SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી અભયદેવસૂરિજી અને તેમના થાને પરિચય ) ૪૧૩ અભયદેવસૂરિજીના શિષ્ય શ્રી પરમાનન્દસૂરિએ ‘હિતાપદેશમાલા પ્રકરણ 1 બનાવ્યું છે, અને તેની ઉપર વૃત્તિ પણ પાતે મનાવી છે. નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી મહારાજ મહાજ્ઞાની અને નિર્દેલ સંયમના ધારક હતા. તેમની જીવનરેખા બીજા ગ્રંથામાં વિસ્તારથી જણાવી છે. અહી’ જણાવેલી ટ્રુક જીવનરેખા અને તેમના અનાવેલા ગ્રંથાની મીના યાદ રાખીને ભવ્ય જીવા તે મહાપુરુષના પંથે ચાલી આત્મકલ્યાણ કરે, એ જ હાર્દિક ભાવના, શ્રી મલયગિરિજીના અને તેમના ગ્રંથાના સંક્ષિપ્ત પરિચય 66 ,, શ્રીજૈતેન્દ્ર શાસનમાં થયેલા મહાપ્રભાવક પુરુષોની નામાવિલમાં પૂજ્ય શ્રી મલયગિરિજી મહારાજનુ પણ નામ આવે છે. ઐતિહાસિક પ્રથાના અવલાકન અને તે મહાપુરુષે મનાવેલા ગ્રંથાના અનુભવ વગેરે સાધનાથી અને પાતે બનાવેલા ૬૦૦૦ શ્લાક अरुण कुमारपालोSरातीन् ” પ્રમાણ મુટિયાળ નામના શબ્દાનુશાનમાં આપેલા આ ઉદાહરણ ઉપરથી તથા શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ, તેમજ શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજની સાથે કુમારગ્રામમાં સાધેલા શ્રી સિદ્ધચક્રમ ત્રની બીનાના આધારે એટલુ તે જરૂર કહી શકાય કે તેઓશ્રી ભાર્મા સૈકામાં એટલે કુમારપાલના સમયમાં વિદ્યમાન હતા. શ્રી સિદ્ધચક્ર મંત્રની સાધનાને અંગે આ પ્રમાણે હકીકત મળે છે:— ગુરુમહારાજ શ્રી દેવચંદ્રસૂરિજી મહારાજે હેમચંદ્રસૂરિ મહારાજને મહાપ્રભાવશાલી શ્રી સિદ્ધચક્રના મંત્ર સમજાવ્યા, તેને વિધિપૂર્વક સાધવા માટે હેમચંદ્રસૂરિજી, મલયજી અને દેવેન્દ્રસૂરિજી એ ત્રણે તૈયાર થયા. પદ્મિની સ્ત્રીની મદદથી તે મત્ર સિદ્ધ થાય છે, તેથી ત્રણે સૂરિજી તેની શોધ કરવા લાગ્યા. અનુક્રમે કુમાગ્રામમાં આવતાં એક ધેાખી લૂગડાં ધેાતા હતા, તેણે એક વસ્ર સૂકવ્યું હતું, તેની આસપાસ ભમરાએ ગુજારવ કરી રહ્યા હતા. તે જોઈને તેમણે નિર્ણય કર્યા કે અહી પદ્મિની સ્ત્રી હોવી જોઈએ. તપાસ કરી તે ત્રણે સૂરિજી તેના ઘેર ગયા અને તેના સ્વામીને અવસર ઉચિત ધ દેશના સભળાવી, તેથી રાજી થઈને તેણે સૂરિજી મહારાજને વિનયપૂર્વક એ હાથ જોડી પૂછ્યું' કે આપને અહીં આવવાનું કારણ શું? જવાબ દેતાં તેમણે જણાવ્યુ અમારે વિદ્યા સાધવાની છે, તેમાં તમારી પદ્મિની સ્રીની મદદ જોઈએ. આની આગળની મીના કહેતાં જીભ ઉપડતી નથી, કારણ કે તે કહેતાં અમને શરમ આવે છે. આ સાંભળી તે સ્ત્રીના સ્વામીએ કહ્યું કે ખુશીથી વિના સંકોચે કહેા. ત્યારે ગુરુએ જણાવ્યું કે જ્યારે અમે વજ્રરહિત અવસ્થાએ મ`ત્ર સાધવા બેસીએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy