SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત વિમાનાથી આકાશ શાભી રહ્યું છે, વાજા' વાગી રહ્યાં છે, આવી ધામધૂમ પૂર્વક અનુક્રમે તે પ્રભુ મહાવીર જ્ઞાતખંડ નામના વનમાં આવ્યા. પ્રભુએ જે ટાઇમે આભરણાદિ ઉતારી લેાચ કરી દીક્ષાના પાઠ મેલી માગશર વિ≠ દશમે (ગુજરાતી કાર્તિક વદ દશમે ) ચારિત્ર સ્વીકાર્યું, તે જ સમયે પ્રભુને ચાથું મન:પર્યોવજ્ઞાન પ્રકટ થયું. આ રીતે પ્રભુ મહાવીરના દીક્ષા કલ્યાણકનું વર્ણન કરીને અનુક્રમે પ્રભુ મહાવીરદેવ કાં કર્યાં વિચર્યાં ? અને તેમના તપના પારણાં તથા ચામાસાં કયા કયા સ્થાને થયાં? વગેરે પ્રશ્નોના ઉત્તરા રૂપે પ્રભુના છદ્મસ્થ જીવનની શ્રીના જણાવતાં સંગમદેવે કરેલા ઉપસર્ગાની પહેલાં થયેલા ઉપસર્વાંની શ્રીના અને સંગમક્રેવે કરેલા ૨૦ ઉપસર્ગાની છીના તથા ચદ્ર-સૂર્યનુ મૂલ વિમાનમાં બેસી પ્રભુને વાંઢવા આવવુ, તેમજ ચમરેન્દ્રનું સૌધર્માં દેવલાકમાં જવું, વગેરે હકીકતા વિસ્તારથી સમજાવી છે. પછી અનુક્રમે પ્રભુએ છદ્મસ્થ અવસ્થામાં કરેલા તપની અને પારણાંની સંખ્યા જણાવી અંતે કહ્યું કે પ્રભુશ્રી મહાવીરે સાડીબાર વર્ષા, ને એક પક્ષ પ્રમાણ છદ્મસ્થ કાલમાં કરેલી ઘણી આકરી તપશ્ચર્યાના પારણાંના દિવસે ૩૪૯ હતા. આવી ધાર તપશ્ચર્યાના કરનાર પ્રભુ મહાવીરને વૈશાખ સુદિ દશમે કેવલજ્ઞાન થયું. આ ભીના સ્પષ્ટ જણાવીને શ્રીવીર જિનાદિનું વર્ણન પૂરું કર્યું છે. સમવસરણનું સંક્ષિપ્ત વર્ણન પ્રભુશ્રી મહાવીર કેવલજ્ઞાન પામી તરત જ દેશના આપી મહુસેન વનમાં પધાર્યાં. આ પ્રભુનું બીજું સમવસરણ જાણવું, આ અવસરે સામિલ બ્રાહ્મણે કરાવેલા યજ્ઞની બીના, દેવાના અને કેવલજ્ઞાનના મહિમા, તથા સમવસરણની રચનાના વિધિ, તેમ જ સમવસરણની રચના કયારે થવી જ જોઈએ ? આ પ્રશ્નના ઉત્તર વગેરે હકીકત અનુક્રમે સ્પષ્ટ સમજાવી છે. તેમાં કહ્યું છે કે, જ્યાં કોઈ વખત સમવસરણની રચના થઈ જ ન હોય ત્યાં, અને કોઈ મહુદ્ધિક દેવ વાંઢવા આવે, ત્યારે સમવસરણની રચના જરૂર થાય જ. પછી સમવસરણના ત્રણ પ્રકાર (ગઢ) વગેરેની મીના, પહેલી અને છેલ્લી પારીસીમાં દેશના; અને સેાનાનાં નવ કમલા, પ્રભુનાં ત્રણ પ્રતિષ્ઠિ છે, તથા પ્રભુનું રૂપ, મારે પદાની ગેાઠવણી, તેમ જ ખીજા ગઢમાં તિર્યંચા બેસીને પ્રભુની દેશના સાંભળે, ને ત્રીજા ગઢમાં દેવાદિનાં વાહના સ્થાપન કરાય છે, આ તમામ છીના ક્રમસર વિસ્તારથી સમજાવી છે. પછી અનુક્રમે સામાયિકની કથા, અને તેના વિધિ જણાવીને કહ્યું છે કે, પ્રભુના સમવસરણની મીનાને જાણનારા સાધુ વગેરે મારી ચાજનથી પણ વિહાર કરી પ્રભુની દેશના સાંભળવા’ આવે છે. પછી ગણધરાદિના રૂપની ીના, પ્રભુની વાણીના ગુણા, અને ચક્રવત્તી વગેરેનું પ્રીતિદાન, તથા ભક્તિ વગેરેનું ફલ, તેમજ અલિ બાકળાનું સ્વરૂપ કહીને અંતે મુખ્ય ગણધરાદિની દેશનાના વિધિ, અને તે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy