SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ શ્રીવિજયપદ્મસુરીશ્વરકૃત વિષય ( અધિકાર) અશુચિ ભાવના છે, બીજા ગ્રંથામાં ન મળી શકે એવુ અપૂર્વ એધદાયક અશુચિ ભાવવાનુ` વિસ્તારથી વર્ણન અહીં જ કર્યુ છે. (૧) પાછલા ભવનું આયુષ્ય પૂર્ણ થયા પછી જ સ`સારી જીવ નવા (આગામી) મનુષ્ય ભવના આયુષ્યના ઉદય જ્યારે થાય, ત્યારે માતાના ગર્ભમાં દાખલ થાય છે, આ હકીકતથી માંડીને તે જીવ ગભ માં ઔદારિક શરીર શી રીતે કયા ક્રમે અનાવે છે ? (૨) ત્યાં ગર્ભમાં કઈ રીતે આહાર કરે છે? (૩) તે ગ્રહણ કરવા આહાર કેવા કેવા સ્વરૂપે પિરણામ પામે છે? (૪) ચેાનિનું સ્વરૂપ શુ' ? (૫) ગર્ભમાં રહેલા જીવ ઔદારિક શરીરના દરેક અવયવેા કયા ક્રમે કેટલા ટાઈમમાં બનાવે છે? (૬) ગર્ભમાં જીવ કેવા સ્વરૂપે રહે છે ? (૭) જન્મકાલે તે છત્ર શરીરના કયા ભાગથી બહાર નીકળે છે ? (૮) જન્મ્યા બાદ તે કેવા કેવા સ્વરૂપે કયા ક્રમે મેટા થાય છે ? વગેરે પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા મેળવવાનું અપૂર્વ સાધન આ તંદુલવૈચારિક પયન્ના છે. દાકતરી કે વૈદ્યક લાઈનના અનુભવી સીવીલ સર્જન, વૈદ્ય વગેરે પણ જો અહી` કહેલી શારીરિક હકીકતને હાલની નવીન શારીરિક શેાધખેાળની સાથે સરખાવે, તેા તેમને શરીર રચનાનું ઘણુ નવુ અને ટંકશાલી જ્ઞાન જરૂર મળે અને તેઓ રાજી થઈને જરૂર જણાવે કે આ હકીકતનું મૂલ સ્થાન શ્રીસ જ્ઞપ્રભુનાં વચના જ છે, આમાં ૫૮૬ ગાથાઓ છે, તે શેષ ભાગ ગદ્ય ( વાકય રૂપે) છે, તેમાં શરૂઆતમાં અનુક્રમે મંગલાચરણ અને અભિધેય (અહીં કહેવાની બીના) કહીને જીવ ગર્ભમાં જેટલે ટાઇમ રહે, તેના દિવસ રાત્રિ મુહુ ધાસોચ્છ્વાસનું, અને બીજ કાલાદિનું પ્રમાણ, તથા શ્રી આદિમાંના કાને લેાહી વિગેરેની વિશેષતા હોય ? ગર્ભમાં જીવ કેવી સ્થિતિમાં રહે છે ? વગેરે પ્રશ્નાના સ્પષ્ટ ખુલાસા કરીને જણાવ્યું કે જીવ જે ટાઈ મે ગર્ભમાં દાખલ થાય, તે જ ટાઇમે કા ણકાયયાગથી જે માતાના લાહીના અને પિતાના વીના આહાર કરે, તે આજ આહાર ( આજાહાર) કહેવાય. પછી તેમાંથી થતી કલલ, અશ્રુ, પેશી વગેરે અવસ્થાનું અને શિરા ( નસ) ધમની રોમાદિની સંખ્યાનું વર્ણન કરીને જણાવ્યુ કે ( ગર્ભામાં રહેલા જીવને મળ મૂત્ર ન હોય અને તે ગ્રહગ કરેલેા તમામ આહાર્ કાન વગેરે ઇંદ્રિયા રૂપે પરિણમાવે છે. એટલે તે આહારમાંથી ઇંદ્રિયા મનાવે છે. તથા ગર્ભમાં રહેલા જીવને કવલાહાર ન હેાય, આ બીના સ્પષ્ટ જણાવીને રસહરણી શિરાનુ અને ગર્ભના જીવ તે દ્વારા જે રીતે આહાર લે છે તે મીના, તથા ગર્ભમાં રહેલા જીવે અનાવેલા શરીરનાં અંગામાંના કેટલાએક અગેામાં જો શુક્રની વિશેષતા ( અધિકપણું ) હાય, તા તે અંગેા વ્યવહારથી એમ કહેવાય છે કે આ પિતાનાં અ`ગેા છે, અને જે અંગામાં લેાહી વધારે હોય, તે અગા માતાનાં કહેવાય. આ રીતે શરીરનાં અંગાની મીના કહીને જણાવ્યું કે ગર્ભમાં રહેલા કોઈ જીવ ખરાબ ભાવનાથી મરીને નરકે જાય, અને શુભ ભાવનામાં મરતાં દેવલાકમાં જાય, તથા ગર્ભના જીવ ચત્તો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy