SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ [ 1 ] સમજવાને માટે શરૂઆતમાં પ્રસ્તાવનાને વાંચે છે. આ પ્રસંગે યાદ રાખવુ જોઈ એ કે પ્રસ્તાવના વિનાના ગ્રંથ અર્ધું જ ગણાય. આથી સહેજે સમજશે કે દરેક ગ્રંથની શરૂઆતમાં પ્રસ્તાવના હાવી જ જોઈએ. આ નિયમ પ્રમાણે આ શ્રીપ્રવચન કિરણાવલી નામના પ્રાકૃત ગ્રંથની ખામતમાં પણ (૧) ગ્રંથનુ` નામ શુ? (૨) તે નામ રાખ વાનું શું કારણ (૩) ગ્રંથમાં નામ પ્રમાણે અ` ઘટે છે કે નહિ ? (૪) કોના આધારે આ ગ્રંથની રચના કરી છે ? (૫) તેમાં થી શીખીના કયા મુદ્દાથી કેવા રૂપમાં વર્ણવી છે ! (૬) અહીં ચાર અનુબંધનું સ્વરૂપ શું ? (૭) ઈંદું શાસ્ત્રના નિયમ પ્રમાણે ઘણાં છઠ્ઠા છતાં આર્યાં છંદમાં રચના કરવાનું શું કારણ ? (૮) કયા સ્થલે કઈ સાલમાં કેાની વિનંતીથી આ ગ્રંથ મનાવ્યા ? વિગેરે પ્રશ્નોના ખુલાસાને જણાવવા માટે પ્રસ્તાવના ખાસ જરૂરી છે. જગતમાં (૧) અધમતમ (૨) અધમ (૩) વિમધ્યમ (૪) મધ્યમ (૫) ઉત્તમ અને (૬) ઉત્તમેત્તમ એમ પુરુષ છ પ્રકારના હેાય છે, તેમાં (૧) જે અધમતમ એટલે બહુ જ હલકી કોટીના પુરુષો હોય, તેઓ બંને ભવને ભગાડે છે, એટલે તેમને સુખની જ ઇચ્છા છે. કારણ કે દુ:ખને કોઈ ચાહે જ નહિ, છતાં પણ અજ્ઞાનાદિ દોષને લઈને સુખ શાથી મળે ? આ પ્રશ્નના ખુલાસા મેળવી શકતા નથી. આવા જીવામાં વિલક્ષણતા એ દેખાય છે કે સંયમ તપશ્ચર્યા દાન શીલ (જન પૂજા વિગેરે ગુણા જો કે સુખને આપે છે, છતાં આ અધમતમ પુરુષા બીન સમજણ વિગેરે કારણથી તે ગુણેાને ‘દુ:ખને આપનારા છે ” એમ માનીને સેવતા નથી અને જરૂર દુ:ખને આપનારા એવા વિષય કષાયાદિને ‘ આ સુખના કારણ છે” એમ માનીને સેવે છે. આથી વસ્તુસ્થિતિ એ અને છે કે તેઓ શાંતિમય જીવનને પામતા નથી અને અાંતિમય જીવન ગુજારે છે. અને માનવ જીવનનું ધ્યેય તદ્દન ભૂલી જાય છે, વળી એ વાત નજ ભૂલવી જોઈએ કે (૧) વાસ્તવિક સુખનું સ્વરૂપ શુ છે ? (૨) પાતે જેને સુખદાયી માને છે, તે માન્યતા વ્યાજબી છે કે ગેરવ્યાજબી ? (૩) ખરા સ્થિર અને દુઃખની સાથે નહિ ભળનારા સુખના ખરા કારણેા કયા કયા છે ? હિતેચ્છુ ભવ્ય જીવાએ આ ત્રણ પ્રશ્નોના સ્પષ્ટ અને નિર્દોષ જવાબ સ્વયં પ્રજ્ઞાથી પાતે મેળવવા જોઈએ, અથવા સ્વયંપ્રજ્ઞાવાળા મહાપુરુષોની પાસેથી મેળવવા જોઈએ, અને ત્યાર બાદ સાત્ત્વિક પ્રવૃત્તિ કરનારા જીવા તલભાર પણ દુ:ખને પામતા નથી, અને પાતાના જીવનનું મુખ્ય ધ્યેય પણ જાળવી શકે છે. અને અધમતમ પુરુષોની પ્રવૃત્તિ આથી વિપરીત હેાય છે, એટલે તે વિષય કષાયાદિના ફેંદામાં ફસાય છે, તેથી તેઓ જેમ ચાલુ ભવ બગાડે છે, તેવી રીતે હુવે પછી મરીને જે ભવમાં તેમને જવાનુ હોય, તે પરભવમાં પણ ‘વાવે તેવું લણે, અને કરે તેવું પામે” આ કહેવત પ્રમાણે પાછલા ભવમાં બાંધેલા ચીકણા કર્માંના જ્યારે ઉદય થાય, ત્યારે રીબાઇ રીબાઈને અનિચ્છાએ ( મરજી વિના) પણ લાંબા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy