SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪ શ્રી વિજયપદ્મસૂરીશ્વરકૃત સ્વરૂપ તથા ફૂલ જણાવીને પાપાપગમન, ( અનશન ) વિદ્યા, લેાચ, વહીદીક્ષા વગેરે કાર્યના આરંભ કરવામાં અને વિદ્યાભ્યાસ, મૃદુક, ભિક્ષા, ભિક્ષુપ્રતિમાદિ તપશ્ચર્યાના આરંભમાં તથા નવું ઉપકરણ વાપરવામાં, તેમજ ચૈત્યપૂજાદ્ધિ ધાર્મિક કાર્યાંમાં વજ ( નહિ લેવા લાયક ) નક્ષત્રો અને અવજય ( ગ્રાહ્ય, લેવા લાયક) નક્ષત્રો જણાવ્યાં છે. પછી અનુક્રમે અવ વગેરે કરણાનાં નામ, અને તેને લાવવાના એટલે કયા દિવસે કયુ' કર્ણ હેાય ? તે જાણવા માટે જરૂરી ગણિતની મીના, તથા દીક્ષાદિ પ્રસંગે લેવા લાયક કણ્ણાની અને રવિવારાદિની ભીના સ્પષ્ટ જણાવી છે. પછી રૂદ્ર વગેરે મુહૂર્તોની છાયાનું પ્રમાણ, તેમાં કરવાનાં કાર્યા અને શુભાશુભ શકુનાની ીના તથા તેમાં કરવાનાં ને નહિ કરવાનાં કાર્યો, તેમજ ચલ રાશિને સ્થિર રાશિની મીના, તેમાં તથા દ્વારાદિમાં કરવાનાં કાર્યાં વિગેરે બીના ક્રમસર સ્પષ્ટ જણાવી છે, પછી અનુક્રમે નિમિત્તોનું સ્વરૂપ, તેમાં કરવા લાયક કાર્યાં, અને નિમિત્તોનુ પ્રખલપણું' તથા દિવસાદિ નવ પદાર્થોમાં ક્રમસર પૂર્વના પટ્ટા કરતાં આગળના પદ્માની સમલતા અને પાછળના પદાની અમલતા વગેરે ના સ્પષ્ટ સમજાવી છે, || અનુદુવૃત્તમ્ ॥ सर्वेष्वपिहि कार्येषु - यात्रायां च विशेषत: ॥ નિમિત્તયવૃતિથ્ય, ચિત્તોલાટ્ટુ : પ્રમત્તે ।। ? ।। અર્થ-વિસ વગેરે નવ પદાર્થોમાં કહેલા નવમા નિમિત્ત કરતાં પણ મનને ઉત્સાહુ ચઢી જાય છે; એટલે કાય` પ્રસંગે નિમિત્ત કરતાં પણ પહેલાં મનના ઉત્સાહ જોવા. હાલ જે કામ કરવાની ચાહના હાય, ટાઇમે તે કામ કરવા મનમાં બહુ જ ઉત્સાહ થતા હાય, તા તે કામ જરૂર તે વખતે કરી જ લેવું, ક્રિસ તિથિ વગેરે નવે વાનાં સારાં હોય, પણ મનમાં વિક્ષિત કામ કરવાને અનુકૂલ ઉત્સાહ જ ન વ તા હાય, તા તે કામ કરવું જ નહિ, આ નિયમ તમામ કાર્યમાં પણ લાગુ પડે છે, યાત્રાની બાબતમાં તા જરૂર ચિત્તના ઉત્સાહ તપાસવા, એમ દ્દિનશુદ્ધિ વગેરે ઘણા ન્યાતિષના પ્રથામાં જણાવ્યુ` છે. તે તથા કેટલાંએક જરૂરી કાર્યમાં વારને લઈ તે પણ તિથિની વિશિષ્ટતા જણાવી છે. જીઓ: शनिभौमगता रिक्ता- सर्वसाम्राज्यदायिनी અ -ચેાથ, નામ ને ચૌદશ. આ કિતા તિથિ કહેવાય, તે ત્રણ તિથિમાંની કાઈ પણ તિથિએ શનિવાર કે મંગલવાર હાય, તેા તે તિથિ સ` સામ્રાજ્યને પણ દેવા સમ છે એમ સમજવુ", કેટલાંએક ખાસ જરૂરી ધામિકાદિ કાર્યાં આ તિથિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy