SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી એય નિયુક્તિના ક્રૂક પરિચય ) વિસ્તારથી સમજાવી છે. પછી ક્રમસર એષણાપદનું સ્વરૂપ અને તેના (એષણાપના) નિક્ષેપાનું સ્વરૂપ કહીને ગવેષણાનું વણ ન કરતાં પ્રમાણ, કાલ, આવશ્યક, સંઘાટકાદિની બીના અને સાધુ એકલા ગાચરી જાય, તેા તેને થતા ઢાષોની બીના, તથા આચાર્યાદિને માટે એકથી વધારે વખત ગાચરી જવાનું વર્ણન, તેમજ જ્યાં ગાચરી જવાય નહિ, તેવા પ્રતિષિદ્ધ કળાને ઓળખવાનાં ચિહ્નો વગેરે પદાર્થાનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યુ છે. પછી અનુક્રમે નિંદનીય પિંડને ગ્રહણ કરવાનું ફૂલ અને નિષિદ્ધ વસતિ તથા આહાર પાણીનું વન વગેરે હકીકતા જણાવીને કહ્યું છે કે શ્રીજિનપ્રવચનથી વિરુદ્ધ ક્રિયા કરનારા જીવે। અન તીવાર સ’સારમાં ભમે છે, જે મુનિવરે એષણાનું અને અનેષણાનુ સ્વરૂપ જાણે છે, તેઆ જિનમતને જાણે છે, એમ જરૂર કહી શકાય. આ મીના સ્પષ્ટ સમજાવીને દ્રવ્યગવેષણાનું અને ભાવગવેષણાનુ' સ્વરૂપ અનુક્રમે દ્રવ્યગવેષણાના વર્ણનમાં કનકપૃષ્ઠ રાજાદિનાં દૃષ્ટાંતા; અને ભાવગવેષણાના વર્ણનમાં ધરુચિ અણગારનું તે શ્રી વજ્રસ્વામીજીનુ દૃષ્ટાંત જણાવ્યુ છે. પછી વાનરયૂથનું દૃષ્ટાંત આપીને દ્રવ્ય ગ્રહણૈષણાનું સ્વરૂપ સમજાવીને ક્રમસર ભાવગ્રહણૈષણાનું સ્વરૂપ અને જેની પાસેથી ગાચરી વહેારી શકાય નહિ તેવી ગણી સ્ત્રી, તથા ધાન્યને ખાંડતી, પીસતી, રૂને કાંતતી શ્રી આદિ પાસેથી ભિક્ષા વહેારાય નહીં. આ તમામ પદાર્થીની હકીકત સ્પષ્ટ સમજાવીને પગની પ્રમાર્જના કરવાના વિધિ, અને ત્રણ નિસિહીની મીના તથા કાયાસગ કરવાના વિધિ, તેમ જ પ્રતિસેવનાદિનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું છે. પછી અનુક્રમે આઘ આલાચનાનું સ્વરૂપ અને તે આલેાચના કરતી વખતે તજવા લાયક રાષોનું સ્વરૂપ, તથા વડીલને ગાચરી બતાવવાના તેમ જ આલેાવવાના વિધિ વગેરે બીના સ્પષ્ટ સમજાવીને ક્રમસર સ્વાધ્યાયની પ્રસ્થાપનાનું સ્વરૂપ, અને પ્રાથૂ ક મુનિવરાદિને જરૂર નિમયંત્રણ કરવાની બીના જણાવી છે. પછી કહ્યું છે કે તેઓ પેાતાને જરૂર ન હેાવાથી કદાચ ગેાચરી લે હિ તા પણ નિમ ત્રણ કરનાર મુનિવરાદિને કનિજૅરાદિ વિશિષ્ટ લાભ જરૂર મળે છે. શ્રીભરતચક્રી વગેરેના દૃષ્ટાંતે વૈયાવચ્ચ ગુણ અપ્રતિપાતી છે, એમ સમજીને મુનિએ તેના લાભ જરૂર લેવા જોઇએ. પછી અનુક્રમે માછલાંનાં દૃષ્ટાંતા, દ્રવ્યથી ગ્રાસૈષણાનું સ્વરૂપ કહીને ભાવથી પ્રાગૈષણાનું સ્વરૂપ અને ખાસ કારણે મંડલીથી અલગ બેસીને ગાચરી કરનારા આગાઢયાગી મુનિવરાદિનું સ્વરૂપ તથા મુનિને ગુરુની નજરે ગોચરી વાપરવાના વિધિ, તેમ જ મંડલીનાં કારણેા વગેરે પદાર્થની હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી ક્રમસર વસતિને સાચવનાર મુનિની ફરજ અને અચિત્ત સ્વચ્છ પ્રવાહી પદાર્થોં (પાણી વગેરે) વહેારવાના તથા તેને ગરણાં વગેરેથી ગાળવાના વિધિ, તેમ જ દ્રવ (પ્રવાહી) પદાર્થાને વહેારવાના પાત્રાનું પ્રમાણ વગેરે બીના સ્પષ્ટ કહીને અનુક્રમે મ`ડલી સ્થવિરનું સ્વરૂપ, અને ભોજન માંડલીમાં પદસ્થાઢિના ક્રમે બેસવાના વિધિ તથા આહાર વાપરવાના વિધિ જણાવતાં ધૂમ્રષ અંગાર ઢાષાદિનુ Jain Education International ૪૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy