SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૨. શ્રીસૂત્રકૃતાંગસૂત્રના પરિચય) સાલમા ગાથાધ્યના ટૂ૦ ૫૦ પૂર્ણ, સૂત્રકૃતાંગના પહેલા શ્રુતસ્કંધના ટ્રંક પરિચય પૂર્ણ થયા. બીજા સૂત્રકૃતાંગના બીજા શ્રુતસ્કંધના પહેલા પુ`ડરીક અધ્યયનના ટૂંક પરિચય અહીં મહત્ શબ્દના નિક્ષેપા અને અધ્યયન પદ્મના તથા પુંડરીક પદના નિક્ષેપા જણાવી મનુષ્યાદિમાં પ્રવર્ ( ઉત્તમ ) કોણ ? તે કહી, ક્ષેત્ર-કાલ-ભાવથી પ્રવરનું સ્વરૂપ અને પરિકર્માદિ દા પ્રકારનું ગંણત તથા વનસ્પતિ-પુરીકના અને શ્રમણના અહીં' અધિકાર કહી જણાવ્યુ કે, શુભ ભાવ તે પુ ડરીકની જેવા છે, તે અશુભ ભાવ કંડરીકના જેવા જાણવા. પછી વાવના પુ'હરીકનું સ્વરૂપ કહી જણાવ્યું કે પહેલા પુરૂષ કાદવમાં ખૂંત્યા તેને જોઇ ને આવેલા બીજા ત્રણ પુરૂષો પણ કાદવમાં ખૂલ્યા. અહી' પુષ્કરણી સ્થાને લેાક લેવા, પાણી તે કમ જાણવું, કાદવ તે કામશેાગ, પુંડરીક તે જન-જાનપદ, પદ્મવરપુ ડરીક તે રાજા જાણવા. ચાર પુરૂષાના સ્થાને ચાર અન્ય તીથિકા જાણવા. તથા ભિક્ષુથી સક્રમ લેવા. વળી કાંઠા તે સંઘ જાણવા, શબ્દ (ભૂમ ) ને સ્થાને ધકથા જાણવી, કમળનું અહાર નીકળવું એના જેવું નિર્વાણુ પદ્મ જાણવું, પછી રાજાનું અને સભા ( પ`દા )નું સ્વરૂપ તથા તખ્ખીયતષ્ઠરીવાનિો મત, અનાય ક્ષેત્રા, પચભૂતવાદી, ઈશ્વરને કારણ માનનારના મત, વગેરે જરૂરી મીના કહી ઇશ્વરના કર્તાપણુાનુ' ખ'ડન કરી, નિતિવાદ જણાવી તેનું ખંડન કર્યુ છે. પછી આર્યાદિ મનુખ્યા અને જીવાદ્ધિનું જ્ઞાન જણાવી કહ્યું કે માતાપિતા વગેરે હિર્ગ છે. પછી અરિહંતના ઉપદેશ વણુવી તેથી સિદ્ધિ મળે વગેરે ીના સ્પષ્ટ જણાવી છે. ૯૫ બીજા શ્રીસૂત્રકૃતાંગના બોજા શ્રુતસ્ક ંધના ક્રિયાસ્થાનાધ્યયનના ટ્રંક પરિચય અહીં ધમા ના અને મેક્ષમાના અધિકાર છે, એમ કહી દ્રવ્યક્રિયાદિનુ સ્વરૂપ અને સ્થાનપદના નિક્ષેપા તથા સામુદાનિકી ક્રિયા જણાવી સયમસ્થાનના અધિકાર વર્ણવી કર્યાપથિકીનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવીને તેર ક્રિયાનાં સ્થાના અને વેદનાનુભવના ચાર ભાંગા જણાવી કહ્યું કે સ્વજ્ઞાત્યાદિ નિમિત્તે આર્ભાગ્નિ કરાય તે અંડ કહેવાય. પછી અન દંડનું સ્વરૂપ અને હિંસાદડાદિનું સ્વરૂપ કહીને કથા જીવા અનાય કહેવાય? તેના ઉત્તર દઇ શ્રમણેાનુ ધ સ્થાન વર્ણવી કોણ નરકગામી? તેનુ અને નરકનું સ્વરૂપ, કૃષ્ણપાક્ષિકપણું તથા દુર્લભમેાધિતા જણાવી કહ્યું કે વવાઈસૂત્રમાં કહેલા ગુણવાળા જીવા સિદ્ધ અથવા મહુદ્ધિ ક ધ્રુવ થાય છે. દેશવરતિધારકાદિ વા મહુદ્ધિ કાઢિ ધ્રુવ થાય, તે મિશ્ર પક્ષ કહેવાય. પછી ધર્માનુરાગે પરિવ્રાજકમાં આસક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy