SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિાવલી (શ્રી દશ યન્તાના સંક્ષિપ્ત પરિચય ) ૪૪૯ જરૂર જન્મ પામે જ એવા નિયમ નથી. કારણ કે નિર્વાણ પઢને પામવુ' તે પણ એક જાતનું મરણ જ છે, ત્યાંથી જન્મ પામવાના નથી. तेहिं सह विप्पोगो, जोवाणं भण्णए मरणं " અ:-શરીરબળ વગેરે ત્રણ ખળ, પાંચ ઇંદ્રિયા, ધાસારાસ અને આયુષ્ય આ દશ પ્રાપ્યા છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય ને સજ્ઞી પાંચેન્દ્રિય જીવોને અનુક્રમે ૪ ૬-૭-૮–૯–૧૦ પ્રાણા હોય છે. જીત્ર આ પ્રાણાથી છૂટા પડે તે મણ કહેવાય. આ મરણની વ્યાખ્યા જો કે તેમાં (મુકિતમાં જનારા શ્રીતીર્થંકારાદ્રિ મહાપુરુષોના મરણમાં, અને તે સિવાયના બીજા વાના મરણમાં) ઘટે છે, તા પણ શ્રીતી કરાદ્ધિ મહાપુરુષે ના પ્રાણવિયેાગની બાબતમાં મરણ શબ્દ વપરાય નહીં માટે નિર્વાણ વગેરે શ્રેષ્ઠ શબ્દાથી તેમના મચ્છુને સૂચવાય છે. નિર્વાણપદને પામનાર મહાપુરુષોને જન્મ ધારણ કરવાનું હેાય જ નહીં. આથી સાખિત થયું કે મરણ પામનારા જીવામાં જન્મ ધારણ કરવાની ભજના હોય છે. આનુ તાત્પર્ય એ છે કે મુક્તિમાં જનારા વે! જન્મ ધારણ કરે જ નહી, ને તે સિવાયના સંસારી જીવા મરણ પામીન જરૂર જન્મ ધારણ કરે જ. મરણના બે ભેદ છે: ૧. સમાધિ મચ્છુ, ૨. અસમાધિ મણ, તેમાં જે સમાધિવાળું મરણ તે સમાધિમરણ કહેવાય. અને અસમાધિવાળું મરણ તે અસમાધિમરણ કહેવાય. આ એ મરણમાં સમાધિમરણ શ્રેષ્ઠ ગણાય છે, જે પયન્નામાં સમાધિમરણના વિાધ કહ્યો છે, અથવા મણકાલે સમાધિને પમાડનાર વિધિ કહ્યો છે તે મરણ સમાધિ પ્રકીર્ણક કહેવાય. આ પ્રકીર્ણકની ભાષા અને રચના જોતાં કઈ મહાશ્રુતજ્ઞાની સ્થવિર મહાપુરુષે આની રચના કરી હોય એમ સભવ છે. આની અ ંતે કર્તાનું નામ જણાવ્યું નથી. તેથી આના રચનારના ચાકકસ નિર્ણય થઈ શકતા નથી. અહી પહેલી ગાથામાં ગ્રંથકારે જણાવ્યું છે કે હું ‘મવિધિસંગ્રહ' કહીશ. આથી આ પર્યન્નાનું મુખ્ય નામ ‘મરણવિધિસંગ્રહ’ કર્તાને ઇષ્ટ હુરો એમ જણાય છે, પછી શિષ્ય પૂછ્યું છે કે સમાધિવાળું મરણ શી રીતે થાય ? એટલે મરણ કાલે ( અંતકાલે, મરવાના ટાઈમે ) આત્માને સમાધિ ભાવમાં રાખવાના શા ઉપાય ? આ પ્રશ્નના વિસ્તારથી ઉત્તર દઈને હું મરણ સમાધિને જાણવા ઇચ્છું છું.” આવી શિષ્યની સભાવના ૭ મી ગાથામાં જાહેર કરી છે. પછી ૧૫ મી ગાથામાં આરાધનાના ત્રણ ભેદ્યા અને આરાધકનું અને વિરાધકનું સ્વરૂપ, તથા ત્યાગ કરવાને લાયક પાંચ સંકિલષ્ટ ભાવનાએ ૬૦ મી ગાથા સુધીમાં વિસ્તારથી જણાવી છે. પછી અનુક્રમે મરણના ટાઈમે કરવા લાયક આલેાચના વગેરે ૧૪ પ્રકારના વિધિ અને આચાય' ભગવતના ગુણા, તથા રાજ્યને દૂર કરી જ્ઞાનાદિની આરાધના કરવામાં પ્રશ્નયશીલ રહેવાના ઉપદેશ, તેમજ અનરાન તપનું લક્ષણ વગેરેનું વષઁન કર્યું છે, પછી ૧૫ ગાથાઓમાં જ્ઞાનના મહિમા જણાવીને (6 For Private & Personal Use Only Jain Education International " www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy