SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત છે કે આ ઉપધાનશ્રત અધ્યયનમાં જે કાલે જે તી કર જન્મ પામી અવસરે દીક્ષા ગ્રહણ કરી તપ કરે તેની મીના જણાવાય છે. ત્રિશલાનંદન કાશ્યપાત્રીય શ્રમણ ભગવંત શ્રીમહાવીરદેવને છાસ્થાવસ્થામાં એટલે સાડી બાર વર્ષી ને એક પખવાડિયા જેટલા છદ્મસ્થપણામાં તપશ્ચર્યા કરતાં, સંગમદેવ વગેરે જીવાએ ભયંકર ઉપસર્યાં કર્યાં, તે પ્રભુદેવે સમતાથી સહન કર્યાં. આ કારણથી તે તપ ઉપસર્ગ વાળા ગણાય. ખીજા તીર્થંકરદેવાના તપ તેવા નથી. આ પ્રસંગે ટીકામાં કહ્યું છે કે આ રીતે આના છેલ્લા અધ્યયનમાં વર્તમાન તીર્થંકરે કરેલ તપની મીના કહેવાના આચાર છે. સંભવ છે કે આ પદ્ધતિ દરેક તીર્થંકરના વારામાં રચાયેલાં ભાર અંગામાંના શ્રી આચારાંગસૂત્રમાં હાય. પ્રભુ શ્રીમહાવીરદેવનું અપૂર્વ માધદાયક સંયમી જીવન પ્રભુ શ્રીમહાવીરદેવે માગસર વદ દશમે (ગુજરાતી કાર્ત્તિક વિદે દશમે ) ૩૧મા વર્ષની શરૂઆતમાં પૂર્ણ ઉલ્લાસથી દીક્ષા ગ્રહણ કરી. જે પ્રભુએ જીંદગીના ર૯મા અને ૩૦મા વર્ષોમાં પણ સુદર્ ભાવસયમની નિમલ આરાધના કરી છે તે, જન્મથી ત્રણ જ્ઞાનવંત મહાવીધ્રુવ દીક્ષા લેવાના સમયે જ ચેાથુ મન:પર્યાય પામી ચાર જ્ઞાનવાળા બને છે. તે વખતે હેમ'ત ઋતુ વતી હતી. પ્રભુએ ચારિત્ર લીધા પછી વિહાર કર્યાં. ઇંદ્રે દીક્ષાસમયે પ્રભુના ખભા ઉપર જે દેવદૂષ્ય વસ્તુ સ્થાપ્યું હતું. તે કાંઇક અધિક વર્ષ સુધી રહ્યું. દીક્ષાસમયે તેમના શરીરે સુધી પદાર્થના જે લેપ કર્યાં હતા, તેની સુગંધથી ખેંચાયેલા ભમરા વગેરે પ્રભુદેવના સુગથી દેહને ખ મારવા વગેરે પ્રકારે પીડા ઉપજાવતા હતા. અજ્ઞાની લેાકેા પ્રભુની પાસે સુગંધી ગાળીઓ માગતા હતા. કોઈ મારે, કોઈ તાડના-તના કરે, પ્રભુદેવને ધર્મ ધ્યાનમાં ઘાંઘાટ કરી વિઘ્ન ક; જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ, અનુકૂલ, પ્રતિકૂલ, ઉપસર્યાં કરે; આવા પ્રસગે હે જીવ! આત્માની કસેાટી કરવાના આ પવિત્ર અવસર તને સાંપડયો છે, તું રાજી થજે; કારણ કે પાપના કચરા ખાલી થાય છે; નિકાચિત કર્માં સમતાભાવે ભાગવાય તે જ નાશ પામે છે. માટે ઉપસર્ગ કરનારા સગમવ વગેરેને પાપક ખપાવવામાં મિત્રની જેમ મદદગાર માનજે. તેઆ તો પાપકમના ઉદયમાં કારણ હાવાથી પર’પરકારણ છે, પણ ઉપસનાં દુ:ખા ભાગવવામાં અનન્તરકારણે તેા પાપકર્મના ઉદય જ છે. ક`તુ' ફલ ભાગવતાં જ્ઞાની જીવ ધૈ ને ગુમાવતા નથી. કલેશને ધારણ કરતા નથી. પણ એમ માને છે કે જેમ એક માણસ તારા ઘરમાં ભરાયેલા કચરા દૂર કરી સા* કરે, તેા તને આનદ જ થાય, તેમ આ અવસરે ઉપસર્ગ કરનારા જીવના નિમિત્તે થયેલ કર્માંયથી પાપરૂપી કચરો ખાલી થતાં તારા આત્મા ચાખ્ખા અને છે. માટે ખેદ પામીશ નહિ. આવી નિલ ભાવના ભાવી પ્રભુ શ્રીમહાવીરદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy