SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત જે ભવ્ય જીવે પરમ ઉલ્લાસથી શ્રી જિનશાસનની સાત્ત્વિકી આરાધના કરે છે તે જાગતા સારા છે. એટલે ધમી જીવાતું જાગવુ. સારું ગણાય, અધમી નું જાગવું સારું ન ગણાય કારણકે જાગતા એવા ધમી જીવા ધસાધના કરી માક્ષમાગને આરાધે છે. તે અધી જવા જાગતા હોય તેા તેઓ પાપનાં કર્યાં કરે છે. એ પ્રમાણે ધી નુ પતિપણુ સારું વગેરે બીના પણ સમજી લેવી. આવી પ્રશ્નોત્તરની પદ્ધતિ માલ વેાને પણ હેલાઈથી ને થાડા ટાઈમે પદાર્થ તત્ત્વના આધ કરાવી શકે છે. માટે જ ગીતા મહાપુરુષા પણ વ્યાખ્યાનાદિના પ્રસંગે આવી પદ્ધતિને જરૂર અનુસરે છે, સંશયા, જિજ્ઞાસા બુદ્ધિને પ્રકટાવે છે; પણ સમ્યગ્દર્શનને મલીન કરતા નથી, તેથી જેને જેવા સશય થાય, તે તેના પ્રશ્ન પૂછે છે. કદાચ પૂછનારા જીવાએ ટૂંકામાં પ્રશ્ન પૂછ્યા હોય તેા પણ ઉત્તર દેનાર મહાપુરુષાએ બીજાને તારવાની ભાવના રાખીને પ્રશ્નોના જવાબ વિસ્તારથી દેવા જોઇ એ. એમ.“વિત્થરેન માસિયાન ” આનું રહસ્ય વિચારતાં જણાય છે. કેવલજ્ઞાનથી પ્રશ્નોના મને યથા સંપૂર્ણ સ્વરૂપે જાણતા પ્રભુ શ્રી મહાવીરધ્રુવે જુદા જુદા સ્થલે જુદા જુદા પ્રસંગે જે જે ઉત્તરો આપ્યા તેમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યાની, જ્ઞાનવર્ષાદિગુાની, આકાશ વગેરે ક્ષેત્રની, સમયાદિ કાલની, સ્વપર પયાર્ડની અથવા નવું તું વગેરે પર્યાયાની, જીવાદિના પ્રદેશાની ને પરિણામેાની મીના સમાયેલી હતી. તેમજ સંહિતાŕzરૂપ આગમની, ઉદ્દેશ-નિર્દેશ-નિગમાદિ દ્વારાના સમુદાયરૂપ અનુગમની, નામાદ્રિ નિક્ષેપાની, ગમાદિ દ્રવ્યાસ્તિક તથા પર્યાયાસ્તિક જ્ઞાનનય તથા ક્રિયાનય તથા નિશ્ચયનય અને વ્યવહાર નચેાની તથા પ્રમાણેાની તેમજ આનુપૂર્વી વગેરેનું સ્વરૂપ તથા ઉપક્રમાદિ પદ્યાર્થીની પણ સ્પષ્ટ હકીકતા જણાવી હતી. તથા લેાકની ને અલાકની પણ શ્રીના જાણવાના લાભ મળતા હતા, વળી તે ઉત્તરા સાંભળવાના પ્રતાપે જ આસનસિદ્ધિક ભવ્ય જીવે મેક્ષ માગને આરાધી નિર્વાણપદને પામતા હતા. ઇંદ્રો પણ તે ઉત્તર સાંભળી પ્રભુનાં વખાણ કરતા હતા. ભવ્ય થવા તે ઉત્તરાની ને તેના દેનાર પ્રભુની અનુમાદના કરતા હતા. તેમજ તે ઉત્તરા કેવલજ્ઞાનથી જાણીને પ્રભુએ આપ્યા તેથી દીવા જેવા ને બુદ્ધિને વધારનારા હતા. શ્રુતજ્ઞાનને અનુસરતા ૩૬૦૦૦ પ્રશ્નોના ઉત્તરા શિષ્યાદિના અનર્થાં નાશ પામી અથ પ્રાપ્તિ ( સાધ્યસિદ્ધિ : સુક્તિના લાભ ) રૂપ હિતને લક્ષ્યમાં રાખીને અપાયા છે. વળી તે ઉત્તરા શ્રુતજ્ઞાનસંબધી આ રૂપ છે. એટલા એમાં વિવિધ પ્રકારના અભિલાષ્ય ( જેનુ' સ્વરૂપ વર્ણવી શકાય તેવા) પદાર્થાની બીના ભરી છે. એમ ‘મુત્થા યદુ વિવા ' આનુ રહસ્ય વિચારતાં જણાય છે. શ્રૃતાર્થોં : ' આના બીજો અથ ટીકાકારે એ જણાવ્યા છે કે શ્રીતીશ ...કર દેવની પાસેથી ગણધરે સાંભળેલા અર્થાથી શાલ્યમાન તે ઉત્તરા છે. આના ત્રીજો અથ એ જાણવા કે ‘શ્રૃતાર્થા: ’ અહી’ શ્રુત એટલ મૂલસૂત્ર, અને અ` એટલે નિયુક્તિ વગેરે. આ અને શ્રીના તે ઉત્તરાથી જણાય છે. વળી એ પણ યાદ રાખવું કે તે ઉત્તરો આત્મિક ગુણારૂપી કમલાને . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy