SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત શ્રી સંઘની સ્તુતિ ( નંદીસૂત્રની ગાથાને અનુસારું), દુપ્પુસહસૂરિ વગેરેનું અંતે કાલધર્મ પામી જીદ્દા જુદા દેવલાકમાં જવુ, દશવૈકાલિકસૂત્રના વિનાશ, બે ચારિત્રોને વિચ્છેદ્ય, તીના વિચ્છેદ, ૨૧૦૦૦ વર્ષ પ્રમાણ શ્રીવીરશાસનના કાળ, તેની પહેલાં ( વચમાં ) ધમ` આદિને નિષેધ કરનારને દંડ, આ તમામ ીના સ્પષ્ટ સમજાવીને ગણિપિટક અને સ્યાદ્વાદનુ વર્ણન કરી પાંચમા આરાની સમાપ્તિ જણાવી છે. પછી ૮૮૦ મી ગાથાથી ૯ર૬ મી ગાથા સુધીની ૪૭ ગાથાએમાં ત્રીજા ને ચાથા આરાના ભરતક્ષેત્રનું વર્ણન કરતાં ૧૦ આશ્ચર્યાં, દુમકાળના ચતુર્વિધ સંઘ, રાજા અને પ્રજાની તથા દેશની પરિસ્થિતિ, ધર્મ, દાન, શીલ, ઔષધ વગેરેનું પણ સ્વરૂપ સમજાવ્યુ છે. પછી ૯૨૭મી ગાથાથી ૯મી ગાથા સુધીની પ૩ ગાથાએમાં છઠ્ઠા આરાની એટલે દુષ્પમ દુષ્પમ કાળની ભવિષ્યની હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી ૯૭૯ મી ગાથાથી ૧૧૮૫ મી ગાથા સુધીની ર૦૭ ગાથાઓમાં ભાવી ઉત્સર્પિણી કાળનું વર્ણન કરતાં તો ક્ષેત્રના કુલકર ચક્રવતી વાસુદેવ ખળદેવ વગેરેની નામાવલી, પહેલા તીર્થંકરનું ચરિત્ર, યુગલિયાનું સ્વરૂપ, ૧૨ આરા (અવના ૬ અને ઉત્સના ૬ આરા )નું વર્ણન વિસ્તારથી કર્યુ` છે, પછી ૧૧૮૬મી ગાથાથી ૧૨૫ મી ગાથા સુધીની ૬૬ ગાથાઓમાં આ શ્રી તિત્થાગાલી ( તીર્થંગારિક ) પ્રકી`કને સાંભળવાના અધિકારી (લાયક જીવે ), સામાયિક, કષાયજય, દેશ પ્રકારના સાધુ ધ", સમ્યગ્દર્શનાદિક મેાક્ષમા, સિદ્ધશિલા, સિદ્ધપરમાત્માની અવગાહના, સિદ્ધોનું મુખ વગેરે પદાર્થાનું સ્પષ્ટ વન કરીને અંતે કહ્યું છે કે આ તિથેાગાલી પ્રકીર્ણાંકનું મૂલ પ્રમાણ ( જેમાંથી આના ઉદ્ધાર થયા, તેનું પ્રમાણ) બહુ જ વિશાલ હતું. આ રીતે પ્રભુશ્રી મહાવીર દેવે મહામુનિવરોની આગળ આની પ્રરૂપણા કરી હતી. તેમાંથી ઉદ્ધરીને ટૂંકામાં કર્તાએ આની રચના કરી હતી. છેવટે જણાવ્યું કે હે ભવ્ય છા ! આને સાંભળીને તમે સિદ્ધ પરમાત્માને અને શ્રીવીર પ્રભુને તથા શ્રીસંઘ રૂપી નગરને નમસ્કાર કરો. મેં અહીં કદાચ જે કઈ શ્રુતાજ્ઞા વિરુદ્ધ કહ્યું હોય, તેની શ્રુતધરાએ શુદ્ધ કરવી એમ હું વિનંતી કરું છું. આનું પ્રમાણ ૧૨૫૭મી ગાથામાં ૧૨૩૩ ગાથા કહી છે, પણ બીજા પ્રથામાં ૧૨૫૭ વગેરે હીનાધિક પ્રમાણ પણ જોવાય છે. આ પ્રકીર્ણાંકના રચનારની આખતમાં હજુ સુધી ચાક્કસ નિર્ણય થયા નથી. કારણ કે શ્રીનદીસૂત્રાદિમાં જણાવેલાં સૂત્રોમાં આનું નામ જણાતું નથી, અને અહીં સૂત્રકારનું નામ પણ કહ્યું નથી, કેટલાક ઇતિહાસવેત્તાએ અનુમાન કરે છે કે અહીં કહેલી બીનાના વિચાર કરતાં સંભવ છે કે કદાચ વી સં૰ ૨૦૦૦ લગભગ આની રચના થઈ હશે. અને અહીં કેટલીક હકીકત એવી પણ કહી છે કે જે બીજા આગમાદિમાંથી ન મળી શકે. તથા આની કેટલીક ગાથાઓ સાક્ષીપાઠ તરીકે બીજા શાસ્રાદિમાં અપાઈ છે. અહી પાટલિપુત્ર ( પટણા ) માં થયેલી વાચનાનું વર્ણન કરતાં ચૌદ પૂર્વાંધર શ્રીભમાહુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy