SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કરણાવલી (૭. શ્રી ઉપાસક દશાંગ સૂત્રના પરિચય ) बारस कोडो दविणं, सावत्थो अस्रुिणी तहा चउरो || गोवरगा य મશેરે, देवत्तं નવમસુસ ૫ ૬૨. बारस कोडी दविणं; सावत्थी फग्गुणी तहा चउरो ॥ गोवग्गा अमरत्त, कोवविमाणे य સમરસ ૫૬૩।। पडिमा वयपडिवत्ती, मासियमणसणमणंतरम्मि भदे || सोहम्मामररिद्धी, चउपल्लाऊ य સવ્વેસિ ૫ ૬૪ ૫ दसगोसहस्समाणं, गोउलमेगं तओऽवि चहऊणं ॥ વસિયેવિયા તે ।।૬। सिद्धी महाविदेहे, बीस શબ્દા:—હવે આઠમા પ્રકાશમાં સાતમા શ્રીઉપાસકદશાંગ સૂત્રનું વૃત્તાંત ટૂંકામાં કહેવાય છે. અહીં એક શ્રુતસ્કંધ છે, તેમાં આનંદાદિ દશ શ્રાવકોના નામથી પ્રસિદ્ધ આનંદાધ્યયન વગેરે દૃશ અધ્યયના છે. ૧૧. ૧. આણંદ શ્રાવક, ૨. કામદેવ શ્રાવક, ૩. ચુલની પિતા, ૪. સુરાદેવ શ્રાવક, ૫. ચુલશતક શ્રાવક, ૬. કુંડકાલિક શ્રાવક, ૭. સદ્દાલપુત્ર, ૮. મહાશતક શ્રાવક, ૯. નંદિનીપિતા નામના શ્રાવક, ૧૦. સાલિલ્હી ( તેતલી ) પિતા નામના શ્રાવક. અહીં આ દશ શ્રાવકોનાં જીવન અને વ્રતાદિની મીના કહી છે, તેથી સમજી લેવું કે આ સૂત્રમાં ચરણકરણાનુયાગની, ને ધ કથાનુયાગની સંકલના (ગાઢવણી) કરી છે. પર-૫૩. આનંદ શ્રાવક વાણિજય ગામના રહીશ હતા. તેમને શિવાનંદ્રા નામની સ્રી હતી. બાર ક્રોડ ધનના સ્વામી હતા. તેમને ચાર ગાફલ હતાં. કોઈએ તેમને ઉપસ કર્યાં નથી, વ્રતાદિની આરાધના કરી અંતે સૌધ દેવલાકના અરૂણવિમાનમાં ચાર પલ્યાપમના આયુષ્યવાળા દેવ થયા. ૫૪. ચંપાનગરીના રહીશ બીજા કામદેવ શ્રાવકને ભદ્રા નામની સ્ત્રી હતી. તેની પાસે ૧૮ ક્રેડ દ્રવ્ય હતું, છ ગાકુલ હતાં. આયુષ્યના અંતે સમાધિમરણ પામી અરૂણાવિમાને દેવપણું પામ્યા. તેને એક ધ્રુવે ઉપસ કર્યાં હતા. ૫૫. ત્રીજા ચુલણી પિતા નામના શ્રાવક વારાણસી નગરીના રહીશ હતા. તેમને શ્યામા નામની સ્રી હતી. ધ્રુવે ઉપસ કર્યાં હતા. ૮ ગાકુલ હતાં. તે ચાવીશ ક્રોડ સુવર્ણના સ્વામી હતા. શ્રાવકપણામાં વ્રતાદિની આરાધના કરી અંતે કાલધર્મ પામી અરૂણપ્રભ વિમાનમાં ચાર પચાપમના આયુષ્યવાળા દેવ થયા. ૫૬. ચાચા સુરાદેવ નામના શ્રાવક વારાણસીનગરીના રહીશ હતા. તેમને ધન્યા નામની સ્રી હતી. ૬ ગોકુલ હતાં, ૧૮ ક્રોડ દ્રવ્ય હતુ, એક દૈવે તેને ઉપસ કર્યાં હતા. વ્રતાદિની આરાધના કરી અંતે સમાધિમણ પામી અરૂણકાંત વિમાનવાસી દેવ થયા. ૫૭. પાંચમા આભિકા નગરીના રહીશ ચુલ્લશતક શ્રાવકને બહુલા નામની સ્રી હતી. ૬ ગાકુલ હતાં. તે ૧૮ ફ્રાડ દ્રવ્યના સ્વામી હતા. તેને એક ધ્રુવે ઉપસ કર્યાં હતા. વ્રતાદિની આરાધના કરી અતે તે For Private & Personal Use Only Jain Education International ૬૫ www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy