SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૩ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી દશ પયન્નાના સંક્ષિપ્ત પરિચય ) મીના જણાવી છે. આ પન્નાની ૮૨ ગાથાઓ અથ વિચારતાં આના રચનાર સ્થવિર મ`િનું અપૂર્વ જ્ઞાનિપણું સાખિત થાય છે. તેમણે ટૂંકા છતાં બહુ જ ઉપયોગી મુદ્દાએ અહીં' જણાવ્યા છે. આની ઉપર ટીકા નથી, કદાચ હોય તેા તે ઉપલભ્ય નથી. (મળી શકી નથી ). સભવ છે કે જેમ ૧૧ મા કલ્યાણપ્રવાદ (અવંધ્ય પૂર્વ) પૂર્વમાંથી સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ વગેરેના ઉદ્ધાર કર્યાં, તેમ આ ગણિવિદ્યા પ્રકીર્ણ કના કોઈ મેટા સૂત્રમાંથી કદાચ ઉદ્ધાર થયેા હાય, પણ ઉદ્ધારનુ સ્થાન જણાવ્યું નથી. અહીં શરૂઆતમાં ગ્રંથકારે પહેલી ગાથામાં જણાવ્યુ` છે કે, હું લાખલ વિધિ કહીશ. એટલે દિવસ વગેરે નવ પદાર્થીમાં કયા કયા દિવસેા સારા ગણાય, ને કયા કયા દિવસે સારા ન ગણાય? આ બાબતના નિર્ણય કહીશ. જેમ વ્યવહારમાં કહેવાય છે કે આ દિવસ વગેરે સબળા છે એટલે સારા છે, ને આ દિવસ વગેરે નમળા છે. ( મળ વિનાના છે, સારા નથી ) તેમ અહીં... પણ તે પ્રમાણે સમજવું, તે દિવસ વગેરે નવ પદાર્થો આ પ્રમાણે જાણવા(૧) દિવસ -૩૦ દિવસેામાં કયા દિવસે। સારા અને નબળા કહેવાય? આના ખુલાસા કર્યા છે. (ર) તિથિ-એ જ પ્રમાણે તિથિઓમાં સારી નરસી તિથિએ જણાવી છે. (૩) નક્ષત્ર-અહી સારા નરસા નક્ષત્રા જણાવ્યા છે. (૪) કારણ-અહીં સારા નરસા કારણેાની બીના કહી છે. (૫) ગ્રહુ દિવસ-અહી સારા નરસા ગ્રહેાની મીના કહી છે. (૬) મુહૂર્ત-અહીંં સારાં નરસાં મુહૂર્તની મીના કહી છે. (૭) શત્રુન-અહીં સારા નરસાં શકુનાની મીતા કહી છે. (૮) લગ્ન-અહી` શુભ લગ્નની ને અશુભ લગ્નની મીના કહી છે. (૯) નિમિત્ત-અહીં સારા નરસાં નિમિત્તોની મીના કહી છે. અહીં સારા દિવસ વગેરે નવ પદાર્થો વ્યવહારથી સબલ (લિષ્ઠ, મળવાળા) કહેવાય છે, અને નમાં તે દિવસ વગેરે નવ પદાર્થા અમળ ( મળ વિનાના ) કહેવાય છે. અનુક્રમે આ દિવસાઢિ નવ પદાર્થોની મીના કહીને તે સારા દ્વિવસ વગેરેમાં કયા કથા કાર્યાં કરવા વગેરે મીના સ્પષ્ટ સમજાવી છે. તથા અંતે કહ્યું છે કે દિવસ, તિથિ, નક્ષત્ર, કરણ, ગ્રહ, મુહૂત, શકુન, લગ્ન, નિમિત્ત આ નવ પદાર્થોમાં અનુક્રમે દિવસખલ કરતાં તિથિનું અલ ચઢીયાતું ગણાય છે. એમ તિથિના ખેલ કરતાં નક્ષત્રનું ખલ ચઢી જાય, વગેરે શ્રીના પણ સમજી લેવી. આ રીતે આ ગણિવિદ્યા પ્રકીણ કનુ રહસ્ય ટૂંકામાં જણાવીને હવે તેના પરિચય બહુજ ટૂંકામાં જણાવું છું. આ ગણિવિદ્યા પ્રકીર્ણકમાં અનુક્રમે અભિધેય ( કહેવાની ખીના ) તથા દિવસ વગેરે નવ પદાર્થોં જણાવીને સમલ અને અમલ એવા દિવસેાનું તથા રાત્રિનું વર્ણન કર્યુ·· છે, સખલ ( સારા ) દિવસેામાં કરેલાં ધાર્મિ`ક કાર્યો નિવિદ્મપણે પૂરાં થાય છે. તેથી વિપરીત અમલ ( નસા ) દિવસેામાં તેવાં કાર્યાં કરાય જ નહિ, પછી ક્રમસર એકમ વગેરે તિથિઓમાંની સમલ તિથિમાં કે અખલ તિથિમાં આભેલાં કાર્યાંનુ સારુ' નરસું ફુલ, ગમન ( વિહાર વગેરે ) આદિમાં લેવા લાયક નક્ષત્રો અને સંધ્યાગત નક્ષત્રાદિનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy