________________
છે ત્રીજે પ્રકાશ છે શ્રી સૂત્રકૃતાંગ સૂત્રને ટૂંક પરિચય છે
| મા . सुयखंधा दो बीए, सूयगडंगे तहेव तेवीसा ॥
જાવનારું વઢને, સોનર વી તા ર ા ૨૭ पढमं समयज्झयणं, बीयं वेयालियं सरूवरई ।। જવણfmથિવરિW, નરવિત્તિનાથ થર્ડ ૨૮ | सत्तमकुसीलपरिभा-सियवोरियधम्मनिम्मलसमाही । आहत्तहीय-गंथा, जमइय-गाहाइसुयखंधे ॥ १९ ॥ सिरिपुडरोयकिरिया, ऽऽहारपरिण्णुब्भवाइ परमत्था । पच्चक्खारगाइ किरिया, अणगारसुयद्दइज्जक्खं ।। २०॥ Rાર્જતન વર, સવરસમયગાળા દરમાથું |
पंचज्झयणुद्देसा, पण्णारसट्ठारसिक्कसरा ॥ २१ ॥ શબ્દાર્થ–બીજા સૂત્રકૃતાંગસૂત્રમાં બે શ્રુતસ્કંધ છે. તેમાં પહેલા મૃતક ધનું ગાથા-ષડશક નામ છે. તેનાં ર૩ અધ્યયનમાં પહેલા મુતસ્કંધનાં ૧-૬ અને બીજા શ્રુતસ્કંધનાં ૭ અધ્યયને જાણવાં. ૧૭. શ્રીસમવાયાંગસૂત્રમાં આવેલાં તે ૧૬ અને ૭ અધ્યયનનાં નામ અનુક્રમે આ પ્રમાણે-૧, સમય-અધ્યયન, ૨. વૈતાલિક અધ્યયન, ૩. ઉપસર્ગ પરિજ્ઞાધ્યયન, ૪. સીપરિજ્ઞાધ્યયન, પ. નરકવિભક્તિ અધ્યયન, ૬. મહાવીર
સ્તુતિ અધ્યયન, ૭. કુશીલ પરિભાષિત અધ્યયન, ૮. વીર્વાધ્યયન, ૯. ધર્માધ્યયન, ૧૦. સમાધિ અધ્યયન ૧૧. માર્ગાધ્યયન, ૧૨, સમવસરણાધ્યયન, ૧૩, યથાતથ્થોધ્યયન, ૧૪. ગ્રંથાધ્યયન, ૧૫. યમકીય અથવા જમઈય અધ્યયન, ૧૬. ગાથાધ્યયન, આ પહેલા શ્રુતસ્કંધનાં ૧૬ અધ્યયનોનાં નામ જાણવાં. ૧૮-૧૯, બીજા શ્રુતસ્કંધનાં ૭ અધ્યયનોનાં નામ–૧. પુંડરીક અધ્યયન, રક્રિયાસ્થાન અધ્યયન, ૩. આહારપરિણાધ્યયન, ૪. પ્રત્યાખ્યાનક્રિયાધ્યયન, ૫. અનગાઋતાધ્યયન, ૬. આદ્રકીયાધ્યયન, ૭. નાલંદીય અધ્યયન છેટલું જાણવું. અહીં સ્વસમયની એટલે જૈન દર્શનની, અને બીજાં દર્શનની બીનાનું રહસ્ય યથાર્થ સ્વરૂપે વર્ણવ્યું છે. ફક્ત પહેલા શ્રુતસ્કંધનાં શરૂઆતનાં પાંચ અધ્યયનોના જ ૧૫ ઉદ્દેશા અનુક્રમે આ રીતે જાણવા. પહેલા અધ્યયનના ૪ ઉદ્દેશ છે, પછી અનુક્રમે ૩, ૪, ૨, ૨ ઉદ્દેશા, બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા અધ્યયનના જાણવા; બાકીનાં અધ્યયનમાં ઉદેશા નથી. ૨૦-૨૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org