SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ | નમ: શ્રીશલેશ્વર–પાશ્વનાવાશ । मदीयात्मोद्धारक-परमोपकारिशिरोमणि-तपोगच्छाधिपति-जगदगुरु आचार्य-महाराज-श्रीविजयनेमिसूरीश्वर-पादपद्मेभ्यो नमः ।। સુગહીતનામધેય-પૂજ્યપાદ-પ્રાતઃસ્મરણીય પરમગુરૂ-આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વર- વિયાણ-શાસ્ત્રવિશારદ-કવિદિવાકર આચાર્ય શ્રીવિજયપદ્યસૂરીશ્વરપ્રણીતા શ્રી જૈનપ્રવચન કિરણાવલી મંગલાચરણ. सयलिच्छियकप्पयरु, अचितमाहप्वजोगखेमयरं ।। सिरिसंखेसरपासं, परमुल्लासा पणमिळणं ।। १॥ जिणपवयणबोहदयं, परमुषयारोवलद्धचारित्तं । भवजलहिपोयतुल्लं, वंदिय गुरुनेमिसूरीसं ॥२॥ विरएमि हिउल्लासा पवयकिरणावलि जिणुवइट। सवणजायणनियाणं, सुयपरिचयबोहिणि लेसा ॥३॥ સ્પષ્ટાર્થ–ગ્રંથકાર વિજયપદ્યસૂરિ શ્રી જૈન પ્રવચન કિરણાવલી નામના ગ્રંથની શરૂઆત કરતા પહેલાં શિષ્ટ પુરૂષોનાં “ગ્રંથ રચનાદિ કાર્ય શરૂ કરતાં પહેલાં મંગલાચરણ કરવું જોઈએઆ આચારને પાલવા માટે તથા ૧. અધિકાર ૨. પ્રયજન ૩. અભિધેય ૪, સંબંધ આ ચાર અનુબંધ જણાવવાને માટે પહેલા શ્લોકમાં જણાવે છે કે બહુ જ પ્રાચીન તથા મહા પ્રભાવશાલી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભવ્ય જીવોના મનેથે પૂરા કરવામાં કલ્પવૃક્ષની જેવા છે, ને તે પ્રભુનો મહિમા અચિંત્ય એટલે આપણા જેવા જીવો ન ચિંતવી શકે તેવો છે. એટલે અલૌકિક છે. આપણે તેમના મહિમાનું સ્વરૂપ વિચારવાને માટે પણ અસમર્થ છીએ. હાલ પણ આ શ્રી પાર્શ્વનાથનું સ્મરણ ભક્તિ વિગેરે કરનારા તથા યાત્રા કરવાના દઢ નિશ્ચયવાળા ભવ્ય જીવોમાંના ઘણા મરણાંત કષ્ટને પણ દૂર કરે છે, દુષ્ટ વ્યંતરાદિના ઉપદ્રવોથી મુક્ત બને છે. માર્ગથી ભૂલા પડેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy