SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત જણાવી કહ્યું છે કે સાધુપણાને સાચવવા માટે મુનિએ માલ (અજ્ઞાની) જીવાને સંગ ન કર્યા. અહીં બીજી પણ મીના પ્રસંગે જણાવી છે. બીજા અધ્યયનના છઠ્ઠા ઉદ્દેશાને ઢક પરિચય અહી” કહ્યું છે કે સાધુ પાપ કરે નહિ, જીવહિંસા કરતાં બીજા પણ પાપ કરાય છે. પછી કૉંપદ્રવની શાંતિ માટે મુનિને કરવા લાયક કાર્યોં જણાવી કહ્યું કે મમતાના ત્યાગ એ જ સુનિતા જાણવી. પછી વીરનું લક્ષણ કહી જણાવ્યું છે કે જે સ્પર્શ માં આસક્ત ન થાય, સંસારથી કઢાળે, કર્માંને છેકે તે મુનિ કહેવાય. તથા વીર પુરૂષા રૂક્ષ આહારાદિ સેવે છે, અને વસ્તુતત્ત્વને યથા સ્વરૂપે જાણે છે, પછી દુ સુ મુનિનુ અને સુવસુ મુનિનું લક્ષણ જણાવી કહ્યું છે કે લાકસ`ચાગના ત્યાગ કરવા. ઉપદેશ કે પુરૂષાક્રિને જરૂર પિછાણવા જોઇયે, ખાલજીવ દુ:ખાવત્તવાળા ભવમાં ભમે છે. પ્રસંગે જરૂરી મીજી પણ શ્રીના વર્ણવી છે. બીજા લાકવિજય અધ્યયનના ફ્રેંક પરિચય પૂર્ણ થયા. આચારાંગના પહેલા શ્રુતકે ધના ત્રીજા શીતેઙ્ગીય અયધ્યનને ઢંક પરિચય નિમિત્તવાસી આત્મા જેવા જેવા નિમિત્તને પામે, તેને અનુસારે તેની ભાવનાં તેવી જ થાય છે. જેમ એક ભવ્ય જીવ માનસિક ખરાબ ભાવનાને સુધારવાના અપૂ સાધનભૂત શ્રીજિનેશ્વરદેવના ભવ્ય બિંબને જોવારૂપ શુભ નિમિત્તને પામીને વિષયકષાયાદિની મલિન ભાવના દૂર કરી આત્મિક શાંતિને અનુભવે છે, પુદ્ગલમણતા ઘટાડે છે; પ્રભુદેવ જે માગે વીતરાગપણું પામ્યા, તેના વિચાર કરી તે માર્ગે ચાલી, નાગકેતુ વગેરેની માફ્ક કેવલજ્ઞાની થઈસિદ્ધ થાય છે, તે એક આત્મા અશુભ નિમિત્તને પામીને ભવભ્રમણ વધારે છે. જેમ કોઇને સ્ત્રીનું સુંદર રૂપ જોઇને મલિન ભાવના થાય, ખરાબ પ્રવૃત્તિ કરતાં અહીં આકરાં દુ:ખો ભાગવે ને પરભવમાં પણ નરકાદિ દુર્ગતિનાં ઘણાં સાગરોપમ સુધીના પણ ભયંકર આકરાં દુ:ખા ભાગવે છે. માટે જ પરમયાળુ શ્રીતી 'કરભગવંતે મુનિવરોને સ્વાધ્યાય વૈયાવચ્ચ તૃષ સમિતિ ગુપ્તિ, ખાસ જરૂરી કારણે જ સામાને હિતકારી પ્રિય-મિત ખેલવુ, આત્મદૃષ્ટિને સતેજ કરનારાં દેવગુરૂ વગેરે સારાં નિમિત્તોનુ' જ જોવુ', દેવગુરૂ વગેરે મહાપુરૂષાના ગુણાનુવાદના શબ્દો તથા સ્વાધ્યાયાદિના શબ્દો જ સાંભળવાં વગેરે સારાં નિમિત્તોને સેવવાની ભલામણ કરી છે. આ પ્રમાણે વત્તતાં છતાં પણ મુનિઓને “ ઢાંકયાં કમની કોઇને ખબર નથી. ’ આ નિયમ પ્રમાણે કોઈ વખત અનુકૂળ ( મનગમતાં ) પરીષહાને સહન કરવાના પ્રસંગ ઉપસ્થિત થાય છે, તે કોઈ વખત પ્રતિકૂળ ( ન ગમે એવા ) પરીષહેાને સહુન કરવાના પ્રસંગ આવે છે. તે તે વખતે તે તે પરીષહેાને સહન કરતાં કેવી ભાવના For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy