SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત તેમજ ભૂતકાલના તીકરાએ પણ તે જ ધ' કહ્યો છે, ભાવી તી કરો પણ તેવા જ ધર્મ કહેશે. આથી ત્રણે કાલના તીથંકરોનાં વચનામાં એકવાકયતા જણાવી પ્રભુ શ્રીમહાવીરે મહાદુલ ભ મનુષ્યાવતારને સલ કરવાનાં સાધના સેવી આહિત કરવું વગેરે ભીના પણ સ્પષ્ટ સમજાવી છે. ૧૫. ૧૬. ગાથાધ્યયનના સાર—આની પહેલાનાં પરે અધ્યયનાની ીના અહી કહેલી હાવાથી આનું નામ ગાથાધ્યયન કહેવાય છે. બીજું કારણ એ છે કે આની રચના સામુક છંદને અનુસરતી હોવાથી પણ ગાથાધ્યયન કહેવાય છે. સામુદ્રકનું બીજું નામ ગાથા હાય એમ સભવે છે. જેમાં સાલમા અધ્યયન તરીકે ગાથાધ્યયન છે તે ગાથાષોડશક નામના પહેલા શ્રુતસ્કંધ જાણવા. આ રીતે પહેલા શ્રુતસ્કંધના નામમાં આ અધ્યયન નિમિત્ત કાર્ણ અને છે. અહીં માહુણ, શ્રમણ, ભિક્ષુ તથા નિ ́થ શબ્દાનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું છે, જે ન્દ્રિયાને વશ કરે, શરીરાદિની ઉપર મેાહુ ન રાખે, મેાક્ષને જ સાધ્ય તરીકે માનીને સાધે સયમાહિને સાધે, તે માહુણ કહેવાય. ને શ્રમણ, ભિક્ષુ, નિગ્રંથ પણ તે જ કહેવાય, મુનિએ રાગાદિને તજી સદા સાવધાન રહી 'માક્ષમા'ને આરાધવા એમ જણાવી મુનિને માણ આદિ શબ્દથી કહેવાનાં પ્રયાજના પણ જણાવ્યાં છે. ૧૬ આ રીતે સૂત્રકૃતાંગના પહેલા શ્રુતસ્કંધનાં સાલે અધ્યયનાના સાર જાણવા, સૂત્રકૃતાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધનાં ૭ અધ્યયનાના સાર ૧. પુંડરીક અધ્યયનના સાર—જેમાં પુંડરીક એટલે કમળ વગેરેનું દૃષ્ટાંત દઈને માક્ષમા ની આરાધનાના અને મેાક્ષનાં સુખ મેળવવાના ઉપદેશ આપ્યા છે, તે પુડરીક અધ્યયન કહેવાય. જ્યાં માઢું કમળ હોય, ત્યાં વાવડી વગેરે જલારાય, તેની આજીમાજી રહેલાં ધેાળાં કમળા, પાણી--કાઢવ તેગેરે પદાર્થો જરૂર હેાય જ છે. માટે અહીં દૃષ્ટાંત તરીકે કમળ વગેરે તમામ પદાર્થાની સકલના કરી મેાક્ષપ્રાપ્તિના ઉપદેશ આપ્યા છે. ટૂંકામાં એમ કહી શકાય કે—એકાંત પક્ષને સ્વીકારનારા ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી તથા અજ્ઞાનવાદી મેાક્ષને મેળવવા માટે સ્વમાન્યતા પ્રમાણે પ્રવૃત્તિ કરે છે ખરા, પણ સંસારના સર્વથા ત્યાગ કરી સમ્યગ્દર્શનાદિની એકઠી-સંપૂર્ણ આરાધના કરી શકતા નથી, એટલે શીલ, સંયમ વગેરેને પાલતા નથી, નેમેાક્ષને ચાહે છે, એ કઈ રીતે બને ? આ જ હેતુથી તેએ ભાગતૃષ્ણારૂપી કાદવમાં અંદર અંદર ભૂતતા જ ( અંદર ઊંડા જતા) જાય છે, પણ બહાર નીકળી શકતા નથી. આર ભાદિનો ત્યાગ, કામભાગથી વિરાગદશા, ‘હું તે શરીર નથી ને શરીર તે હું નથી' આવું ભેદજ્ઞાન, આત્મ-વીર્યાદાસ વગેરે સાધનાની આરાધનાથી કેવલજ્ઞાન તથા મેાક્ષનાં સુખ મળે છે આ મીના અહી સ્પષ્ટ જણાવી છે. ૧. અહીં કહેલુ ધાળા કમળનું દૃષ્ટાન્ત ટૂંકાણમાં આ પ્રમાણે: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy