SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ શ્રીવિજયપદ્મસુરીશ્વરકૃત રહસ્ય જરૂર ખેંચી શકે. એમ કહેવામાં તલભાર પણ અતિશયાક્તિ નથી જ. પ્રભુશ્રી મહાવીરદેવની પાસે સૂર્યાભદેવે કરેલા અત્રીશ પ્રકારના નાટકોમાં સમુદ્રનાં માજાના અભિનય, ચંદ્રમા અને સૂર્યના ઉગવાના અભિનય વગેરે વિાંવધ અભિનયા દર્શાવ્યા છે. તથા લિપિના અભિનયામાં ૪ વર્ગાઢ પાંચ વર્ગોના ૨૫ અક્ષરાના પણ અભિન દેખાયા છે, તેમાં જે 'ના આકારની માફ્ક અભિનય કરીને ગાન વગેરે કરવુ, તે ‘કના અભિનય કહેવાય. એમ બધા અક્ષરોના અભિનયામાં સમજી લેવું. અ ંતે ખત્રીશમા અભિનયમાં તેણે પ્રભુ મહાવીરના જીવનપ્રસંગે દર્શાવ્યા છે. સૂર્યભધ્રુવે નાટક કરવા માટે પ્રભુની આજ્ઞા માગી ત્યારે પ્રભુ મૌન રહ્યા, તેનું કારણ એ હતું કે શ્રીગૌતમાદિ મુનિવરોને સ્વાધ્યાયાદિમાં જેટલા ટાઇમ તે (નાટક) જોવામાં જાય, તેટલે ટાઈમ વિઘ્ન આવે એટલે સ્વાધ્યાયાદિ થતા અટકી જાય, માટે પ્રભુદેવ મૌન રહ્યા. એમ અહી' ટીકામાં શ્રીમલયગર મહારાજે કહ્યુ છે. સૂર્યાભદેવે દેખાડેલા નાટકના અધિકાર શાંત ચિત્તે વિચારવાથી પૂર્વ કાળની અભિનયવિદ્યા, સંગીતવિદ્યા તથા અનુવાદન કળાનું રહસ્ય સમજાય છે, ને એ પણ નિર્ણય થાય છે કે હાલના ત્રણે અભિનય વગેરે અધૂરા જ છે, અત્રીશ અક્ષરોના એક અનુષ્ટુપ ક્લાક થાય. આ રીતે આ સૂત્રના સ્કૂલ ગ્રંથનું પ્રમાણ ૨૧૨૦ શ્લોકા જેટલુ અને ટીકાનું પ્રમાણ ૩૭૦૦ શ્લાકાનુ કહ્યું, નેવુ' પ્રમાણ ૫૮૨૦ શ્લેાકા થાય. અહી પહેલા સૂર્યંભ દેવના વનના વિભાગ કહીને પ્રદેશી રાજાની અપૂર્વ મધદાયક બીના વર્ણવી છે. તેમાં શરૂઆતમાં ટીકાકાર શ્રીમલગિરિ મહારાજે ૮૬ ચવસેળય ’” ( રાજપ્રશ્નીય) શબ્દના અર્શી અને આ સૂત્રનું ઉપાંગપણું, આમલકલ્પા નગરી અને આમ્રશાલ વન તથા અાક વૃક્ષ ( આસાપાલવનું ઝાડ ) તેમજ પૃથ્વીશિલાપટ્ટકનુ વષઁન કર્યું છે, પછી તે ( આમલકપા ) નગરીના ‘સેઅ' (શ્વેત) રાજા અને તેની ધારિણી રાણીનું વર્ણન કરીને પ્રભુશ્રી મહાવીર ત્યાં પધાર્યાં એમ જણાવ્યુ છે. આ પ્રસંગે પ્રભુના શરીર અને ગુણાનું યથાવ`ન કર્યુ છે. તે પ્રભુની પ્રબલ પુણ્યાઈના અને અલૌકિક વીતરાગ દશા વગેરેના પ્રભાવ જાણવાનુ અદ્વિતીય સાધન છે, અને જાણવાનું મળે છે કે વિશિષ્ટ વૈરાગ્ય ગુણ લેહચુંબકની જેમ શ્રોતાઓને આકર્ષે છે, અને મેાક્ષના આરાધક મનાવે છે, તથા જિનશાસનની પણ અલૌકિક પ્રભાવના કરાવે છે. પછી પદાના નિ`મ ( નીકળવુ. ) અને વિસર્જન ( સ્વસ્થાને જવા )તુ. વર્ષોંન કરીને સૂર્યાભ દેવે પ્રભુ મહાવીરને જોયા, ને તેમની સ્તુતિ કરી. આ બીના સ્પષ્ટ જણાવી છે. પછી તે દેવે પાતાના નાકર જેવા ધ્રુવેને પ્રભુની પાસે જઈ કરવા લાયક કાર્ય કરવા માટે કરેલી આજ્ઞા, તેથી તે દેવા અહીં આવ્યા, તેમણે કરેલી પ્રભુની સાથે વાતચીત, તેએ પ્રભુના નિવાસસ્થલની આજુબાજુના ભાગ સાફૅ કરી સુગ`ધી પાણી છાંટી ફૂલો વરસાવે છે, પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy