SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( ૨. ઉપાંગ શ્રી રાયપસેણીય સૂત્રના પરિચય ) તેની પીઠિકા, ઉપપાત સભા વગેરે પાંચ સભા, તે ટ્રુવે કરેલી શ્રીજિનપ્રતિમાની પૂજા વગેરે બીના વિસ્તારથી કહીને પ્રદેશી રાજાનું જીવન જણાવતાં તેનુ` આસ્તિકપણુ તથા મહાવિદેહે મેક્ષે જવુ વગેરે ભીના વિસ્તારથી જણાવી છે. શ્રોરાયપસેણીય સૂત્રને સક્ષિપ્ત પરિચય ૩૩૭ અહીં ૮૫ સૂત્રેા છે, ગીતા પર`પરાના વિચાર કરતાં જણાય છે કે આ સૂત્રને અંગમાä સૂત્રામાં ગળ્યુ છે, તેથી સંભવ છે કે કોઈ મહાબુદ્ધિશાલી વિર ભગવતે આ સૂત્રની રચના કરી હોય. આના કર્તાનું સ્પષ્ટ નામ જણાયું નથી. કેટલાએક ઐતિહાસિક વિદ્વાનાનું માનવું છે કે વિક્રમના છઠ્ઠા સૈકાની પહેલાં આ સૂત્રની રચના થઈ હોય. અહીં પ્રદેશી રાજાનું વર્ણન કરતાં ચિત્તસારથિ, પ્રભુશ્રી મહાવીર, કેશી ગણધર, જિતાત્રુ રાજા, શ્વેત રાજા અને તેની ધારિણી રાણી, પ્રદેશી રાજાની સૂર્યકાંતા રાણી અને તેના સૂર્યકાંતકુમાર નામના પુત્રનું તથા આમલકલ્પા નગરી, શ્વેતાંમીનગરી, કેકય અને કુણાલ દેશ વગેરેની પણ ભીના જણાવી છે. તેમાંથી તે વખતે તે નગર, રાજા, પ્રજા અને દેશના જાણવા જેવા હેવાલ સમજાય છે. શ્રીગૌતમસ્વામી પ્રશ્નો પૂછે, ને પ્રભુશ્રી મહાવીર ઉત્તરા આપે, આવી ખેાધદાયક અને સરલ પદ્ધતિએ સૂત્રકાર સ્થવિર ભગવંતે સૂર્યભટ્ટેવના પૂ`ભવનું, ને આગામિ ભવનું તથા વર્તમાન દૈવભવનુ' વૃત્તાંત વિસ્તારથી વર્ણવ્યુ છે. પ્રભુશ્રી મહાવીર આમલકા નગરીની હારના ઉદ્યાનમાં આસેાપાલવના ઝાડની નીચે પૃથ્વીશિલાપટ્ટક પર પધાર્યાં. ત્યાં સૂર્યાભદેવ પ્રભુને વંદન કરવા આવ્યા. આ વૃત્તાંત જણાવવાના અવસરે પ્રભુના શરીરનું અને આત્મદૃષ્ટિ વગેરેનું વન સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. પછી સૂર્યાંભદેવનું સ્વરૂપ વિસ્તારથી સમજાવતાં તેના વિમાનના દરેક અવયવાનું સ્વરૂપ બહુજ સૂક્ષ્મ દૃષ્ટિથી વધુ છે. આથી સૂત્રકારની પદ્મા' તત્ત્વને વર્ણવવાની અને શિલ્પ કલાના તલસ્પર્શી અપૂર્વ અનુભવની ખાત્રી થઈ શકે છે. અહીં જણાવેલા શબ્દોમાંના કેટલાએક અાછા, અળા વાસાય, સરળ, સ્ક્વેર્જ્ય વગેરે શબ્દાને બીજી ગુજરાતી વગેરે ભાષાના પ્રસિદ્ધ શબ્દોની સાથે કેટલેક અંશે સમાનતા હોય એમ પણ જણાય છે. “ હું જૈનધર્માંના પસાયથી એકાવતારી દેવપણું પામ્યા ” એમ વિચાર કરીને સૂર્યાંલદેવે પ્રભુશ્રી મહાવીરની પાસે આવી વંદના પ્રદક્ષિણાતિ વિધિ જાળવીને જુદી જુદી જાતનાં ઘણાં વાજિ ંત્રા વગાથા, ને સંગીત તથા નાચ પણ કરીને અભિનય સ્વરૂપ નાટક કર્યું". આ હકીકત બહુ જ વિસ્તારથી યથાર્થ સ્વરૂપે વણવી છે. તે સૂત્રકારનું તે તે વિષયનું સંગીત જ્ઞાન સાબિત કરે છે. તથા બહુ જ સૂક્ષ્મદ્રષ્ટિથી વિચાર કરીને આનુ રહસ્ય જાણવાની ઇચ્છાવાળા ભવ્યછવા આ સૂત્રમાંથી સ’ગીતના ભેટા, સ્વરૂપ, વિવિધ પ્રકારનાં વાજિંત્રાનાં નામે, તે માંને વગાડવાની રીત આ બધા પદાર્થાનું યથા વિજ્ઞાન મેળવી શકે, તેમાં સંગીતાદિના અનુભવી થવા વિશેષ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy