SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત શ્રીસ્થાનાંગના સાતમા અધ્યયનનો ટૂંક પરિચય અહીં ગણાપમણનાં કારણે કહી સર્વ ધર્મોચન વગેરે અને વિભળજ્ઞાન તથા અંડજ વગેરે માનિસંગ્રહ જણાવ્યું છે. પછી તેની ગતિ આગતિ જણાવી મુનિગણના સંગ્રહનાં અને અસંગ્રહનાં ૭ કારણે કહ્યાં છે. પછી પિઔષણ તથા પાનૈષણાની બીના અને અવગ્રહપ્રતિમાની તેમજ સપ્તસપ્તકમહાધ્યયનની બીના કહી સપ્તસતમિકા ભિક્ષાનું પ્રમાણ અને નરકપૃથ્વી અને ઘનોદધિ કહી નારકીના નામ ને ગોત્ર કહ્યા છે. પછી બાદર વાયુની ને દીઘ વગેરે સંસ્થાનની બીના તથા ભયનાં કારણે કહી છસ્થનાં ને કેવલીનાં ચિહ્નો કહ્યાં છે. પછી કાશ્યપ વગેરે ગોત્રના ભેદો અને નગમાદિ નયાનું સ્વરૂપ જણાવી સ્વરમંડલના જીવનિશ્ચિતના ને અવનિશ્રિતના ગ્રામ, મૂઈના, યોનિ વગેરે ભેદ અને સ્વરૂપ કહ્યું છે. પછી જબુદ્વીપ, ધાતકીખંડ, પૂર્વ પશ્ચિમ પુષ્પરાધની ને તેના ક્ષેત્રની બીના તથા વર્ષધર પર્વતની પૂર્વાભિમુખ નદીઓ અને પશ્ચિમાભિમુખ નદીઓ જણાવી અતીત ઉત્સર્પિણી વગેરેના કુલકરે અને દંડનીતિ તથા ચક્રીનાં ૭ એકેન્દ્રિય રને અને ૭ પંચેન્દ્રિય રને કહ્યાં છે. પછી દુષમાનાં ને સુષમાનાં ચિહ્નો અને સંસારી જીવો તથા આયુને ઘટવાના અધ્યવસાય વગેરે સાત ઉપક્રમે વર્ણવી સર્વ છાના ૭ ભેદ અને બ્રહ્મદત્ત ચક્રીના શરીરનું પ્રમાણ, આયુષ્ય, ને ગતિ તથા મલ્લિનાથના દીક્ષા સમયે પરિવારરૂપ રાજાએ જણાવતાં મલ્લિનાથની કથા પણ કહી છે. પછી સમ્યગ્દન વગેરે દર્શને જણાવી કહ્યું કે છઘસ્થ ૭ પદાર્થો ન જાણે ને કેવલી ૭ પદાર્થો જાણે છે. પછી શ્રીવીરપ્રભુના શરીરની ઊંચાઈ અને ૭ વિકથા તથા આચાર્યના અતિશય તેમજ સંયમ વગેરે જણાવી અતસી, કસુંભાદિનો યોનિકાલ કહ્યો છે. પછી અકાયનું અને ત્રીજી ચોથી નરકને જીવનું આયુષ્ય તથા શકની, વરૂણની, ઈશાનની સેમની અને યમદેવની અગમહિષીએ જણાવી ઈશાનેન્દ્રની અત્યંતર પર્ષદાના દેવાની અને શકની અગમહિષીઓની સ્થિતિ તથા સૌધર્મ દેવલકની પરિગ્રહીત દેવીઓની સ્થિતિ જણાવી સારસ્વત, આદિત્ય, ગાય અને તુષિત દેવોનું વર્ણન કર્યું છે. પછી સનકુમાર, માહેશ્વ, બ્રહ્મ દેવલોકની સ્થિતિ, અને પાંચમા-છઠ્ઠા દેવલોકના વિમાનની ઊંચાઈ તથા ભવનપતિ વગેરે દેવોના શરીરની ઊંચાઈ તેમજ અંતરનદીઓ કહીને અંતરીપ વગેરેની ને શ્રેણિની બીના કહી છે. પછી અસુરેન્દ્રાદિના સૈન્યના ને ચમરેન્દ્રાદિના પાયદળ સૈન્યના અધિપતિ દેવોનીસંખ્યા તથા વચનના ભેદે કહી નિહોની ને તેમના ધર્માચાર્યોની તથા ઉત્પત્તિ નગરની બીના જણાવી નિહવવાદનું સ્વરૂપ કહ્યું છે. પછી શાતા વેદનીયના ને અશાતાવિદનીયના અનુભાવ જણાવી પૂર્વાદ દ્વારવાળા અભિજિત વિગેરે નક્ષત્રોનું ને સૌમનસ, ગંધમાદન કૂટનું તથા બેઈન્દ્રિય જીવોની કુલટીનું વર્ણન કરી સપ્તપ્રાદેશિક સ્કંધ વગેરે પુદગલનું વર્ણન પણ કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy