SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી આચારાંગસૂત્ર-પરિચય ) પહ સહેવી જોઈએ. ગીતાનું ઇગિતમરણ પણ થાય. તેમજ અને ત્યાં સુધી અનશની સાધુ મીજા પાસે સ્વકાર્ય કરાવે નહિ. લીલાતરી વિનાના સ્થલે સંથારા કરતાં પરીષહાદ્દિના અવસરે તે સહન કરે. તથા અચેલ મુનિ ક્રિયા નમળી પડતાં ગાઁ ન કરે, પણ સમાધિ જાળવે. ઇંગિની અનશનવાલા મુનિ ધારેલા પ્રદેશમાં ગત્યાદિ કરે. તેમજ તેને રહેવાનુ સ્થાન પવિત્ર અજવાશવાળુ હેવુ જોઈએ. આત્મદૃષ્ટિ સહેજ કરવી. સ્પર્ધા ( કશાદ્રિ)ને સહન કરવા. પછી પાદાપગમનની સ્થિતિ, પાલના તથા કાર્યાત્સગની મીના જણાવી કહ્યું કે ઇચ્છા-લાભના ત્યાગ કરવા. ધ્રુવ પરીક્ષા કરતાં લલચાવે, તેા પણ માયા ન કરવી તથા મૂર્છારહિત મુનિને અંતે પણ સહુનશીલતા હાય છે, વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. આ રીતે શ્રી વિમાક્ષાધ્યયનના સક્ષિપ્ત પરિચય પૂરો થયે.. નવમા ઉપધાનશ્રુત અધ્યયનના ટ્રૅક પરિચય અહી જણાવ્યુ` છે કે વીને જ તપ કરતાં ઉપસના પ્રસગ ઉપસ્થિત થાય છે તે તીથ કરાદિ તપ કરે છે તેા બીજાએ જરૂર કરવા જોઈએ. પછી આ અધ્યયનના ચાર ઉદ્દેશાના ફ્રેંક સાર જણાવ્યા છે. પહેલા ઉદ્દેશામાં શ્રીવીરપ્રભુની ચર્યા કહી છે. બીજા ઉદ્દેશામાં શય્યાનું સ્વરૂપ જણાવ્યું છે. ત્રીજા ઉદ્દેશામાં પરીષહા અને ચેાથા ઉદ્દેશામાં અચિકિત્સાનું સ્વરૂપે કહ્યું છે. પછી ઉપધાન પદના નિક્ષેપા ને તપની અવધૂનાદિ અવસ્થા જણાવી છે. શ્રીવીરપ્રભુના તપ મેાક્ષનું કારણ છે એમ જણાવી શ્રીવીરચર્યા કહેવાની પ્રતિજ્ઞા કરી જણાવ્યું કે શ્રીવીને સાધિક ચાર મહિના સુધી ઉપસર્ગ થયા છે ને તેમણે સાધિક એક વર્ષ વીત્યા માદ દેવજ્યના ત્યાગ કર્યાં. તથા પ્રભુ વીર મૈથુનને તજી વસતિમાં ધ્યાન કરતા હતા. પછી કહ્યું છે કે પ્રભુ ગૃહસંગ તને મૌન રહી સંયમને સાધતા હતા. મુનિએ નિષ્કારણ કાઇની ખુશામત કરવી હું ને વધ ત સ્પર્શીને સહેવા. કોઈ નમે તા રાજી થવુ નહિ. ગૃહકથામાં શાક હુ ને તજીને સયમ સાધવા. દીક્ષાની પહેલાં સાધિક એ વષ સુધી શ્રી વીરે શીતેાકના પિચ્યાગ કર્યાં નથી. પછી પ્રભુની એકત્વ ભાવના, ભાવનાદિ ગુણા, છ જીનિકાયની પ્રતિલેખના, ત્રસ સ્થાવર સ` છઠ્ઠાની માંહોમાંહે ગત્યાગતિ જણાવી કહ્યું કે માયાવી જીવ પાપના ચેાગે ભવમાં ભમે છે. મુનિએ આશ્રવ તજી સયમ સાધવા તથા સ’સારથી અને સ્રીથી વિરક્ત થઈને ક અધથી બચવુ'. આધાકના ત્યાગ કરવા તથા પ્રાસુક આહાર લેવા. બીજાનાં વજ્ર પાત્ર ન વાપરવાં. મુનિ આહારાદ્ધિનું પ્રમાણ જાણે. વૃદ્ધિ તજે, આંખ સાફ્ ન કરે, ચાળે નહિ, પ્રત્યુત્તર આપ્યા સિવાય જયણાએ પક્ષીની જેમ વિહાર કરે. ઠંડીમાં માર્ગે ચાલતા શ્રીવીરપ્રભુ ખભા ઉપર માહુ રાખતા ન હતા. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy