SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ૪૯ દ્વારાનુ વર્ણન, તથા તમામ તીર્થંકરોમાં ઘટે એવું સવચ્છરી દાનનુ વર્ણન, દીક્ષાના અભિષેક, તેમજ આ ચાવીશીના દરેક તીર્થંકરની સાથે દીક્ષા લેનારની સંખ્યા કહીને દીક્ષા લેવાના ટાઇમે પ્રભુની ઉંમર અને દીક્ષાના તપ, દીક્ષા લેવાનું સ્થાન તથા દીક્ષા લેવાના કાલ (ટાઈમ), છદ્મસ્થપણાંના કાલ, કેવલજ્ઞાનના તપ, તેને ઊપજવાનું સ્થાન, ગણ ગણધરાદિ પરિવારનુ વર્ણન, તેમ જ દરેક તીર્થંકરના કુમારપણાં વગેરેના કાલ, આ બધાં દ્વારે આ ચાવીશીના ૨૨ તીકરામાં ઘટે તે રીતે સમજાવ્યા છે. પછી તે જ તીથ કરીએ નિર્વાણ કાલે કરેલ તપ અને તેમને નિર્વાણ પામવાનું સ્થાન તથા તેમની સાથે મેાક્ષે જનારાની સંખ્યા ફૂંકામાં જણાવીને પ્રભુ ઋષભદેવની દીક્ષાની અધૂરી રાખેલ હકીકત શરૂ કરી છે. તેમાં અનુક્રમે પ્રભુ ઋષભદેવની દીક્ષા લેવાની તિથિ, (ચૈત્ર વદ્ધિ આઠમ) તે પ્રભુએ સુદર્શના નામની પાલખીમાં બેસી દીક્ષા લેવાના સ્થાને આવી ૪૦૦૦ પુરુષોની સાથે લીધેલી દીક્ષાનું, ને વિહારનું વર્ણન તથા આહાર હિ મળવાથી થયેલા તાપસાનુ', તેમ જ નિમ વિનમિના વિદ્યાધરપણાનું વર્ણન કરીને પ્રભુ આદિનાથના પારણાંની શ્રીના જણાવી છે. અહીં બીજા તીર્થંકરામાં ઘટતી પારણા વગેરેની મીના પણ કહી છે, પછી અનુક્રમે ધ ચક્રની, અને પ્રભુએ કરેલ અનાય દેશમાં વિહારની બીના તથા પુષ્મિતાલમાં થયેલ કેવલજ્ઞાન તેમ જ જ્ઞાનના મહિમા વર્ણવ્યા છે, પછી ભરતરાજાને એકસાથે પ્રભુના કેવલજ્ઞાનની અને આયુધશાલામાં ચક્રરત્નની વધામણી મળી. તેથી લાભાલાભના વિચાર કરી તે પ્રભુની પાસે મરૂદેવી માતાને સાથે લઈને જવા નીકળ્યા, પ્રભુની દેશના સાંભળી પુત્રાદિકે અને મરીચિએ દિક્ષા લીધી. અવસરે ભરતકુમારે છ ખડા સાધ્યા, બ્રાહ્મીએ દીક્ષા લીધી, અને ભરતના ભાઈ એએ પ્રભુની પાસે દીક્ષા લીધી. આ તમામ બીના સ્પષ્ટ સમજાવીને પાંચ યુદ્ધોની મીના અને બાહુબલિની દીક્ષાની બીના, તથા તેનું માન દૂર કરવા બ્રાહ્મીને સુંદરી સાધ્વીનું આવવું, તેમ જ માન દૂર થતાં માહુલિને થયેલ કેવલજ્ઞાન તથા ભરતચઢીની ઋદ્ધિ વગેરેનું વર્ણીન વિસ્તારથી કર્યું છે. પછી અનુક્રમે મરીચિને થયેલ ચારિત્રથી કટાળે, તેથી તેણે સ્વીકારેલ પરિવ્રાજકપણું, (ત્રિદંડીપણું”), અને ભરતચક્રીએ કરેલ વેદ વગેરે હું દ્વારાનુ વર્ણન, તથા ર૩ તીર્થંકરોનાં નામ, ચક્રી વાસુદેવ તથા બલદેવાનુ સ્વરૂપ ને નામ વગેરેનું વર્ણન, તેમ જ તીર્થંકરાના શરીરના વણુ ઉંચાઈ ગાત્ર નગર માતા પિતા ને તે બંનેની ગતિનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી ક્રમસર ચક્રવતી વાસુદેવ તે બલદેવાના વર્ણ પ્રમાણ ગાત્ર આયુષ્ય નગર માતા પિતા ગતિનું વર્ણન અને વાસુદેવના નિયાણાંની મીના, તથા તીકરાના આંતરાની મીના, તેમ જ તે આંતરામાં થયેલા ચક્રી ને વાસુદેવાની બીના સ્પષ્ટ સમજાવી છે. પછી ભરત ચક્રીએ પ્રભુ ઋષભદેવને પૂછ્યું કે આ પટ્ટામાં જે ભવિષ્યમાં તીર્થંકર થશે, એવા કોઈ પુણ્યશાલી જીવ છે ? તેના જવાબમાં પ્રભુએ મરીચિનું નામ જણાવીને કહ્યુ કે તે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy