SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રીવિજયપદ્મસૂરીશ્ર્ચરકૃત ભાગવતાં સુખે રહે; અન્યથા (નહિ તેા) હુ' તમને મારી નાંખીશ. છ આવા ભયનાં વચન સાંભળી તેમણે તેણીનું વચન કબૂલ કર્યું, અને તેની સાથે ભેગ ભાગવવા લાગ્યા. એક વખત તે દૈવી સુસ્થિત દેવની આજ્ઞાથી લવણ સમુદ્રમાંથી કરેા કાઢવા જતી હતી, ત્યારે તેણીએ તેમને કહ્યું કે “હું પાછી આવું ત્યાં સુધી દક્ષિણ દિશાના વનખંડ સિવાય બધા સ્થાને તમારે ફરવુ', દક્ષિણ ક્રિશાના વનખંડમાં ઘોર વિષવાળે એક સ છે. ત્યાં જરા તા તે તમારા વિનાશ કરશે, '' એમ કહી તે દૈવી ગઈ, ત્યાર પછી તે બંને ભાઈએ દેવીના કહેવા પ્રમાણે ત્યાં સત્ર ક્રીડા કરવા લાગ્યા. એકદા દક્ષિણ દિશાના વનખંડમાં ગયા. ત્યારે તેમને બહુજ દુર્ગંધ આવવા લાગી. આગળ જતાં તેમણે એક વધસ્થાન (શૂળી, ફાંસી ) જોયું, અને ત્યાં સેકડા પુરુષાનાં હાડકાં વગેરે જોયાં, તથા શૂળી ઉપર પરાવેલા એક પુરુષને જોયા. તે જોઈ ભય પામી તેમણે તે પુરુષને તેના વૃત્તાંત પૂછ્યા, ત્યારે તેણે કહ્યું કે “ હુ... માક'દી નગરીના રહીશ ઘોડાના વેપારી છું, સમુદ્રમાર્ગે વેપાર માટે જતાં મારું વહાણ ભાંગવાથી એક પાટીયાને આધારે હુ અહીં આવ્યા, અને રત્નદ્વીપની સ્વામિની દેવી સાથે ભાગ ભાગવતા રો, એક વખત કાંઇક અલ્પ અપરાધથી તેણીએ મારી આ સ્થિતિ કરી છે, અને આ હાડકાના ઢગલા જે દેખાય છે, તે બધા આ જ રીતે તેણીએ મારેલા મનુષ્યેાનાં હાડકાં છે, ” આ પ્રમાણે તેનું વચન સાંભળી તે બંને બંધુઓએ ભય પામી તેને પૂછ્યુ કે આ દેવીથી છુટવાના કાંઈ પણ ઉપાય છે ? ત્યારે તેણે કહ્યું કે “ પૂર્વ દિશાના વનખંડમાં ઘોડાના રૂપને ધાર્ણ કરનાર સેલક નામનેા યક્ષ રહે છે, તેની પૂજા કરવાથી તે તમેાને તે દેવીથી છેડાવી શકો ’” તે સાંભળી તે અને ભાઇઓએ તે યક્ષની આરાધના કરી છૂટવાનુ માંગ્યું, ત્યારે તે યક્ષે તેમને કહ્યું કે હું મારી પીઠ પર ચડાવીને તમને તમારા નગરે પહેાંચાડ, પરંતુ મા માં તે દેવી પાછળથી આવીને તમને ઉપસર્ગ કરી ફસાવશે, તા પણ તમારે તેની ઉપર આસક્ત થવું નહિ, અને જો આસક્ત થા તેા હું તમને માઈમાં જ ફેકી દઈશ. આ શરત તે બંનેએ સ્વીકારી તેથી તે બંનેને પોતાની પીઠ ઉપર એસાડી તે યક્ષ સમુદ્રની ઉપર આકાશમાર્ગે ચાલ્યા. તેવામાં તે દેવી પાતાના સ્થાને આવી. તેમને નહી જોવાથી અવિધજ્ઞાન વડે જતાં જોઈ તેમની પાછળ આવી ઉપસર્વાં કરવા લાગી. છેવટે જિનરક્ષિત તેણીના વચનથી ફ્સાયા, એટલે યક્ષે તેને પીઠ પરથી સમુદ્રમાં પાડી નાંખ્યા. તેને દેવીએ શૂળી પર પરોવી મારી નાંખ્યા, પણ જિનપાલિત *સાચા નહિ, તેથી તેને તે યક્ષે ચ'પાનગરીમાં પહેાંચાડયા. આ પ્રસંગે દૈવીએ કરેલા ઉપસર્ગાનુ, સમુદ્રનું વહાણ ડૂબવાના સમયનું વર્ણન વિસ્તારથી કર્યુ છે, અંતે જિનપાલિત માતા પિતાક્રિકને મળી સુખ ભોગવી દીક્ષા લઇ સતિનાં સુખા ભાગવી ભવાંતરે સિદ્ધિનાં સુખ પામ્યા. હે મુનિવર ! જિનપાલિતની જેમ તમે કામભોગના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy