SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જેન પ્રવચન કિરણાવલી (શ્રી આવશ્યક સૂત્રને સંક્ષિપ્ત પરિચય) પર૭ તથા પરીષહ ઉપસર્ગોની બીના, તેમ જ “અહંન શબ્દની નિરૂક્તિ, તેમને નમસ્કાર કરવાનું ફલ વગેરે બીના સ્પષ્ટ સમજાવીને “નમો સિદ્ધાળં” આ પદમાંના સિદ્ધપદના ૧૧ નિક્ષેપાનું વર્ણન કરતાં અનુક્રમે કર્મને અને શિલ્પનો ભેદ (તે બેમાં તફાવત) અને આ અવસરે કેકાસાદિનાં દાતા, તથા વિદ્યામાં અને મંત્રમાં ફરક, આર્ય ખપૂટાચાર્યાદિના દૃષ્ટાંત આપીને સમજાવ્યો છે. પછી ગસિદ્ધના વર્ણનમાં આર્ય સમિતસૂરિનું, અને આગમાંસદ્ધના વર્ણનમાં શ્રીગૌતમ સ્વામી ગણધરનું, તથા અર્થ (દ્રવ્ય, ધન) સિદ્ધાદિના વર્ણનમાં મહા કંજૂશ મમ્મણ શેઠ વગેરેનાં દષ્ટાંતે કહીને અનુક્રમે બુદ્ધિસિદ્ધનું લક્ષણ, અને બુદ્ધિના ચાર ભેદો દષ્ટાંતે દઈને વિસ્તારથી સમજાવ્યા છે. પછી ત:સિદ્ધના વર્ણનમાં દઢપ્રહારી ચેરનું દષ્ટાંત જણાવીને સિદ્ધ ' શબ્દની નિરૂક્તિ, અને સમુદ્રઘાતની તથા શૈલેશી અવસ્થાની બીના, તેમ જ સિદ્ધની ઊર્ધ્વગતિ થવામાં તુંબડા વગેરેનાં દાંત વર્ણવ્યા છે. પછી સિદ્ધની અલોકમાં ગતિ ન થવાનું કારણ, અને સિદ્ધશિલાનું વર્ણન, તથા સિદ્ધની અવગાહના, તેમ જ દેશ-પ્રદેશની સ્પર્શના, વગેરે હકીકતો કહીને સિદ્ધનાં લક્ષણ અને સુખ, તથા એકાર્ષિક ૮ શબ્દો, તેમ જ તેમને નમસ્કાર કરવાનું ફલ વિસ્તારથી સમજાવ્યું છે. પછી ક્રમસર આચાર્યપદના, ને ઉપાધ્યાયપદના ચાર ચાર નિક્ષેપાનું અને તે બંનેનું સ્વરૂપ વગેરે બીના કહીને તે જ પદ્ધતિએ સાધુપદનું વર્ણન કર્યું છે. પછી અરિહંતાદિ પાંચ સંખ્યાની અને ક્રમની બાબતમાં શંકા અને સમાધાનનું તથા નમસ્કારના પ્રોજન અને ફલ વગેરેનું વર્ણન ત્રિદંડી વગેરેનાં દૃષ્ટાંત આપીને વિસ્તારથી કર્યું છે. આ રીતે નમસ્કારમંત્રની વ્યાખ્યા પૂરી થઈ. શ્રી સામાયિક (કરેમિ ભંતે) સૂત્રનું ટૂંક વર્ણન અહીં શરૂઆતમાં કહ્યું કે શ્રીનંદીજીના અને અનુગદ્વાર સૂત્રના ઉપદઘાતોને પ્રસ્તાવનાઓને) જાણી નવકાર બોલીને “કરેમિ ભંતે !” સૂત્રને ઉચ્ચાર કરવો. અહીં મૂલ સામાયિક સૂત્ર કહીને ક્રમસર તેનાં (૧) કરણ, (૨) ભયાંત, (૩) સામાયિક, (૪) સ, (૫) જવા લાયક સાવદ્યોગ (૬) પ્રત્યાખ્યાન, (૭) યાવજવ, (૮) ત્રિવિધ, આ દરેક પાનું સ્પષ્ટ સ્વરૂપ સમજાવીને “કરણ પદના ૬ નિક્ષેપા જણાવ્યા છે. તેમાં દ્રવ્યકરણાદિ ૪ કરણનું સ્વરૂપ, અને ઉદ્દેશ સમુદેશ ને અનુજ્ઞાનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું છે. પછી અનુક્રમે સામાયિકના એકાર્થિક (પર્યાયવાચી શબ્દો, અને સામાયિકને ક7 (આત્મા) કર્મ (સામાયિક) અને કરણ (આતમા )નું સ્વરૂપ, તથા સર્વ પદના નિક્ષેપ, તેમ જ ત્યાગ કરવા લાયક ક્રોધાદિનું વર્ણન કરીને કહ્યું છે કે “સમ્યકત્વ વગેરે ? પ્રશસ્ત યોગ કહેવાય. આ તમામ બીના વિસ્તારથી સમજાવીને પ્રત્યાખ્યાન શબ્દના ૬ નિક્ષેપ અને યાવજીવ શબ્દનો અર્થ તથા જીવ શબ્દના નિક્ષેપ તેમ જ તિવા ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy