SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિસાવલી (પ. શ્રીભગવતીસૂત્રનો પરિચય) ૨૨૧ મૂલાદિ રૂપે રહેલા જીવોની બીના કહી છે. ચોથા વર્ગમાં વેંગણ વગેરે ગુચ્છ વર્ગની વનસ્પતિના મૂલાદિ રૂપે રહેલા છેવની બીના કહી છે. પાંચમા વર્ગમાં સિરિયક વગેરે ગુલ્મ વનસ્પતિની બીના પૂર્વની માફક કહી છે. છઠ્ઠા વર્ગમાં પુલી (પૂસફલી) વગેરે વેલડીયાની બીના પહેલા વર્ગની માફક કહી છે. શ્રી ભગવતીજીને તેવીસમા શતકને રંક પરિચય આના પાંચ વર્ગો છે. દરેક વર્ગના ૧૦-૧૦ ઉદ્દેશા હેવાથી કુલ ૫૦ ઉદ્દેશ જાણવા. પહેલા વર્ગમાં પહેલાની માફક જ આલ વગેરે સાધારણ વનસ્પતિના મૂલાદિ રૂપે રહેલા જીવોની બીના કહી છે. બીજા વર્ગમાં લેહી (થોર) વગેરે અનંતકાયિક વનસ્પતિના મૂલ છવાદિની બીના કહી છે. ત્રીજા વર્ગમાં આયકાય (પ્રાથમિક) વગેરે વનસ્પતિના મૂલ જીવાદિના બીના કહી છે. ચોથા વર્ગમાં પાઠા વગેરે વનસ્પતિના મૂલ જીવાદિની બીના કહી છે. પાંચમા વર્ગમાં માપણી વગેરે વેલડીયાના મૂલ જીવાદિની બીના કહી છે. શ્રીભગવતીજીના વશમા શતકનો ટ્રેક પરિચય આના ૨૪ ઉદેશા છે. તેમાંના પહેલા ઉદ્દેશામાં નરકમાં ઉપજવા લાયક જીવની બીના જણાવતાં કહ્યું કે તિર્ય, પંચન્દ્રિય તિર્ય, અસંsી પંચેન્દ્રિય તિર્ય, પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચા આ બધા જીવોમાં અસંજ્ઞી પંચેનિદ્રય તિર્યંચ જે નરકમાં જેટલા આયુષ્યવાળા નારક રૂપ ઉપજે તે હકીકત વિસ્તારથી કહી છે. પછી તેમનું ૧. પરિમાણ અને રનપ્રભામાં એક સમયે ઉપજતાં તેમની ર. સંખ્યા તથા તેમનાં ૩, સંઘયણ, ૪. શરીરની અવગાહના, ૫. સંસ્થાન, ૬. વેશ્યા, ૭. દષ્ટિ, ૮, જ્ઞાન અને અજ્ઞાન, ૯. યોગ, ૧૦. ઉપગ, ૧૧. સંજ્ઞા, ૧૨. કષાય, ૧૩. ઇંદ્રિય, ૧૪, સમુદઘાત, ૧૫, વેદના, ૧૬. વેદ, ૧૭. આયુષ્ય, ૧૮. અધ્યવસાય, ૯. અનુબંધ, અને ર૦. કાયસંવેધની હકીકત વિસ્તારથી સમજાવી છે એટલે ૨૦ દ્વારેના વિચારે વર્ણવ્યા છે. પછી જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોના જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્યવાળા રતનપ્રભા નારકમાં ઉપપાતની બીનાને જણાવતાં પૂવે કહેલા ૨૦ દ્વારે તેમાં જેમ ઘટે તેમ વિચાર્યા છે. એ જ પ્રમાણે જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્યવાળી સંજ્ઞા પંચેન્દ્રિય જીવના જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્યવાળા રત્નપ્રભાના નારકપણે ઉપપાતની બીના જણાવતાં તે ર૦ દ્વારની ઘટતી હકીકત જણાવી છે. પછી આ જ પદ્ધતિએ રનમભાને સ્થાને અનુક્રમે શેષ છએ નરકનાં નામે ફેરવીને ત્યાં ઉપજનાર જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્ય. વાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્થ"ચેની પહેલાંની માફક (જેમ અસંજ્ઞી પંચેન્દ્રિયની બીના કહી તે પ્રમાણે) હકીકત જણાવી છે. પછી જેમ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચાના ઉપપતાદિની બીના પહેલાં કહી તે જ પદ્ધતિએ નરકમાં ઉપજનાર સંજ્ઞી મનુબેના કમસર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy