SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ શ્રી વિજયપદ્મસૂરીશ્વરકૃત શરૂઆત અહીથી (ત્રીજા આવશ્યકની મુહપત્તિના પડિલેહણથી ) ×ાંડીને થાય છે. એ વાંઢણાં પૂરાં થતાં આ વંદનક આવશ્યક પૂર્ણ થાય છે. શ્રુતી કર દેવાની સ્તવના શ્રીજા આવશ્યકમાં કરી તે વામી છે. કારણ કે પેાતે સજ્ઞ થઈને સ્વત ત્રપણે ઉપદેશ આપે છે. તેમનાં વચનાને અનુસારે શ્રીઆચાર્ય ભગવંત વગેરે મહાપુરુષા હાલ પણ આવશ્યકાદિનું સ્વરૂપ સમજાવે છે, તેથી તેઓ પરમ ઉપકારી છે. આવા મુદ્દાઓથી ચવીસવ નામના બીજા આવશ્યકની પછી ત્રીજી વંદનક આવશ્યક કહ્યું છે. અહીં શ્રી આચાર્ય વગેરે ગુરુ ભગવાને વંદના કરવા રૂપ નિયમ ધર્મીનુ વર્ણન કર્યુ છે. શ્રીઆચાય વગેરે હયાત (સામા બેઠા ) હાય તા તેમની સામે વાંઢણાં દેવા જોઇ એ. અને હાજર ન હેાય તેા સ્થાપનાચાની પાસે વાંદણાં દેવાય છે. પદ્મ ઉપકારી શ્રીગુરુમહારાજ જ્યારે ગચ્છાદિના કાર્યમાં વ્યગ્ર હાવાથી અશાંત હોય, અને આસન ઉપર બેઠા ન હેાય, તથા ઉપશાંતભાવે રહેલા ન હેાય, તેમ જ આદેશ દઇ શકે તેવી પિરસ્થિતિમાં ન હેાય ત્યારે વાંદણાં દેવાય નહિ, શ્રીગુરુ મહારાજ ઊભા હોય, કે બીજા સ્થાને જવા તૈયાર થતા હોય, બીજા સાધુ વગેરેને મીઠાં વચનથી કે કડવાં વચનેાથી સારા, વારણા, પઢિચાયણા કરતાં હાય, અની વાચના દેતા હાય, કાંઇની સાથે વાતચીત કરતા હાય, શિષ્યાદિકે પૂછેલા પ્રશ્નોના ઉત્તરા દેતા હેાય ત્યારે અને તેના જેવા બીજા પણ કારણ પ્રસંગે વાંદણાં દેવાય નહિ. જો વાંદણાં દઈએ તેા આશાતના થાય. આપણે ( શિષ્ય વગેરે ) જે આદેશ માગીએ, તે દઈ શકે નહિ, માટે જ્યારે ગુરુ મહારાજ શાંતિના આસન ઉપર પ્રસન્નચિત્તે બેઠા હાય ને આદેશ આપી શકશે, એમ આપણને ખાતરી થાય, ત્યારે જ વાંદણાં દેવાય. આ બાબત શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે ગુરુવંદન ભાષ્યમાં કહ્યું છે કે— | આર્યાં पसंते आसणत्थे य, उवसंते उबट्टिए ॥ અનુળવિસુ મેહાવી, જિમ્નું વર્ણનણ્ ॥ ૨॥ અ—જ્યારે ગુરુ મહારાજ પ્રશાંત હોય, આસન ઉપર બેઠા હેાય, ને ઉપશાંત હાય, આદેશ દેવા તૈયાર હાય, ત્યારે તેમની (ગુરુ મહારાજની ) આજ્ઞા લઈને બુદ્ધિશાલી ( વાંદણાં દેવાના વિધિને જાણનાર ) શિષ્યે વાંદાં દેવા જોઈયે. તથા હાલ અહીં શ્રીગુરુ મહારાજના ખરો આધાર છે; કારણ કે શ્રીતીથંકરદેવાના વિરહકાલ હાવાથી શ્રીગુરુમહારાજ શ્રીતીથંકરદેવાનું સ્વરૂપ સમજાવે છે. તેથી ભવ્ય વે બહુમાનથી તેમની ભક્તિ કરી આત્મહિત સાધે છે. તેમ જ ભવ્ય વાને માક્ષમાગની આરાધના કરાવે છે, તેથી માંદગી આદિ કારણે પરમ ઉપકારી તે ગુરુ મહારાજની ભક્તિ કદ્દાચ ન કરાય, અથવા ઓછી કરાય, પણ તેમની આશાતના તા કરવી જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy