SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (શ્રી મલયગિરિજી અને તેમના ગ્રંથોનો પરિચય) ૪૯ બીજાં સૂત્ર વગેરેની ટીકાઓ ૧. આવશ્યક બહવૃત્તિ-મૂલ સૂત્રમાં છએ આવશ્યકની બીના જણાવી છે. આની ઉપર શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજે ૩૧૦૦ શ્લેક પ્રમાણ નિર્યુક્તિ (ગાથાબદ્ધ) બનાવી છે. ભાષ્યનું પ્રમાણ ૪૦૦૦ શ્લોક, ટીકા-હરિભદ્રસૂરિકૃત ર૨૦૦૦ લેક પ્રમાણુ ચૂર્ણિનું પ્રમાણ ૧૮૦૦ શ્લોક. આ બધાં સાધનોના આધારે શ્રીલયગિરિજી મહારાજે રર૦૦૦ લોક પ્રમાણ ટીકા બનાવી હતી, તે સંપૂર્ણ મલતી નથી. એટલે ભાગ મળે તેટલો આગમાદય સમિતિએ છપાવ્યો છે. તિલકાચા ૧ર૩ર૧ લેક પ્રમાણ લધુવૃત્તિ બનાવી. અંચલગચ્છના આચાર્ય ૧૨૦૨૦ શ્લોક પ્રમાણ ટીકા બનાવી. માલધારી હેમચંદ્રસૂરિજીએ ૪૬૦૦ શ્લોક પ્રમાણ ટિપ્પણની રચના કરી છે. સરવાલે સંખ્યા ૯૮૨૪૬ શ્લોક થાય છે. ર. ઓઘનિર્યુક્તિવૃત્તિ, ૩. પિંડનિર્યુક્તિવૃત્તિ, ૪, વિશેષાવશ્યકવૃત્તિ, ૫. ક્ષેત્રસમાસટીકા, ૬. શ્રીશિવશર્મસૂરિકૃત ૪પ ગાથા પ્રમાણ કર્મપ્રકૃતિની ટીકા (આનઆધારે શ્રી વિજયજી મહારાજે મેટી ટીકા બનાવી.) ૭. શ્રીહરિભદ્રસૂરિકૃત ધર્મસંગ્રહણીની ટીકા, ૮. ધર્મસાર ટીકા, ૯. શ્રીચંદ્રમહત્તકૃત પંચસંગ્રહની ૧૮૮૫૦ શ્લોક પ્રમાણ ટીકા. મૂળ ગાથા ૩૮૯, મૂલ ટીકા ૯૦૦૦ શ્લોક, ૧૦, ષડશીતિ (પ્રાચીન ચોથો કર્મગ્રન્થ) વૃત્તિ, ૧૧. સપ્તતિકા (છઠ્ઠ કર્મ ગ્રંથ) ની ટીકા. આ પ્રમાણે જે ગ્રંથ જાણમાં હતા તેની બીના ટૂંકામાં જણાવી. પૂજ્ય શ્રીમલયગિરિ મહારાજના ગ્રંથ વાંચતાં એમના હૃદયનો નિર્ણય જરૂર થઈ શકે છે. તેમના આશયની વિશાળતા, કહેવાની સ્પષ્ટતા, અપૂર્વ પરમોપકારક દષ્ટિ વગેરે અનુકરણ કરવા લાયક ગુણે, ગ્રંથનું મનન કરતાં જરૂર જણાય છે. ભવ્ય જીવો આમાંથી સાર ગ્રહણ કરીને શ્રીમાલયગિરિજી મહારાજના પંથે પ્રયાણ કરી આત્મકલ્યાણ સાધે એ જ હાર્દિક ભાવના, ।। इति तपोगच्छाधिपति शासनसम्राट् सूरि चक्र चक्रवत्ति-जगदगुरु-परमोपकारि शिरोमणि पूज्यपादाचार्य महाराज श्रीविनय नेमिसूरीश्वर चरण किंकर विनेयाण शास्त्रविशारद कविदिवाकर-प्राकृत संस्कृत गौर्जरी भाषाबद्ध त्रिचत्वारिंशदुत्तरशत ग्रथादि विधायकाचार्य श्रीविजयपद्मसूरीश्वर विरचित स्वोपज्ञ स्पष्टार्थादिसमेत श्री जैन प्रवचन किरणावली सदभिधान प्राकृत ग्रंथस्य द्वादशोपांग संक्षिप्त सार परिचयादि वर्णनात्मको છે દ્વિતીયો વિમાન ઃ માતઃ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy