SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણીવલી (પ, શ્રીભગવતીસૂત્રને પરિચય) ૨૨૯ અકિયાવાદીના, સમ્યગ્દષ્ટિ કિયાવાદી અને સમ્યગ્દષ્ટિ અજ્ઞાનવાદીના આયુષ્યના બંધને અંગે જરૂરી હકીકત જણાવી છે. પછી મન:પર્યવજ્ઞાની, ક્રિયાવાદી નારક, સલેશ્ય ક્રિયાવાદી નારક, અકિયાવાદી પૃથ્વીકાયિક, ક્રિયાવાદી પંચેન્દ્રિય તિર્યંચ અને કૃષ્ણલેશ્યાવાળા કિયાવાદી પંચેનિયતિયાના આયુષ્યના બંધની હકીકત કહી છે. પછી ક્રિયાવાદીના, અક્રિયાવાદીના, સલેશ્ય ક્રિયાવાદી અક્ષિાવાદના અને લેશ્યરહિત ક્રિયાવાદી જીવોના ભવ્યત્વ અભવ્યત્વનો નિર્ણય જણાવ્યો છે. બીજા ઉદ્દેશામાં પહેલા ઉદ્દેશામાં જે બીના કહી તે જ અનંતરોપપન નારક જીવોમાં જણાવી છે. ત્રીજા ઉદ્દેશામાં પરંપપપન નારકમાં તે જ બીના કહી છે, એ જ પ્રમાણે (ર૬મા શતકના ૪ ચોથાથી ૧૧ અગિયારમાં સુધીના ૮ આઠ ઉદ્દેશામાં કહ્યા મુજબ) ચોથાથી ૧૧ અગિયારમા સુધીના ૮ આઠ ઉદ્દેશામાં અનંતરાવગાઢ નારકાદિ છવામાં પણ ક્રિયાવારિવાદિનો વિચાર કર્યો છે. શ્રીભગવતીજીને ૩૦મા શતકને ટૂંક પરિચય પૂરો થયો. શ્રીભગવતીજીને ૩૧મા શતકનો ટૂંક પરિચય આના ૨૮ અઠ્ઠાવીસ ઉદ્દેશ છે. તેમાં પહેલા ઉદ્દેશામાં મુદ્રધુમનું સ્વરૂપ કહીને ચાર મુકયુમે જણાવવાનું કારણ પણ કહ્યું છે. પછી નારકેના ઉપપાતની બીના કહેતાં ઉપપાત સંખ્યા, ઉપપાતના ભેદ તથા રતનપ્રભા નારકેન ઉપપાત જણાવીને ક્ષુદ્રાજ પ્રમાણ કુક દ્વાપર યુગ્મ અમિત, શુકજ પ્રમાણ નારકના ઉપપાતની બીના વર્ણવતાં ઉપપાત સંખ્યા પણ જણાવી છે. બીજાથી ચોથા સુધીના ત્રણ ઉદ્દેશામાં અનુક્રમે કૃષ્ણલેશ્યાવાળા કૃતયુગ્માદિ પ્રમાણનારકેના ઉપપાતની, નીલ ગ્લેશ્યાવાળા કૃતયુગ્માદિ પ્રમાણ નારકના ઉપપાતની તથા કાપાત લેશ્યાવાળા કૃતયુગ્માદિ પ્રમાણ નારકના ઉપપાતની બીના કહી છે. પાંચમા ઉદ્દેશામાં ભવ્ય ક્ષુદ્રકૃતયુગ્માદિ પ્રમાણ નારકના ઉપપાતની બીના કહી છે. છઠા ઉદ્દેશામાં કૃષ્ણલેશ્યાવાળા ભવ્ય ક્ષુદ્રકૃતયુગ્માદિ પ્રમાણ નારકના ઉપપાતની બીના કહી છે. સાતમાથી ૨૮ અઠ્ઠાવીસમા સુધીના રર ઉદ્દેશામાં નીલ ગ્લેશ્યાવાળા અને કાત લેશ્યાવાળા ભવ્ય કૃતયુગ્માદિ પ્રમાણ નારકના તથા અભવસિદ્ધક સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, કૃષ્ણપાક્ષિક, શુકલપાક્ષિક, ભવ્ય કૃતિયુમાદિ પ્રમાણુ નાકેના ઉપપાતની બીના કહી છે. શ્રીભગવતજીના ૩૧મા શતકનો ટૂંક પરિચય પૂરો થયો. શ્રીભગવતીજીના ૩રમા શતકને ટૂંક પરિચય ૩ર મા શતકમાં ર૮ ઉદ્દેશ છે, તે બધા ઉદ્દેશાઓમાં ક્ષુદ્ર કૃતયુગ્મરાશિ રૂપનારિકેનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy