SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિાવલી ( ૪. શ્રીસમવાયાંગસૂત્રના પરિચય) ૧૩ હાય છે, તે કહેલ છે. જે દૈવાની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે તે દેવા સાત પખવાડીએ શ્વાસ લે છે અને સાત હજાર વર્ષ આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય વા સાત ભવા કરીને સિદ્ધ થવાના હોય છે, છે. ઃઃ (૮) આઠમા સમવાયમાં કહ્યું છે કે ૮ મદ્મસ્થાના અને આઠ પ્રવચન માતા વાણવ્યંતર દેવાનાં ચૈત્યવૃક્ષા, સુદર્શન નામનુ જમૂવ્રુક્ષ, ગરુડદેવના ફ્રૂટ, શામલી વૃક્ષ અને જમૃદ્વીપની જગતી ' આ સર્વે આઠ યાજન ઊંચા છે, કેવળી સમુદ્દાત આઠ સમયના છે. પાર્શ્વનાથપ્રભુને આઠ ગણ તથા આઠ ગણધરા હતા. આઠ નક્ષત્રો ચંદ્રની સાથે પ્રમ યાગને પામે છે. કેટલાક દેવા ને નારકી જીવે આઠ પાપમ ને આઠ સાગરોપમના આચુવાળા હોય છે, તે કહેલ છે, જે દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ આઠ સાગરોપમની છે, તે દેવા આઠ પખવાડીએ શ્વાસ લે છે અને આઠ હજાર વર્ષ આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય જવા આઠ ભવે મેક્ષ પામવાના હોય છે. (૯) નવમા સમવાયમાં-નવ બ્રહ્મચય ગુપ્તિ, નવ બ્રહ્મચર્ય અગુપ્તિ અને નવ બ્રહ્મચર્ય અધ્યયના કહ્યાં છે. પાર્શ્વનાથપ્રભુ નવ હાથ ઊંચા હતા. અભિજિત્ નક્ષેત્ર સાધિક નવ મુહૂત્ત` સુધી ચંદ્રના યાગ પામે છે, અભિજિત્ વગેરે નવ નક્ષત્રો ચંદ્રની સાથે ઉત્તર દિશામાં યાગને પામે છે. આ રત્નપ્રભા પૃથ્વીથી તિલાક નવસા યાજન ઊંચા છે, જ્યાતિષચક્ર ૯૦૦ ાજનની ક્રૂર છે. લવણસમુદ્રમાંથી નવ ચેાજન સુધીના મત્સ્યા જમૂદ્રીપમાં પ્રવેશ કરે છે. વિજયદ્વારની એક એક માહાને વિષે નવ નવ ભૂમિહેા રહેલાં છે. વાનવ્યંતર દેવાની સુધર્માં સભાએ નવ ચેાજન ઊંચી છે. દ નાવરણીય કની નવ ઉત્તરપ્રકૃતિએ કહી છે. કેટલાક દેવા અને નારકી જીવા નવ પલ્યાપમની અને નવ સાગરોપમની સ્થિતિવાલા છે. જે દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ નવ સાગરોપમની છે તે ધ્રુવા નવ પખવાડીએ શ્વાસ લે છે અને નવ હજાર વર્ષે આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય જીવેા નવ ભવવડે સિદ્ધિપદને પામવાના હોય છે. (૧૦) દશમા સમવાયમાં-દશ પ્રકારના સાધુધ અને દરા ચિત્તની સમાધિનાં સ્થાના કહ્યાં છે. મેરુપર્યંતના મૂલમા ( પૃથ્વીતલ ઉપર ) વિ−ભ દશ હજાર્ યાજનના છે. અરિષ્ટનેાંમપ્રભુ દશ ધનુષ ઊંચા હતા. કૃષ્ણ વાસુદેવ અને રામ બલદેવ દશ ધનુષ્ય ઊંચા હતા. દશ નક્ષત્રો જ્ઞાનની વૃદ્ધિ કરનારાં છે. દશ પ્રકારનાં કલ્પવૃક્ષેા છે. રત્નપ્રભા પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકોની દશ પલ્યાપમની સ્થિતિ કહી છે, ચેાથી પૃથ્વીમાં દશ લાખ નરકાવાસા છે. ચાથી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમની છે, પાંચમી પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ દેશ સાગરે પમની છે. અસુરકુમાર દેવાની જઘન્ય સ્થિતિ દશ હજાર્ વની છે. અસુરે સિવાયના નવ નિકાયના ભવનપતિ દૈવાની જઘન્ય સ્થિતિ પણ દશ હુજાર વર્ષની છે. કેટલાક અસુરકુમાર દેવાની દશ પાપમની સ્થિતિ છે. વાણવ્યંતર દેવાની જઘન્ય સ્થિતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy