SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત કરનારાં અનુમાનાદિ પ્રમાણ જણાવી ૩૬૩ પાખ`હિઆના મતનું સ્વરૂપ વર્ણવ્યું છે. પછી પૂર્વભવને જાણવાનાં જાતિસ્મરણાદિ સાધના, અને વિશિષ્ટ સંજ્ઞાનાં કારણેા જણાવી કહ્યું છે કે, આત્માને માનનારા જીવા પરલેાકને કમને અને ક્રિયાને જરૂર માને છે. પછી ક્રિયાના પર્ણમના નિ ય સમજાવી ક`તું સ્વરૂપ નહુ જાણનારા જીવાને થતા ગેરલાભ, અને તેના વિપાકનું ભાગવવું', 'ક'ના સ્વરૂપને નહિ જાણનારા જીવાતું ચારાશી લાખ ચાનિમાં કર્માનુસારે ભટકવું, ને વિવિધ દુ:ખાનું ભાગવતુ, વગેરે બીના વિસ્તારથી સમજાવીને રિજ્ઞા શબ્દનું સ્વરૂપ કહી હિશિક્ષા કરમાવી છે કે, સારા વિચારો કરવાથી પુણ્યબંધ થાય છે, તથા અશુભ કર્મોના નાશ થાય છે, માટે સારા વિચારો કરવા, ખરાબ વિચાર કરવાથી પાપ ક ના અંધ થાય છે, માટે તેવા વિચારો ન કરવા જોઈ ચે. છેવટે ક મધનાં કારણેાથી અને આર્ભસમાર ભથી બચવાના ઉપદેશ દેતાં કૃપાલુ મહિષ ભગવતાએ ક્રૂરમાવ્યું છે કે, જે કમ (કમ મધનાં કારણા) અને આર્ભને જાણીને તેના ત્યાગ કરે તે જ મુનિ કહેવાય. આ રીતે પહેલા શ્રુતસ્કંધના પહેલા શસ્રપરિજ્ઞા અધ્યયનના પહેલા ઉદ્દેશાના પરિચય ટૂંકામાં જણાવ્ચેા. હવે મીજા ઉદ્દેશાથી માંડીને સાતમા ઉદ્દેશા સુધીના ૬ ઉદ્દેશામાં અનુક્રમે પૃથ્વીકાય, અકાય (જલ), તેઉકાય (અગ્નિ), વાયુકાય, (વાયુ; પવન), વનસ્પતિકાય (ઝાડ વગેરે), તથા ત્રસ (પાણીના પારા વગેરે) જીવાની આળખાણ કરાવશે. આથી સમજાય છે કે, પહેલા શા પોરજ્ઞા અધ્યયનમાં છ જીવનિકાયની ઓળખાણ કરાવે છે, ને પ્રખલ પુષ્પાદયે શ્રીજિનેશ્વર દેવાએ પણ આરાધેલી પ્રત્રજ્યાના સાધક મુનિવરોને ચેતાવે છે કે હું જીનિકાયની રક્ષા કરવામાં જ મુનિપણાનું ખરૂં. રહસ્ય સમાયેલું છે. અહિંસાના સાધક આત્મા કોઈની પણ સાથે વૈભાવથી વત્તતા નથી, તે તેની ઉપર કોઇને પણ વૈરભાવ હાતા નથી. કુદરતી નિયમ એ છે કે શાંતિને દેનારો જ શાંતિ મેળવી શકે છે. અહિંસા જ શાંતિનું પમ સાધન છે. શાંતિ ગુણને ધારણ કરનાર આત્માએ જ માક્ષ માર્ગની પરમ ઉલ્લાસથી સાત્ત્વિકી આરાધના કરી મુક્તિના અવ્યાબાધ સુખ પામી શકે છે. એમ સમજીને હે મુનિવર ! તમે પૃથ્વીકાયાદિના આર્ભસમારંભના ત્યાગ કરો, એમ હિતશિક્ષા આપીને પ્રમાદને ત્યાગ કરી નિર્મીલ સચમને સાધી માનવજન્મ રૂપ કલ્પવૃક્ષને સલ બનાવજો, એમ ભગવતે ફરમાવ્યું છે, બીજા ઉદ્દેશાને ટુંક પરિચય ખૂલ્લા અહીં શરૂઆતમાં પૃથ્વીકાયનું સ્વરૂપ જણાવનારાં નિક્ષેપાદિ નવ દ્વારા જણાવી પૃથ્વીમાં ચાર નિક્ષેપાની ઘટના કરી, દ્રવ્યપૃથ્વી તથા ભાવપૃથ્વીનું વર્ણન કર્યુ છે. પછી કહ્યું છે કે સૂક્ષ્મ જીવા સ લેાકમાં ભરેલા છે. પછી માદર પૃથ્વીના શ્લણ ને ખર ભેદનું વર્ણન કરી ચેાનિના ભેદ્યા સમાન વર્ણાદિથી પડયા છે, એમ કહી સૂક્ષ્મમાં For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy