SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી દશ પયન્નાના સંક્ષિપ્ત પરિચય ) ૪૨૩ અહીં પ્રાકૃત ગાથા ૬૩ (૬૪) છે. આની ઉપર્ અચલગચ્છના શ્રીભુવનતુંગ સૂરિએ ૮૦૦ શ્લોક પ્રમાણ ટીકા રચી છે, મૂલ અને તેની અવર, તથા વિજયવિમલ કૃત (વાષિ) ટીકા સહિત ત દુલવૈચારિક પ્રકોણ કે આ બધા એક પ્રતાકારે દેવચંદ્ર લાલભાઇ નં. ૫૯ માં છપાયેલ છે. ૨. આતૃપ્રત્યાખ્યાનપ્રકીક-આના કર્તા શ્રીવીરભદ્રાચાય કહ્યા છે. પ્રાકૃત ગાથા ૮૪ છે. તેનું પ્રમાણ ૧૩ શ્લાક થાય. આની ઉપર અ’ચલગચ્છના શ્રીભુવનતુ ગસૂરિએ ટીકા રચી છે. ૩. મહાપ્રત્યાખ્યાનપ્રકીર્ણ ક- આની ૧૪૩ પ્રાકૃતગાથાઓ છે, ૪. ભકતપરિજ્ઞાપ્રકીર્ણાંકની ૧૭૨ ગાથાઓ છે. ૫. તદુલવચારિકપ્રકીર્ણાંક —આની ૧૩૯ ગાથાઓ અને કેટલુંક પ્રાકૃત ગદ્યમાં પણ વર્ણન છે. આની ઉપર વિજયવિમલ ( વાર્ષિ ) ગણએ ટીકા રચી છે. તે છપાઈ છે. ૬. સસ્તારકપ્રકીર્ણ ક— આની ૧૨૩ ગાથાઆ છે. ૭. ગચ્છાચારપ્રકીણ ક—આની ૧૩૮ ગાથાઓ છે. આની ઉપર વિજયવિમલ (વાષિ) ગણિએ નાની મોટી ટીકાઓ રચી છે. તેમાં નાની ટીકા આગમાય સમિતિએ ને મેઢી ઢીકા તથા અનુવાદ શ્રીક્રયાવિમલ ગ્રંથમાલાએ, તેમજ જૈનધર્માં પ્રસારક સભાએ મૂલ અને અનુવાદ છપાવ્યા હતા. ૮. ગણિવિધાપ્રકીર્ણ કઆની ૮૨ ( ૮૧) ગાથાઆ છે. ૯. દેવેન્દ્રસ્તવપ્રકીર્ણ ક—આની ૩૦૭ ગાથા ( ૩૦૩) છે, ૧૦, મસમાધિપ્રકીણ ક-આની ૬૫૬ ગાથાઓ છે. બીજા ગ્રંથામાં ૬૬૩ ગાથાઆ જણાવી છે. આ દશે પયન્ના સંસ્કૃત છાયા સહિત આગમાય સમિતિએ છપાવ્યા છે, બીજા ગ્રંથામાં અહીં કહેલા ગચ્છાચાર અને મસમાધિને બદલે ચદ્રાવૈધ્યક પ્રકીર્ણ ક અને વીસ્તવ પ્રકીર્ણક જણાવીને બાકીના ૮ ( ઉપર કહેલા તે ) ઉમેરીને ૧૦ યના ગણાવ્યા છે. આ રીતે ૧૦ પયન્નાને અંગે તે દરેકના ગાથા પ્રમાણાદિનું ટૂંક વર્ણન કરીને બીજા ગ્રંથામાં વધારે પણ પયન્નાએ જણાવ્યા છે. તેમાંના કેટલાએકની મીના ટૂંક પરિચય સાથે ટૂંકામાં આ પ્રમાણે જાણવી, -- ૧૧. આરાધના પતાકા—શ્રીવીરભદ્રાચાર્ય ૯૯૩ ગાથામાં રચી છે, ૧૨. અંગ વિદ્યા—આમાં ૬૦ અધ્યાયેા છે, તેનું પ્રમાણ ૯૦૦૦ શ્ર્લાક છે. ૧૩. દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ—અહીં આર્યાં છ૬માં ૨૨૩ ગાથાઆ છે. તેનું પ્રમાણ ૨૮૦ શ્લોક કહ્યું છે, તે છપાઈ છે. ૧૪. જ્યાંતિકર ડક પ્રકીર્ણક મૂલ ગ્રંથનું પ્રમાણ ૧૮૫૦ ગાથા કહી છે. આની ઉપર શ્રીમલયગર મહારાજે ૫૦૦૦ શ્ર્લાક પ્રમાણ સરલ ટીકા બનાવી છે. આ પયન્નાના જાણકાર પુણ્યવંત આત્મા શ્રીસુ પ્રજ્ઞપ્તિને સરલતાએ જાણી શકે છે. કારણ સૂર્યપ્રજ્ઞપ્તિની કઠીનતાને દૂર કરવાના ઇરાદાથી જ કાઈ પ્રતિભાશાલી મહાપુરુષે સૂર્યપ્રજ્ઞપ્તિની બીનાને અને જરૂરી બીજી પણ બીનાને વિસ્તારથી અહી` જણાવી છે. ખુશીથી કહી શકાય કે સૂર્ય પજ્ઞપ્તિમાંથી આના ઉધ્ધાર થયા છે, માટે જ જે હકીકત ત્યાં જણાવી છે, તે જ ર૧ માતા અહીં સ્પષ્ટ સમજાવી છે. તે ૨૧ ભાખતા આ પ્રમાણે-૧ કાલ પ્રમાણ, ૨. સવસરના ભેદા અને પ્રમાણ, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy