SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત પ્રવાદ પૂર્વમાંથી પ્રતિાકલ્પના, સત્યપ્રવાદ પૂર્વ માંથી શ્રીદશવૈકાલિક સૂત્રના ત્રાકચશુદ્ધિ નામના સાતમા અધ્યયનના, પૂજાચવિશિકાના તથા ઉપસ`હર ( ઉવસગ્ગહર) સ્તાત્રને, તેમજ જીવસમાસ, પંચકલ્પ, મહાકલ્પ, સંતિકા તથા રાતકને ઉદ્ધાર કર્યા છે, દિગબો એમ માને છે કે “કષાય પ્રાભુત, અને મહાક પ્રકૃતિ પ્રાભૂત (ષટ્ખંડાગમ ) અનુક્રમે પાંચમા અને બીજા પૂર્વમાંથી ઉદ્ભરાયા છે.” તેમજ ગ્રંથમાનુયોગના આધારે વસુદૈવડી અને તેસઠ શલાકા પુરૂષ ચારિત્રની રચના થઈ છે. શ્રીવિવિધ તીર્થંકલ્પ ( કલ્પ પ્રદીપ)માં જિનપ્રભસૂરિ જણાવે છે કે શ્રીભદ્રબહુસ્વામીએ કલ્પપ્રાભૂતમાંથી શ્રીશત્રુ જયકલ્પના ઉદ્ધાર કર્યાં. વજ્રસ્વામીએ તેમજ પાદલિપ્તસૂરિએ એના સક્ષેપ કર્યા. વળી શ્રીભÌધરસૂરિએ કહાવલી નામના પ્રાકૃત ગ્રંથમાં નિમિત્ત પ્રાભૂતનું લક્ષણ કહીને સિદ્ધ પ્રાકૃતનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે જે ગ્રંથમાં પાલેપ, નેત્રાંજન, મેઢામાં ગાળી રાખવી વગેરે પ્રકારે કાચને સાધનારા સિદ્ધ પુરૂષાનું વર્ણન કર્યું... હાય, તે સિદ્ધ પ્રાભૂત કહેવાય. શ્રીકલ્પસૂત્રની સુમેાધિકા ટીકાના આઠમા વ્યાખ્યાનમાં કહ્યું છે કે શ્રીઆર્ય સમિત સૂરિમહારાજે યાગચૂર્ણ ના પ્રભાવે નદીના પ્રવાહુ અટકાવ્યા હતા. અને શ્રીપાદલિપ્તસૂરિ તથા નાગાર્જુન ચેગી પગે લેપ લગાડી આકાશમાં ગમન કરતા હતા. ( ઉડતા હતા ). વળી શ્રીસુસ્થિતસૂરિના એ શિષ્યા ભયંકર દુષ્કાળના ટાઇમે આંખમાં આંજન આંજી અદૃશ્ય બની ચંદ્રગુપ્તના ભાણાંમાંથી ભાજન કરતા હતા. આવા પ્રકારના ઘણા ચમકારા તથા તેને અનુસરતી બીજી પણ ભીના સિદ્ધપ્રાભૂતમાં વર્ણવી હતી. તથા શ્રીતત્ત્વા સૂત્રના બીજા અધ્યાયના ૨૮મા સૂત્રની ટીકામાં શ્રીસિદ્ધસેન ગણિ જણાવે છે કે“નિરૂક્ત પ્રાભૂત ’ની સાક્ષીએ પુદ્ગલ સ્ક‰ વધે છે ને ઘટે છે. કારણ તેમાં પહેલાંના પુદ્ગલા સ્કંધથી જુદા પડે છે, અને નવાં પુદ્ગલા જોડાય છે. તથા શ્રીવિદ્યા પ્રાભૂતમાં શેત્રુજયનાં ૨૧ નામેાનુ` વન હતું, એમ કુમારપાલ પ્રશ્નધાદિના આધારે જણાય છે, અને સ્વરોની અને ૧૧ અલકારોની મૂલ મીનાનું મૂલ સ્થાન સ્વર પ્રાભૂતમાં જાણવુ’, ૪. અનુયોગ-સૂત્રના અનુકૂલ અથવા અનુસરતા અની સાથે જે સબધ કરવા એટલે સૂત્રને અનુસરનારી જે અની પ્રરૂપણા ( દેશના, વ્યાખ્યાન ) કરવી તે અનુયાગ કહેવાય. આના બે ભેદ છે. ૧. મૂલ પ્રથમાનુયાગ, અને ર. ડિકાનુયોગ.તેમાં મૂલ શબ્દથી તીર્થંકરા જ લઈ શકાય, કારણ કે દરેક તીકર પાતાતાના તીથની અપેક્ષાએ મુખ્ય ધર્મોપદેશક કહેવાય છે. અને પ્રથમ શબ્દથી તેમના સભ્યકત્વની પ્રાપ્તિવાળા પૂર્વ ભવ વગેરેનું વર્ણન જાણવું. એટલે શ્રીતીર્થંકર દેવાના સભ્ય કત્વના લાભવાળા પ્રથમ ભવાદિની હકીકતને જણાવનારા જે અનુયાગ તે મૂલ પ્રથમાનુયોગ કહેવાય. અહીં શ્રીતી કર દેવે જે ભવમાં સમ્યકત્વ પામ્યા, તે પહેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy