SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ३४ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત તરફથી છપાઈ છે. ડો. હુલે આ સૂત્રનેા અંગ્રેજી અનુવાદ કર્યાં છે, તે કલકત્તાથી છપાા છે. ડૉ. પી. એલ. વૈધે શબ્દસૂચી આદિ સાથે આ અંગસૂત્ર છપાવ્યું છે. ૫૦ ભગવાનદાસે મૂલ અને વૃત્તિના અનુવાદ વિસં૰૧૯૯૨માં છૂપાવ્યેા હતા. કરાંચી વગેરે સ્થલેથી હિંદી ભાષાંતર વગેરે પણ પ્રસિદ્ધ થયા છે. આ રીતે સાતમા અંગની મીના ટૂંકમાં જણાવી. આર્ડમા શ્રી અંતકૃદ્દશાંગની વૃત્તિ વગેરેની મીના અંત એટલે સૌંસારના અથવા કર્મીના નાશ કરનાર જે ભવ્ય જીવા તે અંતકૃત્ કૈવલી કહેવાય. સામાન્ય કેવલીમાં અને અંતકૃત્કેવલીમાં ફરક એ છે કે જીવનના લગભગ અંત સમયે જેઓ કેવલજ્ઞાન પામી તરત જ મુક્તિના અભ્યાથ્યાધ સુખ પામે, તે અ’તકૃત્કેવલી કહેવાય. અહી સાધુઓમાં કૃષ્ણ વાસુદેવના નાનાભાઈ ગજસુકુમાલ વગેરે અંતકૃકેવલી જાણવા. ગૃહસ્થામાં મરૂદેવી માતા વગેરે અતકૃકેવલી જાણવા. મરૂદેવી માતા હાથી ઉપર બેઠાં હતાં. દૂરથી પુત્રની સમવસરણાદ્ધિ ઋદ્ધિ જોઈને વૈરાગ્ય પામી પુત્રની વીતરાગદશા વિચારતાં કેવલી થઈ ત્યાં જ ( હાથીની અંબાડી ઉપર ) મોક્ષે ગયાં. શ્રીગજમ્મુકુમાલ મુનિવર બાલબ્રહ્મચારી પ્રભુશ્રી નેમિનાથના હાથે જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે, લાયકાત, આરાધકપણું વગેરે લાભ કેવલજ્ઞાનથી જાણનારા પ્રભુદેવની આજ્ઞા લઈ સ્મશાનમાં કાઉસ્સગજ્ઞાનમાં રહ્યા. સામિલે કરેલ ઉપસ સહન કરી આયુષ્યના અંતે કેવલજ્ઞાન પામી તરત જ માક્ષે ગયા. માટે તે અંતકૃત્કેવલી કહેવાય. એમની માફક બીજાઓ કેવલી થઈ માક્ષે ગયા, તેઓ પણ અતકૃકેવલી કહેવાય. તે સિવાયના બીજા સામાન્ય કેવલી, મુંડ કેવલી, સૂક કેવલી વગેરે કેવલજ્ઞાન પામ્યા પહેલાં જો ભરતચક્રી વગેરેની જેમ ગૃહસ્થભાવે હાય, તેા કેવલજ્ઞાનથી પેાતાનુ વધારે આયુષ્ય જાણતાં સુનિવેષ અંગીકાર કરીને વિચરે, અને જો સાધુપણામાં હાય તા તેઓ શ્રી રામચંદ્ર કેવલી વગેરેની માફક બાકીના આયુષ્યના અંત સુધી વિચરી સ્વપર-તારક બની માક્ષે જાય. કેવલજ્ઞાન પામ્યા બાદ મૌન રહેનારા મૂક કેવલી જાણવા. ને વિશિષ્ટ અતિશયહિત જે હાય, ને પાતાના જ ઉદ્ધાર કરવાની ભાવનાથી સંયમી થઈ નિલ જ્ઞાનાદિની આરાધના કરીને જે કેવલી થયા હોય, તે મુંડ કેવલી કહેવાય; એમ શ્રી ધર્મ સંગ્રહણી વૃત્તિ તથા પાંચસગ્રહ વૃત્તિ વગેરેનાં વચનેાનું રહસ્ય વિચારતાં જણાય છે. દશ અધ્યયનામાં તેવી રીતે અંત કરનારા ભવ્ય જીવોને જણાવનાર્ જે અંગ તે અ ંતકૃદ્દેશાંગ કહેવાય. અહીં ‘વશ' શબ્દ અધ્યયનાની સંખ્યા જણાવે છે. આ આઠમા અંગમાં છે વગેરે શ્રુતસ્કંધ નથી. પણ તે એક શ્રુતસ્કંધરૂપ છે. અહીં આઠ વર્ગી છે. અધ્યયનાના જે સમુદાય તે વગ કહેવાય. એકેક દિવસે એકેક વર્ગના ઉદ્દેશ સમુદ્દેશ અનુજ્ઞા કરાય છે, તેથી ૮વનાં ૮ દિવસ, શ્રુતસ્કંધના સમુદ્દેશના એક દ્વિવસ અને અનુજ્ઞાના એક દિવસ તથા આઠમા અંગના સમુદ્વેશના એક દિવસ અને અનુજ્ઞાને For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy