SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત ચાયા સ્રીપરિજ્ઞા અધ્યયનના ટ્રંક પરિચય અહી સ્રીપદના અને પુરૂષપદના નિક્ષેપા, તથા આના બે ઉદ્દેશાના ટૂંક સાર જણાવી કહ્યું કે, સ્રીની સાથે પરિચયાદિ થતાં મુનિને સયમથી સ્ખલના થાય, એ પહેલા ઉદ્દેશાના ફ્રેંક સાર છે, તથા મીજા ઉદ્દેશામાં સંયમથી સ્ખલિત મુનિની અવસ્થા અનેક ધ વર્ણવ્યા છે. અહીં અભયકુમારાદ્ધિની ત્રીના પણ સ્પષ્ટ જણાવી છે. વળી સ્ત્રીજાતિ મુનિને સંયમાદિથી ભ્રષ્ટ કરે છે, માટે મુનિએ તેના વિશ્વાસ ન કરવા. તેમજ નારીને વશ થએલા પુરૂષષ શૂરવીર્ ન કહેવાય, એમ કહી નારીનું સ્વરૂપ ને શૂરનું લક્ષણ, તથા અપ્રમાદી થવાના ઉપદેશ આપી કહ્યું કે સ્રી પાશરૂપ છે, તે શ્રી કરૂણતા ( યાજનક સ્થિતિ) àખાડી પુરૂષને વશ કરી હુકમ કરે છે, જેમ પારધી માંસ ખવરાવીને સહુને વશ કરે, તેમ સંવૃત (ચારિત્રવત) આત્માને પણ શ્રી વશ કરે છે, તે ચક્રની જેમ ભમાડે છે. પછી રિણની જેમ સાયેલા જીવ છૂટી શકતા નથી. તેથી અંતે ઝેર-મિશ્રિત ખીરને ખાવાની જેમ શ્રી ભયંકર દુ:ખ દેનારી નીવડે છે. માટે સ્રીની સાથે રહેવું નહિ, કારણ કે ઝેરી કાંઠાના જેવી સ્ત્રીઓ છે. વળી જે એકલા સાધુ એની આગળ ધ કહે તે સાધુ ન કહેવાય, મુનિએ સ્રીની સાથે વિચરવું નહિ, દીકરી વગેરેની સાથે પણ પરિચય ન કરવા; કારણ કે તેવું કરનાર સાધુ ન કહેવાય. વળી સ્ક્રીના પાશથી ઘણા જીવા ભ્રષ્ટ થયા છે, સ્રીસપના વિપાકે અને વૈશિકાદિએ કહેલી સ્રીની માયા જણાવતાં દત્તવૈશિકનું દૃષ્ટાંત કહ્યું છે. વળી કહ્યું છે કે ધમ સાંભળવાના બહુાને શ્રી સાધુને ચલિત કરે છે. ને અગ્નિની આગળ લાખના ઘડાની જેમ સાધુનું મન સ્ક્રીના હાવભાવથી પીગળી જાય છે, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. ચોથા અધ્યયનના બીજા ઉદ્દેશાના ટૂંક પિરચય અહીં કહ્યું છે કે મુનિએ ભાગની ઇચ્છા પણ ન કરવી. પછી ભાગીની દુઃખી હાલત જણાવી કહ્યું કે, ભાગને માટે કપટી ી દીક્ષા પણ લે છે. તથા સ્ત્રીને વશ થયેલા જીવા પશુ વગેરેના જેવા અને છે, માટે સ્ક્રીના પરિચયાદિના ત્યાગ કરવા, વળી મુનિએ કરકર્માદિના પરહાર કરવા, તથા તે સ` સ્પર્શીને સહી મેાક્ષને માટે પ્રયત્ન કરે વગેરે ના કહી છે. શ્રી ઉના ઢક પરિચય પૂર્ણ` થયા. ચાચા સ્રીપરિજ્ઞાધ્યયનના ક્રૂક પરિચય પૂર્ણ થયા. પાંચમા નરકવિભક્તિ અધ્યયનના ટ્રંક પરિચય આ અધ્યયનના બે ઉદ્દેશા છે. પહેલા ઉદ્દેશામાં નરકપદના નિક્ષેપા ને વિભક્તિ પદના નિક્ષેપા, તથા આ-અના ના ભેઢા જણાવી કહ્યું કે ત્રણ નરકમાં પરમાધામીની કે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy