SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત છે, અહીં શરૂઆતમાં બાલ-પડિતમરણની વ્યાખ્યા આ રીતે જણાવી છે: – દેશિવરતપણામાં જે મરણ થાય તે માલ-પતિમરણ કહેવાય. અહીં અવિરતિની અપેક્ષાએ ખાલ કહેવાય, ને વિરતિગુણ ધારણ કરે, તે અપેક્ષાએ તે પડિત, અને જેટલે અંશે વિતગુણ ધારણ ન કરી શકે, તેટલા અંશે તે બાલ કહેવાય. આ રીતે બાલ-પતિ શબ્દથી દેશિવરતવાળા જીવ સમજવાના છે, આ માલ–પંડિતનુ જે મરણ તે બાલપતિ મણ કહેવાય. આ રીતે માલપતિ મરણનું લક્ષણ જણાવીને અનુક્રમે દેશિવરતિનું લક્ષણ અને અણુવ્રતાદિ બાર તા, ભાલપતિ મણના અધિકારમાં અચાનક મચ્છુ વગેરે પ્રસંગે બાલપંડિત મરણના વિધિ, અને તેમાં ભક્તપરિજ્ઞા નામના પયન્નામાં કહેલી મીના સમજી લેવાની ભલામણ, તથા માલપતિ મરણનુ વૈમાનિક દેવત્વાદિ લ જણાવીને કહ્યું કે સવિરતિના ધારક મુનિવરો સમાધિ મરણના વિધિ જાળવીને જે મરણ પામે તે પહિત મ કહેવાય, આ પ્રસંગે અજ્ઞાન અસંયમાદિ દેાષાને તજવાનુ ને શુભ ધ્યાનાદિ ગુણાને ધારણ કરવાનું જણાવ્યુ` છે. પછી શ્રીવમાનપ્રભુ અને ગણધરોને નમસ્કાર કરીને જણાવ્યું છે કે આરભાદિના પચ્ચખ્ખાણ કરવા, સ જીવાની ઉપર મારે સમભાવ છે, કોઇની સાથે વેર ઝેર છે જ નહિ, હું હવેથી ધનાદિની આશાના ત્યાગ કરું છું, ને હું સમાધિમાં રહીને આહાર, સંજ્ઞા, ગૌરવ, કષાય, ને મમતાના ત્યાગ કરું છું, સર્વ જીવાને ખમાવું છું, હવે હું સાકાર (ગારવાળુ’) પ્રત્યાખ્યાન કરું છું. અહીં આ મીના વિસ્તારથી સમજાવીને સિદ્ધોને નમસ્કાર કરવાનુ જણાવ્યું છે. પછી દેવ ગુરુ ધ'ની શ્રદ્ધા કરવી, નવાં પાપ કરવાનાં પચ્ખાણ કરવા, અને અંત સમયે સંથારો કરવા પૂર્ણાંક સામાયિકના પાઠ ઉચ્ચરવા, ઉપધિ શરીરાદિને વાસરાવવા, ને સમતા ભાવમાં રહીને રાગાદિના ત્યાગ કરી આત્મ સ્વરૂપમાં રહેવું, આ હકીકત ક્રમસર સ્પષ્ટ જણાવીને આતુરાત્મા (રોગ ગ્રસ્ત જીવા ) ને ભાવવા લાયક ભાવના જણાવી છે, તેના સાર ટૂંકામાં આ પ્રમાણે જાણવા-મારા આત્મા જ્ઞાન-દર્શનચારિત્ર ગુણમય છે, તે શાશ્ર્વતા છે. મારા જ્ઞાનાદિ ગુણા સિવાયના સ્ક્રી કુટુંબ ઢાલત વગેરે તમામ પદાર્થો મારું ભાવેા છે. એટલે ખરી રીતે તે મારા છે જ નહિ, ફક્ત માહુને લઈને જ હું માની રહ્યો છું કે ‘ એ પદાર્થો મારા છે. ' સંચાગ છે સ્વરૂપ જેમનુ એવા તે પદાર્થોની મમતાને લઈને જ અનાદિ સંસારમાં મેં ઘણીવાર ઉપરાઉપરી વિવિધ પ્રકારના દુ:ખા ભાગવ્યા છે. હવે હું તે બધા પદાર્થોના માહુના ત્યાગ કરું છું, હું એકલા જ છું, મારુ કોઈ નથી, ને હું પણ કોઈના નથી. મારા તારાની ભાવના એ મેાહના જ ચાળા છે. 11 આ રીતે ભાવના ભાવીને જે જે મૂલ ગુણાની અને જે જે ઉત્તર ગુણાની આરાધના કરવી રહી ગઇ હોય, અથવા પ્રમાદથી ન કરી હોય, તે તે મૂલાત્તર ગુણાની બાબતમાં આલેાચના કરીને ભય મદ્ય સંજ્ઞાતિની નિંદા ગર્દાદિ કરવી, એમ જણાવીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy