SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૬. ઉપાંગ શ્રી જમૂદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્રના પરિચય) ૩૮૩ ચાર બળદનાં રૂપા કરીને પ્રભુને અભિષેક વગેરે કરીને અહી લાવી પ્રતિબિંબ સંતુરી હિરણ્યાદિની વૃષ્ટિ કરાવે છે, અને કોઈએ પ્રભુનું અને પ્રભુની માતાનું અનિષ્ટ ચિતલવું નહિ, જો ચિંતવશે તા શિક્ષા પામશે આવી ઉદ્ઘોષણા કરાવે છે, તે બધા મુદ્દાઓનુ વિસ્તારથી વર્ણન કર્યું છે. પછી ઇન્દ્ર વગેરે નંદીશ્વરે અષ્ટાહ્નિકા મહે।ત્સવ કરી સ્વસ્થાને (સ્વગ`માં) જાય છે. આ બધી હકીકતા અહીં વિસ્તારથી જણાવી છે. આ પાંચમા વક્ષસ્કારના આધારે જ પ્રાકૃત સંસ્કૃત ગુજરાતી ભાષામાં સ્નાત્રાદિની સંકલના થઈ છે. શ્રી જંબૂદ્ધીપપ્રજ્ઞપ્તિના પાંચમા વક્ષરકારના ટ્રક પરિચય પૂરા થયા. શ્રી જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિના છઠ્ઠા વક્ષસ્કારના સંક્ષિપ્ત પરિચય અહી` શરૂઆતમાં કહ્યું છે કે જમૂદ્રીપના ચરમ પ્રદેશા (છેક છેલ્લા પ્રદેશા) લવણ સમુદ્રને સ્પર્શે છે (અડકે છે), છતાં તે પ્રદેશા જમૂદ્રીપના જ છે એમ કહેવાય. કારણ કે જમૃદ્વીપની સીમા (મર્યાદા, હૃદ)માં તે પ્રદેશેા રહેલા છે. એ જ પ્રમાણે લવણ સમુદ્રના ચરમ પ્રદેશા જમૃદ્વીપના ચમ પ્રદેશાને અડકે છે ખરા, પણ અડકવા માત્રથી તે પ્રદેશ જ અદ્બીપના કહેવાય જ નહિ, કારણ કે તે લવણ સમુદ્રની હદમાં રહેલા છે. અહીં તજની આંગળી અને જયેષ્ઠ આંગળીનું દૃષ્ટાંત સમજવા જેવું છે, તે આ પ્રમાણે-અંગુઠાની પછીની આંગળી તર્જની કહેવાય. લાકો જે આંગળી લાંખી કરીને સામા ઉભેલા માણસને તજના કરવા (તિરસ્કાર કરવા) પૂર્વક એમ કહે કે “તુ યાદ રાખજે, ઘેાડા વખતમાં હું તારી ખબર લઈશ” તે આંગળી તર્જની કહેવાય. બીજો અર્થ એ કે જેનાથી તના કરાય, તે તની કહેવાય. અને તની આંગળીના પછીની જે આંગળી તે જ્યેષ્ઠા (મેટી) આંગળી કહેવાય. બધી આંગળીઓમાં તે જ મેટી છે, માટે તે જ્યેષ્ઠા એટલે માટી આંગળી કહેવાય છે. તની આંગળી જ્યેષ્ઠા આંગળીને અડકે, તા પણ તે તજ ની કહેવાય, ને જ્યેષ્ઠા આંગળી તર્જનીને અડકે, તે પણ તે જ્યેષ્ઠા આંગળી જ કહેવાય. કાણુ કે મને અલગ અલગ સ્થાનમાં રહી છે. આ હુકીકત જણાવીને કહ્યું કે જમૂઠ્ઠીપના જીવા મરીને કેટલાએક આવા લવણસમુદ્રમાં ઉત્પન્ન થાય ને કેટલાએક જીવા ત્યાં ઉત્પન્ન થતા નથી. કારણ કે કર્માનુસારે વેાના જન્મ મરણ થાય છે. અહીં આ હકીકત સ્પષ્ટ જણાવી છે. પછી જ ખૂદ્વીપના ૧. ખાંડવા, ૨. યોજન, ૩. ક્ષેત્રો, ૪. પતા, પ. કૂટા, (શિખા) ૬. તીર્થા, ૭. શ્રેણિયા, ૮. વિજયા, ૯. હા, અને ૧૦, નદીઓનું સ્વરૂપ પ્રમાણ વગેરે હકીકત વિસ્તારથી સરલ પદ્ધતિએ જણાવી છે. શ્રીજ મૂદ્દીપ પ્રજ્ઞપ્તિના છઠ્ઠા વક્ષરકારના સ ંક્ષિપ્ત પરિચય પૂર્ણ થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy