SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૨. શ્રીસૂત્રકૃતાંગસૂત્રના-પરિચય ) Sa (( છે, છઠ્ઠામાં પણ કેટલાક છઠ્ઠા વૈરાગ્યાદિ ગુણાને પ્રકાઢાવનારા છે; એમ સમજીને શ્રી સુધર્માસ્વામી ગણધરે વૈરાગ્યાદિ ભાવને પ્રકટાવનાર વૈતાલીય છંદમાં આ અધ્યયન રચ્યુ' છે. જેવા પ્રસંગ હોય, તેને અનુસરતા છંદમાં રચાયેલા શ્લેાકાની શ્રોતાઓના હૃદયમાં સારી અસર થાય છે, એ મુદ્દો ધ્યાનમાં રાખીને જ સૂત્રકાર વગેરે સૂત્ર વગેરેની ગદ્યમાં કે પદ્યમાં રચના કરે છે, આ ખરૂં. રહસ્ય ખાસ યાદ રાખવા જેવું છે. પ્રભુશ્રીૠષભદેવે અંગારદાહકનું દૃષ્ટાંત આપીને તે ૯૯ પુત્રાને સમજાવ્યુ કે હે ભવ્ય જીવો ! નિર્ગુણ-રમણતા કરી મુક્તિના અવ્યાબાધ સુખને ભોગવવું એ જ ખરૂં આત્મિક રાજ્ય છે. જેની ઇચ્છાથી તમે અહીં આવ્યા છે, તે વ્યાવહારિક રાજ્ય પ્રમલ અશાંતિને અને દ્રુતિનાં ભયંકર દુ:ખાને આપે છે. શબ્દ અને રૂપ એ અને કામ કહેવાય, ને સ્પર્શી રસ ને ગંધ એ ભાગ કહેવાય. આ રીતે કામભેગમાં આસક્ત થનારા જીવાની ભાગતૃષ્ણા વધે જ છે, પણ ઘટતી નથી. જેમ અંગારદાહકને સમુદ્રાદિનું પાણી પીતાં પણ તરસ છીપી નહિ, તેમ ઘણા કામભોગને ભાગવતાં છતાં પણ તેવી નીચ વાસના વધતી જ જાય છે. માટે અચલ વૈરાગ્યભાવથી સંયમને સાધે, ને મુક્તિનાં અવ્યાબાધ સુખ પામેા. આ રીતે આત્માને નુકસાન કરનારા કામભાગાદિને તજવાની અને આમાંહતને કરનારા અહિંસાદિને સાધવાની મીના વિસ્તારથી જણાવી છે. ૨. ૩. ઉપસગ પરિજ્ઞાધ્યયનના સાર--માક્ષમાના આરાધક ભવ્ય વેાએ ઉપસર્ગાની મીના સમજી તેવા પ્રસંગે ભૈયા રાખી તે સ` ઉપસર્ગાંના પ્રસંગેા “ કનિ રાનાં અપૂર્વ સાધના છે એમ સમજીને સહન કરવા, આત્મધર્મથી ચૂકવુ' નહિ, ટાઢ-તડકા--અપમાન વગેરે સહન કરવા, સ્નેહ-મમતાના ત્યાગ કરવા, વૈદકાદિ અનુચિત પ્રવૃત્તિના વિચાર પણ કરવા નહિ, બીજાએ કઈ પૂછે ત્યારે શાંતિથી સ્પષ્ટ જવામ વેા, વસ્તુસ્વરૂપ સમજાવવું, કુશાશ્વનાં વચના સાંભળીને સ્વધર્મની આરાધના કરવામાં મૂંઝાતુ' નહિ, વગેરે બીના અહી વિસ્તારથી જણાવી છે. ૩. ૪. સ્રીપરિજ્ઞાધ્યયના સાર્—અહીં સ્ત્રીઓના સ’સર્ગાદ્ધિથી થતા ગેરલાભ જણાવી આત્મહિતસાધક પુણ્યાત્માઓએસથા તેના ત્યાગ કરી શીલધની અખંડ આરાધના કરી આહિત સાધવુ' વગેરે ભીના સ્પષ્ટ જણાવી છે, ૪. ૫. નરવિભક્તિ અધ્યયનના સારવિષયકષાયાદિને સેવનારા જીવાની નર્કમાં થતી પરિસ્થિતિ જણાવી કહ્યું કે સ્વધર્મ થી ચૂકનારા વાના બેહાલ સમજીને સ્વધ ને સાધી સિદ્ધિનાં સુખ મેળવવાં, વગેરે બીના અહીં' સ્પષ્ટ જણાવી છે. ૫. ૬. શ્રીમહાવીસ્તુતિ અધ્યયનના સાર્—અહીં... પ્રભુ શ્રીમહાવીરદેવના ગ’લીરતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy