SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિાવલી ૪૧ શ્લાકો છે. તે ઉપરાંત શ્રીસમવાયાંગમાં ને શ્રીનંદીસૂત્રમાં ભાર્ અંગના ટૂક પરિચય કહેતાં સૂત્રકાર ભગવંતે ફરમાવ્યું છે કે, શ્રી આચારાંગ સૂત્રમાં આચાર્ વર્ણવ્યા છે. ગાચર એટલે ગેાચરી લેવાના વિધિ, વિનયનું ફળ, કાર્યાત્સગ કરવાનું, સૂવાનું, એસવાનું સ્થાન, વિહારાદ્રિ નિમિત્તે જવાનેા વિધિ, શરીરના થાક ઊતારવા બીજા સ્થાને જવારૂપ ચંક્રમણના વિધિ, આહાર, ઉપધિનું પ્રમાણ, સ્વાધ્યાયાદિ ચેાગમાં બીજા સાધુ વગેરેને સ્માદિ સાધનોથી જોડવાના વિધિ, ભાષાસમિતિ, ગુપ્તિ, શય્યા (ઉપાશ્રયાદિ સ્થાન, સંથારા) ઉપધિ, ભક્ત-પાનને લેવામાં સંભવતા ઉદ્ગમ, ઉત્પાદના, એષણાના ઢાષોથી રહિત શુદ્ધ શય્યાદિને લેવાના વિધિ, તેમાં ખાસ કારણે અપવાદના વિધિ, વ્રત નિયમ અને તપ વગેરે ચાગ્ય પ્રસંગને અનુસરીને વર્ણવ્યા છે. અહીં' વ્રતના અર્થ મૂલ ગુણ, ને નિયમના અ ઉત્તર ગુણ છે એમ સમજવું. અહીં પહેલા શ્રુતસ્કંધનું નામ બ્રહ્મચય શ્રુતસ્કંધ છે. ને બીજો શ્રુતસ્કંધ આચારાત્ર નામથી પ્રસિદ્ધ છે. પહેલા શ્રુતસ્કંધના દરેક અધ્યયનમાં વિવિધ પ્રકારે સત્તર ભેદવાળા સયમરૂપ બ્રહ્મચર્યની મીના કહેલી હાવાથી બ્રહ્મચર્ય` શ્રુતસ્કંધ નામ સાર્થક છે, પણ હિત્થાદિની જેવુ નિક નામ નથી. અહીં શ્રુતસ્કંધમાં અધ્યયનોની, ને અધ્યયનામાં ઉદ્દેશાની સંકલના કરી છે. તેથી પહેલાં અધ્યયનાના ને ઉદ્દેશાના વિચાર જણાવું છું. પહેલા શ્રુતસ્કંધનાં નવ અધ્યયના છે, તેમાં સાતમા ‘મહારિજ્ઞા' અધ્યયનના વિચ્છેદ થયા છે, એટલે તે હાલ અલભ્ય છે. અહી નિયુક્તિમાં તથા ચૂર્ણિમાં આ અધ્યયન સાતમું જણાવ્યું, ને શ્રીનંદીસૂત્રની હરિભદ્રસૂરિષ્કૃત ઢીકામાં તથા શ્રીઅભયદેવસૂરિષ્કૃત સમવાયાંગ (સૂત્ર ૧૩૬) વૃત્તિમાં આઠમુ મહાપરિજ્ઞાધ્યયન છે, એમ એક ગાથાને અનુસારે જણાય છે. તે ગાથા આ પ્રમાણે જાણવી: सत्यपरिण्णा लोयविन श्रो- सोओसणिज्ज सम्मतं ॥ आवंति धूय विमोहो- महापरिष्णोवहाणसुयं ।। १ ।। અ-૧ રા પરિજ્ઞાધ્યયન, ૨ લેાકવિજય, ૩ શીતાણીય, ૪ સમ્યકત્વ, ૫ આંતિ (બીજુ નામ—લાકસાર), ૬ ધૃત અધ્યયન, ૭ વિમાહુ અધ્યયન, ૮ મહાપરિજ્ઞાધ્યયન, ૯ ઉપધાનમ્રતાધ્યયન. જો કે સમવાયાંગના ૧૩૬ સૂત્રમાં મહાપરિજ્ઞાધ્યયનને આઠમું જણાવ્યુ` છે. તા પણ ત્યાં નવમા સૂત્રમાં નવ પદાર્થો જણાવતાં આ નવ અધ્યયના ગણાવ્યાં, તેમાં મહા પરિજ્ઞાને સુ' પણ કહ્યું છે. આ રીતે આ અધ્યયનના ક્રમિક નખને અંગે ત્રણ વિચાર જાણવા. મહાપરિજ્ઞાધ્યયનની નિયુક્તિની સાત ગાથાઓ જોતાં અનુમાન થાય છે કે-શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજે જ્યારે આની નિયુક્તિ રચી, તે વખતે આ મહાપરિજ્ઞાધ્યયન હયાત હતું. તથા શ્રીવચનિયુક્તિની ૭મી ગાથામાં તથા ખીજા પણ વિવિધ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy