Book Title: Prashnottar Mohanmala Uttararddha
Author(s): Mohanlalmuni
Publisher: Prem Jinagam Samiti Mumbai
Catalog link: https://jainqq.org/explore/005266/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા ઊત્તરાદ્ધ ( અગિયાર ભાગમાં ) પ્રકાશક, શ્રી પ્રેમ જીનાગમ સમિતી, મુંબઈ પ્રાજક પૂ. મોહનલાલજી મહારાજ Jain Education Internation are & Personal use on Page #2 -------------------------------------------------------------------------- ________________ MMM:33M88MEMEMM330EHMEMEMMSH श्री अर्हद्भ्यो नमः શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા ઊત્તરાર્ધ (અગિયાર ભાગમાં) EM328380KMMESKM2883MMEHMM88x200MHHHHHHEEMNEM 33MAGESS S3elI3333333333334 MESSEGMAILESH MelLSSSBM) પ્રાજક પૂજ્યશ્રી મોહનલાલજી મહારાજ, ( સદૂગત પૂજ્યશ્રી ગોપાલજી સ્વામીના શિષ્ય ) સંશોધક, ઝવેરચંદ જાદવજી કામદાર. પ્રકાશક, શ્રી પ્રેમ જીનામ સમિતી, મુંબઈ. ZMMƏMMEMOC300MMMMOOHHHHO0120 Page #3 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક~~ શ્રી પ્રશ્નોત્તર મહુનમાળા પ્રકાશક:- પ્રેમ જિનાગમ પ્રકાશન સમિતી, ઘાટકોપર. પ્રતિ : ૧૦૦૦ સંવત ૨૦૩૭ ઇ. સ. ૧૯૮૧ વી. સ’. ૨૫૦૭ મૂલ્ય રૂ. ૧૦ ( દશ રૂપિયા ) પ્રાપ્તિ સ્થળ~~ શ્રમણી વિદ્યાપીડ હિંગવાળા લેન, ઘાટકોપર મુંબઈ ૪૦૦૩૭ મુદ્રક *ોટાલાલ ગેકુળદાસ શ્રીરામ પ્રિન્ટીંગ પ્રેસ, નંદર ( મ્યુનિસિપાલીટી સામે ) જી. ધુલીયા. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના संसयं परिआणओ संसारे परिन्नाए भवइ, संसयं अपरियाणओ સંer પરના મg -આચારાંગ સૂત્ર. જે સંશય-જિજ્ઞાસાને જાણે છે તે સંસારના સ્વરુપને જણે છે, જે જિજ્ઞાસાને નથી જાણત તે સંસારના સ્વરુપને પણ નથી જાણતે. જાણવાની ઇચ્છા તે જિજ્ઞાસા. જ્યારે વસ્તુના સ્વરુપને ઓળખવાની તમન્ના જાગૃત થાય છે ત્યારેજ તવિષયક પુરુષાર્થ જાગૃત થાય છે માટે જિજ્ઞાસાજ જ્ઞાનનું કારણ છે. જિજ્ઞાસા ઉત્પન્ન થયા પછી જ્યાં સુધીની નિર્ણય ન થાય ત્યાંસુધીની મધ્ય સ્થિતિને સંશય કહે છેસંશય પછી નિર્ણય અવશ્ય થવો જોઈએ. જે સંશય પછી નિર્ણય ન થાય તે સંશય ત્યાજ્ય છે. આત્મશાંતિને બાધક છે માટે જ કહેવાય છે “સંગમાં વિનરાતિ” જે સંશય પછી તત્વ નિર્ણય થાય તે સંશયજ જ્ઞાન સાધક છે. જ્યાં સુધી પદાર્થ વિષયક સંશય ન થાય ત્યાં સુધી પ્રશ્ન ન થાય અને પ્રશ્ન વિના ઉત્તર સંભવિત નથી. એ રીતે તે વિષયક અજ્ઞાન જ રહે. ગૌતમ ગણધર પણ સંશયના કારણે જ સંસારના દષ્ટ બન્યા. ગૌતમ માટે શાસ્ત્રકારોએ વિશેષ લગ્યાડયા. છે-“નાર સંay, સંનીય સંay, 3gpur સંag, gogo રાણ” આ પ્રમાણે સંશય થતાં ભગવાન મહાવીર ને સંશયનું નિવારણ કરવા પ્રશ્ન પૂછતાં અને ઉત્તર પ્રાપ્ત કરતાં. આ પ્રશ્નોત્તર મહિનમાળા માં પણ અનેક જિજ્ઞાસુ એ તત્ત્વના નિર્ણય માટે પૂ. મોહનલાલજી મહારાજ સાહેબને પ્રશ્ન કરેલ અને પૂજ્ય મહારાજ શ્રી એ સમાધાન કરેલ તે પ્રશ્નોત્તરનું સંકલન કરી અન્ય જિજ્ઞાસુઓને પણ ઉપયોગી થાય તે હેતુથી બે ભાગમાં પ્રકાશીત થયેલ છે. આ પુસ્તકની આ બીજી આવૃત્તિ જ તેનું મહત્ત્વ સૂચવે છે. ઉત્તરાદ્ધને ૧૧ ભાગમાં સિદ્ધાંતના અનેક વિષય પર વિશદ્ ચર્ચા કરી સૂત્રોના ગૂઠાને પ્રગટ કરેલ છે. ગુપ્ત એવા અનેક રત્ન ઉપર પ્રકાશ પાડેલ છે. આવા અમૂલ્ય રત્નોને લાભ તે તેજ મેળવી શકે છે આ ગ્રંથને સગે પાંગ અભ્યાસ કરે. છતાં પણ આપણે આ પ્રસ્તાવના દ્વારા વિહંગાવલોકન કરીએ. ગ્રંથકારે પ્રથમ ભાગમાં પંચ પરમેષ્ઠીનું તેમના સ્વરૂપનું વર્ણન Page #5 -------------------------------------------------------------------------- ________________ કરી તે પદ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેના ઉપાય દર્શાવેલ છે. સિદ્ધનું વર્ણન કરતાં પૂજ્ય શ્રી એ અન્ય દનીઓના નિરાસ કરેલ છે. સુખ-દુઃખ, સૃષ્ટિ, કલ્યાણના કાં ઇશ્વર છે તેવી અન્ય તીર્થિકોની માન્યતા છે તેના નિષેધ કરતાં ‘આપણુ કલ્યાણ આપણેજ કરવા શક્તિમાન છીએ’ તેમ જણાવી અનેકાંતવાદના આધારે કોઇક અપેક્ષાએ સિદ્ધ પણ કલ્યાણ કરે છે તે દર્શાવેલ છે જેમ-‘તેમના ધ્યાનથી આપણા આત્મા નિવૃત્તિ પામે છે, જેમ અગ્નિને તાપ દૂર હૈાવા છતાં ટાર્ડને દૂર કરી મનુષ્યને સુખ અર્પે છે તેમ સાત રાજુ દૂર રહેવા છતાં સિદ્ધ પરમાત્માના નામ સ્મરણથી પાપસમૂહ નાશ થાય તેમાંશુ‘ આશ્ચય ?’ સાધુના અનાચી નું વર્ણન કરતાં બીજા ભાગમાં અસ્નાનવ્રતનું મહત્ત્વ સૂચવતા કહે છે કે સાધુ માટે સ્નાન અને વિભૂષા ત્યાજય છે. કારણકે સ્નાન કામ અને મદને દીપ્ત કરે છે. સ્નાન તે કામાંગામાં પ્રથમ અગે છે માટે ક્રમેન્દ્રિય સાધકોએ સ્નાન કરવું ન જોઇએ. જળના અસંખ્ય જીવની વિરાધના ન થાય માટે પણ સ્નાનનો નિષેધ છે. જળસ્પર્શથી મોક્ષ થાય છે તેવી અન્યયૂથિકોની માન્યતાનું ખંડન કરતાં કહે છે કે જો જળસ્પથી મોક્ષ થતા હોય તા મત્સ્ય, મગર, માચ્છીમાર ના પણ મોક્ષ થવા જોઇએ. આત્મશુદ્ધિ પાણીથી નહીં પર'તુ સંયમથીજ છે તે વાત તેમનાજ સિદ્ધાંત દ્વારા સિદ્ધ કરેલ છે જેમકે " आत्मानदी संयम तोयपूर्णा, सत्या दहा शील तहादयोर्मि : । तत्राभिषेक कुरु पांडुपुत्राः, न वारिणा शुद्धयति चांतरात्मा || મહાભારત તદુપરાંત અગ્નિપથી-યજ્ઞયાગાદિ થી પણ મેક્ષ નથી તે વાત અનેક દૃષ્ટાંત દ્વારા સિદ્ધ કરેલ છે. વ્યાકરણ ભણવાથી ભાષાજ્ઞાન અને શબ્દ જ્ઞાન થાય, ઉચ્ચારણ શુદ્ધિ થાય પરંતુ ભાષા શુદ્ધિ નથી થતી તે વાત તૃતીય ભાગમાં જણાવેલ છે. નિવદ્ય, દ્વિ-કારી, પ્રિયકારી, અકક શકારી, યથાતથ્ય વસ્તુને નિરુપનાર ભાષાજ ભાષાશુદ્ધિ માં સમાવિષ્ટ થાય. ક્રોધ, માન, માયા, લાભ, હાસ્ય, ભયથી ખેલાતી ભાષા અસત્ય જ છે સાધકે સ્વસમયનું જ્ઞાન મેળવ્યા પછીજ વ્યાકરણાદિ જ્ઞાન મેળવવુ જોઇએ અન્યથા અભિમાન વધવાનો સંભવ છે. ૪ પ્રકારની ભાષા ૧) સત્ય ભાષા ૨) અસત્ય ભાષા ૩) વ્યવહાર ભાષા ૪) મિશ્રભાષાનું સ્વરુપ નિદર્શન કરી સાધકને સત્ય અને વ્યવહાર ભાષાજ ખેલવા યેાગ્ય જણાવી છે. દૂક લોકોકિત સત્ય જ હેાય તેમ નથી તે પૂરવાર કરતાં કહ્યુ` છે કે- કેટલાક Page #6 -------------------------------------------------------------------------- ________________ માને છે કે ભાષા દ્રવ્ય લેકાને સ્પર્શ પછી કર્ણપૂરમાં પ્રવેશે છે તે વાત સિદ્ધાંત સમંત નથી. સિદ્ધાંતાનુસાર અર્ધમાગધી ભાષાનું મહત્ત્વ દર્શાવતા જણાવે છે કેછે કિંત માયા મારા ને અમારા માસંતિ ” અર્ધમાગધી બેલે તે ભાષાર્ય છે. સર્વ જૈનાગમ સંસ્કૃત-પ્રાકૃતમાં નથી પરંતુ અર્ધમાગધીમાંજ છે આ બાબત ચતુર્થ ભાગમાં સિદ્ધ કરેલ છે. પાંચમ ભાગમાં કપનું વર્ણન છે જિનકલ્પી-પડિમાધારી સાધુ વિશિષ્ટ સાધના માટે એકલા વિહરે છે તેનું વર્ણન કરતાં વર્તમાનમાં ઘણા સાધુસાધ્વીઓ અકેલવિહારી બને છે તેની અગ્યતા દર્શાવી છે. આઠ ગુણના ધણીને એકલવિહાર પ્રશસ્ત છે જ્યારે આઠ અવગુણના ધણીને એકલવિહાર અપ્રશસ્ત છે. ગુરુકુલવાસને તજનારના વ્રતમાં દોષ લાગે છે. જેવી રીતે પક્ષીનું બચ્ચ જે પિતાના માળાને છેડી બહાર નીકળી જાય તે અન્ય પક્ષીઓ દ્વારા પકડાયા જાય છે તેમ વય અને જ્ઞાનથી અવ્યકત એવા સાધક જે ગુરુકુલ વાસને ત્યજી દે તે અન્યદર્શનીઓ દ્વારા તેનું હરણ કરાય છે અને અધ્યાત્મજીવન નષ્ટ થઈ જાય છે શિથિલાચારી માં પાસસ્થા, યથાદ, ઉત્સન્ના, કુશીલ તથા સંસતાનું સ્વરુપ વર્ણન કરેલ છે. જ્ઞાનની ૧૬ કળાનું વિવરણ ભા. ૬ માં છે. આઠ આત્માનું વર્ણન કરતાં ઉપગ, જ્ઞાન, દર્શન, સુખ, દુઃખ, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગ આ જીવના ૧૧ લક્ષણેની વિસ્તૃત ચર્ચા કરેલ છે. ભાગ સાતમાં સમ્યક્ત્વ પ્રાપ્તિને કમ જણાવતાં કહ્યુ છે કે જીવ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃતિકરણ કરી પ્રથમ સમ્યકત્વને લાભ મેળવે છે તે સમ્યક્ત્વ ૧૫ પ્રકારનું છે. તત્વચિ સમ્યકત્વ, ભાવ સમ્યકત્વ, નિશ્ચય સમ્યકત્વ, વ્યવહાર સમ્યક્ત્વ, નિસર્ગ સ., ઉપદેશ એ, કારક સ., રેચક સ, દીપક સ., ક્ષપશમ સ, ઉપશમ સ, ક્ષાયિક સ., સાસ્વાદાન એ વેદક સ, આ પંદરે સમ્યકત્વનાં સ્વરુપનું દિગ્દર્શન કરાવેલ છે. ૩૬૩ પાખંડી મતની ચર્ચા આઠમાં ભાગમાં છે. કાળજ કર્તા છે. યેગ્ય કાળેજ ફળ પાકે છે, ઠંડી ગરમી પડે છે. યોગ્ય કાળેજ તીર્થકર થાય છે. આ માન્યતા એકાંતકાળવાદીની છે. સર્વ કાર્ય સ્વભાવથીજ થાય છે પક્ષી સ્વભા વથીજ ઉડે છે, માછલી સ્વભાવથીજ તરે છે. સર્વકાર્ય સ્વભાવથી જ થાય છે. તેમ રવભાવવાદી માને છે. નિયતિ વાદીને મતે થવાનું હોય તેજ થાય છે. દ્વારકામાં Page #7 -------------------------------------------------------------------------- ________________ દાહ ન લાગે તે માટે કૃષ્ણે મહાન પ્રયત્ન કર્યા પરંતુ દ્વારકા બળીજ. કમ વાદી ના મતે સવ સૃષ્ટિ કર્માધીન છે જન્મથી કોઇ રક થાય તેા કોઈ રાજા, સુરુષ કુરુષ, સુભાગી—દુર્ભાગી થાય તે કમ થીજ થાય છે. જ્યારે ઉદ્યમ વાદી કહે છે કે સર્વ કા ઉદ્યમથીજ સિદ્ધ થાય છે.સ્વાદ્વાદના આધારે સમાધાન કરતાં જણાવ્યું છે કે યથાયાગ્ય પાંચેચ સમવાય મળેલા હોય ત્યારે કાર્ય થાય છે એકલા કાળ, કર્મ, નિયતિ કે ઉંદ્યમથી કાર્ય પૂર્ણ બનતું નથી. નવમા ભાગમાં સમાવસરણ, અષ્ટમહાપ્રાતિહાર્ય, ક્ષુલ્લકભવ, સ્નેહકાય ચરમ--અચરમ, પતિ-અપરિત આદિ અનેક વિષયેાની ચર્ચા છે. તેમજ ભગવતીસૂત્ર અને પ્રજ્ઞાપના સૂત્રના આધારે વિવિધ વિષયેપર મહત્વપૂર્ણ ચર્ચા છે. દશમાં ભાગમાં અન્ય કેટલાક લોકોની શંકા છે કે જૈન સાધુએ પહેલા માંસાહાર કરતાં તે શ ંકાનું સમાધાન અનેક પ્રમાણ દ્વારા કરેલ છે.એક શબ્દના અનેક અર્થોં થતાં હેાય છે. સૂત્રોનું રહસ્ય કે મમતા જાણનારા જ જાણી શકે. સૂત્રકારના અભિપ્રાયથી અજાણ, અર્ધદગ્ધના હાથમાં સૂત્રો જવાથી તે અં નો અનર્થાં કરી નાખે ત્તિના એટલે સરસવ, નાસા એટલે અડદ, જુહત્થા એટલે કળથી આ પ્રમાણે સિદ્ધાંતમાં શબ્દ પ્રયોગ છે પરંતુ કેટલાક આ રહસ્યને ન જાણનાર તેના વિપરીત અ કરે છે. આ પ્રમાણે ઉત્તરાદ્ધના ૧૧ ભાગમાં વિવિધ વિષયે પર્ મહત્ત્વ પૂર્ણ ચર્ચા કરવામાં આવેલ છે સિદ્ધાંતના રઘુસ્યા ઉકેલવામાં આ ગ્રંથ ઘણેાજ ઉપયેગી થઇ શકે તેમ છે. આ ગ્રંથ દ્વારા જિજ્ઞાસુ પેાતાના સ’શયને દૂર કરી તત્ત્વનિણૅય સુધી પહોંચી શકે છે. ઇતિ અલમ ભદ્રા. પી. હેમાણી શ્રમણી વિદ્યાપીઠ Page #8 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રેમી સુશ્રાવક પ્રેમજી હીરજી ગાલા ( સંક્ષિપ્ત પરિચય) શ્રમણસંધના જૈન સુધારક, સંતરત્ન પ્રસિધવક્તા શ્રી સૌભાગ્યમલજી મહારાજ સાહેબ, પ્રખર પૂજ્યપાદ શ્રી કવિવર્ય શ્રી સુર્ય-- મુનિજી મહારાજ સાહેબની આજ્ઞાનુવર્તી માતૃસ્નેહી, વાત્સલ્ય વારિશ્રી વ્યાખ્યાની શાસ્ત્ર શ્રી વયેવૃધ્ધ શ્રી સૌભાગ્ય કુંવરજી મહાસતીજી, વિદુષી વ્યાખ્યાત્રિી શાંતમૂતિ શ્રી મદનકુંવરજી મહાસતીજી, સંગીત ગાયિકા મધુર વ્યાખ્યાની શ્રી માનકુંવરજી મહાસતીજી “જૈન સિધ્ધાન્તાચાર્ય” શ્રી સેવાશીલ હેમપ્રભાઇ મહાસતીજી, જૈન સિધાન્તાચાર્ય આદિ ઠાણું ૪, માલવામાં માલવકેશરી પૂજ્ય ગુરુદેવનાં દર્શનાર્થે તથા સેવાર્થે જવાની ઉત્કૃષ્ટ ઈચ્છા હતી છતાં પણ કાંદાવાડી સંઘની આગ્રહભરી વિનંતીને સ્વીકાર કરી અમને સંવત ૨૦૩૫ ચૈત્ર માસની આયંબિલની એલી તથા વર્ષીતપનાં પારણા માટે પધારીને અમને જે પ્રવચન તથા સેવાને લાભ આપે છે તે અમે ભૂલી નથી શકતા. વિશેષ હર્ષની વાત તો એ છે કે, ગોપાલ સિબંડી સંપ્રદાયનાં પૂજ્ય શ્રી મોહનમુનિજી મહારાજ સાહેબ દ્વારા અનુમતિ મોહન પ્રશ્નોત્તર ભાગ ૧ અને ૨ જે અપ્રાપ્ત હતા, સંતે તથા મહાસતીજીઓ તથા તત્વજ્ઞ શ્રોતાઓ માટે વિશેષ ઉપયોગી હોવાને કારણે અનુપલબ્ધ સાહિત્યને ઉપલબ્ધ કરવા માટે પ્રેમજીભાઈ ગાલાને પ્રેરણા આપી. તેમણે પણ સહર્ષ સ્વીકારી લીધી. આ પુસ્તકને પ્રકાશિત કરવા માટે સર્વપ્રથમ મહાસતીજીઓની પ્રેરણા તથા આશીર્વાદ દ્વારા જે અમૂલ્ય સમય આપીને માર્ગદર્શન મળ્યું, તેને માટે અને સતીવૃંદનો ખૂબ ખૂબ અણી તથા આભારી છીએ, સાથે સાથે પ્રેમજીભાઈ ગાલાએ પણ જે ધનસગ આપે તેને માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપતાં તેમને અભિનંદન આપીએ છીએ. Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રેમજીભાઈ કચ્છના કાંડાગરા ગામના વતની છે. ધર્મને તેમણ ઉપર ઊડે સંસ્કાર છે. તેમના ધર્મપત્નીને પણ ખૂબ જ સારો સહયોગ ધર્મકરણીમાં મળી રહે છે. મટા શહેરોમાં રહીને કર્મની રાવી લેવી તે કરતા દેશમાં ધર્મધ્યાન સારા પ્રમાણમાં બન્ને જણા કરે છે. એટલે મૂળમાં ખૂબજ ધામીક અને સુખી જીવન જીવે છે. જીવનમાં ક્યારે જાગૃતિ આવી છે, ત્યારે માણસ ત્યાગવૃત્તી તરફ આવતો જાય છે અને માનવ ભવસાર્થક કરવા પ્રયત્ન કરે છે. ઘણાં વર્ષોથી બ્રહ્મચર્ય વ્રત સ્વીકારેલું છે અને નડાના મેટા અનેક પચ્ચખાણ કરતા રહે છે. આજ પ્રમાણે શ્રમણી વિદ્યાપીઠમાં પૂ. પ્રાણુકુંવરબાદ, મ. સ. પૂજ્ય મુક્તાબાઈ મ. સ. અને લીલમબાઈ મ. સ. ના પરિચયમાં આવ્યા અને આપણા બત્રીસ આગનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું સહર્ષ સ્વીકારી લીધું. અત્યારે અગિયાર સૂત્રો ગુજરાતીમાં અનુવાદ કરી ચુક્યા છે અને હજી કામ આગળ ચાલી રહ્યું છે. કાગળ, પ્રિટીંગ વિગેરેના ભાવે મર્યાદાની બહારના છે એક એક પુસ્તકની કિંમત રૂ. ૩૫ ની આસપાસ આવે છે. છતાં જીજ્ઞા સુભાઈ સારા પ્રમાણમાં લાભ ઊઠાવે તે દષ્ટીએ કીંમત રૂ. ૧૦ રૂપિઆ રાખવામાં આવે છે. મિહનમાળાની પ્રશ્નોત્તરના યુફે શ્રમણી વિદ્યાપીઠના અધ્યાપક ભદ્રાબેનએ તપાસી આપેલ છે, તેમણે અત્રે હાર્દિક ઉપકાર માનું છું, ફરી શ્રી પ્રેમજીભાઈ ત્યા તેમના કુટુંબીજનોને આભાર માનું છું કે ધર્મના કામમાં આવેજ સહેગ આપતા રહે અને જૈન ધર્મને બહાળે ફેલાવો કરતા રહે. વસંત પંચમી તા. ૯-ર-૮૧ હરજીવનદાસ ૩, ગાંધી Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નનાત્તર માહનમાળા-ઉત્તરાદ્ધ ભાગ ૧ લા ની વિષયાનુક્રમણિકા. 9999999393 ભાગ ૧ વા. પૃષ્ટ ૩ થી ૩૯ સુધી. પ્રા વિષય વિષય નવકાર મંત્રનાં પાંચ પદ તથા નવપદની સમજણ પાંચ પદમાં, પહેલા અહિઁ તાણું પ૬માં દ્રવ્યભાષ અસ્કૃિત- ની સમજણુ અથવા દ્રવ્યભાવ વેરીની એલખાણ સિદ્ધપદ મે।યું કે અરિહંતપદ માટુ' ?૨૪ ગણધર પહેલા અરિહંતને નમસ્કાર કર્યો તેનું શું કારણ ? શ્રી ઉત્તરાધ્યયનના ૨૦ મા અધ્યયનની પહેલી ગાયામાં ગણધરે એજ પદને નમસ્કાર યે તેમાં અરિહંતને કયા પદમાં ગણ્યા સિદ્ધને રહેવાનું સ્થાન કયું ? મનુષ્યક્ષેત્ર અને સિદ્ધક્ષેત્ર વચ્ચે અંતર કેટલું? સિદ્ધને સિદ્ધ ક્ષેત્રમાં જવાનાં કાળ વિશે એકસમયની સિદ્ધની ગતિમાં પોતાનું જ આત્મબળ કે કોઇ પદાર્થોની પ્રેરણા ખરી ! જીવને કર્માં ગ્રહણ કરવાને સ્વભાવ છે. તે મુળના સ્વભાવને છાડીને સિદ્ધ કેવી રીતે થાય ? સિદ્ધ્માં સુખ શું -- ૧-૫ ૨૫ ૩૯ ૨૩ ૪૦ ૪૧-૪૨ ૪૫ લાખ જોજનના સિ. ક્ષેત્રમાં અનતા સિદ્ધ કેવી રીતે સમાણુ ? મુકિતમાં જીવ નિરતર જાય અને સ ંસાર ખાલી થાય નહિ, આ વાકય પરસ્પર વિરૂદ્ધ કેમ ન પડે ? સિદ્ધને ત્યા કરવાનું શું? સિદ્ધનું સ્વરૂપ કેવું હશે ? સાત રાજ રહેલા સિદ્ઘ આપણુ લ્યાણ કેવી રીતે કરી શકે ? મુકિત વરવાની ઈચ્છા કેને ન હોય ? ૪૩-૪૪ ૪૫-૫૩ ૭૨ ૨૬-૩૧ તમામ મતવાળા મુકિતને વરવાના? ૭૩ ૩૨-૩૮ | મુક્તિ સુંદરીના સ્વયંવર મુકિત પ્રશ્નાંક ૫૪-૧૯ ૬૦ ૬૧ ૨-૬૯ ૭૦ ૯૧ સુંદરી કેાને વરમાળા નાખશે ? ૭૪-૭૮ મેાક્ષ પામેલા તે પાછા આવે ખરા કે કેમ ? નમાણ કેટલા કહેવા ઘટે ? સામાયિક કાની આજ્ઞાએ લેવા ? અરિહંતના ગુણ કેટલા ? સિદ્ધ ભગવંતના ગુણ કેટલા ? ૧૦૨-૧૮૯ ૯૩ ૧૮૦૦ ૧૦૧ આચાર્ય પદ કેને લાગુ છે ? ૧૦૪ ૧૯૫ ગણધરના કેટલા ગુણે ? ઉપાધ્યાયમાં કેટલા ગુણા ! ૧૦૬ ૭ - t = ૧-૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ વિષય પ્રશ્નો | વિષય પ્રક્ષાંક પાંચમા પદમાં નમેલોએ સવ્ય ગંગાદિકના સ્નાન વિના શુદ્ધિનું સાહુણ શબ્દનો અર્થ શું? ૧૦૭ ] સ્વરૂપ તથા સુચિઅસુચિ વિષે ૩૮-૪૧ સાધુજના કેટલા ગુણ – ૧૦૮ પાંચ પ્રકારના શૌચ વિષે – ૪૨ ઉત્તરાદ્ધ ભાગ ૨ છે. ચાર પ્રકારનાં સ્નાન વિષે – ૪૩ પૃષ્ટ ૪૨ થી ૯૨ સુધી જેનધર્મના સાધુને ભાવ સ્નાન જૈનના સાધુને નહિ હોવાનું કારણ દેશથી ને ભાવથી કરવા વિષે ૪૪-૪૭ અને શાસ્ત્રોકત પુરાવા – ૧-૭ જળસ્નાનથી કામ વિષે પ્રદીપ્ત અન્યજની સ્નાન વિષે દલાલે ૮-૯ થાય છે અને સ્નાન તે કામના પાણીના એક બીંદમાં કેટલા સેળ અંગમાંનું પહેલું અંગ છે ૪૮–૫૧ ગંગા મહામ્ય વિષે દયાનંદજીને જીવ છે? તે વિષે દાર્શનિક પૂરાવા ૧૦ ઉત્તર તથા સત્યતીર્થ વિશે– પર ૫૩ આનથી થતી અપવિત્રતા – ૧૧ ખરૂં તીર્થ કયું માનવું ? ૫૪-૫૬ સૂતા જળને જગાડનારા મનુષ જૈન સુત્રોમાં તીર્થંજાત્રા વિષે કાંઈ રાક્ષસી સિલ્લા સમાન – ૧૨ ૧૩ જણાવે છે કે કેમ ? - ૫૭-૧૮ જળના જીવને હણતા વિષ્ણુને સંસારરૂપી સમુદ્ર તરવાને કઈ વિનાશ વિષ્ણુ પુરાણને દાખલો ૧૪-૧૫) નાવની જરૂર ? – – જળસ્નાનથી આત્મ શુદ્ધિ નથી. ૧૬ ૧૭] | કયા તીર્થમાં સ્નાન કરવાથી જૈનના સાધુને ઉષ્ણ જળથી મુકિત પ્રાપ થાય છે ? – ૭૪-૭૭ સ્નાન કરવાનો છે દોષ? - ૧૮-૧૯ તથ" વિષે અધ્યાત્મ કવિતા- ૭૮ બ્રહ્મચારીને સ્નાન કરવાનો નિદ્ધ ૨. | જૈન લેકે ગંગામાતાને માને છે . ગંગાદિક તિર્થસ્નાનથી મેક્ષ અન્ય જ નથી માનતા – ૭૯-૮૫ માનવાવાળાને જૈનસૂત્રથી નિદ્ધ ૨૧-૨૫ દ્રબ શૌચ અને ભાવ શૌચનું સ્વરૂપ – – – નાન માટે બૌદ્ધ ધર્મ શું ૮૬-૮૯ જણાવે છે? જૈનધર્મમાં હવન હોમ યજ્ઞ વિષે – – ૨૬ દરેક ધર્મના ત્યાગીઓને ન્હાવાને તથા દ્રવ્ય ભાવ યજ્ઞનું સ્વરૂપ ૯૦-૧૦૬ નિદ્ધ અને ભાવસ્નાનની શા યજ્ઞ અને તીર્થસ્નાન વિષે જનકત ઓળખાણ – ૨૭–૩૦ : શાસ્ત્ર તથા અન્યશાસ્ત્ર તથા તીર્થાદિકના સ્નાનથી શુદ્ધિ નથી હર્મન જેકબને અભિપ્રાય ૧૦૭-૧૦૮ પણ મનનો મેલ ત્યાગવાથી ઉત્તરાદ્ધ ભાગ ૩ જો શુદ્ધિ છે – – ૩૧-કર ! પૃષ્ટ ૯૪ થી ૧૪૦ સુધી શ્રીકૃષ્ણ મહારાજે પાંડવોને બતાવેલા તીર્થનું સ્વરૂપ – ૩૩-૩૬ સાધુને વ્યાકરણ ભણવા વિષે ૧-૭ નદી આદી જળાશયને વિષે વ્યાકરણથી પ્રવચનનો આરાતીર્થ માનવાવાળાની બુદ્ધિ વિશે ૩૭ ધિક થતો નથી– – ૮ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ * વિષય પ્રશ્નાંક વિષય પ્રક્ષાંક જૈનસત્રનું જ્ઞાન વ્યાકરણાદિકથી ભાષાની જાતિનું સ્વરૂપ – ૮૬-૮૪ થતું નથી ગુરૂગમથી થાય છે, ભાષાના પુલનું કર્ણપૂટમાં એમ ગંભીરવિજયજી તથા દિ– પાડવાપણું કેવી રીતે થાય છે ગંબર શાસ્ત્ર જણાવે છે – ૯ ૧૨ તે સંબંધે ખુલાસાવાર સમજુતી ૫-૧૦૪ વ્યાકરણ ભણ્યા વિના શુદ્ધ શ્રોતેંદ્રિય વિષય કેટલે? તે વિષે ૧૫ ઉપદેશ દઈ શકવાને શ્રી સૂયઃ પર્યાપ્તિ અપર્યાપ્ત ભાષા વિષે ૧૦૬ ગડાંગછ સુત્રને દાખલ --- ૧૩ ભાષાની ઉત્પત્તિ વિષે – ૧૭ સંસ્કૃત ભણવા વિષે આપેલા સ્વસમયનું જ્ઞાન મેળવ્યા બાદ સૂત્રના દાખલાને શાસ્ત્રયુકત પરસમયનું જ્ઞાન મેળવવા વિશે ઉત્તર – – – ૧૪-૧૮ તથા બત્રીશ પ્રશ્ન -- . ૧૦૬ સંસ્કૃતાદિસ્થી સમ્યફ જ્ઞાન પ્રાપ્ત ભાગ ૪ થે. થતું નથી ભાષા જ્ઞાન અને પૃટ ૧૪૧ થી ૧૮૦ સુધી. તત્વજ્ઞાનને મુકાબલે – ૧૯ શ્રી આચારાંગાદિ સત્રની કઈ ભાષા પૂર્વાચાર્યો વ્યાકરણના ભણેલા સમજવી? – – ૧- ૨ હતા કે નહિ તેની સમજુતી ૨૦-૨૨ ત્રની ભાષાને સંસ્કૃતમાં બનાભાષા શુદ્ધિ માટે વ્યાકરણના વવાના અભિપ્રાયની સિદ્ધસેન જરૂર નથી --- --- ૨૩ દિવાકરનો દાખલ – શ્રી પન્નવણાજીમાં કહેલા ચાર સત્રની ભાષા કઈ સમજવી ? ૪-૫ પ્રકારની ભાષાનું યથાતથ્ય સત્રની ભાષાના અપમાન વિશે સ્વરૂપી – – – ૨૪૧૨૭ સુત્રની ભાષાને નિર્ણય સુત્રથી દ્રવ્ય ભાવ પંડિતનું સ્વરૂપ – ૨૮ ૪૧ થાય તે વિષે -- – (-૯ સમથુત અને મિયાશ્રુત વિષે પ્રાત અને સંસ્કૃત ભાષાની સમજુતી – – ૪૨-૪૩ ઉત્પત્તિ વિશે હંટર સાહેબ આદિ શ્રી પ્રશ્ન વ્યાકરણ તથા શ્રી પન્ન ત્રણે દાખલે સાથે આત્મારાવણજી સત્રમાં જણાવેલ મજીને અભીપ્રાય અને અદ્ધ ભાષાનું સ્વરૂપ – – ૪૪-૫૧ માગધી ભાષાનો નિર્ણય – ૧૦ ૧૩ શ્રી પ્રશ્ન વ્યાકરણાદિ સૂત્રમાં પહેલા તીર્થ કરથી છેલ્લા તીર્ષ દશ પ્રકારે કહેલાં સત્યનું સ્વરૂપ પર-૬૨ | કર સુધીના સૂની રચના શ્રી પ્રશ્ન વ્યાકરણમાં કહેલી બાર સરબી અને અદ્ધ માગધી પ્રકારની ભાષા તેનું સ્વરૂપ – ૬૩ ભાષામાં આમારામજીને સૂત્રની ભાષા વિષે – --- ૬૪ ૬૫ | અભિપ્રાય --- - ૧૪-૧૫ બી પ્રશ્ન વ્યાકરણમાં કહેલા સૂત્રને પ્રાકૃત ભાષામાં માનવાથી સેળ પ્રકારનાં વચનનું સ્વરૂપ છે ૮૫ થતા દેવો Page #13 -------------------------------------------------------------------------- ________________ તે વિષે - છે તો વિષય પ્રશ્નક વિક્ય પ્રક્ષાંક ભાષાના સ્વરૂપ વિષે – ૧૮-૧૯ | જૈન સુત્રોની આર્ય ભાષા વિષે ઋષીઓને પ્રશસ્ત અને અપ્રશસ્ત સુત્રોના તથા વિદ્વાનોના દાખલા ૮૧-૮૫ ભાષા વિષે સમજુતી – ૨૦-૨૬ | દેવતા અર્ધમાગધી ભાષા બોલે સૂત્રની ભાષા પ્રાકૃત નથી – ૨૭ છે તે વિશિષ્ટ અને શ્રેષ્ટ કહી છે? ૮૬-૮૭ પ્રાકૃત ભાષા આત્માને હિતકારી અર્ધમાગધી ભાષા છ ભાષાની નથી શાસ્ત્રોકત દાખલે સહિત ૨૮ બનેલી છે તે વિષે જૈન મુનિસૂત્રની ભાષા એટલે મૂત્રની ને દાખલે -- - ૮૮-૮૯ સઝાય સૂત્રના આરાધનાથી અર્ધમાગધી ભાષા કેટલેક ઠેકાણે. થતે લાભ – – ૨૮-૩૯ વપરાય છે તે વિશે – ૯૦ ભગવંતની વાણી દૂર સાંગીની આર્યપણું કયાં લાગુ થાય છે આરાઘના વિરાધના તથા ભગ ૯૧ વંતની વાણી અદ્ધ માગધી ગણધર મહારાજે અદ્ધમાગધી ભાષામાં છે. સૂત્રપાઠ – ૪૦-૪૩ , ભાષામાં સુત્રો રચ્યાં તે વિશેની ભાષાના મેદાનભેદનું સ્વરૂપ – ૪૪-૪૮ ન્યા – – – ૯૨ લેકિક અને લોકેત્તર ભાષાનું દેવાદ્ધિ ક્ષમા શ્રમણે અર્ધમા " સ્વરૂપ – – – ૪૯ ગધી ભાષામાં મૂળસુત્ર હતા ગણધર મહારાજે અર્ધમાગધી તે લખ્યા છે ? – – ૯૩-૯૪ ભાષામાં સૂત્ર ગુંથ્યા તેના સુત્રો- માગધી, સંસ્કૃત અને પ્રાકૃત કત દાખલા તથા પંડિત લાલન વિષેની સમજણ તથા સત્રમાં તથા આત્મારામજી મહારાજ જુદી જુદી ભાષાના શબ્દો વિષે ૯૫–૧૦૪ તથા ચારિત્રવિજ્યના ગણધર મહારાજે અદ્ધ માગધી અભિપ્રાય – – ૫૦-૬૧ : ભાષામાં રચના કરી એજ ત્રણ પ્રકારના આગમની સમજુતી ૬૨ ૬૪ | સુત્ર કંઠાચે રહેલા તે અર્ધ– માગધી ભાષામાં દેવાદ્ધિ ક્ષમા હાલ જે સૂ વર્તે છે તેજ નિર્ચ થ પ્રવચન છે એમ સૂત્ર શમણે લખાણમાં લીધાં. ૧૫ સાક્ષી આપે છે – – ૬૫-૬૬ ચાલતા સુત્રો સમ્મશ્રત છે? . સાખ નદીજી સુત્રની ૧૦૬-૧૦૮ શ્રી અનુગદ્વાર સુત્રમાં કહેલા સુત્રના દશ નામની સમજુતી ૭-૭૮ ભાગ ૫ મે ભગવંતની વાણી જેમાં રહી છે પૃષ્ટ ૧૮૧ થી રર૩ સુધી તે સુત્ર શીખવાની ભગવંતની સાધુના પાંચ પ્રકારના કલ્પને આજ્ઞા તેમાં સમકિતની પ્રાપ્તિ વિસ્તાર ૯-૧ અને અર્ધમાગધી ભાષાના પ્રત્યેક બોધ અને સ્વયંબુદ્ધના સુત્રે પણ તેજ – – ૯-૮૦ | કલ્પની પૃચ્છા – ૧૦-૧૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ વિષય પ્રમાંક વિષય પ્રમાં પ્રત્યેક બેધ અને બુદ્ધ બેહી સુશિષ્યને ગુરૂકુળવાસ વસવાથી કયારે હેય ? તેની સમજુતી ૧૨-૧૩થતા ગુણ? તે વિષે – ૫૫ સાધુના છ પ્રકારની કપની સ્વછંદાચારી એકલવિહારીનાં સ્થિત તે અધિકાર – ૧૪-૧૦ | મુખમાંથી નીકળતાં વાક – ૫૬-૫૯ પાંચમા આરામાં કેટલા કપ પાંચ સુમતિ ત્રણ ગુણિમાં ઉહોય? તે વિશે – – ૨૧ સર્ગને અપવાદ વિષે ... ૬૦ એકલવિહારી વિષે – – ૨૨-૨૩ બહુસૂત્રી બનવાવાળએ શું છેપરિહાર વિશુદ્ધ ચારિત્રની ને તજી સદગુણોને ગ્રહણ કરવા સમજુતી – – ૨૪-૨૭, વિ શ્રી ઉત્તરાધ્યયનના ૧૧ જનકલ્પિ ક્યા ક્યા તીર્થ કરના મા અધ્યયનનું સ્વરૂ૫ – ૬૧-૬૫ વારે હોય ? અને કેણ થઈ શકે ? ૨૮ પરિહાર વિશુદ્ધ ચારિત્રની સ્થિતિ | સ પૂર્ણ સુત્રનું જ્ઞાન થવાને કાળ અને આંતરં? તે વિશે – ૨૯-૩૦ છે તે વિશે – – ૬૬ જનકસ્પિની ગતી વિષે – ૩૧ ૩૨ ! જીનકલ્પિ તથા પડિમાઘારી જનકલ્પિ અને પડિમાધારી પણ ગુરૂની આજ્ઞાએ એકલા સાધુમાં શો તફાવત ? – ૩૩-૩૪ | | વિચરી શકે? તે વિષે –- ૬૭ અંધકજીએ બાર પડિયા આદરી ભિક્ષુની પશ્ચિમ અંગીકાર કરએકલા વિચર્યા નથી ? તે વિશે ૩૫ નાર બાવીશ બેલ સહિત વિચરે ૬૮ કેટલા ગુણનો ધણી એકલે વિચરી શકે ? તે વિષે – ૩૬-૩૭ ભિક્ષુની બાર પડીમાના કાળ વિષે ૬૯ આ કાળમાં, આક્ષેત્રે શાસ્ત્રોકત સાધુને એકલા ફરવાની સુત્રથી ગુણવાળા એવિહારી હોઈ મનાઈ – – – ૭૦ શકે કે કેમ ? તે વિષે – ૩૮-૪૧ આ જમાનામાં એકલવિહારી પાંચમા આરામાં જિન કલ્પિને થવાના છ કારણો – 01 વિચ્છેદ – – – ૪૨ પડિમાધારી સાધુને કેટલી ભાષા એકલવિહારી જિનકલ્પિ અથવા બેલવી કલ્પે? – – ૭ર પડિમાધારી જ હોય કે બીજા પકિમાધારી સાધુ જ્યાં જાય ત્યાં પણ હોય ખરા ? – ૪૩ કેટલું રહે? – – પંચમકાળમાં આઠ અવગુણ ડિમાધારી સાધુ ઉપદેશ દઈ વાળા એકલવિહારી વિશે – ૪૪-૪૮ ! શકે કે કેમ ? – શ્રી ઉત્તરાધ્યયનછના ૩ર મા શ્રાવકને પઢિમામાં ઉપદેશ દેવાય અધ્યયનની ત્રીજી, ચોથી અને કે નહિ? – – ૭૫ પાંચમી ગાથામાં કહેલા એકલ- પડિમાધારી શ્રાવકને ગમ ગામ વિહારીને ખુબ સે તે વિષે – ૪૯-૫૮ વિચારવાનું કયાં કંશુ છે? ... ૭૬ Page #15 -------------------------------------------------------------------------- ________________ વિષય પ્રહ્માંક ! વિષય પ્રાંક અગિયાર પડિમાધારી ભાવક પડિ– ભાગ ૬ ઠે. મા પૂરી થયે સંસારમાં આવી પૃષ્ટ ૨૨૫ થી ૨૬૮ સુધી. પ્રહસ્થાશ્રમ ભગવે કે કેમ ?– ૭ | શ્રી ઉત્તરાધ્યયનછના નવમાં શ્રાવકને પડિમાં અંગીકાર કર અધ્યયનની ૪૪ મી ગાથામાં વાને કાળ જઘન્ય ૧-૨-૩ કહેલા મૃત આખ્યાત ધર્મની દિવસને કહ્યો તેનું કારણ શું ? ૭૮ સેળકળાનું સ્વરૂપ .. ૧-૪ સાધુ મહાવ્રત અંગીકાર કરતા સેળકળા માંહેની પહેલી કળાની પ્રાણાતિપાતાદિ પાંચ બોલને સમજુતી - ... " ત્યાગ કરે છે તેમજ શ્રાવક સેળ કળા માંહેની પહેલી કળા સંથારામાં પણ તેજ પાંચ જે કહી તે અભવીને લાગુ બેલનો ત્યાગ કરે છે છતાં થાય કે નહિ? – –- ૬ તેમને સાધુ કેમ ન કા ? ૭૯ ભવસિદ્ધિયામાં સેળ માહેલા સ્ત્રી, સાધુની કે આવકની ડિમા કેટલી કળા લાભ ... –૮ અંગીકાર કરી શકે કે નહિ અભવીને સોળ માંહેલી કેટલી તેમજ સાધવી જિનકલ્પિ હેય કળા લાભ – ૯ કે નહિ? ... -- ૮૦ અક્ષરના અને તેમાં ભાગ માટે આ જમાનામાં કોઈ એકલ ભવી અભવીને તારતુંબ – ૧૦-૧૨ વિહારીની નકલ લઈને વિચરે તે શ્રી નંદીજી સૂત્રમાં કહેલ અને આજ્ઞામાં કે આજ્ઞા બહાર ? ક્ષરનાં અનંતમા ભાગનું સ્વરૂપ ૧૩-૧૪ તે વિષે – –- ૮૧ ! ભવ્ય અને અભવ્યની શ્રુત નિહ્નવ સંબંધીની સમજુતી -- ૮૨ ૮૬ ! વિષેની સમજણ – -- ૧૫ નિદ્ભવ અને પાસસ્થામાં તફાવત બે પ્રકારના ભવ્ય જીવની " ° સમજુતી – – ૧૬ દોષિતને દોષિત ન કહેવા વિષે. ૯૧ વિ. ) અભવ્યને સિદ્ધ સમાન ગણ જગતાર્થ ભાષાને માઠા ફળ વિષે કર-૯૩ કે નહિ? – – ૧૭ ઉપકારી ગુવાદિકની નિંદાના અભવીને દ્રવ્ય ભાવ કળા વિષે માઠાં ફળ અને પાંચમા આરાના સમજુતી - - ૧૮-૧૯ ભાવ વિશે .. ... ૯૪-૯૭! ભવી અને અભવીને મુકત વાવન દંસણગાની સમજુતી ૯૮ તફાવત * --- ૨ આહા છંદાની ઓળખાણ ૯૯ મોક્ષ જવાવાળા અને નહિ પાસત્યાદિ પાંચ બેલની ઓળ જવાવાળા ભવ્ય ની ખાણ -- ... ... ૧૦૦-૧૦૦ સુત્રોકત સમજણ --- Page #16 -------------------------------------------------------------------------- ________________ વિષય પ્રશ્નાંક 1 વિષય પ્રમાંક શ્રી ભગવતીજી સૂત્રમાં અંધકને અભવીને જ્ઞાનાવણિય કર્મના અધિકારે કહેલા જ્ઞાન, દર્શન આવરણ સંબંધીની સમજુતી ૬-૧ર અને ચારિત્રના પર્યવ સબંધી જ્ઞાન અજ્ઞાન અને કર્મનું સ્વરૂપી ૧૩-૧૭ ભવ્ય અભવ્યને લાગુ થતા અભવીનો આત્મા કેવળ સ્વરૂપ પર્યની સૂત્રોકત સમજુતી – ૨૦-૪૧ ને સિદ્ધ સમાન માનવા વિષે ૧૮ સર્વ જીવ સત્તાએ સરખા છે, ભવી અને અભવીના જ્ઞાન અને અને સિદ્ધ સમાન છે, અને અજ્ઞાન વિષે વધારે ખુલાસે? ૧-૨૪ અત શકિત છે, તે અભવીને ભવ્ય અને અભિવ્યને ગુણઠાણા કેવળજ્ઞાન ને કેવળદર્શન હોય કેટલા? તે વિષે – ૨૫ કે નહિ ? – – ૪૨-૪૯ ભવ્ય અને અભવ્યમાં ચરમ અભવીને કેવળ જ્ઞાનાવણિય કેવળ અચરમ વિષે .. ... ૨૬ ૨૭ દર્શનાવણિયના બંધ સંબંધી ૫૦-૫૧ ભવ્ય અભવ્ય અને સિદ્ધના શ્રી ઠાણાયંગજીમાં કહેવા માંગે આયા સંબંધી – જીવની અનંત શક્તિ વિષે ૨૮–૨૯ છવ સંબંધી એકાંત અને સર્વ જીવના સમચે મુકાબલામાં અનેકાંતનું સ્વરૂપ – પ૩ અભવી જીવ ગણાય કે કેમ ? ૩૦ આઠ આત્માનું સ્વરૂપ – ૫૪-૫૮ સર્વ ભવ્ય જીવની મેક્ષ ગતિ આત્મા સો પરમારમામાં અભવી નહિ તે વિષે સમજુતી – ૩૧ લાગુ થાય કે કેમ? તે સંબંધે જેન અને અન્યની વાળે અને ત્રણ આત્માનું સ્વરૂપ - ૫૯-૬૫) માન્યતામાં તફાવત તે વિશે ૩૨ આત્મા તેજ જ્ઞાન અને જ્ઞાન ભવ્યજીવ અને અભવ્યજીવમાં તેજ આભા તે વિષે – ૬૬-૬૭ તફાવત માટે પત્થરની ખાણ જીવ દ્રવ્યના દ્રવ્ય ગુણને પર્યાય અને સ્ત્રી પુરૂષનું દ્રષ્ટાંત ... ૩૩–૩૪ અને લક્ષણનું સ્વરૂપ ભવ્ય મોક્ષની ઈચ્છા ભવ્ય જીવને અભવ્ય અને સિદ્ધનાં જીવની થાય તેમ અભવ્ય જીવને થાય સમજુતી સહિત – ૬૮-૧૦૮. કે નહિ ? તેમ હું ભવી છું કે અભવી એવો વિચાર ભાગ સાતમે. થાય કે નહિ? – – ૩૫-૩૮ પૃષ્ટ ૨૬૯ થી ૩૩૭ સુધી ભવ્ય અભવ્ય અને સિદ્ધના છવ કેઈ અપેક્ષાએ સરખા ઉપયોગ લક્ષણ સંબંધી ... ૧-૩ | હોય કે કેમ ? તે વિષે – ૩૯-૪૨ અભવીને મોક્ષ સંબધીની શ્રત ધર્મની પેઠે ચારિત્ર ધર્મની શંકા વિષે – . ૪ | સોળ કળા વિશે –" -- ૪૩-૪૫ અભવીને ભવી અને ભવીના | ભવ્ય અને અભિવ્યમાં ચારિત્રની છ અભવી થાય કે નહિ તે વિષે ૫ | સેળ કળા વિષે ... .. ૪૬-૪૭ Page #17 -------------------------------------------------------------------------- ________________ વિષય એક પક્ષસ સિદ્ધ સમાન છે સર્વાં જીવ પાસે સમકિત અને કેવળ સત્તામાં માને છે. ત્યારે આજો પક્ષ મોક્ષ પ્રાપ્ત માગ્ય ભવ્ય જીવતેજ ઉપરના માલ કબુલ રાખી. અભવ્યતે સમકિત કે કેવળ સત્તામાં નથી - ૧૬ ત્યારે ત્રીજો પક્ષ એમ જણાવે છે કે કોઈ પણ જીવ પાસે સત્તામાં સમકિત કે કેવળ નથી એતા નવા ઉત્પન્ન થાય છે તે વિશેની સમજુતી ત્રીજો પક્ષ જેમ જીવ અને કમ' અનાદિ છે તેના ઉત્તરમાં જ્ઞાન અને અજ્ઞાન વિગેરે અનાદિ કહેલ છે. રેહાઅણુગારના પૂછેલા પ્રશ્ન ? તે વિષે, જે આયાસે વિનાયા વિનાયાસ આયા આ શબ્દ ભવ્ય અને લાગુ છે? આઠ આત્મા તથા જાતિસ્મરણ જ્ઞાન વિષે ૫૯ સમકિત નવું માને તેના ઉત્તરમાં જ્ઞાન, દર્શન ને ચારિત્રનાં પવ જીવ પાસે સત્તામાં છે. માટે ભવ્ય જીવ પાસે જ્ઞાનાદિ તમામ વસ્તુ સત્તામાં છે તે વિશે દર ૬૪ વઠાણા અને ગુણઠાણા બન્ને · શબ્દની ઓળખાણ પહેલા ગુઠાણાનું સ્વરૂપસમકિતની પ્રાપ્તિવાળાને થતા ગુણાનુ સ્વરૂપમાં પ્રથમ સસાતું સ્વરૂપ જણાવ્યું છે. -- પ્રસાંક ૮૫ ૫૭ ૧૮ ૨૦૧ 4-33 $19 ૬ ૮ -૭૪ વિષય માર્ગાનુસારીના બે ભેદ તે વિષે સહિત પામવાના ત્રણ કરણ વિષે. ગઢીભેદ થવાનું સ્વરૂપ અાવીને પૂર્વાંનુ જ્ઞાન હાય કે નહિ ? તે વિશે ત્રણ કરણને અંગે પીપાલીકાનું દ્રષ્ટાંત – - - સમકિત પ્રાપ્ત થવાના સન્મુખ થયેલાને થતા ગુણાનું સ્વરૂપ વ્યવહાર અને નિશ્ચય સમકિત દ્રષ્ટિનું લક્ષણ નિશ્ચયથી સકિત પ્રાપ્ત થનારને વ્યાવહારિક કરણી કરવાની જરૂર ખરી કે કેમ ? સમકિતની રીત કેવી હોય તે વિશે અપુરવકરણ અને અનીવૃત્તિ કરણનું સ્વરૂપ તથા અંતઃકર છુનાં અંતે સમકિતની પ્રાપ્તિ તે વિશે મિથ્યાત્વનું સ્વરૂપ પંદર પ્રકારનાં સમકિતનું સ્વરૂપ ૯૨ ૧૦૭ શ્રાવકપણુ અને સાધુપણું કયારે પ્રાપ્ત થાય તે વિશે પ્રશાંક શ્રાવકમાં કેવા ગુણો હોવા જોઇએ તે વિષે મુનિ ધ વિષે - કોઇ કહે કે પંચમકાળમાં ક્રાઈ સાધુ ઇંજ નહિં તે વિષે ૧૫ 19-૮૩ Y ભાગ ૮ અમે. પૃષ્ટ ૩૪૦ થી ૩૮૦ સુધી 24 ' ૧૦૨ •2-67 ૧-૪ પ્ E ८ 4-90 41 હું ર Page #18 -------------------------------------------------------------------------- ________________ વિષય હિંગબર મતના અભિપ્રાય પ્રમાણે પંચમ આરાનું સ્વરૂપ ભવ્ય જીવને મેાક્ષની પ્રાપ્તિ નહિ થવાનુ કારણ મિથ્યાહ્ત્વ છે વિષ ૧૫ સમત્ત દશીન કરેઈ પાવ સમકિત દ્રષ્ટિ પાપ કરે નહિ એમ શ્રી આચારાંગચ્છ સૂત્રનું વાક્રય છે. વિષ શુ` સમજવું ! શ્રી આચારાંગજી સૂત્રમાં દ્રદિ શીને ભાવિદેશીનું સ્વરૂપ આકુટીને જાણી પ્રીછીને પાપ કરે કેવી રીતે છુટે તે વિષે શ્રી આચારાંગજી સૂત્રમાં કહેલા છે ખેલનાં સદાય જીવની - ત્પત્તિ કહી છે ? વિષે સાધુને નિર્દોષ ઉપાશ્રય મળવા સુ`ભ કે દુર્લભ ? તે વિષે ધમ' સબ ધે. કપટ સહિત કરણી કરવાથી શુ ફળ ? તે વિષે નારકીમાં લેહી, પરૂ તે અગ્નિ હાય કે કેમ ? ધર્માર્થે તથા મે ક્ષાર્થે વનસ્પતિ તથા અગ્નિના આર્ભથી માઠાં દળ વિશે - - - પ્રશાંક ૧૩-૧૪ ૧૬-૧૯ ૐ છ ૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ગૃહસ્થાવાસમાં કેવળની ઉત્પત્તિ વિષે આત્મા કા કર્તા નથી. આમા સદા મેક્ષ સ્વરૂપી છે એમ માની આર્ભમાં પ્રવર્તે તે મોક્ષથી વિમુખ કા છે. વિષે ૨૮ જ્ઞાન આપનાર ગુરુનું નામ એળવે તેનુ શું ફળ ? વિષે 3 ૐ ૧૭ २७ ૨૯ વિષય સયમ તપને વિષે મદ કરે તેનુ શું ફળ ? સાધુ ગ` સહિત શ્લાઘાનાકામી તેને શું ફળ પોતે ગુણી અને પ્રજ્ઞાવંત છતાં ખીજાતે પ્રાભવે તેનું શું ફળ ? તે વિષે કર ત્રણસે તે રોશઠ મતનુ સ્વરૂપ ? ૨૩ પાંચ સમવાય ગ એટલે કાળવાદિ પાંચવાદીનું સ્વરૂપ આદિ તે વિષે જૈનાને કમ વાદિ મનાય કે કેમ ૪. તે વિષે ક્રિયાવાદીના ૧૮૦ મતનું સ્વરૂપ ? ૪૧ અક્રિયાવાદીના ૮૪ મતનું સ્વરૂપ? ૪૨ અજ્ઞાનવાદીના ૬૭ મતનુ સ્વરૂપ ? ૪૩ વિનયવાદીના ૩૨ મતનું સ્વરૂપ ? ૪૪ ચાર દિશામાં એ દિશા પવિત્ર અને એ દિશા અપવિત્ર કહી તેનું શુ ́ કારણ ? સાધુને સામાયક કહી તે વિશે કેવળીને એ પ્રકારની આરાધના કહી તે વિષે --- - વૈક્રિય સમુદ્ધાત વિષે દેવતાને પરિચારણા વિષે લોકાંતિક દેવતે મનુષ્ય લોકમાં આવવાનાં કારણ — પાશવાળાને બા ઠાણાંગજી સૂત્રમાં સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉપજવું કહ્યું છે તે કેમ ? શિષ્યતે દિક્ષા આપવાના ત્રણ કલ્પ વિશે ગાશાળાના શિષ્યાને શાલનતપ વિકો Batm સોફ 30 ૩૧ ૩૪-૧૯ ૪૫ ૪૬ જ દૂ ete ૫ ૫૧ ૧૨-૧૫ ૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વિશ્વ પન્નાંક ! વિષય અરિહંત એટલે તિર્થંકરના ભદ્રકલ્યાણકારી કમ ઉપજવાનું નિર્વાણ વખતે લેકમાં અંધારું કારણ તે વિશે – – અને ઉદ્યોત બને કહ્યા તે વિષે ૫૭-૫૮ | જુગલીયાનાં ક્ષેત્રમાં અગ્નિ કહી મનુષ્યનું આખું બાંધવા વિષે ૫૯ | તે વિશે – – ૮૭ દેવતાનું આઉખું બાંધવા વિષે ૬૦ પહેલે નિદ્રવ જમાલી રોની લેગાદિક ભયથી સાધુને મા- નગરી સાવરથી કહી તે વિષે ૮૮ સામાં વિહાર કરવા વિષે – ૬ સૂત્રમાં કહેલા પાંચ હેતુ વિશે ડ૯-૧૦૪ વર્ષાકાળનું માન કેટલું અને શ્રાવકને ધર્માચાર્ય કહેવા વિષે ૧૦૫ સાધુએ શી રીતે વર્તવાનું? દેવતાને પાંચસે લેજનની ગંધ તે વિષે --- - ૬૨ આવે છે અને ધ્રાણેન્દ્રિયને રાજપિંડ વિષે . – ૬૩ વિષય નવ જનનો કહ્યો તે તિર્થંકરાદિકની લબ્ધિ વિષે – ૬૪ વિષે – – – ૧૦૬ પાંચમાએ સંયમ પાળવા વિષે ૬૫ છવાસ્થ મોક્ષ થવાનું જાણે નહિ નારી દેવતાના અવધી વિશે ૬૬ અને અનુતર વિમાનના દેવતા આ પ્રકારના પ્રતિક્રમણ વિશે ૬૭ જાણે દેખે તે વિષે – ૧૦૭ સામાયિક અને છેદો પસ્થાપનીય જીને નહિ પણ છન સરીખા કલ્પસ્થિતિ વિષે – – ૬૮ આ શબ્દ ગણધરને જ લાગુ છે. મલ્લીનાથ અને છમિત્રની સાથે કે બીજા સાધુને લાગુ થાય દિક્ષા વિષે – – ૬૯ તે વિષે – – ૧૦૮ સાત વિકથા વિષે –. -- ૭૦ ભાગ ૯ નવમે આચાર્ય ઉપાધ્યાયના અતિશય વિષે – – – ૭ પૃષ્ટ ૩૮૨ થી ૪૧૬ સુધી આચાર્ય વસ્ત્રપાત્રાદિકનો સંગ્રહ સમોશરણ એટલે શું ? તે વિષે 1-૯ કરે તે વિષે – – ૭ર શ્રી ભગવતીના શતક ઉદેશા વિશે ૧૦ ત્રીજા આરાના છેડે ત્રણ દડ વિષે ૭૩ નારકીને ત્રણ પ્રકારને સંસાર દશ અUરા વિશે– – ૭૪-૮૧ સચીઠણ કાલ તે વિષે – ૧૫ ઉપાશ્રયાદિ પૂજવાથી તે આકાશમાં થતો વાદળા વિશે ૧૨ લાભ તે વિશે -- — ૮૨ | પ્રાણાતિપાત પા૫ સ્થાનક કયા નિકાચિત કર્મ તુટવા વિષે – ૩ કર્મના ઉદયે હોય છે તે વિષે ૧૩ દશનગરીમાં વારંવાર નહિ પેશવા 1 કિલ્પિષી કયા પાપના ઉદયે થાય ? વિષે – – – ૮૪ તે વિષે - -- ૧૪-૧૫ છા અને કેવળમાં તફાવત સમુદ્રમાં રહેલા જળચર જુગવિશે - - ૮૫ | લીયા હોય કે નહિ ? તે વિષે ૧૬ Page #20 -------------------------------------------------------------------------- ________________ વિષય પ્રમાંક વિષય પ્રશ્નો નિહવની ગતિ નવગ્રીવેગ અગ્નિના જીવ વિષે – ૩૯ સુધીની કહી છે ને જમાળી છઠે નારકી તિર્યંચ પકીયમાં દેવલેકે કિવિધી થયો તે વિશે ૧૭ ઉપજે તે કયા આવખાને વેદે છે નારદ પુત્ર અને નિયંઠી પુત્રમાં તે વિશે – ૪૦ મોટું કોણ તે વિષે – ૧૮ દેવતાનાં વૈકિય વિષે – ૪૧ પૃથ્વીકાયનું દારિક શરીર પૃથ્વીકાયના જીવ પ્રાણાતિપાદિ. પ્રયોગબંધ કાળથી કેટલો કાળ પાપ કરે ? તે વિશે – ૪ર હવે ? તે વિષે – – ૧૯ પૃધ્યદિકને વિશે એક શરીરે ખુલાકભવનો અર્થ શું ? તે વિશે ૨૦ કેટલા જીવ ઉપજે ને એક છવાસ્થને કેવળ સંયમાદિ ૪ સાથે કેટલા આહાર લીયે ? ચાર બાલ કહ્યા તે વિષે –. ૨૧ તે વિશે – અક શ્નીકાય કયાં વરસે છે ? તે વિષે રર-૨૪] પૃથ્વીકાયના જીવનું શરીર કેવડું ? પૃથફ કયાં સુધી કહિયે ? તે વિશે ૨૫ તે વિષે નારકી તથા દેવતામાંથી અવધી પૃથ્વીકાયને ફરસવાથી તે જીવને લઈને નીકળે તે તિર્થંકરજ ? કાંઈ દુઃખ થાય ? તે વિષે ૪૫ ૪૬ કે અનેરા નીકળે તે વિષે– ૨૬ જૈન સુત્રોમાં પહેલી થાવરજીવ ઉપજવા જતા કેટલા સમાની કાયની દયા બતાવી પણ પહેલી વિગ્રહ ગતિ કરે ? તે વિષે– ર૭-૨૮ મનુષ્યની દયા નહિ બતાવવાનું ગોશાળાએ પિતાના મતાનુસારે શું કારણ છે તે વિશે – ૪૭ કાળની કલ્પના કહી બતાવી ગોશાળાએ બે સાધુને બાળ્યા તે વિશે – – ૨૯ ત્યારે બીજા સાધુએ પરાક્રમ ગોશાળે પિતાના ભવાંતર કેવી કેમ ન ફેરવ્યું ? તે વિષે – ૪૮ રીતે જણાવ્યા તે વિશે – ૩૦ સાત શ્રેણિનું સ્વરૂપ તે વિષે ૪૯ ગૌશાળાનાં પ્રૌઢ પ્રહાર વિષે – ૩૧-૦૨ વિગ્રહ ગતિને અધિકાર કહ્યા ગૌશાળે આઠ ચરમ પ્રયા તે શી રીતે ? તે વિશે – તે વિષે | શ્રી મહાવીરનાં રાજગરીના ચૌદ પ્રણીત ભૂમિ કઈ ભૂમિ કહી છે ચોમાસા વિશે તે વિશે – ૩પ | કાંતિક દેવના વિમાન સંખ્યાતા ભવસિદ્ધક અને અભવસિદ્ધકનાં કોજનમાં કે અસંખ્યાતા ચરીમ અચરમ તે વિશે – ૩૬ જનનાં છે ? તે વિષે -- પર શકેંદ્ર પૂર્વે કોણ હતા અને ભરત ક્ષેત્રથી મેરૂ પર્વત ઉતરે કયારે થયા ? તે વિષે – કાક છે તેમ અરવત ક્ષેત્રથી તથા ગંગદા દેવને દેખી શકેંદ્ર ભાગ્યો પૂર્વ પશ્ચિમ મહાવિદેહથી કઈ મંદિર ક્યા ? તે વિશે તે – ૩૮ | દિશાએ મેરુ પર્વત છે? તે વિષે ૫૪ Page #21 -------------------------------------------------------------------------- ________________ વિષય પક્ષાંક ! વિષય પ્રશ્નો ભરત ઈરવૃત પૂર્વ પશ્ચિમ મહા મનુષ્યની સંખ્યા ઓગણત્રીસ વિદેહમાં દિવસ રાત્રી સરખાં આંકની કહીં? તે વિશે – ૭ર હોય કે નાનાં મોટાં હેય! તે તે કાયને ઉપજવા આથી દે વિષે – – – ૫૪ | પાટ કહા ? તે વિષે – – ૭૩-૭૪ પાંચ ઈદ્રિમાં કામ કેટલી અને પરિત અને અપરિત ? તે વિષે ૭૫ ભોગી કેટલી છે તે વિષે – પપ પ૬ પાંચે ઈદ્રિયોને જઘન્ય ઉકૃષ્ટ પલડુકંદને લસણકંદ અનંત વિષય કેટલે ? તે વિષે -- કાય છે છતાં પ્રત્યેક કહ્યા ! સ્ત્રી અનુત્તર વિમાને જાય કે તે વિષે -- - ૫૭ નહિ? તે વિષે – – દેવલોકમાં અપકાય ક્યાં કયાં સુધી પુષ્કર દિપના મનુષ્યો સુર્યને હોય? તે વિષે – – ૫૮ કેટલે છેટેથી દેખે ? તે વિષે —બાદર વનસ્પતિ કયાં કયાં ને કર્યું તિર્યંચ વેયિ શરીર કરે તો ઠેકાણે હોય? તે વિષે – ૫૯ છે કેવડું કરે છે તે વિષે –– – ૯ ત્રણ વિગતેંદ્રિય ક્યાં ક્યાં હેાય ? ચક્રવર્તિનું સ્ત્રીરત્ન કેટલા તે વિષે – – દંડકમાંથી આવીને થાય છે તે વિષે ૮• ૬૦ વિદ્યાધર તિછ ક્યાં સુધી દેવલોકની વાવડીમાં પેર પ્રમુખ જાય છે તે વિષે – – – ૮ હોય કે નહિ તે વિષે – ૬૧ કથુઆની જીભ કેવડી હોય દેવતાને હાડકાં ન હોય તે તે વિષે –– – –- ૮૨ દાંત કેમ કહ્યા છે તે વિષે .. ૨ મનરૂપી કે અરૂપી ? તે વિષે ૮૩ અહારિક અણહારિક વિષે – ૬૩ આશાલીક છવ કેટલી ઈદ્રિવાળો બેઈદ્રિયના જ્ઞાન અજ્ઞાન વિષે ૬૪ હાય ? તે વિષે -- – – ૮૪ જુગળીયા મનુષ્ય તિર્યંચમાં જમાલીએ કાલતિકાંત આહાર સમકિત લાભવા વિષે કર્યો ત કાલાતિક્રાંત કો સમચરીમ અચરીમ? વિશે– ૬૮ જો તે વિષે – ૮૫ તિર્યંચ પચેદિયના ઉત્કૃષ્ટી જધન્ય સાત હાથની અથગાહના અવગાહનામાં તથા ઉત્કૃષ્ટી વાળ સિદ્ધ થાય અને સિદ્ધની સ્થિતિમાં જ્ઞાન અજ્ઞાન વિષે ૬૯ જધન્ય અવગાહના એક હાથને જળચરમાં જુગલીયાનો ભેદ હોય અષ્ટ આંગુલને કહી તેનું કેમ ? તે વિષે – – – – ૬ કે નહિ ? તે વિષે – 190 આઠમા દેવલોક સુધી તિર્યંચ મતિ જ્ઞાનના જણવા દેખવાના અને મનુષ્યને ઉપજવા આશી ભેદ તે વિષે - – – ૭ નિરંતર કહ્યા તેનું શું કારણ? ત્રીજા દેવલેકની સ્થિતિ અને તે વિશે – ૭૧ | લેશ્યા વિષે –– – ' ૮૮-૮૯ Page #22 -------------------------------------------------------------------------- ________________ વિષય પ્રશાંક વિષય અંધકજીએ બારમી પડીમાં પાંચ સમકિત કયાં કહ્યું છે ? આદરી તેમાં ગુણ મહેલ ગુણ તે વિશે - ૧૬ ન થયો તેનું શું કારણ? તે વિષે ૯૦ સમુછમ મનુષ્ય એક સમયે સૂક્ષ્મ માર્યા મરે નહિ તે તેની કેટલા ઉપજે છે તે વિશે – ૧૦૭ ક્રિયા કેમ લાગે ? તે વિષે ૯૧ ઇવ ગર્ભમાં મરે તો કેટલા ચકવ િતિમિસ ગુફામાં ૪૦ દેવલોક અને કઈ નર્ક સુધી માંલા કરે છે ? તે વિષે ૯૨ જાય છે તે વિષે – ૧૦૮ રાત્રીનાં પ્રતિકમણમાં પચ્ચ ખાણ ન કરવા તે વિષે – ૯૩ ભાગ ૧૦ દરામ રાત્રીનાં પ્રતિક્રમણમાં કાઉસગ્ન પષ્ટ ૪૧૮ થી ૫૦૧ સુધી શેને કરવો ? તે વિશે – ૯૪ ૯૫. કેટલાક એવી શંકાઓ કરે છે માણસ પચ્ચખાણ નહિ કરતાં કે જેનના સાધુઓ આગળ અવિરતીપણામાંજ લાભ માને માંસાહારી હતા તે શંકાનું છે તેનું કેમ ? તે વિશે – ૯૬ સમાધાન માટે નીચેના પ્રશ્નો ૧ ગુર્નાદિકની હાજરી હેય ને જૈનના સાધુને એકંદિલના અચેત વંદણા કરવી તે તે ઠીક પણ ગુવદિકની ગેરહાજરીયે શી પુગળનાં આહાર વિષે – ૨-૯ રીતે કરવું ? તે વિષે – ૯૭ જૈન સાધુને મદ્ય માંસના યોગ શ્રાવકને સઝાય કરવાના નિયમ વિશે ૧૦ – ૯૮ સૂત્રમાં નવ વિગય કહી તેમાં બ્રહ્મચારીને નાગરવેલનાં પાન ચાર મહા વિગય નિબદ્ધ ખવાય કે કેમ ? તે વિષે – ૯૯ બાકીના ભાંગા ? તે વિષે – ૧૧-૧૩ નવનેકષાયની સમજણ? તે વિષે ૧૦૦ શ્રી ઉત્તરાધ્યયનછ સૂત્રમાં માંસચંદ્ર સૂર્યને ગ્રહણ કોણ કરે ના ખાવાવાળાને કેવા કહ્યા છે. છે કે તે વિષ – ૧૦૧ છે તને શું ફળ? તે વિશે ૧૪–૧૬ ઇરીયાવહીના મિચ્છામી દુકકડ શ્રી ય ગાંગજી મૂત્રમાં માંસ કેટલા? તે વિશે –. ૧૦૨ ખાવાવાળાને થતા દો તે વિષે ૧૭-૨૦ વને જધન્ય ઉપયોગ કેટલા ને પાપ તો હિંસાના કરનારને લાગે કે વખતે હોય? તે વિ ૧૦૩ છે, તૈયાર પણ ખાનારને દોષ દેવતાને નિદ્રા આવે કે નહિ ? શાને એમ બેલતા પ્રત્યે શાસ્ત્રશું તે વિશે કહે છે ? તે વિષે – –- ૨૧ ઇવે ઉપજતી વખતે પ્રથમ શ્રી આચારાંગ સૂત્રમાં માંસ સમયે કયા વેગથી આહાર મચ્છ વિશે ઉઠતી શંકાઓના લીયે ? તે વિષે – ૧૦૫ | સમાધાન માટે – – ૨૨-૨૩ વિશે Page #23 -------------------------------------------------------------------------- ________________ વિષય શ્રી આચારાંગજી સૂત્રના ભાષાંતરમાં વાંધાવાળી છ લમે ૫૬૨-૧૬૫-૬ ૦૭---૧૯-૬ ૩૦ ૬૩૧ તે ક્લમેાના સમાધાન વિશે પ્રથમ ૫૬૨ મી કલમનુ સમાધાન અને માંસાદિકની સ’ખડી કેતાં જમણવારમાં જમવાના નિકોદ્ધ તે વિશે ~ ૨૪-૨૬ સાદી સંખડીમાં પણ જવાના નિષેષ્ઠ વિશે માંસાદિક વપરાતા હાય તે સંખડીમાં વહેારવા નહિં જતા તે રસ્તે થઈ જવા આવવાન અધિકાર છે ? તે વિષે શકાવાળી સ્લમ ૫૬૫ ના ઉત્તરમાં માંસાદિકની ચિંતવણા કરવાથી માયાનું સ્થાન કહ્યું અને ભાગવે તો હિણાચારી કહેંગે છે ? તે વિષે શકાવાળો કલમ ૬૭ મી તે ઉત્તર સક્ષેપથી શકાવાળી લમ ૬૧૨૯ મીનાં ઉત્તરમાં માંસ અને મચ્છ શર્ટ વનસ્પતિ થાય છે ! તે વિષે ખુલ્લામા કાવાળી સ્લમ ૩૦ મીના ઉત્તરમાં માંસ, માંસ ભુખન, અ`િ અક્રિય' પઢવાના ઉત્તમાં અથાણાદિકને ગર્ભ ગીર ખાવા કહ્યા અને ાડીયાં, ફળીયા, કાંટા વગેરે પરીવવા કહ્યો. બ ૨૭ ૨૨ ૨૮-૩૩ ૩૪-૩૬ ૮ ૩૯-૪૨ વિષય અર્જુનાયને અથ હાડકાં થતો નથી પણ ઠળીયા થાય છે તે વિષે સૂત્રેાકત દાખલા માંસના અય વનસ્પતિના મૂળ અથવા ગીરના થાય છે ત વિષે દાખલે મત્સ્ય શબ્દનો અર્થ વનસ્પતિ વિગેરે થાય છે ત વિષે— અગ્નિ શબ્દ હાડકાં અને અડ્ડય શબ્દ ઠળીયા એમ બે શબ્દ સુત્રપાડે જુદા છે ઢળીયા વિશેની શંકાનું સમાધાન તથા વનસ્પતિનુ પચે દ્રિયની જાતિનું નામ મત્સ્ય શબ્દે ઘણી જાતની વન સ્પતિ વગેરેનાં નામ છે તે વિષે - શ્રી ભગવતીજી સત્રના શતક ૧૫ મે શ્રી મહાવીર સ્વામી વિષે કપાત પાક અને કડ માંસના પાક વિષે થતી શકાઓનું સમાધાન તે શબ્દો વનસ્પતિમાં પણ છે તે વિશે શ્રી પાવણાજી તથા શ્રી આયાંરાંગજી સુત્રમાં મનુષ્ય તિ ચાર્દિકનાં નામે વનસ્પતિની ૪૩-૪૪ રી વિષે નાંક どり ૪ ૪૭-૫૦ ૫૧-૧૨ ૫૩ ૫૪ ાંતનાં નામ કહ્યાં છે તે વિશ્વ પ વૈદકશાસ્ત્રમાં મનુષ્ય તિર્યંચ દેવદિકનાં નામે ઘણી નતની વનસ્પતિઓનાં નામે જણાવ વામાં આવ્યાં. તે વિશે માંસને નિહ થી ઉત્તરાધ્યયનજમાં ચિંતમુનીએ કરેલા છે ૧૫-૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ વિષમ સમકિત દૃષ્ટિ, મદિરા, માંસ ખાય નહિતે વિષે ... માંસાહારથી થતા નુકસાને તે વિષે www માંસાહારીની નરકની ગતિ વિશે સુત્રોના દાખલા ... અનાજના ખેારાકમાં થતી હિંસા થી માંસના ખારાકમાં વિશેષ હિંસા અને પાપ કહેલ છે તે વિશે માંસના સ્વાગ વિષે ઉત્તમ તિ અને શુભ ફળ વિષે યજ્ઞાથે થતા પશુ વધે તથા તે સબંધે માંસાહારને શાસ્ત્રાકત નિષે તે વિશે મુસલમાનના શાસ્ત્રમાં પ્રાણી હિંસા અને માંસાહારને નિ– કોદ્ધ તે વિશે ... ... જૈન મૂત્રામાં યા માટે જ્ઞાનીએ શું કહ્યું છે ? તે વિષે પારસીભાઇયાના પુસ્તકમાં પ્રાણી હિંસા અને માસ ખારાકને નિષેધ તે વિષે અંગ્રેજના ખાઇબલમાં પ્રાણી હિંસા અને માંસાહારના નિમેષ્ઠ વિશે જૈનત્રામાં સાધુને ખાવન અનાચરણમાં રાજપિંડના શબ્દમાં માંસ મદિરાદિ ચારે માલા સમાવેશ થાય છે માટે રાજ પિંડ વિષે મંદિરાના નિદ્ધ વિષે મઘુ અને માખણના વો ... નિષ્ફ અશોક = 给 90-92 93-99 ૭૮-૭૯ ૮૦-૮૩ ૮૪-૯૫ ૯ ૯૭-૯૮ રક ૨૩ વિક્રમ દેવ દેવીને નામે ધેટાં મેાકડાં વિગેરેના થતા વધ વિષે .. ભાગ ૧૧ આગિયાઝ્મા. ૧૮ પુષ્ટ ૫૦૪ થી ૫૦૮ સુધી. પ્રાચીન જૈન ધર્મ વિષે, જૈન ધર્મ અનાદિ છે. વેદ પહેલા જૈન ધર્મ છે, ઋષભદેવ સ્વામીથી ચાલ્યા આવે છે, વેદ અને પુરાણના પુષ્કળ દાખલા ગૌત્તમે જૈનધર્મ ચલાવ્યા નથી પણ ગૌત્તમ મહાવીરના શિષ્ય થયા છે તે વિષે પુરા ણના દાખલા જૈન ધર્મ બૌદ્ધ ધર્મમાંથી નીકળ્યેા નથી પણ શ્રી મહાવીર્ અને બૌદ્ધનુ' સંમેલનપણું હેાવાના સંબંધે જૈનેતર દ્રષ્ટિએ જૈન ગ્રંથમાં મેટા મેાટા વિદ્યાતાનાં તથા હન જેકેાખી ના દાખલાથી સિદ્ધ કરેલ છે તે વિશે જૈન ધર્મ ઋષભદેવ ભગવાનથી ચાલ્યા આવે છે. તે વિષે જૈનેતર દ્રષ્ટિએ જૈન ગ્રંથમાં વિદાનાના દાખલાઓ જૈન ધર્મ'ની પ્રાચિનતા વિષે પરમહં ́સના દાખલા ભગવત શબ્દના અર્થ શું? જિનરાજનો અર્થ શું ? ૧૬૦-૧૦૧ અલખતા અર્થ શું ? ૧૦૨-૩૦૩ | ચિદ્ધનતા અ` શુ` કે ચિદાન ને અર્થ શું ? ૧૦૪ -૧૦૭ નિરજનના અથ' શું? ... ... પ્રશાં ૧-૧૮ ૧૨–૨૬ {૭-૪૮ ૫ - ૫૨ ૫૪ ૫૪ ૫૫ ૫૬ પક ૧૮ 4 Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વિષય પ્રશ્નક | વિષય પ્રશ્નોક ૮૫-૮૮ - - - ૧” વિતરાગને અર્થ શું? – ૬૦ || જ્ઞાનીની દશા કેવી હોય. –- ૮૩ સચિદાનંદને અર્થ શું? – ૬૧ | જ્ઞાનીનું શું લક્ષણ? – ૮૪ અરિહંતને અર્થ શું? - ૬૨ સમક્તિનું સ્વરૂપ શું? – તિર્થકરને અર્થ શું ? – શ્રદ્ધા સમાધાન વિષે – પરમાત્માને અર્થ શું ? – મુમુક્ષ વિશે – પરમેશ્વરને અર્થ શુ – | જીજ્ઞાસુ વિષે ? – -- ૧ કાર શબ્દનો અર્થ ? – આત્માર્થિ જીવ વિશે ? વિતરાગનું સ્વરૂપ શું? – સદગુરૂના લક્ષણ વિષે અરિહંતનું સ્વરૂપ શું? – મુકિતના ઉપાય વિશે – બ્રહ્માનું સ્વરૂપ શું? વિષ્ણુનું સ્વરૂપ શું? રામ કેટલા પ્રકારના? – ૭ મહેશ્વરનું સ્વરૂપ શું? – ૭ર સમ દમનું લક્ષણ શું? – બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર વિવેકનું લક્ષણ શું? -- ત્રણેનું સ્વરૂપ એક અરહંતનેજ નર્કવાસીઓના ચિહ વિષે – લાગુ થાય છે? – – ૭૩-૭૪ | હિંદુ કોને કહિએ? મહાદેવનું સ્વરૂપ શું ? – ૭૫ મુસલમાન કોને કહિએ? – સ્વયંભૂનું સ્વરૂપ શું? – ૭૬ રહિમાન કેને કહિએ – શિવસ્વરૂપ શું? – – ૭૭ પર કેને કહિએ? - ૧૦૨ ત્રિવિધ શિવસ્વરૂપ શું? – અલ્લા બુદા કોને કહિએ - ૧૦૩ જીવ અને શિવમાં તફાવત કેટલો? ફકીર કેને કહિએ અને ફકીરનાં તે વિષે – – લક્ષણ શું? – પરમાત્મા કેને કહિયે અને તેનું – ૧૦૪ સ્વરૂપ શું? – – કાને કમલા શું કહે છે ?– ૧૦૫ કેવળજ્ઞાનનું સ્વરૂપ કેવી રીતે અજાનો ઉપદેશ તે વિષે – ૧૦૬ જાણવું? – – ૮૧ મુસલમાન અને કાફરની જ્ઞાની કોને કહિએ અને જ્ઞાનીનું ઓળખાણ? – – ૧૦૭ સ્વરૂપ શું – – ૮૨ | દાદુ વાકય છે ? – – ૧૦૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ પૂજ્ય શ્રી ગેાપાળજી સ્વામી શ્રથમાળા-મણકા ૧ લે. પરમ પૂજ્ય શ્રી ગેાપાળજી સ્વામી તતુ શિષ્ય મુનિ શ્રી મેાહનલાલજી કૃત. શ્રીપ્રશ્નોત્તર મોહનમાળા ઉત્તરાર્ધ્વ ભાગ ૧ લો. Page #27 -------------------------------------------------------------------------- ________________ Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાળા ભભય ઉત્તરાદ્ધ ભાગ ૧ લા જ પ્રશ્ન ૧ લું—નવકારમંત્રનાં કેટલાક પાંચ પદ કહે છે ને કેટલાક નવ પદ્મ કહે છે તેનુ* કેમ ? ઉત્તર--- ભગવતીજી વગેરે સૂત્રમાં પ્રથમજ શરૂઆતમાં પાંચ પદ કહ્યાં છે અને કઇ આચાર્ય એ પાંચ પદની સાથે એક ગાથા ઉમૈરી નવ પદ્મ કર્યાં છે એમ પણ કેટલાક કહે છે. પ્રશ્ન ૨ જી —એ ગાથા કોઈ સૂત્રની તે નથી કે ? ઉત્તર કોઇ સૂત્રમાં જોવામાં આવતી નથી. પ્રશ્ન ૩ જું—એ ગાથા કહેવાના હેતુ શે! છે ? ઉત્તર—હેતુ તા માત્ર એજ છે કે-મૂળનાં પાંચ પદ છે તેનુ માહાત્મ્ય જણાવ્યું છે. પ્રશ્ન ૪ થું-પાંચ પદનું માહાત્મ્ય કેવી રીતે જણાવ્યુ છે તે ગાથા સહિત જણાવશે. ઉત્તર—તે માથા આ પ્રમાણે છે. સાંભળે-એસ પ ંચ નમુક્કારા, સવ્વ પાવ પણાસણા; મંગલાણં ચ સબ્વેસિં, પઢમ હવઈ મંગલ. ૧ આમાં એમ જણાવે છે કે-નમા અરિહુ તાણ, જાવ સવ્વ સાહૂ, એસો પંચ એ પાંચ તમુક્કારો નમાકાર, નમસ્કાર કરવાની એ પાંચ પદ, સવ્વપાવપણાસણા સ પાપનો નાશ કરનારાં છે અને મગલાણુ ચ સન્વેસિં, સર્વ મ`ગલમાં પઢમ હવઇ મંગલં, આ પ્રથમ મંગળ છે એટલે દુનિયામાં વતા સ લૌકિક મગલામાં આ લોકોત્તર મંગળરૂપ પાંચ પદનું સ્મરણ તેજ પહેલુ અને મહા મગળ છે. આના પરમાર્થ એ છે કે—લૌકિક મંગલના અનેક ભેદ છે, પણ તે મંગલનું અમ’ગલ કોઇ વખત થાય, પર`તુ લોકોત્તર મોંગલ આ ભવ અને પરભવ સદાય મ ગલકારીજ ડ્રાય છે માટે ગણધર દેવ જેવા મહાજ્ઞાનીએએ પણ મગલાચરણમાં નમે અરિહંતાણું વગેરે પાચ પદનુંજ ૨ારણ કરેલ છે. જેવી રીતે ગીતા અને ગીતા માહાત્મ્ય ભિન્ન છે તેવીજ રીતે Page #29 -------------------------------------------------------------------------- ________________ ૪ નવકાર મંત્ર (પંચ પરમેષ્ઠીમત્ર) અને તેનું માહાત્મ્ય બતાવનાર છેલ્લાં ચાર યદ એ ભિન્ન છે. આ પાંચ પદ અનાદિ છે અને તે પછીનાં ચાર પદ છે તે કોઇ આચાય ની કૃતિ છે. પ્રશ્ન ૫ મુ’—તા પછી નવકારમંત્ર કહેવાનું શું કારણ ? ઉત્તર~~એ તે લેાક ભાષાની લાવણી છે. મૂળ શબ્દ તા નમુક્કાર છે, પણ લેાક રૂઢીએ નવકાર શબ્દ વપરાય છે અને તે શબ્દને લઈને નવપદ કહેવામાં આવે છે. કેટલાક નવપદ ઉપર કહ્યા પ્રમાણે કહે છે અને કેટલાક મૂળ પાંચ પદની સાથે નમા નાણસ્સ, તમે ઈ ંસગુસ્સે, નમે ચરિત્તસ, નમે તવસ આ ચાર પદને મેળવી નવપદ પણ ગણે છે અને દિગંબર જૈન ગ્રંથ રત્નાકરમાં કારમાં પાંચ પદને સમાવેશ કર્યાં છે તે વિષેની એક ગાથા નિચે પ્રમાણે કહી છે : अरहंता असरी आइरिया, तहउवज्झया मुणिणो । પમવર બિલ્પળો, મારો પંચ પરમેટ્ટી ॥ ॥ એક કાર શબ્દમાં પણ પંચ પરમેષ્ટીના પાંચ પદના સમાવેશ થવાનુ કહે છે. એમ સૈા સૌની માન્યતા મુજબ ગણના કરે, પણ મૂળ પદ તે પાંચજ કહ્યાં છે. પ્રશ્ન ૬ હું નમસ્કારનાં પાંચ પદ કહ્યાં તેમાં પહેલા પદમાં, નમે અરિહંતાણું નમસ્કાર હે અરિહંતને. આનો અર્થ તે એમ સૂચવે છે કે વેરી, દુશ્મન, શત્રુના હણનારને નમસ્કાર હે। તે દરેક જીવ પાત પેાતાના શત્રુને હણે છે તે તેને નમસ્કાર કરવા કેમ ઘટે ? ઉત્તર-શત્રુ એ પ્રકારના હેાય છે, એક દ્રશ્ય શત્રુ મો ભાવ શત્રુ. દ્રવ્ય શત્રુ તે પેાતાના જાનમાલની નુકશાની કરે તે અને ભાવ શત્રુ તે આત્મગુણની હાની કરે તે, હવે દ્રવ્ય શત્રુના સમાવેશ ભાવ શત્રુમાં પણ થાય છે. ભાવ શત્રુ તે ક છે અને કમે` કરી દ્રવ્ય શત્રુ ની ઉત્પત્તિ છે. પૂર્વે જ્યારે કોઈ જીવ સાથે કૌર બાંધેલુ' હાય, કેઇની હાની કરેલી હાય તેજ આ ભવમાં આપણા દુશ્મનો પેદા થાય છે. શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રના ૨૦ માં અધ્યયનમાં કહ્યા પ્રમાણે અવ્વા સિમિત્તત્ર આત્મા એજ મિત્ર અને શત્રુ છે. એટલે આત્મા એજ કર્મના કર્તા છે, અલ્પા સા વિદત્તા ય શુભાશુભ કર્મનો કર્તા પણ આત્માજ છે; માટે કમ એજ ભાવ વેરી છે અને હું ભાવ શત્રુને હણે એજ હિત, Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૭ મું-કર્મ કર્તા જ્યારે આત્મા છે તે આત્મા આત્માને વેરી થયે એમ કહી શકાય કે કેમ? ઉત્તર–તેમ કહેવાને કોઈ વાંધો નથી. કેમકે કષાયઆત્મા, જોગઆત્મા (અશુભગઆત્મા) અને અજ્ઞાનઆત્મા તે આત્માને વેરીજ છે સંસારમાં પરિકામણ કરાવનાર, નરક નિદાદિકનાં દુઃખના આપનારા આત્મકાર્યને વિનાશ કરનારા છુપા શત્રુ તે એજ છે. શ્રી સૂપગડાંગજી સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં કહ્યું છે કે વોહં ર મા જ તવ માથે મેં રહેલ્થ મથ વોરા કોધ, માન, માયા ને લેભ આ ચારે કષાય આત્મા છે તે દ્રવ્ય આત્માની સાથે મળી જઈને મૂળ આત્માને સ્વભાવ જે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ તેને છુપી રીતે કે પ્રગટ રીતે પણ નાશ કરે છે, એટલે નિર્મળ આત્માને દોષિત બનાવે છે. આઠે કર્મને ઉત્પન્ન કરનાર આ ચાર કષાયરૂપી ચંડાળ ચેકડી છે. પ્રશ્ન ૮મું–કર્મને ઉત્પન્ન કરનારાં કર્મના બીજ તે રાગ અને દ્વેષ એ બેજ કહ્યાં છે તે કેમ? ઉત્તર–રાગ દેષ કહો કે કષાય કહો તે એકજ છે. કષાયના ચાર ભેદ જે કોધ, માન, માયા ને લેભ તેમાં બે પ્રકૃતિ રાગની છે ને બે પ્રકૃતિ દ્વેષની છે. ક્રોધ અને મનને શ્રેષમાં, માયા તથા લેભને રાગમાં સમાવેશ થાય છે. રાગદ્વેષ એ બેજ કર્મનાં બીજ છે અને દ્રવ્ય તથા ભાવે આત્માને હાની કરનારાં છે. પ્રશ્ન ૯મું–કોધાદિ ચારે બેલ દ્રવ્ય અને ભાવે હાની કેવી રીતે કરે છે તે જણાવશે? ઉત્તર-સાંભળે દશવૈકાલિક સૂત્રના ૮મા અધ્યયનમાં ગાથા ૩૮ મી कोहो पीई पणासेइ माणो विणय नासणो; माया मिताणि नासेइ, लोभो सन्च विणासणो ३८. અર્થ – કંધ જે છે તે દ્રવ્ય ને ભાવે પ્રીતિને નાશ કરે છે દ્રવ્યથી સંબંધીઓ સાથે અને ભાવથી ધર્મ સાથે પ્રીતિ થવા દે નહિ ને હોય તે નાશ કરે. માન જે છે તે પણ દ્રવ્ય અને ભાવે વિનયને નાશ કરે છે. દ્રવ્ય માતા પિતા અને વડીલેને વિનય થવા ન દે, અને ભાવથી ગુર્નાદિકને વિનય થવા ન દે. માયાથી દ્રવ્ય અને ભાવે મિત્રભાવને નાશ થાય છે. દ્રવ્યે સંસાર વ્યવહારનાં કામ સંબંધી મિત્રભાવ થવા ન દે અને ભાવે સર્વ પ્રાણીઓમાં આત્મવત્ બુદ્ધિરૂપ મૈત્રી ભાવના થવી જોઈએ તેને Page #31 -------------------------------------------------------------------------- ________________ નાશ થાય છે. અને જ્યાં લેભ આવે ત્યાં સર્વને વિનાશ કહ્યો એટલે પ્રીતિને, વિનયન અને મિત્રતાને સર્વને વિનાશ લેભ કરે છે પ્રશ્ન ૧૦ મું-- ક્રોધીમાં ઉઘાડા કેટલા અવગુણ હોય . ઉત્તર--શાસમાં કોધીને અંગે પાંચ અવગુણ મેટા રહેલા છે તે એ કે- કોધી-અવગુણ પંચ હે, ઘટે પ્રીત તજે અન્ન અશુભ બંધ લેહી બળે, ચૂકે સત્ય વચન ! આ સિવાય ધર્મ અને સગુણોની પણ હાની કરે છે. પ્રશ્ન ૧૧ મું--માનથી વિનયને નાશ કહ્યો તેથી હાની શી થઈ ? ઉત્તર--હાની તે બધીએ થઈ, ધર્મ અને વ્યવહાર બધામાં વિનય પ્રધાન છે. માટે શાસ્ત્રમાં કહ્યું છે કે विणओ जिणसासणे मूलं विणयाओ संजमो तवो, विणओ विप्पमुक्कस्स को धम्मो को तवो. १. વિનય એ જિનશાસનનું મૂળ છે વિનય એજ સંજમ અને તપ છે. જેણે વિનય મૂક્યો અને અવિનયમાં જેની વિશેષ પ્રવૃત્તિ થઈ તેને ધર્મ અને તપ છે કામને છે? અર્થાત વિનય રહિત અવિનીત પ્રાણીને ધર્મ અને તપ વગેરે તમામ શુભ કરણી નિરર્થક છે. માની પુરૂષને આ મોટી નુકશાની સમજવી. પ્રશ્ન ૧૨ મું-માયા (કપટ) કરવાથી મિત્રતાને નાશ કહ્યો તે ઉપરાંત કાંઈ હાની થાય ખરી ? ઉત્તર–માયા (કપટ) કરવાથી મિત્રભાવને નાશ થાય છે, તેથી માઠાં ફળની પ્રાપ્તિ થાય છે. મલિનાથ ભગવાનના જુવે પૂર્વે મહાબળના ભવે સાધુપણામાં છે મિત્રથી કપટ ભાવે વત છને અઠમ કર્યો તે પણ માયા ભાવને લઈને સ્ત્રીવેદની ઉપfણ કર્યા, એમ જ્ઞાતા સૂત્ર જણાવે છે. અને સૂયગડાંગ સૂત્રમાં ચકખું કહ્યું છે કે નગ્ન ભાવે વર્તનાર, માસ મા ખમણના ઉપવાસ કરનાર જે મનને વિષે માયા ભાવ સેવે તોપણ અનંતાં ગર્ભાવાસનાં દુઃખ પામશે. અર્થાત માયાને સેવનાર અને સંસારા થાય છે. પ્રશ્ન ૧૩ મું–લેજના કરનારને સર્વને વિનાશ કહ્યો તે શું સમજવું ? ઉત્તર–લેભના અંગમાં ઉપરના ત્રણે બોલને સમાવેશ થાય છે. લેબી માણસને કોધ બહારથી જોવામાં ન આવે પણ અત્યંત ક્રોધ વિશેષ હોય છે. તેને આત્મા વસ્તુ મેળવવાને પ્રજવલિત રહ્યા કરે, વસ્તુની Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ ન થાય ત્યાંસુધી તેવાઓને આત્મા પેદા કુલ રહ્યા કરે, તેના વિરૂદ્ધની વાત ગમે નહિ પણ ઉલટ કૅષ કરે. લેભી માણસને માનની ઈચ્છા વિશેષ રહે છે. પણ ઉલટ માનને ભંગ થવાથી શ્રેષની કષાયની વૃદ્ધિ થાય છે. લેભી માણસને વસ્તુ મેળવવા માયા [૫૮] નું સેવન વિશેષ કરવું પડે છે. તેથી પ્રીતિને વિનયને અને મિત્રતાને નાશ થવા સાથે તમામ દેને ભાગીદાર લેભી માણસ ગણાય છે. માટે આ ચંડાળ ચેકડી એકંદરે આત્માને અહિતનીજ કરનારી છે. ધર્મને અને મેક્ષને અટકાવનારી આ ચેકડી છે. પ્રશ્ન ૧૪ મું–આત્માના હિતચિંતક પુરૂષે શું કરવું ? ઉત્તર–તે વિષે દશૌકાલિક સુત્રના ૮ મા અધ્યયનની ૩૭ થી ગાથામાં સારો ખુલાસો આપ્યો છે. સાંભાળે. कोहं माणं च मायं च, लोभं च पाववद्वणं । 'વને ચારિ હોલડું, રૂછતો દિયમg | ૨૦ || અર્થ_કાધ, માન, માયા ને લેભ આ ચારે પાપનાજ વધારવા વાળા છે. માટે આત્માનું હિત ઈચ્છાનારા જનેએ એ ચારે દેને આત્માનું અહિત કરનારા જાણીને તેને ત્યાગ કરે. પ્રશ્ન ૧૫ મું–ઉપર કહેલા ચારે કષાયને ત્યાગ કરવાને કઈ અક્સીર ઉપાય છે? હોય તે ઉપકાર બુદ્ધિએ બતાવો. ઉત્તર–અકસીર ઉપાય મહાવીર પરમાત્માએ તેિજ અનુભવ કરીને બતાવ્યા છે. સાંભળો શ્રી દશવૈકાલિક સૂત્રના ૮ મા અધ્યયનની ૩૯ મી ગાથા. उवसमेण हणइ कोह, माणं मदवया जिणे । मायं अन्जव भावेणं, गोभं संतोसओ जिणे ।। ३९ ॥ અર્થ-ઉપશમરૂપી ફાકી ભરવાથી ક્રોધરૂપી મહાદરદને નાશ થાય છે. એટલે કાધને હણનાર માત્ર ક્ષમાજ છે. માનને નાશ કરનાર માદર્વ પણું એટલે નિરભિમાનપણું છે. અર્થાત્ અભિમાન રહિત થવાથી માનને નાશ થાય છે. માયાને [ કપટને ] ત્યાગ કરે હોય તેણે આર્જવાપણું એટલે સરલપણું ધારણ કરવું અને જેને લેભ જીત હોય તેણે તેમાં ધારણ કરે. સંતોષીને લેભ પરાભવ કરતા નથી. Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૧૬ મું -મહાવીર પરમાત્માએ પોતે કેવી રીતે અનુભવ કર્યો છે? ઉત્તર--સૂયગડાંગ સૂત્રના ૬ ટ્રા અધ્યયનની ૨૬ મી ગાથામાં શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ કરતા શ્રી ગણધર મહારાજે કહ્યું છે કે-મહાવીર પરમાત્માએ ક્રોધ, માન, માયા ને લેભ એ ચારે અધ્યાત્મ દોષ જાણીને તેનું વમન કર્યું એટલે તેને સર્વથા ત્યાગ કરી અહંતપદ મેળવ્યું અને મેટા પીધર થયા, અને પાપકર્મનાં અઢારે સ્થાનકને અટકાવ્યાં. પ્રશ્ન ૧૭ મું--તમે અરિહંતાણં શબ્દને માટે કોધ, માન, માયા ને લેભ આ ચારને અધ્યાત્મ શત્રુ કો તે તે મેહનીય કર્મના ભેદ છે તો શું ઓત્માને શત્રુ એક મેહનીય કર્મ જ છે ને બીજા નથી? ઉત્તર----આત્મના શત્રુ તે આઠે કર્મ છે. પણ મિહનીય કર્મની પ્રબળતાથી ને કર્મનું આગેવાનપણું છે. સિદ્ધાંતમાં પણ એજ વ્યાખ્યા છે કે એક મેહનીય કર્મને નાશ થયે આઠે કર્મને નાશ સમજ એટલે પ્રથમ ઘનઘાતી કર્મ કે જે જ્ઞાનાવરણીય, દશનાવરણીય, મેહનીય અને અંતરાય એ જ કર્મને ઘાતી કર્મ કહ્યા છે તે નિવડ કર્મમાં મેહનીય કર્મ રાજા સમાન છે. તેને ક્ષય થતાં એકી સાથે મેડનીય કર્મ સહિત ચારે ઘાતી કર્મને નાશ થાય છે. બાકીનાં ચાર કર્મ જે વેદનીવ, આઉખું, નામ ને ગોત્ર એ ચાર અઘાતી કર્મ પણ બળી દેરડી સમાન માત્ર આકાર રૂપે રહેલા તે પણ નહિ જેવાંજ શાસ્ત્રકારે ગણીને આડે કર્મને હણનાર અરિહંત કહ્યા છે. જેમ રાજાને જીતવાથી તેના તમામ રાજ્યને તથા સેના વગેરેને જીતી શકાય છે. તેમ અહિં રાજારૂપી મેહનીય કર્મને જીતવાથી બાકીના પણ એની મેળેજ જીતી શકાય છે. એટલે આઠ કર્મ આત્માને શત્રુરૂપ છે. માટે નમો રિહંતાઈ આઠ કર્મ રૂપી વેરીને હણનારાને પ્રથમ નમસ્કાર કર્યો છે પ્રશ્ન ૧૮ મું-આઠ કર્મરૂપી વેરીને હણનારને અરિહતે કહ્યા તે કયે ઠેકાણે કહ્યા છે? ઉત્તર--શ્રી ભગવતીજીની ટીમમાં બાબુવાલા છાપેલા પાના બીજાની પુષ્ઠી પેલીમાં નમે અરિહંતાણને અર્થ જ્યાં કર્યો છે ત્યાં અરિહંત શબ્દનો અર્થ આ પ્રમાણે છે. अठ विहं पि यं कम्म, अरिभूयं होइ समय जीवाणं; तं कम्ममरिहंता, अरिहंता तेणवुच्चति । Page #34 -------------------------------------------------------------------------- ________________ અહિંયાં એમ જણાવે છે કે આઠ કર્મ જે છે તે સકલ જીવને એટલે સર્વ જીવને વૈરી ભૂત શત્રુ તુલ્ય છે; તે કર્મરૂપી વેરીને હણીને જેણે અરિહંતપદ ધારણ કર્યું છે તેને અરિહંત કહેવા તે પદને પ્રથમ નમસ્કાર કરવામાં આવ્યો છે. પ્રશ્ન ૧ મું--અહિંયાં એક તક ઉત્પન્ન થાય છે કે શત્રુને હણવામાં કષાયની જરૂર પડે છે; કષાય વિના શત્રુને નાશ થતો નથી તે પછી કર્મરૂપી શત્રુને વિના કષાયે રીતે નાશ કર્યો ? ઉત્તર-- તમારી શંકા વિચારવા જેવી છે, તેનું સમાધાન આ પ્રમાણે છે. અગ્નિ બે પ્રકાર છે એક તેજસકાયને અગ્નિ અને બીજો હીમને અગ્નિ. તેજસકાયના અગ્નિથી વન વગેરે બળેલું વખતે પાલેવે પલ્લવિત થાય છે. પણ હમરૂપ અગ્નિથી બળેલું વન વગેરે ફરી પાલવતું નથી. દ્રવ્ય શત્રુને હણવામાં કષાયરૂપ અગ્નિ પ્રજવલિત થવા સંભવ છે; પરંતુ ભાવ વેરીને હણવામાં તે ક્ષમારૂપ ઠ ડી અગ્નિની આવશ્યકતા છે. કર્મરૂપી શત્રુને હણવાને ક્ષત્યાદિ ગુણોજ શાસ્ત્રકારે જણાવ્યા છે. સૂત્રમાં કહ્યું છે કે વમા સુરા રતિ એ ક શુર પુરૂષ છે કે કર્મરૂપી શત્રને હણ્યા? ઉત્તરમાં ક્ષમાવાન એવા અરિહંત ભગવાન કે જેને ઘણા ઘણા પરિસહ ઉપસર્ગો પ્રાપ્ત થતાં પણ એવી ક્ષમા ધારણ કરી દીધી કે જેનું એક રૂંવાડું પણ પ્રજવલિત નહિ થતાં તેજ ક્ષમાવડે જેણે કેવળજ્ઞાનને કેવળ દર્શન પ્રગટ કર્યું એજ શુરામાં શુરા ક્ષમાવાન અરિહંત ભગવાન કહ્યું છે. પ્રશ્ન ૨૦ મું -ક્ષમારૂપ ઠંડી અગ્નિથી કર્મને નાશ થાય તે વાત કીક છે પણ બીજને નાશ થવાને કાઈ બીજ ઉપાય હોવો જોઈએ. ઉત્તર--બીજે ઉપાય એ કે બીજને અખિમાં શેકીને દગ્ધ કરી દીધા પછી વાવે તે તેનો અંકુર ફુટે નહિ, તેમ કર્મને દગ્ધ કરી નાખવાથી તેના બીજને બાળી નાખવાથી ભવરૂપી અંકુરો પ્રગટ થતો નથી એમ ભગવતીજીની ટીકામાં કહ્યું છે. પ્રશ્ન ૨૧ મું –ભગવતીજીની ટીકામાં શી રીતે કહ્યું છે તે જણાવશે ? ઉત્તર--હાજી, સાંભળે પહેલાજ પદના અર્થમાં ચાલતા અધિ કારમાં કહ્યું છે કે : दग्घबीजे यथात्यंत प्रादुर्भबति नांकुरः कर्म बीजे तथा दग्धे, न रोहंति भवांकुरः ॥ १ ॥ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૦ દગ્ધ કરેલાં બીજને ગમે તેવી જમીનમાં વાવે તે પણ તેમાંથી અંકુરાની કુટ થતી નથી તેમ કર્મબીજને દગ્ધ કરવાની ભવરૂપી અંકુર ઉત્પન્ન થતું નથી. પ્રશ્ન ૨૨ મું-–બીજને અગ્નિથી શેકી દગ્ધ કરી નાખવાથી તે બીજાને કરો ન ફટે એ વાત નિર્વિવાદે કબલ છે પણ તેવી જ રીતે કર્મને બાળવાને બીજો કોઈ અગ્નિ જોઈશે માટે તે અગ્નિ કર્યો? ઉત્તર--સમજાયું, તમારે જાજ્વલ્યમાન અગ્નિની જરૂર છે તે તે પણ સાંભળે. ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયનમાં કહ્યું છે કે તf vહિંમુન્ના એટલે તપરૂપી અગ્નિએ કરીને આત્મા સાથે લાગેલાં કર્મને બાળીને આત્માને શુદ્ધ નિમળે કરે છે અને છેવટની ગાથાના પહેલા બે પદમાં કહ્યું છે કે વિત્તા પુર્વેમારું વન વે ય પૂર્વકૃત કર્મ સંયમ અને તપવડે ખપે છે. એટલે કર્મને સર્વથા નાશ થાય છે એટલે સંયમ અને પરૂપ અગ્નિએ કરેલાં કર્મને નાશ થવાથી તે ફરીને આત્માને તે કર્મ લાગતાં નથી. પ્રશ્ન ૨૩ મું–શરીરાશ્રિત શરીરમાં રહેલા કર્મ અને આત્મા અના દિકાળના સહચારી છતાં આત્મા તેજસ કાર્મણ [ સૂક્ષ્મ શરીરને કમશ્રિત શરીરને કેવી રીતે બાળી શકે? ઉત્તર--જેમ આત્મા સાથે કમશ્રિત શરીરને અનાદિકાળને સભાવ છે તેમજ આત્મા સાથે અનંતા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તમને પર્યવ રહ્યા છે જેમ અરણીમાં અગ્નિને સદાકાળ રહેવાને સદ્ભાવ છે તેમ, દુહ-અગ્નિ અરણીથી નીકળી, બળે અણી જેમ દેડથી જ્ઞાન પ્રગટ કરી, દગ્ધ બીજ કરે તેમ ૧ જેમ અરણીમાંથી નીકળેલા અગ્નિ અરણીને બાળી ભસ્મ કરે છે તેમ આત્મા જ્યારે બળવાન થાય છે ત્યારે આ સ્થલ દેહ કે જે ઔદારિક પ્રધાન શરીર વડે અર્થાત્ જપ તપાદિની કિયા વડે જ્ઞાનાગ્નિ પ્રગટ કરી જે દેહથી કર્મો ઉત્પન્ન થતાં તેજ કમશ્રિત દેહરૂપ બીજને દગ્ધ કરી અર્થાત બાળી ભસ્મ કરે છે કે જેથી કરી તેની ઉત્પત્તિ થતી નથી. ઉપરોકત ન્યાયે અષ્ટકર્મરૂપ વેરીને હણનારા અરિહંત ભગવંતને ગણધર દેવે પહેલે નમસ્કાર કર્યો. પ્રશ્ન ૨૪ મું–સિદ્ધપદ મેટું કે અતિ પદ મેટું ? ઉત્તર–અરિહંતથી સિદ્ધપદ મોટું છે. અરિહંત તે ચાર અઘાતી કર્મ સહિત દેહધારી છે. અને સિદ્ધ તે સર્વ કર્મથી મુક્ત થયા છે. માટે Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સિદ્ધપદ માટુ છે. વળી અરિહંત તીર્થંકર મહારાજ દીક્ષા લેતી વખતે પણ સિદ્દાળ નો વિદ્યા સિદ્ધ ભગવતને નમસ્કાર કરે છે એમ આચારાંગ સૂત્રનું વાકય છે માટે અરિહંત પદથી સિદ્ધ પદ માંટું છે. પ્રશ્ન ૨૫ મું--તે પછી ગણધર દેવ જેવા મહાપુરૂષાએ પ્રથમ સિદ્ધને નમસ્કાર નહિ કરતાં અરિહંતને નમસ્કાર કર્યાં તેનું શું કારણ ? ઉત્તર––દ્ધિને ઓળખાવનારા અરિહંત ભગવંત છે. ગણધર દેવના ગુરૂ પણ અરિહંત છે. જ્ઞાનના દાતા અરિહંત છે વગેરે કારણાને લઇને શિષ્યે ગુરૂનુ માહાત્મ્ય પ્રગટ કરવા ગણધર દેવે પ્રથમ નમસ્કાર અરિહંત ભગવતને કર્યાં હોય એમ જણાય છે. અન્ય મતમાં પણ કહ્યુ` છે કે-ગુરૂ ગોવિંદ દોનું ખડા, કિસકુ લાગું પાય વિદસે ગુરૂ ખડા, કે જેણે ગેાવિંદ દિયા ખાય. ૧ પ્રશ્ન ૨૬ મું--તા પછી ઉત્તરાધ્યયનના ૨૦ મા અધ્યયનમાં પ્રથમ મંગળાચરણમાં ગણધર દેવે સિદ્ધને નમસ્કાર કરીને પછી ભાવથી સજમીને નમસ્કાર કર્યા તેમાં અરિહુ તને કયા પદમાં ગણ્યા ? ઉત્તર--અહિંયાં ગણધર દેવે બહુજ વિવેકથી બે પદની ઘટના કરી છે. આ એ પદમાં ઘણાં અનેા સમાવેશ થાય છે. પ્રશ્ન ૨૭ મું-એ બે પદ અને તેનુ' સ્વરૂપ કેવા પ્રકારનુ છે તે જણાવશે ? ઉત્તર--હા, જી સાંભળેા.- સિદ્દાળ નમ્મો ચિત્તા, સંનયાળ ન માયો ગણધર મહારાજે પ્રથમ સિદ્ધને નમસ્કાર કરી અને સંયમીને ભાવથી નમ સ્કાર કર્યાં. એ પહેલા લાંગો. ૨. ખીજે ભાંગે-સિદ્ધ શબ્દમાં અરિહંતને સાથે ગણીને સિદ્ધ અને અહિ ત અ નેને સાથે નમસ્કાર કરી પછી તમામ સંયમીઓને ભાવથી નમસ્કાર કર્યાં. ક. ત્રીજે ભાંગે-સિદ્ધને નમસ્કાર કરીને સયમી તીથરથી માંડી તમામ સયમીને નમસ્કાર કર્યાં ૪. ચેાથે ભાંગે-સિદ્ધ અને ભાવથી સયમ ગુણે વતા તમામ સચમીને નમસ્કાર કર્યાં. પ્રશ્ન ૨૮ મુ’--પહેલે ભાગે સિદ્ધને નમસ્કાર કર્યાં તે તા ઠીક પણ સચમીને ભાવથી નમસ્કાર કર્યાં તે શી રીતે ? Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉત્તર---વ્યવહારથી તેા જૈનધમ ની શૈલી પ્રમાણે રત્નાધિક એટલે ચારિત્રે અધિક હોય અથવા રયણાધિક જેને દીક્ષા સમયે પ્રથમ રજોહરણુ ગુરૂએ આપ્યા હાય તે રત્નાધિક કહેવાય તે અપેક્ષાએ ગણધર દેવ મહાવીરના શાસનના તમામ સાધુને નમવા યોગ્ય છે. છતાં મહાવીર ના ગણધરે તમામ સંયમીને ભાવથી નમસ્કાર કર્યાં તે અઢી દ્વીપમાં નાના મોટા સંયમ ગુણે વતા એવા સંયમીના સયમ ગુણને ભાવથી નમસ્કાર કર્યા છે પ્રશ્ન ૨૯ મું--બીજા ભાંગાનું સ્વરૂપ શી રીતે છે? ઉત્તર-બીજા ભાંગામાં અરિહંતને સિદ્ધ પદમાં ગણ્યા છે. સિદ્ધના બે ભેદ, એક ભાષકા સિદ્ધ, બીજા અભાષકા સિદ્ધ ભાષકા સિદ્ધમાં અરિહ'ત ભગવંત તેરમે ગુણસ્થાનકે વંતા સિદ્ધ ગતિને પ્રાપ્ત થવાના ક્રામી થકા વિચરતા તે ભાષકા સિદ્ધ અને અભાષકાના એ ભેદ, એક સંસાર તથા ચૌદમા ગુણસ્થાનવાળા અને બીજા અસસાર તથા તે મેક્ષ ગતિને પ્રાપ્ત થયેલા સિદ્ધના જીવ એટલે સિદ્ધના બન્ને ભાંગે તમામ સિદ્ધને નમસ્કાર કર્યાં બાદ સંચમીને પહેલા ભાગાની પેઠે લેવુ. પ્રશ્ન ૩૦ મું--ત્રીજા ભાંગાનુ સ્વરૂપ જણાવશે ? ઉત્તર---ત્રીજે ભાંગે પહેલાં સિદ્ધને નમસ્કાર કરીને અઢી દ્વીપની અંદરના વતમાન સમયે છદ્મસ્થ તીથંકરથી માંડી કેવળપદ્મના તી કર તથા સામાન્ય વળી તથા સયમ ગુણે વર્તતા તમામ સાધુને ભાવથી નમસ્કાર. પ્રશ્ન ૩૧ મું-ચાચા ભાંગાનુ સ્વરૂપ શી રીતે છે ? ઉત્તર--સિદ્ધને નમસ્કાર, ઉપરના ત્રણ ભાંગામાંથી ગમે તે ભાગે લેવા. પણ સજવાણુ ચભાવએ અર્થાત્ તમામ, સંયમી, સયમ ભાવે વતા એટલે ભાવથી સંયમી ગૃહલિંગી પ્રમુખ સાતમા ગુણસ્થાનની ભાવનાએ વતા એવા ભાવ સયમી પ્રમુખ તમામ સંયમીઆને ભાવથી નમસ્કાર કર્યો. અહિંયાં ગણધર મહારાજે એ પદના નમસ્કારમાં પાંચે પદને નમસ્કાર જણાવ્યા તેમાં મુખ્યત્વે ભાષકા સિદ્ધમાં અરિહંત પદને આગળ કરી પોતાનું શિષ્યત્યપણું પ્રગટપણે જણાવ્યુ . મા ૩૨ મું-સિદ્ધને રહેવાનુ કેઈ સ્થાન હશે કે કેમ ? ઉત્તર--સિદ્ધને રહેવાનુ સ્થાન લોકાય (લોકોના અગ્ર ) ભાગ કહ્યો છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ્રશ્ન ૩૩ મું–લેકાર ભાગ કઈ દિશાને લે? ઉત્તર--ઉર્ધ્વ દિશાને લે. પ્રશ્ન ૩૪ મું–ઉર્ધ્વ દિશાને લેકાળ કેટલું છે ને સિદ્ધ કેટલામાં ને કયાં રહ્યા છે? ઉત્તર–ઉર્વ દિશાને લેકાગ્ર એક રાજમાં છે ને સિદ્ધના જીવ મનુખ્ય લેકની અઢી દ્વિપની સીધી લીટીએ અઢી દ્વિપના જેટલાક વિસ્તારવાળા પ્રદેશમાં એટલે કે ૪૫ લાખ જેજનની હદમાં ચૌદ રાજલેકની ઉપરની ટેચે રહ્યા છે. પ્રશ્ન ૩૫ મું–સિદ્ધશિલા, મુક્તિશાલા સૂત્રમાં સાંભળી છે ને તે ઉપર સિદ્ધ રહ્યા છે, એમ સાંભળીએ છીએ તે કેમ? ઉત્તર–એ વાત ખરી છે, પણ મુક્તિશિલાના ઉપલા તળીયા ઉપર રહ્યા છે એમ ન સમજવું. પણ મુક્તિશિલાના ઉપલા તળીયાથી એક જોજન છેટે લેકાર છે એટલે લેકને અગ્ર ભાગ છે અર્થાત્ લેકને અંત છે ત્યાં સિદ્ધ ભગવંત રહ્યા છે. પ્રશ્ન ૩૬ મું -સિદ્ધને ત્યાંજ રહેવાનું શું કારણ ? ઉત્તર––ઉપર એક છે માટે ત્યાં અટક્યા એમ પન્નવણાજી સૂત્રનું બીજું પદ તથા ઉત્તરાધ્યયનું ૩૬ મું અધ્યયન જણાવે છે. પ્રશ્ર ૩૭મું-- ઉપર કહ્યા સૂત્રમાં શી રીતે કહ્યું છે તે જણાવશે ? ઉત્તર--સાંભળે; પ્રથમ ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યું છે કે--#હિં पडिहया सिद्धा ? कहिंसिद्धा पइठिया !; कहिं बोन्दिचइत्ताणं ! कत्थ गंतुण सिકરું? ૩૦ ૩૦ ૨૯ . ૧૯ મી. અર્થ––અહો પૂજ્ય ! અહો ભગવદ્ ! અહિંથી સિદ્ધ ગતિને પ્રાપ્ત થયેલા સિદ્ધ ભગવંત તે ક્યાં પ્રતિહત થયા? કયાં ખલાણા? કયાં અટક્યા? અર્થાત્ કયાં ગયા તે સિદ્ધ કયાં પ્રતિષ્ઠયા? કયા રહ્યા ? કયાં શરીરને છાંડ્યું અને ક્યાં જઈને સિદ્ધ થયા ? આ પ્રમાણે ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યા બાદ ભગવંત મહાવીર દેવે કહ્યું કે હે ગૌતમ! સાંભળ. अलोए पडिहया सिद्धा, लोयग्गे च पइट्ठियाः । इह बोन्दि चइत्ताणं, तत्थ गंतूण सिंज्झइ उ. अ. ३६ गा. ५७ मी. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અસિદ્ધ અલાકે પ્રતિહત થયા, ખલાણા, અટકયા, અને લેકને અગ્રે લાકને અ`તે પ્રતિષ્ઠયા રહ્યાં. અહિં મનુષ્ય લેાકમાં શરીરને છાંડયુ' અને જઈને સિધ્દ ક્ષેત્રમાં સિધ્દ થયા. પ્રશ્ન ૩૮ મુ-સિદ્ધ લોકના અગ્રભાગે જઇને અટકયા, પરંતુ અનંત શક્તિવાળા સિદ્ધને અલાકમાં જતાં અટકવાનું કાંરણ શું ? ઉત્તર--જૈન સિદ્ધાંતાનુસાર લકમાંજ ષટે-છએ દ્રવ્ય રહ્યાં છે, અલાકમાં તે એક આકાશજ રહેલ છે; માટે જીવ અને અજીવની ગતિ લેકમાંજ છે અલાકમાં નથી એવા અનાદિ સ્વભાવ છે. પ્રશ્ન ૩૬ મું--મનુષ્ય ક્ષેત્ર અને સિદ્ધક્ષેત્ર વચ્ચે અંતર કેટલુ' ? ઉત્તર--સાત રાજનું. પ્રશ્ન ૪૦ મું– અહિંથી સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધના જીવને જતાં કેટલે વખત લાગે ? ઉત્તર--માત્ર એકજ સમય લાગે. સમ શ્રેણીએ એક સમયે સિદ્ધ થાય એવુ' સિદ્ધાંત વાકય છે. પ્રશ્ન ૪૧ સુ––એક સમયમાં સિદ્ધક્ષેત્ર સુધી સિદ્ધને ગતિ કરવાનું પોતાનુ જ આત્મબળ કે કોઇ પદાર્થીની પ્રેરણા ખરી ? ઉત્તર– સિદ્ધના આત્મા તેા અક્રિય છે. ગતિગમન કરવાની ક્રિયા સિદ્ધાત્માને હેવાનો સંભવ નથી, પર ંતુ શરીરાક ણુના બળે આત્માની સ્થિતિ શરીરને વિષે હતી, પણ તે આકર્ષણ તૂટવાથી આમા સિદ્ધક્ષેત્રમાં દાખલ થાય છે. જેમ તાકેલા નિશાને બાણુને પહેાંચવાની ગતિ ખાણુ મૂકનાર અને બાણુ મૂકવાના કામઠાના ઝેરથી કામઠથી–કમાનથી છુટેલુ તીર જેમ નિશાનને ભેદે છે અર્થાત તાકેલા નિશાને દાખલ થાય છે તેમ ઉદારિક શરીરથી કરેલા જપ તપર્દિકના બળે વૈજસ કાણુરૂપ કામઠથી છુટેલા એટલે કમ થી છુટા થયેલા સિદ્ધાત્મા પૂર્વાકર્ષણનો અભાવ થતાં સિદ્ધક્ષેત્રમાં દાખલ થાય છે. પ્રશ્ન ૪૨ મું--આ ન્યાય ઠીક છે, પણ ખીન્ત ન્યાય હાય તે વિશેષ જાણવામાં આવે. ઉત્તર--આપણી શકાએ ટાળવાને માટે સૂત્રમાં અનેક ન્યાયે છે. માંભળો હુંમેશા હળવી વસ્તુને ઉચે ચડવાના સ્વભાવ છે, એમ તા સૌ સૌ જાણે છે સિદ્ધાંતમાં આત્માને ડુળા અને ભારેપણાના ન્યાયમાં Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૫ તુંબડીને માટીનો લેપ અને કાથીના ભીડાનું દ્રષ્ટાંત આપી જણાવ્યું છે કે તુંબડીને આઠ માટીના લેપ અને આઠ કાથીના ભીડા વડે ભારે થયેલી તુંબડીને જળાશયના તળે જઈને બેસવાને સ્વભાવ છે. લેપ અને ભીડાથી મુકત થયેલી તુંબડીના સ્વભાવેજ "ચી જળને અગ્રભાગે રહેવાના સ્વભાવ છે તેમ ચાર ગતિરૂપ સ`સાર સમુદ્રમાં આઠ કર્મોના લેપે મિથ્યાત્વાદિ નિવડ ગાંડયાના ભારે કરી આત્મા તળે જઇ બેસે છે. તેજ આત્મા જ્યારે કર્માદ્રિકથી નિર્લેપ થાય છે ત્યારે તુ ંબડીની પેઠે લાકા૨ે જઇ ઠરે છે. અર્થાત્ કર્મ રહિત આત્માની નિલે ́પ તુ ંબડીની પેઠે ઉર્ધ્વગતિજ હેાય છે. વગેરે ભગવતીજી સૂત્રમાં સિદ્ધ પરમાત્માની ઊધ્વગતિને માટે અનેક ન્યાય દૃષ્ટાંતો આપ્યાં છે. પ્રશ્ન ૪૩ મુ. જવના કમશ્રણ કરવાનો સ્વભાવ છે તે મૂલના સ્વભાવને છોડીને સિદ્ધ કેવી રીતે થાય ? ઉત્તર--જીવના અને કર્મના જો કે મૂલના [અનાદિ ] સંબધ છે તાપણુ તથા પ્રકારની સામગ્રી મળવાથી કર્મ ગ્રહણ કરવાનું છોડીને જીવ શિવપણું પામી સિદ્ધ થાય છે પ્રશ્ન ૪૪ મું—આ સંબંધી કાંઇ દૃષ્ટાંત છે ? ઉત્તર--હા જી, સાંભળે. પારાના મૂળ સ્વભાવ ચંચળ અને અગ્નિમાં અસ્થિર રહેવાને [ઉડી જવાના છે, પણુ તથા પ્રકારની ભાવના દેવાથી પારા વહ્નિમાં સ્થિર રહે છે. અગ્નિમાં દાહકતાના મૂલ સ્વભાવ છે, પણ તથા પ્રકારના પ્રયાગથી મત્રયેગ અથવા ઔષધિ વડે આંધવાથી અગ્નિમાં પ્રવેશ કરનારને અગ્નિ દહન કરતા નથી, તથા સત્ય શિયલના પ્રભાવે પણ અગ્નિ કહન કરતા નથી. અગ્નિનું ભક્ષણ કરનાર ચાર પક્ષીને અગ્નિ પોતાના સ્વભાવ બદલી જવાથી દહન કરતા નથી. તેમ જ અભ્રક, સુવર્ણ, રત્ન કખલ અને સિદ્ધ પારાને અગ્નિ દહન કરતા નથી. એવે વખતે અગ્નિમાંની મૂલ દાહકતા કયાં જાય છે : લાચુમ્બક પાષાણમાં લેહ ગ્રહણ કરવાનો સહજ સ્વભાવ છે, પણ જ્યારે અગ્નિ થી તે મૃત [ ભસ્મીભૂત થાય છે, અથવા તેના દ(પ્રભાવ ) ને હરણ કરનારી બીજી ઔષધિથી તેને સંયુકત કરવામાં આવે છે ત્યારે તેના લેહ ગ્રહણ કરવાને સ્વભાવ નષ્ટ થાય છે. તેજ પ્રમાણે સિદ્ધોમાં કર્મ ગ્રહણ કરવાના યોગ સ્વભાવ જતા રહે છે. ધાન્ય પ્રમુખનુ બીજ જ્યાંસુધી તેના મૂલ સ્વભાવમાં વિકાર થયા હોતા નથી, ત્યાંસુધી તેના ધાન્યાંકુરની ઉત્પત્તિ કરે છે, પણ જ્યારે તે ખીજ બળી જાય છે ત્યારે અંકુરાતિ થતી નશ્રી, તેવીજ રીતે સિદ્ધ Page #41 -------------------------------------------------------------------------- ________________ જીવોમાં કમ બીજ બળી જવાથી નવીન કર્મબંધ થતું નથી. વાયુને સહજ સ્વભાવ ચંચળ વતે છે, પણ જ્યારે પવનને પખાલમાં નિરૂદ્ધ ભિરીને રોકવામાં કરવામાં આવે છે, ત્યારે તે ચલ સ્વભાવ કેવી રીતે જતે રહે છે? તેજ રીતે સિદ્ધાત્માને વિષે કર્મ ગ્રહણ કરવાને સ્વભાવ જતે રહે છે. આ અને એવાં બીજાં દૃષ્ટાંતમાં જેમ મૂળને સ્વભાવ બદલાઈ જાય છે, તેમ જીવને કર્મ ગ્રહણ કરવાને સહજ સ્વભાવ પણ સિદ્ધત્વ પામતાં તે રહે તેમાં શું વિચિત્ર છે? . અન્ય મતમાં પણ કહ્યું છે કે- શુકાદિ મુનિએ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચોર મૂલની સંજ્ઞાઓને ત્યાગ કરીને પરબ્રહ્મરૂ૫ સિદ્ધ થયા છે. શૈવમત–આ પ્રમાણે “જૈન તત્વસાર” માં કહ્યું છે. ': " પ્રશ્ન ૪૫ મું-સિદ્ધમાં સુખ શું ? ઉત્તર-સંસારમાં જે દુઃખ રહેલ છે તેમનું સિદ્ધમાં કાંઈ ન હોય તેજ સુખ. પ્રશ્ન કદ મું--સંસારમાં કેવા પ્રકારનાં દુઃખ છે કે જે દુઃખ સિદ્ધમાં નથી. ઉત્તર--ઉત્તરાધ્યયનના ૧૯ મે અધ્યયનની ગાથા તેમાં મૃગાપુત્રે ચાર પ્રકારનાં દુઃખ જણાવ્યાં છે તે ગાથા – નમં યુવા ગી ટુર્વ 1 ) માળિય; अहो दुक्खो हु संसारो जत्थ किसन्ति जन्तवो ॥१५॥. જન્મનું ૧, જરાનું ૨, રેગનું ૩, અને મરણનું જ આ ચાર પ્રકારના દુઃખ નિચેથી સંસારમાં રહેલાં છે. તે દુઃખ સિદ્ધમાં નથી એજ અનંતુ સુખ. પ્રશ્ન ક૭ મું--જન્મના અને મરણના દુઃખ કાંઈ વર્ણન હશે ખરું ? ઉત્તર--શાસકાર એ વિષે પ્રથમ ગર્ભવાસનાં દુઃખનું વર્ણન કરે છે કે “ઊઠ કેડી સુઈ સામટી, તાતીકર બાણાહે, એથી વેદના આઠ ગુણેરી, ઉધે મુખ-ઝુલણા .” એટલે આ શરીરમાં સાડા ત્રણ કરોડ રૂંવાડાં હોય છે તેમાં એકી સાથે સાડીત્રણ કરોડ સુઈએ ઉની કરી ચપે ઘસે તેમાં કેટલી વેદના થાય? તેથી આઠ ગુણ વેદના ગર્ભવાસનાં જીવને થળનું કહ્યું છે. એથી કરોડ ગુણ વેદના જન્મતી વખતની શાસ્ત્રકારે જણાવી છે. અને તેથી અનંત ગુણી વેદના મરણ સમયની કહી છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જન્મ સમયથી મરણના અંત સુધીમાં આધિ, વ્યાધિ ને ઉપાધિ તથા રોગ, જરા; પરવશપણું આદિ દુઃખી સંસારને અંગે રહેલા જેની કોઈ સીમા હોતી નથી. એમાંનાં કેઈપણ પ્રકારનાં દુઃખ સિદ્ધમાં નથી. એજ સિદ્ધનું સુખ. આ ઉપરાંત આપણી કલ્પનામાં પણ ન આવી શકે તેવું અકયુ, અકથ, અગમ્ય, અતીન્દ્રિય અને અનિર્વચનીય એવું આત્માનું સ્વાભાવિક અનંતસુખ સિદ્ધ ભગવંતને હોય છે. પ્રશ્ન ૪૮ મું –સંસારમાં રહેલાં ચાર પ્રકારનાં તથા બીજા અનેક પ્રકારનાં દુઃખ જણાવ્યાં તે મહેલું દુઃખ સિદ્ધમાં નથી તે તે ઠીક. પણ ત્યાં તેમને કરવાનું શું ? જેમ સંસારમાં દુઃખ ઘણું છે, તેમ સુખ પણ ઘણાં છે. ભલે સિદ્ધમાં દુઃખ નથી, પણ ખાવા, પીવાં આનંદ મેજશેખ ઉડાવ, રમત ગમતમાં આત્માને આનંદમાં રાખવા વગેરે સુખમાંનું સુખ સિદ્ધમાં હેવું તે જોઈએ અને તે જ્યારે ન હોય ત્યારે સુખ શાનું? ઉત્તર–હે ભાઈ! એ સુખ તે બધા દેહધારીને માટે છે. સિદ્ધ ભગવંત દેહધારી નથી. સંસારી જીવ સક્રિય છે, સિદ્ધના જીવ અકિય છે. જે સક્રિયને કરવાનું છે તે અકિયને કરવાનું નથી. વ્યવહાર માત્ર સક્રિયને છે, અકિચને કોઈ પ્રકારને વ્યવહાર નથી. આચારાંગ સૂત્રનું વાક્ય છે કે એ મરત વહાણ ન વિનર જેને આપણે સુખ માનીએ છીએ તે વ્યાવહારિક સુખ છે તે પૌદગલિક સુખ છે. જે પ્રકારે જે વસ્તુના ભેગ વડે માનેલું સુખ તે કઈ વખત દુઃખરૂપ થઈને ઉભું રહે છે. દુધપાક, બાસુંદી કે શીખંડ વગેરે મિષ્ટ ભેજન જમતાં જેટલો આનંદ થાય છે, તેટલેજ આનંદ બલકે તેથી વિશેષ દુઃખરૂપ તેજ સમય તે વસ્તુનું વમન કરતાં થાય છે અને જ્યારે તે વિક્રિયા રૂપે પ્રગમે છે ત્યારે તેનાં દુ:ખની સીમાં રહેતી નથી. તે પછી ક્ષણભરનું સુખ કે ક્ષણ માત્રને આનંદ શા કામને ? કામ ભેગને આશ્રિત સાંસારિક સુખ તે તે પામ | ખસ વાળાને ખરજ ખણવાથી થતી મીઠાશ તુય છે. કામ ભેળ પ્રારા લગે. ફલ કિંપક સમાન; મીઠી ખાજ અાવતાં, પી છે દુબકી ખાણ. ૧ આ સુખ તે સુખ નથી પણ એકાંત દૂઃખજ છે. જ્યારે આવા કૃત્રિમ અને કલ્પિત સુખમાં જ્ઞાની પુરુષે પણ આનંદ માનતા નથી. તે પછી સિદ્ધમાં તે એ ખેટે આનંદ હોયજ ક્યાંથી? માટે સિદ્ધનું સુખ તે અવિનાશી બીજા જ પ્રકારનું છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રશ્ન ૪૯ મું-- સિદ્ધના જીવ જ્યારે અનતજ્ઞાન, અને તદ્દન અને અન તવીર્યવંત છે તે તે ભલે દુઃખરૂપ કને ગ્રહણ ન કરે, પણ સુખરૂપ શુભ કર્માંનું ગ્રહણ કરવાને શું અટકાયત છે ? ઉત્તર--સિદ્ધાત્માને શુભ યા અશુભ બંને પ્રકારનાં કર્મ ગ્રહણ કરવાના અયાગ છે. કારણ કે કર્માનુ ગ્રહણ સૂક્ષ્મ તૈજસ કાણુ શરીર વડે થાય છે. જેને સિદ્ધાત્માને અભાવ છે. સિદ્ધાત્માને જ્યેાતિષ, ચિદુ અને આનંદના ભુર સમૂહથી સદા તૃપ્તિ હેાય છે. સુખ દુઃખની પ્રાપ્તિનાં કારણ ભુતકાળ સ્વભાવાદિ પ્રયાજકોના સિદ્ધાત્માને અભાવ છે. સિદ્ધાત્મા નિર'તર નિષ્ક્રિય ક્રિયા રહિત ] છે. અથવા સિદ્ધાત્માનુ સુખ વેદનીય કર્મના ઉદયથી હું પણ ક્ષયથી ઉત્પન્ન થયેલુ' અન ત છે, અને કમાં શાન્ત થયેલાં તેની સ્થિતિ પૂરી થયે નાશ પામેલાં હાવાને લીધે કર્યાં સિદ્ધના સુખના હેતુ થઈ શકતા નથી. તાત્પર્ય કે સિદ્ધાત્મા કર્માનું ગ્રહણ કરતા નથી; જેમ લોકમાં ક્ષુધા અને તૃષા ભૂખ અને તરસ] શ્રી મુક્ત-તૃપ્ત થયેલા સંતોષી જીવને તૃપ્તિની કાલ મર્યાદા હોતી નથી. જતેન્દ્રિય સ તુષ્ટ ચેાગીને કંઇપણ ગ્રહણ કરવાની વાંછા હેાતી નથી. અથવા જેમ પૂ` પાત્રમાં કંઈપણ માતુ નથી તેમ સદા ચિદાનંદામૃતથી પરિપૂર્ણ સિદ્ધાત્મા કિંચિત્ કર્મ ગ્રહણ કરતા નથી. જેમ મનુષ્યને અદ્ભુત નૃત્ય દન [ નાટક-નાચના જોવા ] શ્રી સુખ થાય છે, તેમ સિદ્ધોને વિશ્વના વર્તાવ [ વૃતાન્ત-બનાવ] રૂપ નાટકના જોવાથી નિત્ય સુખ વર્તે છે–અખંડ સુખ વર્તે છે. પ્રશ્ન ૧૦ મું--સિદ્ધોને કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય કે શરીર કંઇ નથી તો તે અનંત સુખ કેવી રીતે પ્રાપ્ત કરે છે ? ઉત્તર—લેકમાં કઇ વરાદિથી પીડિત હોય તે કદાચિત્ ઉંઘતે હોય ત્યારે તેનાં સગાં વહાલાં તે સુખમાં છે. જગાડશેા નહિ, એ પ્રકારે લે છે. નિદ્રાવસ્થામાં ઇન્દ્રિયજન્ય સુખ કે કરપાદાદની ક્રિયા કંઇ દેખાતું નથી. તો પણ સૂતેલા માણસને સુખ હાવાનું કહેવામાં આવે છે. તેમ જાગ્રત્ ( જ્ઞાનાદિ ઉપયાગવાળા ) સિદ્ધોમાં સદા સુખ હોય છે. અથવા જે ચેગી આત્મજ્ઞાનામૃતનું પાન કરતા પોતાને સુખી માને છે તેવા કોઈ સ ંતુષ્ટિથી પુષ્ટ અને જિતેન્દ્રિય મુનિને બીજો માણસ પૂછે કે ‘ આપને કેમ છે ’ ? ત્યારે તે ‘સુખી’ એવા જવાબ આપે છે તે ક્ષણે તેને કોઈ ઉત્તમ વસ્તુના સ્પર્ધા, ભાજનના યાગ, ગ ધગ્રહ, દર્શીન કે શ્રવણ તેમજ પાણિપાદાદિની ક્રિયા કઇ હોતુ નથી, તો પણ તે સતેષી મહાત્મા ‘હું સુખી છુ” એમ વારંવાર કહે છે. તેનુ જ્ઞાન સુખ તેજ જાણે છે. જ્ઞાનહીન તેનુ' કથન કરવાને સમ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૯ નથી. એજ પ્રમાણે સિદ્ધીમાં ઇન્દ્રિઓના વિષયા અને ક્રિયાએ વિના અનંત સુખ છે. તેમના સુખભરને તેએજ જાણે છે. જ્ઞાની તે કહેવાને સમર્થ નથી કેમકે તે નિરૂપમ છે. જૈનતત્ત્વ સાર. પ્રશ્ન ૫૧ મું અનંત જ્ઞાની તી કર મહારાજે તે સિદ્ધનાં સુખનુ સ્વરૂપ જાણ્યુ હશે, તો તેવા જ્ઞાની પુરૂષોના કથનથી સિદ્ધનાં સુખનાં સ્વરૂપને કાંઈક પણ પ્રકાશ હાવા જોઇએ. તે તે વિષે સૂત્ર કાંઇ જણાવે છે ખરૂ ? ઉત્તર—સૂત્ર એમ જણાવે છે કેઃ—મનુષ્ય લાકમાં કે દેવલાકમાં એવે કોઈ પદાર્થ નથી કે તેની ઉપમા દઇને સિદ્ધનાં સુખને અનંત જ્ઞાની તીર્થકર મહારાજ પણ બતાવી શકે ? પ્રશ્ન પર મું—સિદ્ધનાં સુખના મુકાબલામાટે લેાકમાં કોઇ એવે પદાર્થ નથી કે ઉપમા દઈ અનંત જ્ઞાની પણ સમજાવી શકે તે સમજાયુ પણ જે સુખ જોવામાં આવે તે કહી શકે તે ખરા કે ? ઉત્તર---વનવાસી ભીલને રાજાએ પોતાના મહેલમાં છ મહિના રાખી તેના કણ્ પુટપર કાંઇ પણ અવાજ નિહ પડવા દેતાં અનેક પ્રકારનાં રસ વ્યંજન સહિત મિષ્ટ ભાના, પુષ્પની શય્યા અને અરીસાભુવનની અંદર નેત્રને ગમતા અનેક પદાથાંથી લેવાતા આંનદ આ તમામ સુખના અનુભવવાળા ભીલ જ્યારે પોતાના કુટુ અને મળે ત્યારે તેને કાંઈ પૂછે કે ભાઈ તું આટલે વખત કયાં રહ્યો, તે શું ખાધુ પીધુ' અને તે શું કર્યુ ? વગેરે પૂછતાં તે ભીલ શું ઉત્તર દઇ શકે ? એક વાહ ! વાહ ! સીવાય કાંઇ કહી શકે નહિં. તેમ મહાવીર જેવા અન તજ્ઞાની પુરૂષે પણ ગૌત્તમના સિદ્ધના સુખના પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં એજ ઉત્તર આપ્યા કે, સિદ્ધનુ સુખ દુ જાણું દેખુ છુ, અનુભવુ છું, પણ કહેવાને શક્તિવાન નથી. જેમ મુંગાને અલૌકિક સ્વમ આવે તે શું કહી શકે ? તેમ જ્ઞાની પુરૂષષ સિદ્ધનાં સુખને તળવા શક્તિવાન છે, પણ કહી શકવા ક્તિવાન નથી. પ્રશ્ન ૧૩ મું—તે હવે ટૂંકામાં સિદ્ધનું સુખ જાણી શકીએ તેવા ઇ દાખવે છે ? ઉત્તર-શાસ્ત્રમાં ન્યાય દાખલા તે ઘણા હાય પણ આપણે એક હું કાજ દાખલાથી સમજી શકીએ તેવા ન્યાય શ્રી પદ્મવણાજી સૂત્રના બીજા ઠાણ પદમાં જણાવ્યો છે. તે અત્રે દાખલ કરીએ છીએ. नवि अस्थि माणुस्साणं, तं सोक्ख नविय सव्त्र देवाणं; जं सिद्धाणं सोक्खं, अव्वाबाहं उवगयाणं, ૫×૨૦ Page #45 -------------------------------------------------------------------------- ________________ सुरगण मह सम्मत्तं, सम्वद्धा पिंडियं अणंतगणः णवि पावह मुत्तिसुह, णंलाहिं विवग्ग बग्गूविगोहि. ॥१४॥ सिद्धस्स महो रासी, सव्वद्धा पिडिए. जइ हवेज्जा; તોujત વૈા મામો, પંડ્યા પાસે મારુ ના. ? | અર્થ_સિદ્ધ ભગવંતને નિરાબાધ સુખ જે પ્રાપ્ત થયું છે તેવું સુખ નથી મનુષ્યમાં કે નથી દેવતામાં. ૧૩ સર્વ દેવતાના સમુદાયના ત્રણે કાળનું સુખ એકત્ર કરે તથાપિ મુકિતના સુખના અનંતમા ભાગે આવી શકતું નથી. ૧૪ ત્રણે કાળના ( ગયૌકાળ, વર્તમાનકાળ અને આવતે કાળ તેના) જેટલા સમય થાય તેને વર્ગ કરી, તેને અનંત ગુણ કરે તેટલું દેવતાનું સુખ એકઠું કરે તે પણ સિદ્ધના સુખને તુલ્ય એ સુખ આવી શકતું નથી. ૧૫ આટલું સુખ સિદ્ધમાં રહેલું છે. તેના માટે છેવટની બે ગાથામાં જણાવે છે કે णिज्छिन्न सबदुक्खा, जाइ जहा मरण बंधण विमुक्का; अव्वाबाहं सेक्विं, अणुहोति सामयं सिद्धा. ॥२१॥ अतुल सुहसा रगया, अव्वाबाहे य णोवमं पत्ता; सब्द मणागयध्दं, चिद्रूति सुट्टी सुहंपत्ता. ॥२२॥ અર્થ—શારીરિક અને માનસિક સર્વ દુઃખને ક્ષય થયે, જન્મ, જરા, મૃત્યુના બંધનથી મુક્ત થયા એવા સિદ્ધ સદેવ પરમ સુખને અનુભવ કરે છે એવા શાશ્વતા સિદ્ધ છે. ૨૧ અતુલ્ય સુખસાગર નિરાશા અનુપમ સુખને પ્રાપ્ત થયેલા અપર્યવસિત અનંત કાળ સુધી (સર્વ આવતા અનંતકાળ સુધી) એકાંત સુખ, સુખને સુખમાં જ રહે છે. . રર . બસ આજ સિદ્ધ ભગવંતનું અસંતું સુખ આ પદમાં સિદ્ધ સંબંધીની ઘણી હકીકત જાણવા જેવી છે અને કેટલીક શંકાઓનું સમાધાન પણ ત્યાંથી જ થઈ જાય તેમ છે. પ્રશ્ન ૫૪ મું-સિદ્ધિને રહેવાનું સ્થળ તો માત્ર ૪૫ લાખ જેજનની લંબાઈ પહોળાઈની હદમાંજ છે, તે તેમાં અનંતા જીવ મુક્તિ ગયા અને જશે તે બધાને સમાવેશ કેવી રીતે થઈ શકે ? આ વિષે ઘણાં લેકને મતું શંકા ઉદ્ભવે છે તો તે વિષે કાંઈ સૂત્રમાં ખુલાસે છે ? હાય તે જણાવશો? Page #46 -------------------------------------------------------------------------- ________________ - ૨૧ ઉત્તર–ઉપરના કહેલ અધિકારમાં કહ્યું છે કે-ગાથા – जत्थय एगो पिदो, तत्थणता भवक्खय विमुक्का । अण्णोण्णा समोगाढा पुद्गा सव्वेवि लोगते ॥९॥ फुसह अणंते सिद्धे, सब पएसेहिं नियम सो सिद्धा । तेवि असंखेज्ज गुणा, देसपएसेहिं जे पुद्गा ॥१०॥ અર્થ—જ્યાં એક સિદ્ધ હોય ત્યાં અનંત સિદ્ધ હોય. સિદ્ધ એટલે ભવભ્રમણરૂપવિનાશ તેથી રહિત તથા જન્મ મરણરૂપભવને ક્ષય કરી, સર્વ કર્મથી, મુક્ત થયેલા એવા સિદ્ધ પરમાત્મા અને પરસ્પર એક બીજામાં મળેલા લેકના અંતને સ્પર્શીને રહ્યા છે. ૯ પિતાના આત્માના સર્વ પ્રદેશમાં એક સિદ્ધ, અનંત સિદ્ધના આત્માને સ્પર્શ કરીને રહ્યા છે. એકેક સિદ્ધિને અસંખ્યાતા આત્મપ્રદેશ છે તે સર્વ દેશથી વા પ્રદેશથી સ્પર્શી રહ્યા છે. ૧૦ આને પરમાર્થ એ છે કે ૪પ લાખ જેજનની મહેલી કેર અનંતા સિદ્ધને સમાવેશ આ પ્રમાણે થાય છે કે-જ્યાં એક સિદ્ધ ત્યાં અનંતાસિદ્ધ અને જ્યાં અનંતાસિદ્ધ ત્યાં એક સિદ્ધ, એટલે અન્ય સિદ્ધના જીવે કરીને રહેલ છે. માટે સમાવેશને વાંધો આવતો નથી. પ્રશ્ન પ૫ મું –એ કેક સિદ્ધિને રહેવાની જગ્યા કેટલી હોય? ઉત્તર–જે મનુષ્ય અહિંથી સિદ્ધ થાય તેના શરીરનાં પ્રમાણમાંથી ત્રીજો ભાગ બાદ કરતાં બાકીના બે ભાગના જેટલી, એક સિદ્ધ જગ્યા રોકે. પ્રશ્ન પદ મું ડામાં થોડી અને ઘણામાં ઘણી કેટલી અવગા વાળા સિદ્ધ થાય ? ઉત્તર --છેડામાં બેડી બે હાથની, અવગાહનાવાળા અને મધ્યમ સાત હાથની, અને ઉત્કૃષ્ટી પાંચ ધનુષ્યની અવગાહનાવાળા સિદ્ધ થાય. પાંચ ધનુષ્યની, અવગાહનાવાળાને સિદ્ધ ક્ષેત્રમાં ત્રણસેં તેત્રીશ ધનુષ્યને બત્રીશ આંગુલના અને બે હાથને અવગાહનાવાળાને એક હાથને આઠ આગુલનો ઘન પડે. એટલે બે હાથથી, માંડીને પાંચ ધનુષ્ય સુધીની અવધેણાવાળા મનુષ્ય સિદ્ધ ગતિને પ્રાપ્ત થાય છે. તે તેની હદમાં રહેલા મધ્ય અવગાહનાવાળાને પણ જે જીવ સિદ્ધ થાય તેને ત્રીજો ભાગ બાદ કરતાં શરીરના બે ભાગ જેટલી જગ્યા સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધના જીવની, અવગાહના રહે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પ્રશ્ન પ૭ મું--સિદ્ધને જે ધન કહ્યો તે ઘન શું ? ને અવગાહના શું ? અને ત્રીજા ભાગે હીન શરીરના ઘનમાં અનંતા સિદ્ધને પ્રવેશ કેવી રીતે થઈ શકે ? વગેરે સમજી શકાય તેમ જણાવશે ? ઉત્તર--પન્નવણાજીમાં કહ્યું છે કે મારી નાવ ઘn, સિદ્ધ ભગવંતા અશરીરી છે, પાંચ શરીરમાંનું એકે શરીર નથી, તે જીવને ઘન એટલે જીવના અસંખ્યાતા આત્મ પ્રદેશના મળેલા સમુહને જે વન– ઘન, તે અસંખ્યાત પ્રદેશમાં ઘનને જેટલા આકાશ પ્રદેશ અવગાહીને રહેવાપણું તે અવઘણા એટલે અરૂપી આત્મ પ્રદેશમાં એક બીજાનું સંમિલનપણું થવામાં– એકબીજામાં મળી જવામાં અટકાયત થાય નહિ. પ્રશ્ન પ૮ મું-–દરેક સિદ્ધિના જીવ જુદા જુદા રહેવામાં શો વાંધે આવે ? ઉત્તર–મેક્ષ થવાનું ક્ષેત્ર અને મેક્ષ પ્રાપ્ત થયેલા સિદ્ધાત્માનું ક્ષેત્ર માત્ર પિસ્તાળીસ લાખ જેજનનું જ છે. અને મને પ્રવાહ અનંતકાળને ચાલતમાં છે, ત્રણ કાળમાં એ પ્રવાહ બંધ થાય તેમ નથી. વળી સમશ્રેણી એજ સિદ્ધ થાય. જ્યાં કલ્પના કરીએ ત્યાં મનુષ્ય ક્ષેત્રમાં એકવાલા. જેટલી પણ સિદ્ધ થયા વિનાની જગ્યા રહી નથી. જો કે જે જીવ મનુષ્ય ક્ષેત્રમાંથી સિદ્ધ થયા તે સિદ્ધ પિતપોતાના મૂળ સ્વભાવમાં દરેક સિદ્ધાત્મા જદાજ છે. જે જગ્યાએ એક જીવ સિદ્ધ થયા છે, તે જ જગ્યાએ અનંતા અનંતા જીવ સિદ્ધ થયા છે. અને એક સિદ્ધને અનંતા અનંતા સિદ્ધાત્માઓ ફરશીને રહ્યા છે. તથાપિ દરેક સિદ્ધાત્મા જુદાજ છે. તેનું કારણ કે અરૂપી અરૂપીમાં મળી જતાં સકીર્ણ થાતુ નથી. પ્રશ્ન ૫૯ મું -એવો કોઈ દાર્શનિક પૂરાવે છે? ઉત્તર--મકાનની અંદર એક દીપક હતાં. ત્યાં બીજે દીપક મળે. તેમાં તે પ્રકાશ મળી ગયે કે કેમ ? અર્થાત્ એક દીપકના પ્રકાશમાં બીજા દિપકનો પ્રકાશ મળી ગયા તેમ ત્રીજા ચોથા એમ એક મકાન અંદર અગણિત દીવા મૂકે અર્થાત્ જેટલા દીપક મૂકે તે તમામને પ્રકાશ એક બીજામાં મળી જાય, પરંતુ દરેક દીપક અને તેને પ્રકાશ પિતાપિતાના સ્વભાવમાં જુદા જ છે. પ્રકાશના મળેલા સમૂહમાં એક બીજાને વ્યાઘાત જેમ થતો નથી, તેમ સિદ્ધ ક્ષેત્રમાં રહેલા એક સિદ્ધાત્મામાં અનંતા સિદ્ધનું એજ પ્રમાણે સમજી લેવું. એટલે દીપક રૂપ આત્મા અને પ્રકાશ રૂપ આત્મ પ્રદેશ દરેક સિદ્ધાભાના મૂળ સ્વભાવે જુદાજ છે અને ક્ષેત્ર સ્વભાવે જ્યાં કલ્પના કરે ત્યાં અનંતા છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પ્રશ્ન ૬૦ મુ—મુકિત માના પ્રવાહ નિર'તર ચાલતા રહે, અને સંસાર ખાલી થાય નિહ. આ વાક્ય પરસ્પર વિરૂદ્ધ કેમ ન પડે ? ઉત્તર- —આ વિષે પૂર્વાના ૪ થા ભાગમાં ૩૧ મા પ્રશ્નમાં ઘણુ ખુલાસા કરવામાં આવ્યા છે. તે પણ વિશેષ ખુલાસાને માટે સાંભળે. અન'ત જ્ઞાની ભગવંતે જે ભાવ જાણ્યા તેજ પ્રકાશ્યા. ભગવંતનું એ વચન અસત્ય નથી, પણ અલ્પ બુદ્ધિવાળા જીવાના ચિત્તમાં તેના વિચારમાં તે વાત એસે નહિ. એ સ્વાભાવિક છે. એ ઉપર અલૌકિક દૃષ્ટાંત છે, તે સાંભળતાંજ શ્રેાતાનાનુ` મન સ્થિર થાય તેમ છે. નદીઓનાં હદ [મૂળ]માંથી [દ્રહમાંથી] નદી પ્રવાહ નીકળીને સદાકાળ સમુદ્ર ભણી વહે છે, તાપણ હદો [હા] ખાલી થતાં નથી. નદી પ્રવાહ બ ંધ થતા નથી, અને સમુદ્ર કદી પૂર્ણ થતા નથી. તેવીજ રીતે સંસારમાંથી નીકળીને ભવ્ય જીવા મુક્તિમાં જાય છે, તાપણ સંસાર ખાત્રી થતા નથી, ભવ્ય જીવો છૂટતાં નથી, અને મુકિત ભરાતી નથી. આ દૃષ્ટાંત અને દાષ્ટાન્તિકનુ સામ્ય-સરખાપણું સમ્યક્ પ્રકારે અવલેાકન કરનારની અદ્બનમાંજ પ્રતીતિ થશે, અન્યત્ર નહિ. બીજી' પણ એક લાગુ પડતું દૃષ્ટાંત પ્રમાણના જાણકારોએ એ સાંભળવા યોગ્ય છે. કેઇ બુદ્ધિશાળી જન્મથી માંડીને મરણ પંત ત્રણ લેકના સર્વશાસ્ત્રોનું હિંદુઓના ષડ્ [૭] દર્શન અને યવન સાસ્ત્રોનુ, આત્મ શક્તિથી 'પઠન કરતો અસ`ખ્ય આયુષ્ય નિવદ્ધન કરે, તોપણ તેના અશ્રાન્ત પાઠથી તેનુ [હૃદય] કઢી શાસ્રાક્ષરેથી પૂર્ણ થાય નહિ. શાસ્ત્રાક્ષ ખૂટે નહિ અને શાસ્ત્રો ખાલી થાય નહિ. તેવીજ રીતે સ ંસારમાંથી ગમે તેટલા ભવ્યે મુક્તિમાં જાય તાણુ મુક્તિ પૂરાય નહિ, ભબ્યો ખૂટે નહિં અને સંસાર ખાલી થાય નહિ. અર્થાત્ મુકિત માર્ગ અંતરાય વિના વહેતા રહેશે. આ દૃષ્ટાંત અને દ્રાર્ષ્યાન્તિકની ભાવના વિજ્ઞા [જાણકાર એ સ્વચિત્તમાં ચિન્તવી લેવી અને એવા અનેક દૃષ્ટાંતા યેજવાં. [જૈનતત્ત્વસાર, પ્રશ્ન ૬૧ મું -સિદ્ધ પરમાત્માને ત્યાં કરવાનું શું ? ઉત્તર-કેવળજ્ઞાન દનના ઉપયોગની રમણતામાં-આનંદમાં રહેવા શીવાય બીજું કાંઇ કરવાનુ નથી. શ્રી પન્નવણાજી સૂત્રનાં બાપદમાંની ૧૨ મી ગાથામાં કહ્યું છે કે:-- केवलणाणु वउत्ता, जाणंति सव्वभाव गुणभाव: पासंति सओ खल, केवल दिट्ठो हिताहि ||१२|| અર્થ —સિદ્ધના જીવ, કેવળજ્ઞાનના ઉપયેગવડે સર્વ દ્રવ્ય પ્રદાર્થાના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે છે, તેમજ કેવળ દનડે સર્વ ભાવને દેખી રહ્યા Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૪ છે, અર્થાત્ કેવળજ્ઞાન અને કેવળ દર્શનના ઉપયોગની રમણતામાં રહેવું તેજ તેમનું કર્તવ્ય તેજ તેમને કરવાનું. પ્રશ્ન દર મું –-સિદ્ધનું સ્વરૂપ કેવું હશે? ઉત્તર – જૈનતત્વજારમાં” પરબ્રહ્મના સ્વરૂપનું વર્ણન કર્યું છે ત્યાં સિદ્ધ પરમાત્માનું જ સ્વરૂપ જણાવ્યું છે. તે આ રીતે પરોપકારમાં પરાયણતા [ તત્પર વીતરાગ, સર્વજ્ઞ અને સર્વદશી આતો વસ્તુનું સ્વરૂપ જેવું હોય તેવું કથન કરનારા એ પરબ્રહ્મનું નિવેદન આ પ્રમાણે કર્યું છે. પરબ્રહ્મ નિર્વિકાર, નિષ્ક્રિય, નિર્માચી, નિર્મોહી, નિમંત્સર, નિરહંકાર, નિઃસ્પૃહ, નિપેક્ષ, નિર્ગુણ નિરંજન, અક્ષર અવિનાશી ) અનાવૃતિ, અનંતક, અપ્રમેષ્ટ [ અપાર ] અપ્રતિકિય, અપુનર્ભવ, મહાદય, જ્યોતિર્મય, ચિન્મય,આનંદમય, પરમેષ્ટિ, વિભુ, શોવત સ્થિતિયુકત, રે વિરોધ રહિત, પ્રભા ડિત, જગત જેનું નિઃસેવન કરે છે અને જેના ધ્યાનના પ્રભાવથી ભક્તો નિવૃત્તિને પામે છે એવા ઇશ્વરરૂપ છે. પ્રશ્ન ૬૩ મું --સિદ્ધ વિષે બીજા દાખલાઓ હોય તો તે પણ જણાવશે ? ઉત્તર –પ્રજ્ઞા પ્રકાશ સ્તવમાં ગાથા ૨ થી કહ્યું છે કે – येनादि मुक्तौ किलसतिमिद्धा, माया विमुक्तोगत्त कर्मबंधाः एकस्वरूपा कथिता कवी : सिद्धांत शास्त्रेषु निरंजनास्त. અર્થ સિદ્ધ સંબંધે એક જ આશ્રી આદિ છે, પણ અંત નથી. અને સર્વ સિદ્ધ આશ્રી આદિ અંત રહિત છે, એટલે અનાદિ સિદ્ધ છે. માયા એટલે કમ થી મુકત થયેલા. તેમને કર્મને બંધ ગયે છે, એટલે ફરીને કમને બંધ થતો નથી. સિદ્ધ અન તા છે, પણ એક સ્વરૂપી તમય કવી કહ્યા છે. એટલે કવિના ઈંદ્ર જે ગણધર મહારાજ તેમણે સિદ્ધાંતને વિષે શાસ્ત્રને વિષે નિરંજન દેવનું સ્વરૂપ આ પ્રકારે જણાવ્યું છે-કે નિરંજન દેવ સિદ્ધ ભગવંત આ પ્રકારના છે. પ્રશ્ન ૬૪ મું– સિદ્ધ નિરંજન દેવ કેવા પ્રકારના છે? ઉત્તર-સાંભળે– तेषांनकायोनमनोनरूपं. महाकविनामकलस्वरुपं: नेच्छान मोह पुनरागमोन, द्वेष न वेपो न मदो न मानः ।। Page #50 -------------------------------------------------------------------------- ________________ ૫ નિરજન દેવ કેવા છે ? તો કે તેમને કાયા [ પાંચ શરીરમાનું શરીર નથી, મન નથી, રૂપ નથી, મેાટા કવીશ્વર તે પણ રૂપને કળી શકયા નથી. ઇચ્છા નથી, મેહ નથી, સંસાર વિષે ફરી આવવુ નથી, દ્વેષ નથી, વેષ નથી, મદ નથી, માન નથી. सिद्धान नार्यो न नरोनक्लीबाः वत्कुत्वयोगा न चलानसंति; न श्रेष्ट संहार कृदोन दश्या, भोगार्थिनोना कृति धारकानः ॥ ५ ॥ અર્થ:—સિદ્ધ તે સ્ત્રી વેદે નથી, પુરૂષ વેદે નથી, નપુંસક નથી, વાત કરવા યોગ નથી, એટલે આપણે મુખે કહી શકીયે તેવા નથી. અથવા મન, વચન, કાયાના યાગ નથી, ત્યાંથી ચળવાવાળા નથી, અથવા ચલન સ્વભાવ નથી, શ્રેષ્ટી સંહાર કરતા નથી, દ્રષ્ટિગોચર આવે એવા નથી. ભાગના અી નથી, આકારવત નથી, આવા નિરજન દેવ સિદ્ધ સ્વરૂપી રહ્યા છે. પ્રશ્ન ૬૫ મું--જેને આપણે નિર'જન કહીએ છીએ. સિદ્ધ કહીએ છીએ. તેને અન્યમતમાં ઇશ્વર કહે છે. તો અન્યમતના શાસ્ત્રમાં ઇશ્વર સ્વરૂપ કેવું કહ્યું છે ? ઉત્તર ઇશ્વરના સ્વરૂપ માટે વેદાંત મતમાં આ પ્રમાણે કહ્યું છે– नभूमिर्नचापोनवहिनवायु, नचाकाश मास्तननिद्रानतंद्रा ; नग्रीष्मो नशीतो नद्वेषो नवेषो, नयस्यास्तिमूर्तिस्त्रिमूर्त्तिस्वमीडे ॥१॥ અર્થાં – ઇશ્વરનું સ્વરૂપ તે ભૂમિ-પૃથ્વીરૂપ નથી, પાણીરૂપ નથી, અગ્નિરૂપ નથી, વાયુરૂપ નથી, આકાશરૂપ નથી, નિદ્રરૂપ નથી, તદ્નારૂપ નથી, ઉષ્ણુ નથી, શીત નથી, દ્વેષમય નથી, વેષરૂપ નથી, કોઇ પ્રકારની મૂર્તિ કે ત્રિમૂર્તિરૂપ ઇશ્વર નથી. પ્રશ્ન ૬૬ મું—તા હવે ઇશ્વર દેવા છે? તે સ્વરૂપ જાણવુ જોઇએ. ઉત્તર---ઈશ્વર મગરા,શ્વેતદારમાળાનામ્ શિવંમાપ વરું માપા નામ: સુચિંગમ: વારમા તીનું, પ્રત્યે વર પાવન શ્વેતાન || o || – અર્થ ઇશ્વર અજન્મ છે, જન્મ લેતા નથી, શાશ્ર્વતા છે, કારણનું પણ કારણ છે એટલે આપણે જેની ઉપાસના કરીએ છીએ, તે પણ તેમની ઉપાસના કરું; શિવસ્વરૂપી કૈવલ્યસ્વરૂપી જ્ઞાનીએજ તેમનુ સ્વરૂપ કહી શકે. ત્રણ પ્રકારની વય માહેલી વય નથી. આદિ અ`તર રહિત પરમપદને પ્રાપ્ત થયેલા પવિત્રમાં પવિત્ર અદ્વૈત એકજ ઈશ્વર સ્વરૂપે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૬૭ મું–સિદ્ધનું સ્વરૂપ સિદ્ધાંતમાં કાંઈ વર્ણવેલું છે ? હેય તે તે બતાવશે ? ઉત્તર–શ્રી આચારસંગજી સૂત્રનું પાંચમું અધ્યયન તેને છઠ્ઠો ઉદેશે અને ભાષાન્તરની કલમ ૩૩૦ થી ૩૩૩ સુધીમાં કહ્યું છે કે सब्बे सराणियट्टति तक्का जत्थण विग्जंति, मत्तितत्थण गाहिता, ओरा अप्पतिठाणस्स खेयन्ने ( ३३०)। ભાષાન્તર–(મુકિતના મુખમાં રહેનારા જેની જે અવસ્થા વતે છે તે જણાવવા) કોઇપણ શબ્દો સમર્થ થતા નથી, કોઈ પણ કલ્પના દેડી શકતી નથી, અને કોઈપણની મતિ પહોંચી શકતી નથી ત્યાં સુકલકર્મ રહિત એકલે જીવ સંપૂર્ણ જ્ઞાનમય બિરાજે છે. (૩૩૦) પ્રશ્ન ૬૮ મુકિત સ્થિત જીવ માટે સૂત્ર શું જણાવે છે ? ઉત્તર—નીચેની કલમમાં મુકિત સ્થિત જવા માટે એમ જણાવે છે કે સેળી, બટરસે, જીવ, mતને, જરૂસે, ગારિબં, કે, ગળો, ગદા, અણુ, ગુરહિશ, દુધેિ , ઇતિતે, સુખ, Tદસ, ગાવે, ગમ, ગવરે, ખમણ, ના, નટુ, ખીણ, , ળિe, ઇત્યુ, " +ા ૩, ઢે, ખરાં, પાર્થ, પુર, જમના, પંnિળે પળ ( રૂરૂ?). ભાષાન્તર–તે મુકિત સ્થિત જીવ નથી લાબે, નથી ટુંકે, નથી ગોળ, નથી ત્રિીકેણ, નથી ચાર, નથી મંડળાકાર, નથી કાળે, નથી લી. નથી રાત. નથી પીળે, નથી ધોળ, નથી સુગંધી, નથી દધી, નથી તી, નથી કહે, નથી કસાયેલ, નથી ખાટ, નથી મીઠ, નથી કર્કશ, નથી સુકુમાર, નથી ભારી, નથી હળવો, નથી કે નથી ગરમ, નથી નિગ્ધ, નથી રૂક્ષ, નથી શરીવાળે. નથી જન્મધરનાર, નથી સંગપામનાર, નથી સ્ત્રીરૂપ, નથી પુરૂષરૂપ, નથી નપુંસકરૂપ. રિંતુ જ્ઞાતા અને પરિજ્ઞાતા થઈ બિરાજે છે. (૩૩૧) પ્રશ્ન દ૯ મું–છેવટનાં બે સૂત્રોમાં સિદ્ધ ભગવંત માટે શું કહ્યું છે ? ઉત્તર- છેવટમાં જૈન સિદ્ધાંત એમ જણાવે છે કે – उयमाणविजनी । अरूवीसत्ता । अपयस्स पयं णस्थि । [३३२ . સેળભરે, દવે ને છે, જાણે, જાણે શુ તાવત રિવે િ રૂ ૨ ] Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભાષાન્તર—મુકત જીવાને જણાવવા માટે કોઈ ઉપમા છેજ નહિ. કેમકે તેઓની અરૂપી હયાતી રહેલી છે. તેમજ તેઓને શે। પણ અવસ્થા વિશેષ છે નહિ, માટે તેમને જણાવવા માટે કોઇ શબ્દની પણ શક્તિ નથી. [ ૩૩૩ ] કેમકે તે નથી શબ્દરૂપ, નથી સ્પરૂપ, નથી રૂપરૂપ, નથી ગધરૂપ અને નથી રસરૂપ. અને વાચ્ય વસ્તુના વિશેષ તો માત્ર એ શાખ્યાદિક પાંચ ગુણુજ છે તે મુકત જીવામાં છે નહિ. માટે તે અવાચ્ય છે. [ ૩૩૩ સિદ્ધ પરમાત્માની વ્યાખ્યા ઉપર કહ્યા પ્રમાણે સૂત્રમાં કહી છે તે મૂળપાઠ સાથે જણાવી. પ્રશ્ન છ॰ મુ—સિદ્ધ ભગવત મનુષ્ય ક્ષેત્રથી સાત રાજ છે. રહ્યા છે તો એટલે છેટેથી તે આપણું કરી શકે? ઉત્તર—આપણું કલ્યાણુ ત આપણેજ કરવાનુ છે. એટલે જે રસ્તે પરમાત્માએ મુકિત મેળવી; સિદ્ધ પદ ધારણ કર્યું છે, તે રસ્તાને આપણે પકડશુ; ~ તે પથને વિષે ચાલશુ, તો આપણે પણ તે પત્રને ધારણ કરી શકશું. એટલે જ્યારે સિદ્ધ સમાન આપણા આત્મા શકિતવાન થશે યારે તે આપઆપ પોતેજ મુકિત પદ મેળવી શકશે, માટે આપણું કલ્યાણુ તા આપણેજ કરવા શિતવાન છીએ. તેપણ સાતરાજ રહ્યા-સિદ્ધ પરમાત્મા પણ આપણા આત્માનું કલ્યાણ કરવાને શકિતવાન છે તે વાત કાઢી ન ખવા જેવી નથી. એટલે આપણાથી કલ્યાણ કેવી રીતે પ્રશ્ન ૭૧ સું——શું ન્યાયથી તે આપણું કરી શકે છે ? ઉત્તર—એક તો એ કે—તેમના ધ્યાનના પ્રભાવથી આપણા આત્મા નિવૃત્તિ પામે છે. બન્નુ કારણ નીચેના ન્યાયથી જાશે. પ્રજ્ઞા પ્રકાશમાં કહ્યું છે કેઃ यथाऽग्नि तापःसुख दोजनानां शीतं मदा इंति न शंसयोति ; श्री सिद्ध जायेहि तथा चज्ञेयं, पापं प्रकृषं च किमत्र चित्र અર્થ :યથા દૃષ્ટાંતે-જેમ અગ્નિનો તાપ દૂર રહ્યા મનુષ્યોને સુખ રૂપ થાય છે. એટલે ટાઢથી પરાભવેલા મનુષ્યોની ગીતને હણવાને સદાય અત્રિ શકિતવાન છે. એ દૃષ્ટાંતે સિદ્ધ પરમાત્માના સ્મરણ વડે ઘણાં પાપના સમુહનો નાશ થાય તેમાં શું આવ્ય. અર્થાત્ સિદ્ધ પરમાત્મ સાત રાજ Page #53 -------------------------------------------------------------------------- ________________ છેટે રહ્યા, પણ તેમને ભય આપણા આત્માનુ કલ્યાણ કરે છે, તેમાં આશ્ચર્ય નથી. ૨૮ પ્રશ્ન ૭૨ મું—મુક્તિ વરવાની ચ્છિા કોને ન હોય ? ઉત્તર--મુકિત વરવાની ઇચ્છા સૌ કોઇને હોય છે. દુનિયામાં જેટલા ધ, જેટલા મત, જેટલા પથ વતે છે, તે તમામ મુતિને વરવાની ઈચ્છા ધરાવે છે, અને પોતપોતાના ધર્મમાંજ મુકિત માને છે. જો કે કોઈ કેવા સ્વરૂપે કે કોઇ કેવા સ્વરૂપે મુક્તિના આધ આપે છે, અને મુક્તિના માર્ગ બતાવે છે, અને ભકતાને એમજ બધે છે કે, અમારામાંજ મુક્તિ મળે તેમ છે. પોતાના પંથમાં મુકિત મળવાને માટે સેનેરી મેાટા અક્ષરના મુકિત ફોજના ` મારી આ ફોજ મુક્તિ જવાની છે એમ પણ જણાવે છે. આ ઉપરથી એમ તે નિશ્ચય થાય છે કે મુતિને વરવાની ઇચ્છા તમામ ધમ વાળાને રહી છે. પ્રશ્ન ૭૩ મુ~તમામ મતવાળા મુકિતને વરવાના ખરા ? ઉત્તર-કચ્છા તે તમામની હાય પણ મુક્તિ તેમને વરશે કે નિહ, તે એક પ્રશ્ન છે. આ મુકિતસુંદરીના સ્વયંવરમાં મળેલા તમામ ધર્મના અધિકારીએ એમજ માની બેઠા હેાવા જોઇએ કે મુતસુંદરી અમનેજ વરશે--અમારી કોટમાંજ વરમાળ નાખશે. પણ વરમાળા કેની કોટમાં નાખવી. અને કેને વરવું તે તેના હૃદયની વાત છે. પ્રશ્ન ૭૪ મું--મુકિત સુંદરી કાને વરમાળા નાખશે. ? ઉત્તર--જે તેને લાયક જણાશે તેને અર્થાત્ મુક્તિને વરવાના લાયકતાના ગુણા જૈનામાં જોવામાં આવશે તેની કેટમાં મુક્તિસુંદરી વરમાળા નાખશે એ વાત સત્ય છે. પ્રશ્ન ૭પ મુકિતસુંદરીને વરવાવાળામાં કેવા ગુણે હોવા જોઇએ ? અને સ્વયંવર સંબંધીની હકીકત સક્ષ્પે જણાવશે. ? ---- ઉત્તર-- સાંભળો :-મુકિત તે મુકિત સુંદરી, તેને વરવાની ઇચ્છા ધરાવનારા ક્રિયા વાદી, અક્રિયા વાઢી, જ્ઞાન વાદી, અજ્ઞાન વાદી, વિનય વાઢી, જડ વાદી, સાતાવાદી, શ્રમ વાદી, આદી ત્રણસે વેસડ મતવાદીએ રાજા મહારાજાપણે પૂજાતા, મનાતાં, અમેજ મેાક્ષના અધિકારી છીએ,અમનેજ મુકિત સુંદરી વરવાની છે; એવી ઇચ્છા ધરાવનારા દરેક મતવાદી રાજા તરીકે જાણવા. મુદત સુંદરીની સુમતિ દાસી [ રાજા રાણાને એળખાવનારી અને સુમિત રૂપી વરમાળા જેની ડોકમાં પડી તે મુકિતને અધિકારી Page #54 -------------------------------------------------------------------------- ________________ થઈ ચૂક્યો.] બ્રહ્માંડરૂપી મંડપને ટચે રહી અદશ્યપણે પિતાને વરવા મળેલા ના ગુણોનું નિરીક્ષણ કરતી, તેમજ સુમતિ દાસી દરેક પંથના સેવન કરનારાની તમામ હકીકત જણાવતી એક બીજા પંથનું અર્થાત્ મતવાદીઓનું ઉલંઘન કરતી નિરીક્ષણ કરતી ચાલી જાય છે. પ્રશ્ન ૭૬ મું–મુકિત સુંદરી કેવા ગુણવાળાને વરવાની ઈચ્છા ધરાવતી હશે? ઉત્તર–જે ગૂણે વડે પિતે જે પદ મેળવ્યું છે. તેવાજ ગુણવાળા એટલે પોતાના બરાબરી ગુણવાળાને વરવાની ઇચ્છા ધરાવે છે, અને તેને જ શોધતી ફરે છે. અર્થાત્ પિતાની દીવ્યુ દ્રષ્ટિ વડે તેને જુએ છે. પ્રશ્ન ૭૭ મૂ-મૂક્તિ સુંદરીને કેવા ગૂણવાળા પુરૂષે જોઈએ છીએ તે તે જણાવે ? ઉત્તર—, જુઓ સાંભળો पंचासव परित्राया, तिगुत्ताछसुसंजया, पचनिग्गहणा धोरा, निग्गंथा उज्जुदसिणो. ॥११॥द० अ०॥३॥ हत्थसंजए, पायसजए, वायसंज संजए इंदियस, अज्मप्परए सुसमाहिअप्पा, मुत्तत्थं च विअ णइजेसभिक्खु ॥ द०अ०१. गा० १५॥ तवोगुण पहाणम, उज्जुमईति सं नमरयस, परीसहें जिणतम, सुनहा सागइनारिलगल. ॥ अ. ५ गा० २७ ॥ અર્થ–મૂકિત સુંદરી આવા પુરૂષોની શોધ કરે છે.) હિંસાદિ પાંચે આશ્રવના યાગી, મન આદી ત્રણે ગૃપ્તિએ ગુપ્તા ષટકાય- પૃથ્યાદિ છકાયના રક્ષક, પાંચે કદિને નિગ્રહ કરવાવાળા, બાવીસ પરિસહ ઉન્ન થયે, ધેર્ય ધારણ કરનાવાળા, સાયા કપટપ ગ્રન્થિ રહિત, સંયમ સામી જેની કષ્ટિ છે એવા નિથ કે. જના) હાથ, પગ, વચન અને ઇન્દ્રિય એકત સંયમ રૂપજ હોય તથા સામાન્ય પ્રશસ્તધ્યાના સકત-શુભ ધ્યાનમાં જ આસકત હોય. અને આમ સદાય સમાધિમાં લીન હોય. સૂત્ર અને અર્થને વિજ્ઞાન સહિત યથાતથ્ય જાણ હોય, એ હોય તેને હું ખરે ભિક્ષુ કહું છું [ તે બિટકુ તપના ખૂણે કરી પ્રધાન, કપટ રહિત-સરલ મતિવંત, ક્ષમાવંત, અને સયમને વિષે રમણતા કરવાવાળા અને સિતાને જીતવાવાળાને, સંગતિ મિક્ષની પ્રાપ્તિ-મૂકિત સુંદરી વરવી ] સુલભ છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ઉપરોક્ત ગુણવાળા પુરૂષોને મુકિત-સુંદરી વરવા ઇચ્છા ધરાવે છે. અને પાતાના સ્વામીને માટે સુમતિ દાસી પણ લાયક વરની શોધમાં ફર્યાં કરે છે અને ઉપર કહ્યા ગુણવાળાનીજ ડોકમાં માળા નખાવાની છે. ૩૦ પ્રશ્ન ૭૮ સું—આમાં કાંઈ ધર્મના મતભેદ ખરે કે અમુક ધર્મ માં આવા ગુણવાળા હેય તેનેજ મુકિત સુ ંદરી વરવાની ? ઉત્તર--મહાવીરે એમ કાંઈ જણાવ્યું નથી, કે અમુક ધર્મવાળા મુકિતના અધિકારી છે. પણ એમ તે ચાકસ કહી ગયા છે કે અમુક અમુક ગુણવાળાનેજ મુકિત વરવાની છે. ગમે તે મતમાં, ગમે તે પંથમાં કે ગમે તે ધર્મોમાં ગૃહવાસમાં કે ત્યાગી દશામાં ઉપર જણાવેલા ગુણ જેનામાં હશે તેને મુકિત સુંદરી અવશ્ય વરવાની. સુમતિ મુખી પણ તેવાજ પુરૂષોને બતાવવાની અને તેવા ગુખેવાળાનીજ ડોકમાં ક્ષાયક સમક્તિ રૂપ માળા પડવાની. જેની ડોકમાં યથાખ્યાત શાયક સમક્તિની માળા પડી, તે મુક્તિના અધિકારી મુકિત સુંદરીના વર થઇ ચૂકયે. ( કૃતિ મુકિત સુંદરીનો સ્વયંબર. ) પ્રશ્ન ૭૯ મું—મોક્ષ પામેલા તે પાછા આવે ખરા કે કેમ ? + ઉત્તર---આચારાંગજીમાં કહ્યું છે કે-મુકિતમાં વાસ કરનાર તેને જન્મ ધરવા નથી. જૈન તત્ત્વસારમાં પરબ્રહ્મના સ્વરૂપનું વર્ણન કર્યુ છે તેમાં ‘ અપુનર્ભવ ’કહ્યો છે. જૈન સિદ્ધાંતમાં “ ‘નમેથ્યુણ’ ના પાડમાં मयुरावर्ति * નથી ફરીથી અવતરવું જેને દ્રાર્ એહવી સિદ્ધની ગતી છે. એટલે સિદ્ધ ગતિમાં ગયા–સિદ્ધ થયા તેને ફરી અવતરવુ નથી. તથા વિજ્ઞાન વલ્લભ એ નામનુ' પુસ્તક સંવત ૧૯૭૯ માં છપાયુ છે-આવૃત્તિ ચૌધી. તેના પૃષ્ટ ૧૮ મે કહ્યુ છે કે મોક્ષ પામનારા મોક્ષ પામ્યા પછી પાછા આવતા નથી. તેવું ગીતાજીના ૧૫ માં અધ્યાયના ૬ । શ્લોકમાં શ્રી કૃષ્ણ પ્રભુએ કહ્યુ છે. પ્રશ્ન ૮૦ મુ-શ્રી ગીતાના મૂળ લોક ડેવી રાતે કહ્યાં છે તે જણાવશે ? ઉત્તર---ગીતાજીના મૂળ શ્લોક આ રીતે છે--સાંભળે --- नतद्भासयते सूर्य, नशशांकोन पावकः । યજ્ઞાવાનનિવૃત તે, સદ્દામ પમેં મમ | 6 || Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અર્થ – જે પદને સૂર્ય, ચંદ્રમા કે અગ્નિ પ્રકાશ કરી શકતા નથી અને જે પદને પામીને ફરી એગીએ પાછા આવતા નથી તે મારૂ ઉત્તમ ધામ છે. દ. - તેમજ પ્રજ્ઞા પ્રકાશમાં પણ કહ્યું છે કે-નિરંજન પદ પામ્યા પછી પુનરાગોનઆ સંસારમાં ફરી આગમન તેમનું હોતું નથી. પ્રશ્ન ૮૧ મું–ભગવતીજી વગેરે સૂત્રોમાં જ્યાં નમેળુણને પઠ આવે છે ત્યાં પહેલું નમણૂણ સિદ્ધ ભગવંતનું, બીજું અરિહંત તીર્થંકર મહારાજનું ને ત્રીજું ધર્મ ગુરૂનું એમ ત્રણ નષ્ણુણ કહેવામાં આવે છે. તેમાં એક સવાલ ઉઠે છે કે–પહેલું મથુર્ણ સિદ્ધ ભગવંતનુ છે ને તેમાં ગુણ તો બધા તીર્થ કરના આવે છે તેનું કારણ શું ? ઉત્તર–નમેળુણતો સિદ્ધ ભગવંતનું જ છે, પણ જે તીર્થકરે મેક્ષગતિને પામીને સિદ્ધ થયા તે તીર્થકરેના ગુણોનું વર્ણન કરીને સિદ્ધનું સ્વરૂપ જણાવ્યું છે, પ્રશ્ન ૮૨ મું–જ્યારે પહેલા નમોળુણમાં તીર્થકર અને સિદ્ધ બંનેના ગુણને સમાવેશ થાય છે. તો પછી બીજુ તિર્થંકરનું જુદું પાડવાનું શું કારણ ? ઉત્તર-બી નમણૂણે વર્તમાન તીર્થકરને માટે એટલે કેવળપ તીર્થકર હયાતી ધરાવતા હોય તેને માટે કહ્યું છે. પ્રશ્ન ૮૩ મું–તીર્થકર હયાતી ન ધરાવતા હોય તો ? ઉત્તર--તીર્થકરની હયાતી ન હોય તો સિદ્ધનું તો ખરૂંજ અને ગુરૂની હયાતી હોય તો ગુરૂનું. પ્રશ્ન ૮૪ મું--તીર્થકર અને ગુરૂની હયાતી ન હોય તો ? ઉત્તર--એક સિદ્ધનું જ નામથુનું સૂત્રના ન્યાયથી જણાય છે. પ્રશ્ન -૫ મું--સૂત્રના મૂળ પાઠથી ઉપરના પ્રશ્નોનો ખુલાસે થાય તેમ છે ? ઉત્તર-- હા, જી. મૂળ પાડમાંજ તમામ ખુલાસે છે. પ્રશ્ન ૮૬ મું –અમારા સાંભળવામાં તો ઘણે નમોળુણ કહેવા એમ ધારણામાં છે તો ત્રણ નામોથુણ કહેવાનું કોઈ સૂત્રમાં છે ? હેય તે તે જણાવશે ? Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઉત્તર– ઉવવાઈ સૂત્રમાં અંબડ સંન્યાસીના સાતસે ચેલાના સંથારા વખતે પહેલું નમણૂણે સિદ્ધનું, બીજું ભગવંત મહાવીરનું, ને ત્રીજુ તેમના ગુરૂ એબડનું એ પ્રમાણે ત્રણે કહ્યા છે. પ્રશ્ન ૮૭ મું –તીર્થકરની ગેરહાજરીમાં સિદ્ધનું ને ગુરૂનું બેજ નમેથ્યનું કહેવાનું કયાં કહ્યું છે? ઉત્તર–રાયપ્રશ્રેણી સૂત્રમાં પ્રદેશ રાજાએ સંથારો કર્યો છે, ત્યાં પહેલું નમણૂણે સિદ્ધનું ને બીજું કેસી સ્વામી ગુરૂનું મૂળ પાઠ કહેલ છે. પ્રશ્ન ૮૮ મું એકલું સિદ્ધનુંજ નમણૂણ કેઈએ કહ્યું છે ખરું ? ઉત્તર–જ્ઞાતાજી સૂત્રમાં અહંન્નક શ્રાવકે સમુદ્રમાં સાગારી સંથાર કર્યો છે ત્યાં મૂળ પાડે એક સિદ્ધનુંજ નમેથ્યણું કહ્યું છે. પ્રશ્ન ૮૯ મું– આ ઉપરથી એમ તેમ જણાય છે કે તીર્થકર કે ગુરૂ હયાતિ ધરાવતા હોય તેમજ તેમનું નષ્ણુણ કહેવાને અધિકાર છે અન્યથા નહિ. તે કેરી સ્વામીના વખતમાં ભલે પાર્શ્વનાથ તીર્થકર નહોતા પણ મહાવીર તીર્થકર તે હતા કે નહિ ? તેમનું નમેળુ પ્રદેશી રાજાએ કેમ ન કહ્યું? ઉત્તર–એ પ્રશ્ન ખરે છે, પણ અહિયાં ત્રણ કારણ જણાય છે. એક તે એ કે રાજા પ્રદેશી પાર્શ્વનાથ ભગવાનના સંતારીયા કેરી સ્વામીને શિષ્ય થયા છે. તેમની પાસે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યો છે અને તે પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં ગણાય છે. માટે તેમના શાસનના તીર્થકર હયાતી ધરાવતા નથી. એ પાર્શ્વનાથ ભગવાન તે મિક્ષ ગયા છે માટે તેમનું નમણૂણ સિદ્ધ પદમાં આવી ગયું માટે બીજું નથ્થુણે કહ્યું નથી. બીજું કારણ એ કે પાર્શ્વનાથ અને મહાવીર વચ્ચેના અઢી વર્ષના અંતરામાં રાજા પ્રદેશી થયેલ હોય તે કેમ ના કહેવાય? તે વખતે મહાવીર પણ ન હોય એમ સંભવે. ત્રીજું કારણ રાળ પ્રદેશી કદી મહાવીરની હયાતીમાં કેરી સ્વામી પાસે બોધ પામ્યા હોય તે વખતે મહાવીર છમસ્થપણામાં હોય તો પણ ના કહેવાય નહિ. પ્રશ્ન ૯૦ મુ–અહિયાં કેઈએમ કહે કે મહાવીર તીર્થંકર પદે વિચરતા હતા તે વખતે કે તમને સંવાદ થયેલા અને કેની સ્વામી મહાવીરના શાસનમાં ભળ્યા. એ અપેક્ષાએ રાજા પ્રદેશીએ મહાવીરનું તીર્થકર પદનું નષ્ણુણ કહેવું જોઈએ છતાં કેમ નહિ કહ્યું હોય? Page #58 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર–મહાવીરના શાસનમાં ભળ્યા તે કેશી સ્વામી અને રાજા પ્રદેશને બુઝવ્યા તે કેશી સ્વામી બને જુદા છે. (તેને ખુલાસો સવિસ્તર) વાંચ હેય તે જુઓ પૂર્વાર્ધ ભાગ ૬ ઠ્ઠો પ્રશ્ન ૮૯ થી ૯૬ સુધી) એટલે પ્રદેશી રાજાને બોધ દેનાર તે કેશી સ્વામી પહેલા થયા છે. તે વખતે મહાવીરની હયાતી હતી કે નહિ તે સંબંધે સૂત્રમાં કાંઈ ખુલાસો જણાતે નથી. પણ પ્રદેશ રાજાએ તીર્થકરનું મેથ્યણું નથી કીધું, તે તે સૂત્ર સાક્ષી આપે છે. પ્રશ્ન ૯૧ મું–અર્વનક શ્રાવકના વખતમાં મલ્લિનાથ હતા છતાં તેમનું નમેથ્યણું કેમ કહેવામાં આવ્યું નહિ હોય ? ઉત્તર–તે વખતે મલ્લિનાથ ભગવાન સંસારમાં હતા, અતીપણે હતા–અર્ણનક શ્રાવક બાર વ્રત ધારી પંચમાં ગુણસ્થાનવાળા, સંસારમાં રહેલા તીર્થકરને નષ્ણુણે કહ્યું નથી. તે ઉપરથી એમ નિશ્ચય થાય છે કે પાંચમા ગુણસ્થાનવાળા ચોથા ગુણસ્થાનવાળાને નમસ્કાર ન કરે. પ્રશ્ન ૯૨ મું–જે શાસનના અધિકારી તીર્થકર મહારાજ મેંક્ષ ગયા પછી તેમનું નમણૂણે તે શાસનના તીર્થમાં કહેવામાં આવતું નથી, પણ મહાવિદેહમાં તે સદાય તીર્થકર હેયજ. તેમનું બીજું નમણૂણું કહે તેમાં શે વધે ? ઉત્તર– વાંધો ન હતો તે અરણક શ્રાવક તથા પરદેશી રાજા કહેત, પણ તે તે કાંઈ છે જ નહિ. માટે દરેક શાસનના અધિકારી તીર્થકરનજ નથ્થુણ લાગુ થતું હોય એમ સૂત્રના ન્યાયથી જણાય છે. પ્રશ્ન ૯૩ મું– હાલની સ્થાનકવાસીની પ્રવૃત્તિમાં સામાયિકાદિ ઉશ્ચરતા શ્રીમંધરસ્વામીની આજ્ઞા લેવામાં આવે છે તે વિષે શું સમજવું ? સૂત્રના ન્યાયે આ પ્રવૃત્તિ ઠીક લાગે છે કે કેમ ? ઉત્તર–આ જમાનામાં ઠીક અઠીકનું કાંઈ જોવાનું નથી. તેમાં આ વર્ગને માટે તો જેને જે ઠીક લાગ્યું તેજ ડીક, એમ માની લેવામાં આવે તેને ઉત્તર કોઈ હેયજ નહિં. પણ સૂત્રના ન્યાય પ્રમાણે આ વાત લાગુ થાતી નથી. દાખલા તરીકે રાજકોટમાં રહેલી રાજકોટની વસ્તી ગંડલ કે મોરબીના રાજાની આજ્ઞામાં રહેવાની ઈચ્છા ધરાવે તે વાત ઉચિત ગણાય ! અહિયા જ્યારે બાદશાહી રાજ્ય હતું ત્યારે તેની આજ્ઞા મનાતી. હાલ જ્યારે યુરેપિયનની સત્તા પ્રવર્તે છે, ત્યારે તેની આજ્ઞા આખા હિંદુસ્તાનમાં મનાય છે, છતાં કે જર્મન કે કંચની આજ્ઞા ચિતવે તે શા કામની ? Page #59 -------------------------------------------------------------------------- ________________ ३४ પ્રશ્ન ૯૪ મું–તો પછી આ પ્રવૃત્તિ ચલાવવાને કઈક પણ હેતુ હોવું જોઈએ ? ઉત્તર–હેતુ બીજે કાંઈ નથી માત્ર આજ્ઞા માગવાનેજ છે. તેમાં ભેદ એટલે કે-એક ચેટી રાખી તો એકે દાઢી રાખી તેમાં હેતુ છે જેવાને હોય ? પ્રશ્ન ૯૫ મું–ઉપરના હેતુમાં અમે કાંઈ સમજ્યા નથી ; માટે મંધરસ્વામીની આજ્ઞા માગવાના સંબંધમાં સમજી શકીએ તેવે ખુલાસો મળવું જોઈએ ? ઉત્તર–ખુલાસો તે સૂત્રના ન્યાયે એટલેજ છે કે જ્યાં સુધી તીર્થકર મહારાજ બીરાજતા હતા ત્યાંસુધી તીર્થકર મહારાજની આજ્ઞાએજ ધર્મ સંબંધીની પ્રવૃત્તિ ચાલતી હતી. તીર્થકર મહારાજ એક્ષે ગયા પછી શાસનાચાર્ય–શાસનના અધિકારી સુધર્મ ગણધરની આજ્ઞા પ્રવર્તતી ત્યારબાદ કેટલાક કાળ સુધી પાટાનપાટે શાસનાધિકારીની આજ્ઞાએજ ધર્મપ્રવૃત્તિ સરખીજ ચાલતી. કાળાંતરે એક મહાવીરના શાસનમાં અનેક ફાંટા થયા, અનેક ગ૭ નીકળ્યા, અનેકથી માન્યતાઓ જુદી જુદી થઈ, કેઈએ કેવા પ્રકારની આજ્ઞા સ્વીકારી છે કેઈએ એથી બીજા જ પ્રકારની આજ્ઞાને સ્વીકાર કર્યો. આને પરમાર્થ એ છે કે, એકે આચાર્ય અને સાધુની આજ્ઞા તે અખંડ રાખી પણ બંનેની ગેરહાજરીએ આચાર્યની સ્થાપના કરી. તેની આજ્ઞા માગવાની પ્રવૃત્તિ ચલાવી ત્યારે બીજા વર્ગે સાધુની ગેરહાજરીમાં શ્રીમંધરસ્વામીની આજ્ઞા માગવાની પ્રવૃત્તિ ચલાવી. પ્રશ્ન ૯૬ મું—આ બે પ્રશંસનીય કયું ગણાય ? ઉત્તર—એ ખુલાસે તો વાચક વર્ગોએ પોતાની મેળેજ સમજવાને છે એ કે સ્થાપનાની આજ્ઞા માગી ત્યારે બીજાએ ભલે મહાવિદેહમાં રહેલા પણ તીર્થકરની આજ્ઞા માગી. આ બેમાં તીર્થકરની આજ્ઞા માગનાર પહેલા પક્ષથી ચડી જાય કારણકે કેવલપદે વિચરતા તીર્થકરની આજ્ઞા માગી, માટે સ્થાપનાચાર્ય માં કાંઈ આચાર્યના ગુણ નથી અને તેની આજ્ઞા માગવી તેમ કરવા કરતાં તીર્થકરની આજ્ઞા માગવામાં વિશેષ વિરૂદ્ધ જાણતું નથી. Page #60 -------------------------------------------------------------------------- ________________ રૂપ પ્રશ્ન ૯૭ મું–ત્યારે કોઈ એમ કહે કે-સાધુ હોય તે તેમની આજ્ઞાએ સામાયિકાદિ ઉચરીએ છીએ તે ન હોય તે સ્થાપનાચાર્ય કરી પંચિંદિય ભણી સામાયિક ઉચરીએ છીએ. ઉત્તર–પંચિંદિયે ભણનારા તેને હેતુ જાણતા હોત તો સ્થાપનાચાર્ય કરવાની જરૂર રહેતી નહિ. પંચિંદિયે ભણું આજ્ઞા માગવાની પૃથા જે મૂળથી હોત તો બીજા વર્ગને આચાર્યની આજ્ઞા માગવામાં વધે આવત નહિ. પ્રશ્ન ૯૮ મું—પંચિંદિય એટલે શું-ને તેને હેતુ શું ? પંચિંદિય એટલે આચાર્યના ૩૬ ગુણની બે ગાથા છે. તેમાં પહેલા પદમાં પંચિંદિય શબ્દ આવે છે. તે ઉપરથી પંચિંદિય કહેવામાં આવે છે. તેને હેતુ સામાયિકાદિ વ્રત ઉચરતી વખતે કહેવાને. પ્રશ્ન ૯મું-સામાયિકાદિ વ્રત, ઉચરવાના સંબંધમાં પંચિંદિય કેવી રીતે કહેવામાં આવે છે ? ઉત્તર સાંભળે ગાથા— पंचिदिय संवरणो, तह नवविह बंभचेर गुत्तिधरो; चउविह कसायमुक्को इअअठ्ठारस्स गुणेहिं संजुतो ॥ १ ॥ पंच महन्वयजुत्तो. पंचविहायार पालण समथ्थो; पंचसमिउ तिगुत्तो, छत्तीस गुणो गुरुमझ ॥२॥ આમાં એમ જણાવે છે કે પાચ ઇન્દ્રિયના સંવરવાવાળા, તેમજ નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિના ધારક, ચાર પ્રકારના કષાયથી મુકત એ અઢાર ગુણે કરી સંયુકત , પાંચ મહાવ્રતને વિષે જુલા, પાંચ મહાવ્રત યુક્ત પાંચ પ્રકારના આચાર પાળવાને વિષે સમર્થ. પાંચ સમિતિએ સુમતા ત્રણ ગુપ્તિ એ ગુપ્તા એ છત્રીશ ગુણે કરી સહિત હોય તે મારા ગુરૂ છે. આટલું કહીને એટલે ઉપરની બે ગાથા કહીને ઈચ્છામિ ખમાસમણે ઇત્યાદિ પાઠ બેલીને વંદણા–નમસ્કાર કરીને સામાયિકાદિકની આજ્ઞા માગે આને પરમાર્થ એ જ છે કે ––ઉપર કહેલા ગુણવાળા ગુરૂ આચાર્ય ગમે ત્યાં હોય પણ આ બે ગાથા બેલીને તેમની આજ્ઞાથે સામાયિકાદિ વ્રત ઉચરવાને જરા પણ વાંધો નથી. જેમ તીર્થંકરની આજ્ઞા સર્વત્ર વર્તે છે. તેમ ગુરૂ આચાર્યની આજ્ઞા પણ સર્વત્ર વર્તે અર્થાત્ શિષ્ય ગમે ત્યાં વિચરે પણ ગુરૂની આજ્ઞા તો તેની સાથેજ હોય તેમ ચારે તીર્થને માટે ગુરૂ Page #61 -------------------------------------------------------------------------- ________________ આચાર્યની આજ્ઞા એ સામાયિકાદિ વ્રત અંગીકાર કરી શકાય એમ શાસ્ત્રથી નિર્ણય થવા સંભવ છે. પ્રશ્ન ૧૦૦ મું–સ્થાપનાચાર્ય સ્થાપ્યા છતાં પંચિંદિયની બે ગાથા કહેવાનું શું કારણ હશે ? ઉત્તર–કારણ તે એજ જણાય છે કે પૂર્વાચાર્યો ડાહ્યા હતા જેણે સ્થાપનાચાર્યની પ્રવૃત્તિ ચલાવી હશે, તેમને એમતો સમજાયું જણાય છે કે આચાર્યના ગુણ આ સ્થાપનામાં નથી અને અજીવની આજ્ઞા, વ્રતમાં લેવાય નહિ આજ્ઞા તે જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણના ધારકની જ હોય માટે આચાર્યના ગુણોની, બે ગાથાને ઉરચાર કરીને આવા ગુણવાળા ગુરૂ હેય તેમની આજ્ઞાથે સામાયિક ઉચરું છું. એમ પંચંદિયાનું નિશાન આપ્યું હોય એમ જણાય છે. પ્રશ્ન ૧૦૧ મું-શિષ્ય-અહીં સુધીમાં ત્રણ પદની વ્યાખ્યા બરાબર જણાવી. પણ જેમ આચાર્યના ૩૬ ગુણ જણાવ્યા, તેમ અરિહંત અને સિદ્ધના ગુણ જાણવામાં આવ્યા નથી, માટે તે પણ જાણવાની ઈચ્છા છે. તો પ્રથમ અરિહંતના ગુણ કેટલા ? ઉત્તર-અરિહંત ભગવંતના બાર ગુણ કહ્યા છે, તેમાં આઠ પ્રાતિહાર્ય અને ચાર મુલાતિશય મળી બાર ગુણ કહ્યા છે. તેમાં આઠ પ્રાતિહાર્ય આ પ્રમાણે છે. ગાથા. की कील्ली कुसुम वुटी, देवझुणी चामरासणाइंच; भावलय भेरोछत्तं, जयति जिण पाडिहाइ ॥१॥ અંચળ ગચ્છનાયક શ્રી મહેંદ્રસિંહ સૂરિ વિરચિત બૃહત્ શતપદી ગ્રંથમાં પાને ૭ મે કહ્યું છે કે -- સ્થાપના ચાર્ય નહિ થાપ પાને ૧૯ મે વિચાર ૨૦ મે અન્નક શ્રાવકે તથા પ્રદેશ રાજાએ અણસણ કર્યો છે. ત્યાં સ્થાપનાચાર્ય વગરજ તેમણે અણસણ કર્યો છે. પાને ૨૬ મેથી ૩૦ મા સુધીમાં વિચાર ૨૧ મે તેમાં શ્રાવકને સ્થાપનાચાર્ય કરવા નહિ એ વિષે ઘણું લખાણ છે. લઘુ શતપદી ભાષાંતરમાં પ્રસ્તાવનામાં ૨૧ મા બોલે શ્રાવકે સ્થાપનાચાર્ય ન કરે. પાને ૨૦૩ મે વિચાર ૩૪ મે તેમાં કહ્યું છે કે --નમો ગાયાં એ પદની વ્યાખ્યા કરતાં ચારે નિક્ષેપ બતાવી ભાવાચાર્યને જ નમાય છે. એમ કહેલ છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૭ આ આઠ પ્રતિહાર આ રીતે પણ કહે છે – अशोक वृक्षः सुरपुष्प वृष्टि, दिव्यध्वनिश्चामरमासनं च । भामण्डलं दुंदुभिरात्पत्रां, सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥ જ્યાં જ્યાં તીર્થકર મહારાજનું બીરાજવું થાય ત્યાં અશેક વૃક્ષ બની આવે. ૧ દેવકૃત, પુષ્પની વૃષ્ટિ થાય. ૨ દિવ્યધ્વનિ. ૩ ચામર. ૪ સિંહાસન. પ ભામંડલ. ૬ ઇંદુભી. ૭ અને છત્ર. ૮ એ આઠ પ્રાતિહાર્ય તીર્થકર મહારાજના પુન્ય પ્રતાપે બની આવે છે. આઠ એ અને ચાર મૂલાતિશય-તે અપાયાપગમાંતિશય * ૧ જ્ઞાનાતિશય ૨ પુજાતિશય, ૩ વચનાતિશય, ૪ મળી ૧૨ ગુણ અરિહંત, ભગવંતના જાણવા. પ્રશ્ન ૧૦૨ મું–સિદ્ધ ભગવંતના ગુણ કેટલા અને ક્યા ક્યા? ઉત્તર--સિદ્ધ ભગવંતના આઠ ગુણ કહ્યા છે તે એ કે : नाणंच दंसंणं चेब, अव्वाबाह तहेव सम्मत्रा; अस्वयठिइअरुबइ, अगुरुलहु वीरीयं हवइ ॥ १ ॥ કેવળજ્ઞાન ૧, કેવળદર્શન ૨, અવ્યાબાધ સુખ ૩, ક્ષાયકસમકિત છે, અક્ષય સ્થિતિ પ, અરૂપીપણું ૬, એગુરૂ લઘુ ૭, અનંત આત્મિક શક્તિ ૮, એ આઠ ગુણ સિદ્ધ ભગવંતના જાણવા. પ્રશ્ન ૧૦૩ મું –-ઉત્તરાધ્યયનના ૩૧ મા અધ્યયનમાં એક બોલથી માંડી ૩૩ બેલની વ્યાખ્યા કરી છે. તેમાં ૩૧ મો બેલ, સિદ્ધાદ ૧TT સિદ્ધના ગુણને કહ્યો છે. અને આવશ્યક સૂત્રમાં પ્રતિ ભાઇ નિતારું મુળટિં કહેલ છે એટલે સિકના ૩૧ ગુણ કહ્યા તે કયા ? ઉત્તર--(૫) સંડાણ (૫) વર્ણ (પ) રસ (૨) ગંધ (૮) સ્પર્શ (૩) વેદ, એમાંનું સિદ્ધમાં કોઈ નથી. એ ૨૮ બેલ અને (૨૯) અશરીર પણું (૩૦) અસગપણું, અને (૩૧ બેલ) જ્ઞાનાવરણ, આદિક આઠ કર્મ ખપાવ્યા છે. તે કુલ એકવીશ સિદ્ધના ગુણ જાણવા. આચારાંગજીમાં પણ નિદ્ધના એજ ગુણ કહ્યા છે. પ્રશ્ન ૧૦૪ મું--જનમે અરિહંતાણું” અને “નમે સિદ્ધાણં” એ બે પદની સમજુતી તે બરાબરે થઈ, હવે ત્રીજું પદ “નમે સાયરિયાણ આ પદની વ્યાખ્યા શી રીતે છે? કઅપાયાપગમાતિશયને અર્થ પૂર્વાદ્ધના છ ભાગમાં - ૭૯ મા પ્રશ્નથી જાણવું. - - --- -- Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઉત્તર--આચાર્ય પદ બે પુરૂષને લાગુ થાય છે. એક શાસનના ઉત્પાદક પુરૂષ-શાસનાધિકારીને, બીજા તે શાસનના રક્ષક પુરૂષને, એટલે શાસનના રક્ષણ કરનારને પણ આચાર્ય કહેવામાં આવે છે. તેના પણ બે ભેદ છે. તીર્થકર મહારાજ નિર્વાણ થયા પછી, છમ ગણધર હોય તે શાસનના અધિકાર પણ તેમને હકક છે. સુધર્મ ગણધરવત્ તેમની ગેરહાજરીએ ઠાણગસૂત્રના આઠમે ઠાણે કહેલી આઠ સંપદાના ઘણી પૂર્વે કહેલા ૩૬ ગુણયુક્ત હોય તે પણ, આચાર્યપદે શાસનના અધિકારી કહ્યા છે. પ્રશ્ન ૧૦૫ મું- આચાર્યથી ગણધર પદ ચડીયાતું છે તે જ્યારે આચાર્યના ગુણ ૩૬ કહ્યા, તે ગણધર મહારાજમાં કેટલા ગુણ હોય ? તે સવિસ્તર જણાવશે. ઉત્તર-ભગવતીજી વગેરે સૂત્રમાં ગણઘર મહારાજમાં (૫૨) બાવન ગુણ કહ્યા છે તે એ કે – (૧) અમચૌરસ સઠાણ (૨) વાકષભનારા ઘયણ (૩) કસેટીયે ચડાવ્યા કનક સમાન, પદ્ધ ગૌરવણ. (૪) ઉષ્ણત (૫) દિત્ત (૬) તcતવે (૭) મહાતવે (૮) ઉરાળ (૯) ઘેરે ઘેર ગુણ (૧૦) ઘેર તવણી (૧૧) ઘેર બંભરવાડી (૧૨) ઉછુઠ સરિર (૧૩) સંબીતવિલિ, તે લે, (૧૪) ચઉદસ, પુથ્વી (૧૫) ઉના વગએ, (૧૬) સબ્રખર સન્નિવાઈ એ ૧દને આચારજના ગુણ (ક) મેલવતા ગણધર મહારાજના(પર) ગુણ થાય છે. પ્રશ્ન ૧૦૬ઉંચેથેપદે “નમો ઉવથાણું” – ઉપાધ્યાયજીમાં કેટલા ગુણે તે પણ જણાવશો. ઉત્તર –ઉપાધ્યાયજીમાં પચીસ ગુણ કહ્યા છે તે એ કે : - ૧૧ અંગ, ને ૧૨ ઉપાંગ, એ ર૩ શુદ્ધ સૂત્રાર્થ ભણે ને ભણાવે ૨૪, ચરણ સીત્તરી તથા કરણ સત્તરી એ બેહને શુદ્ધ રીતે પાળે(૨૫)એ પચીસ ગુણયુકત ઉપાધ્યાયજી હાય. પ્રશ્ન ૧૦૭ મું—પાંચ પદે ‘નનોલેએ સવ્વ સાહણ” લેકમાં રહેલા સર્વ સાધુને નમસ્કાર કર્યો તે લેક શબ્દ મૂકવાનું શું કારણ ? અને જૈનના સાધુ નહિ મૂકતાં સર્વ સાધુ કહ્યા તેનું પણ શું કારણ? ઉત્તર—આ વિષે ભગવતીજીની ટીકામાં ઘણું લખાણ છે. પણ આપણે ટુંકામાં સમજવાને માટે સાધુ તે અઢીદ્વિીપમાજ હૈય તથાપિ કેઈ લબ્ધિધર મુનિની શકિત નંદીશ્વર કી સુધી જવાની કહી છે. તે Page #64 -------------------------------------------------------------------------- ________________ કોઈ મુનિ અઢીદ્વીપ બહાર ગયા હોય તેને માટે અથવા કોઈ દેવે સાધુનું અપહરણ કરી અઢીદ્વીપ બહાર મૂક્યા હોય તેને માટે અથવા નહિ તીર્થકર પદમાં કે નહિ સિદ્ધ પદમાં એવા વર્તતા સામાન્ય કેવળી અથવા નહિ આચાર્યપદમાં કે નહિ ઉપાધ્યાય પદમાં સ્વયંબુદ્ધ, પ્રત્યેક બુદ્ધાદિ, તથા નહિ સ્વલિંગમાં-એટલે સાધુપણાના વેશમાં નહિ એવા ગૃહસ્થલિંગી, અથવા અન્યલિંગી, ભાવચારિત્રે વર્તતા એ બધાને સમાવેશ કરવાને માટે સવ્વ સાહૂણં શબ્દ કહ્યો હોય એમ જણાય છે. ‘તત્વ કેવળી ગમ્ય' પ્રશ્ન ૧૦૮ મું—સાધુજના કેટલા ગુણ ને કયા કયા ? ઉત્તર—સત્તાવીસાએ અણગાર ખુહિં અણગાર સાધુના સત્તાવીશ ગુણ કહ્યા છે તે એ કે :-- छन्वय छकाय रकरवा, पंचिंदिम लोह निगहोखंती, भाव बिसोही पडिलेहणय, करणे विसुद्धीय ॥१॥ संयम जोए जुत्तोअ, कुसल मण वयणकाय संरोही, सीयाइ पिंड सहणं, मरण उवसग्गसहंणच ॥ २ ॥ છે વ્રત ૬ છકાયની રક્ષા ૧૨, પાંચ ઇથિ અને લેભને નિગ્રહ કરે ૧૮ ક્ષમા ૧૯, ભાવની વિશુદ્ધિ કરવી. ૨૦ વિધિએ પડિલેહણ કરવું ૨૧, કરણ વિશુદ્ધિ શુદ્ધ ક્રિયા કરવી ૨૨, સંયમને વિષે જાગને જોડવા ૨૩, કુશલ શુભ મન, વચન, કાયાને જેમને સંહરવા અર્થાત્ ત્રણ જેગને રોપવવા ૨૩, સીતને પરીસ સહન કરે ૨૫, સુધાને પરસહ સહન કર ૨૬, અને મરણને ઉપસર્ગ સહન કરે ર૭ એ સત્તાવીશ ગુણ સંયુકત સાધુ મુનિરાજ હોય. ઈતિશ્રી પરમપૂજ્ય શ્રી ગોપાળજી સ્વામીત્તત્ શિષ્ય મુનિ શ્રી મોહનલાલજી કૃત “શ્રી પ્રશ્નોત્તર મિડનમાળા ઉત્તરાદ્ધ” ભાગ ૧ લે સમાપ્ત. Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ પૂજ્ય શ્રીગાપાળજી સ્વામી શ્ર'થમાળા-મણકા ૮ મા. પરમ પૂજ્ય શ્રી ગેાપાળજી સ્વામી તત્ શિષ્ય મુનિ શ્રી મેાહનલાલજી કૃત. શ્રીપ્રશ્નોત્તર મોહનમાળા ઉત્તરાર્દ્ર ભાગ ૨ જો. Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા. ઉત્તરાદ્ધ ભાગ ૨ જે પ્રશ્ન ૧ લુ-શિષ્ય-કેટલાક કહે છે કે –જૈનના સાધુની કરણી આચાર વિચાર વગેરે તમામ ધર્મના ત્યાગીઓથી ચડીઆતાં છે, પરંતુ એક બાબતમાં તેઓ પશ્ચાતું રહે છે. તેનું શું કારણ હશે ? ઉત્તર–કઈ બાબતમાં પશ્ચાતું રહે છે, તે ખુલ્લા શબ્દોમાં જણાવશે. પ્રશ્ન ૨ –બાબત તે એક એજ છે કે-જૈનના સાધુ ન્હાતા નથી, તદ્દન મલીન રહે છે, તેથી તે દુનીયાના ત્યાગીઓની અપેક્ષાએ અપવાદમાં ગણાય છે. માટે તે વિષે જૈન શાસ્ત્રથી તથા અન્ય શાસ્ત્રથી ખુલાસો થવો જોઈએ. ઉત્તર– જૈનના સાધુ બીજા તમામ ત્યાગીએથી ક્રિયાકાંડમાં ચડીઆતા મનાતા હોય તો આ (નહિ ન્હાવાની) ક્રિયા અપવાદમાં કેમ આવે ? તે ક્રિયા પણ ચડીઆતી જ હેવી જોઈએ. જે ત્યાગીઓમાં તફાવત તો ત્યાગમાં પણ તફાવત અને ત્યાગમાં તફાવત તો ક્રિયાકાંડમાં પણ તફાવત એ બધે તફાવત અહિને અંગે છે. પણ મુક્તિ માર્ગમાં તફાવત નથી. મુક્તિને માગે ચાલવાવાળાને માટે તે એકજ રસ્તે છે, અને તે રસ્તો પણ નષભદેવ ભગવાનથી માંડી મહાવીર પરમાત્મા સુધીના તમામ તીર્થંકર મહારાજનું એક જ વાક્ય છે કે -- जस्साए किरइ नागाभावे मुंडभावे अन्हाणयं अदंतधुवणयं अच्छतयं अणोवाहणयं भूमिसेज्जा फलहसेज्जा कसेआ केसलोओबंभचेरवासो परघरम्पवेसो लद्धावलद्धी उच्चश्या गामकंटया बाबीसं परीसहोवसग्गा अहियासिज्जइ तम आराहेइ जाव सब दुख्कप्पहीणे ।। એટલે જે ત્યાગીઓએ મોક્ષને અર્થે કરવાનું હતું તે કરીને મોક્ષગતિ પ્રાપ્ત થયા. તે મેક્ષના સાધનને માટે સ્નાનની આવશ્યકતા બીલકુલ નથી, આ વાત સિદ્ધ થઈ. જૈનના સાધુ જે મોક્ષના સાધનને માટે ન્હાતા ન હોય તે પછી પ્રશ્નકારને શું કહેવા માગું છે ? Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન કે શું–કહેવાનું છે એટલું જ છે કે-જૈનને સાધુઓ જે મોક્ષના સાધનને માટે ન્હાતા નથી તે અન્ય ધર્મના ત્યાગીઓ એમ કહે છે કે, અમે મિક્ષને માટે સ્નાનાદિ ક્રિયા કરીએ છીએ. આ બે વાતમાં કઈ વાત સત્ય માનવી. ઉત્તર–જે વાત સત્ય હોય તેજ સત્ય માનવી, પણ સત્ય અસત્યની પરીક્ષા કર્યા વિના-અસત્યને પોતે સત્યપણે માની હું કહું છું, હું કરૂંછું તે સત્ય છે, ત્યાં સત્ય અસત્યને ઈન્સાફ થઈ શકે નહિ, પરંતુ તે બન્ને બાબતને ઈન્સાફ તે શાસ્ત્રથી જ થઈ શકે, અને જે બાબત શાસ્ત્ર સાક્ષી આપે તેજ સત્ય ગણાય. શાસ્ત્રને કોઈને પક્ષપાત હેતે નથી. માટે સત્ય અસત્યને નિર્ણય શાસ્ત્રથીજ સમજો. પ્રશ્ન ૪ થું- આ વિષે શાસ્ત્ર શું ફરમાન કરે છે ? ઉત્તર–સાંભળો જૈનસૂત્ર દશકાલિક અધ્યયન -ગાથા ૮ મી પદ ૪ શું – Uામોમવકavi સ્નાન અને શોભા (શરીરે અલંકાર ધરે તે) વર્જવા અર્થાત્ સ્નાનાદિ શભા વર્જવી એમ કહ્યું. તેમજ ગાથા ૬૧ માં ___ वाहिओ वा अरोगी वा सिणाणं जोउ पत्थए । वुक्कतो होइ आयारो, जढो हवइ संजमो ॥ ६१ ॥ અર્થ: રેગી અથવા નિરોગી જે કઈ સાધુ સ્નાનની ઈચ્છા કરે પ્રાર્થના કરે, તેને આચાર ને સંયમ નષ્ટ થાય છે (એજ દશવૈકાલિક સૂત્રના ત્રીજા અધ્યયનની બીજી ગાથામાં સાધુને સ્નાન આચરવા જોગ નથી, એમ કહ્યું છે.) - સ્નાન અને શરીરની શોભા સંબધી ૬૪ મી ગાથા સુધીમાં સારી રીતે જણાવ્યું છે. પ્રશ્ન ૫ મું-–સમસ્ત સાધુ વર્ગને માટે નાનાદિક ન કરવા સંબંધી કાંઈ ખુલા શબ્દમાં છે ખરું ? હોય તો તે પણ જણાવશે ? ઉત્તર-સાંભળે नगिणस्स बावि मुंडस्स दीहरोम नहंसिणाः ।। मेहुणा उवसंतस्स कि विभूसाएकारियं ॥६५॥ જેણે ન પણું (દ્રવ્ય અને ભાવથી) ધારણ કર્યું છે-દ્રવ્યથી વશ રહિત અને ભાવથી મૂછ રહિત, તેમજ મુંડ થયેલ દ્રવ્ય અને ભાવથી, દ્રવ્યથી Page #68 -------------------------------------------------------------------------- ________________ મતક મુંડેલ, અને ભાવથી મન મુંડેલ, વળી જેનાં રેમ- (કક્ષાદિકના) અને નખ દીર્ઘ પણાને પામેલા હોય, અને મૈથુનવૃત્તિ જેની ઉપશાંત થયેલ હોય અર્થાત્ મૈથુનથી ઉપશમ્યા હોય, એવા યોગીઓને સ્નાનાદિક વિભૂષાનું શું કાર્ય ? જેને શરીરની દરકાર નથી તેવા ત્યાગી, તેવા ત્યાગી પુરૂષને વળી સ્નાનાદિક વિભૂષાની જરૂર હોયજ શાની? અર્થાત–નજ હોય. એટલેથી નહિ અટકતાં અને ત્યાગી ગમે તે મતને હોય તે સ્નાનાદિ વિભૂષાનાં ફળ માઠાંજ જાણે. પ્રશ્ન ૬ હું–સ્નાનાદિકને અર્થ તે આપણે સમજીએ છીએ કે ન્હાવું, પણ વિભૂષાને અર્થ એ છે કે-બીજે કઈ થાય છે ? ઉત્તર—ઘણે ભાગે બન્નેને એકજ અર્થમાં સમાવેશ થાય છે. વિભૂષા શબ્દમાં સ્નાન પહેલુંજ હોય છે. સ્નાન કર્યા પછી તેના અંગે શરીરની થતી ક્રિયા ચંદનાદિકના વિલેપનાદિક તે વિભૂષા કહેવાય છે. તે ગાથા सिणाणंह अदुवा कक लोद्रं पउमग्गणिय; । गायसु कट्टणठाए नायरंति कयाइवि ॥६४॥ સ્નાન અથવા અનેક પ્રકારનાં દ્રવ્યથી શરીરનું ઉવટણ કરવું અથવા શરીરને ઉગવાને અર્થે શરીરને દીપાવવાને અર્થે અનેક પ્રકારનાં દ્રવ્ય લગાવવાં અથવા સ્નાન કર્યા પછી ચંદનાદિકે શરીરને દીપાવવું–આનું નામ વિભૂષા કહેવાય છે. તે ત્યાગી પુરૂષો આચરે નહિ. કદાચિત કઈ વખત પણ તેને સ્વીકાર કરે નહિ. આનો પરમાર્થ એ છે કે- સ્નાન અને શરીરની શોભા વિભૂષા શબ્દમાં સમાઈ જાય છે. પ્રશ્ન ૭ મું–વિભૂષા કરવાવાળાને શું ફળ પ્રાપ્ત થાય છે ? ઉત્તર-સાંભળો– विभूसा वित्तियं भिक्खु कम्मं बंधइ चिक्कणं; संसारसायरे घोरे जेणं पडइ दुरुत्तरे ॥ ६६ ॥ જે કઈ ભિક્ષુ વિભૂવાને વિષે વળગ્યા રહે છે. અર્થાત્ વિભૂષામાંજ તેની વૃત્તિ સદાકાળ રહ્યા કરે છે. એવા ભિક્ષુ-સાધુને ચીકણું કર્મને બંધ થાય છે. એવા નિવડ કર્મના બંધને લઈને સંસારરૂપ ઘેર સમુદ્રમાં પડેલા જીવને તરીને પાર પામવું દુષ્કર હોય છે. એમ અનંત જ્ઞાની તીર્થકર મહારાજનું કહેવું છે. પ્રશ્ન ૮ મું -કેઇ એમ કહે છે. આ વાત જૈનશાસ્ત્રની છે. અને જૈનના સાધુ સ્નાન કરતા નથી. તે કારણે પણ સમજાયું કે શાસ્ત્ર જ્ય રે Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૪ અનહુદ દોષના બેજો મૂકે તે શાસ્ત્રના સ્વીકારવાવાળા ત્યાગીઓથી સ્નાન વિભૂષા થઇ શકેજ કયાંથી ? આ વાત અમારા શાસ્ત્રમાં કયાંય પણ જોવામાં આવતી નથી. પણ ઉલટું અમારૂં શાસ્ર એમ જણાવે છે કે, સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય છે. તેથી મનની શુદ્ધિ થાય છે. અને મનની શુદ્ધિ વડે આત્માની શુદ્ધિ થાય છે. અને તેવી શુદ્ધ ગતિની પ્રાપ્તિ થાય છે. તેથીજ અમે સ્નાનાદિ ક્રિયામાં વળગી રહ્યા છીએ. ઉત્તર—ભલે તમારૂં શાસ્ત્ર તમને ગમે તેમ બતાવતું હોય પણ એને બેએ ગુણતા ચારજ થાય, નવ દિ જ થાય.જ્યારે તમે તમારાજ શાસ્ત્રથી તથા નીતિ ન્યાયનાં દૃષ્ટાંતાથી તમારી જીભે કબુલ કરશે તો ઉપરની બાબત સત્ય માનશો કે કેમ ? પ્રશ્ન ૯ મું- અમારૂ શાસ્ત્ર જો ન્હાવા વિષેનો નિષેધ કરશે તે એકવાર નહિ પણ અનેકવાર કબુલ છે. અને નીતિ ન્યાયનાં દૃષ્ટાંતાથી અમેને સમજાવશે તે પણ અમારે વિના તકરારે કબુલ કરવુ જ જોશે. ઉત્તર હાલ શસ્રની વાત બાજુ પર રાખી એક દાર્શનિક પુરાવા પર લક્ષ ખે ચીશું. એક પાણીના બિંદુના ફોટો-એટલે પાણીનુ એકજ બિંદુ તેમાં કેવા આકારના કેવા પ્રકારના હાલતા ચાલતા જીવા કેટલા રહ્યા છે, તે ફોટો જોવાથી અને તેની નીચેનુ લખાણ વાંચવાથી ખાત્રી થશે કે, એક પાણીના બિંદુમાં કેટલા જીવ છે ? આટલી વાત જાણ્યા બાદ તમારા તમામ પ્રશ્નોનો ખુલાસા સહેલાઇથી સમજી શકશે. પ્રશ્ન ૧૦ મુ—પાણીના એક બિંદુમાં કેટલા જીવ છે? તે પુરાવાવાર જણાવશેો તે તેના ઉપરથી વિચાર કરવાનો લક્ષ ખેંચાય. ઉત્તર--સાંભળે!--- एक बुंद पानीको तस्वीर सिद्ध पदार्थ विज्ञान नामकी किताब जो अलहाबाद गवर्नमेंट प्रेस में छपी है. ( जीसमे कॅप्टन स्कोर्सवि साहेबने खुद दर्जीनसे ३६४५० जीव त्रस ( हीलने फिरते ) देखे. प्रसिध्दकर्ता - पालणपुर निवासी मोदी तुलसीभाइ झुमचंद. બીજો લેખ--ઇસ્માઇલીસતપંથ પ્રકાશ પુસ્તક ૮ મું સને ૧૯૨૩ અંક ૧-૨. ૧૮-૦૯૫૮ ૫૭ મે-એક પાણીના ટીપામાં ૨૬ હજાર જેટલાં ઝીણા ઋતુએ છે તે એટલાં ઝીગા છે કે પાસ્ટની એક ટીકીટ પર ગા અઢી Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૫ કરાડ રહી શકે તેવું અનુમાન ફ્રેંચ શાસ્ત્રીએ કર્યુ` છે. મહાવીર પરમાત્માએ એક જળનાં બિંદુમાં અસ’પ્ય જીવ સ્થાવર અપકાયના કે જે આપણી દ્રષ્ટિએ ન આવે તેવા પેાતાને પ્રાપ્ત થયેલા કેવળ જ્ઞાન વડે પ્રકાશૈલી તેને ઉપરના લેખા ટેકો આપનાર થઈ પડે છે. બસ આ બે પુરાવાપર પુરતા લક્ષ ખેંચવાના છે. પ્રશ્ન ૧૧ મુ -આ સવાલ માટે તમે શું કહેવા માગે છે ? ઉત્તર અમે એ કહેવા માગીએ છીએ કે સ્નાન સ`ખ'ધીમાં ભાગીની વાત અલગ રાખા; પણ ત્યાગી પુરૂષો દયા ધર્મ પાળે છે કે કેમ ? દરેક ધર્મના ત્યાગી જીવની હિંસાથી નિવાઁ છે કે કેમ ? જો દયા ધર્મ પાળતા હોય, જીવની હિંસાથી નિવાઁ હાય તો તેવા ત્યાગીઓને ઉપરના લખાણ પ્રમાણે વિચાર કરી તેના પર દ્રષ્ટિ દે તે એક પણ જળનાં બિંદુથી ન્હાવાના અધિકાર તેને ઘટતા નથી. જ્યારે એક બિંદુ જળમાં છત્રીશ હજાર ચારસે' ને પચાસ અને એક પેાષ્ટ્રની ટીકીટ પર સમાય એટલા જળનાં બિંદુવામાં અઢી કરોડ હાલતા ચાલતા-હરતા ફરતા જીવની સંખ્યા કહી તો તેના પ્રમાણમાં સ્નાન કરવાવાળા પોતાના શરીર પર કેટલા વાના લાહી માંસનું લેપન કરી પવિત્રપણું કેવી રીતે માનતા હશે ? એ જરા વિચાર કરવા જેવું છે. પ્રશ્ન ૧૨ મું—ત્યારે કોઇ કહે કે-અમારા શાસ્ત્રમાં તો ન્હાવાથીજ પવિત્રપણું જણાવે છે. આવી બાબતો કેઇ જાહેરમાં લાવતું નથી. તેમ અમારા ધર્મ ગુરૂ પણ અમને આવા દોષો જણાવતા નથી. પરંતુ અમારા ધર્મગુરૂ પોતેજ એમ માને છે, અને અમને પણ એમ જણાવે છે કે જેમ જેમ વધારે વાર નહીચે તેમ તેમ તપની વિશેષ વૃદ્ધિ થાય છે. એથી અમારા આત્મા નિર્મળા થાય છે. અને તેથી અધીક લાભ સુતા જળને જગાડવામાં માનીયે છીએ. એટલે સ્થિર પડેલા જળમાં પહેલા સ્નાન કરે તેને વધારે લાભ માનવામાં આવે છે. એમ અમારા ધર્મગુરૂઓ બતાવે છે તેવું કેમ ? ઉત્તર-દિવસને રાત્રિના ચાવીસ કલાકમાં ન્હાવાના ભાગ કેટલા કલાકના લેતા હશે ? જો કે ચોવીશે કલાકના વખત ન્હાવા ખાતે લેતા નથી. પણ તમારી માન્યતા પ્રમાણે ચોવીશે કલાક અલકે આખી જીંદગી જળમાંજ રહેનારા મચ્છ કાદિકના તપનુ શું કહેવુ ? તમારા કહેવા પ્રમાણે તમારાથી પણ તેના આત્મા વિશેષ નિર્મળા માનતા હશો કેમ ? રાત્રિના સ્થિર પડેલા જળમાં જળાશ્રિત અસખ્ય જવા જળની અંદર રહેનારા અને જળના અગ્રભાગે સ્થિર થયેલા ઉડણા જીવા, તેના Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ઉપર રાક્ષસીશીલાની પેઠે સાડા ત્રણ મણની શીલા જઇને પડે તે જળાશ્રિત રહેલા જીવાનં શી દશા થાય ? પ્રશ્ન ૧૩ મુ—રાક્ષસીશીલા એટલે શુ ? ઉત્તર—ગામની અંદરના તમામ જીવા રાત્રિના ભાગમાં જળ-~ જતુએની પેઠે જ પી ગયેલા હોય તેના ઉપર રાક્ષસ કોપાયમાન થઇને એક મ્હોટી ગામ પ્રમાણે શીલા વીદ્ભવીને અધરથી પડતી મૂકે ત્યારે ગ્રામવાસી જીવાની શી દશા થાય ? તેવીજ દશા સુતા જળને જગાડવાવાળા રાક્ષસી શરીરરૂપશીલા નિચે આવેલાં જળ જં તુએની થાય. તેમાં તે વળી પુણ્ય કે લાભ હાયજ કયાંથી ? અસંખ્ય જીવાના લોહી માંસનુ` શરીર પર લેપન કરી શરીર અને આત્માને પવિત્રપણું માનવું. આનું નામ અજ્ઞાનતા નહિ તે બીજું શું ? મિત્રો ખાટું લગાડશે નહિ હા, આ મારૂ' વાકય તમારી અનાદિ કાળની અજ્ઞાનતા ઉડાડવાને માત્ર તમારા હિંતને ખાતરજ છે. પણ તમારાજ શાસ્ત્રથી તમે કબુલ કરશો. પ્રશ્ન ૧૪ મુ’—અમારા શાસ્ત્રમાં તે હાર હાર ન્હાવાનીજ વાત છે. તેમાં તમે શું બતાવવા સમર્થ છે ? ઉત્તર—હાલમાં તમને હું એકજ સવાલ પુછું છું કેजले विष्णुः रथले विष्णुः विष्णुः पर्वत मस्तके; ज्वालामालाकुले विष्णुः, सर्व विष्णुमयं जगत् ॥ १॥ यो महं सर्वगनं ज्ञत्वाः, न च हिंसे कदाचिनः; तस्यहं न प्रणम्यामि. स च मे न प्रणश्यति ||२|| ઉપરના બે બ્લેક કયા શાસ્ત્રના છે ? પ્રશ્ન ૧૫ મું છે તે। અમારા વિષ્ણુ પુરાણના તેમાં તમે શુ કહેવ! માગેા છે ? આમાં કાંઇ ન્હાવા સબંધીના નિષેધ જણાતા નથી -તથાપિ કાંઇ તમને સમજાતું હોય તો સ્પષ્ટા કરી સમજાવે. ઉત્તર—પહેલાજ પદમાં શરૂઆતમાંજ જણાવે છે કે–જળને વિષે વિષ્ણુ છે, એટલે જળ, સ્થળ, પંત અને પર્યંતના મસ્તકે—અગ્ર ભાગે, અગ્નિમાં, વાયુમાં, વનસ્પતિમાં, અને આખા જગત્માં વિષ્ણુ છે. એટલે આખું જગત્ વિષ્ણુએ ભરેલુ છે. એમ મને સો ટકા જાણીને Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૭ જળ આદિ કોઈ પણ જીવની કદાપિ પણ હિંસા ન કરવી, જે મારી હિંસામારો વિનાશ નહિ કરે તેને હું પણ વિનાશ નહિ કરું. આને પરમાર્થ એ છે કે–વિષ્ણુ શબ્દ જીવ સમજવા. એટલે જળ, સ્થળ વગેરે તમામ ઠેકાણે આખા બ્રહ્માંડમાં જીવ ભરેલા છે. તે હું જ છું. એમ જાણીને કઈ જીવને હણશે નહિ. તે જળના જીવેને હણતાં વિષ્ણુને હણનારો ગણાશે કે કેમ ? આમાં તમને ન્હાવાની જગ્યા કયા ઠેકાણે રહી ? પ્રશ્ન ૧૬ મું–તો શું અમારા શાસ્ત્રમાં જળથી દેહની શુદ્ધિ અને દેહથી મનની અને મનથી આત્માની શુદ્ધિ કહી છે તે ખરી ? ઉત્તર–તે ટી તમારી જીભેજ કહો છે. અને શાસ્ત્ર તે મૂળથી જ બેટી કહે છે. પ્રશ્ન ૧૭ મું –એ અમારા શાસ્ત્રને એક તે દાખલે બતાવે. ઉત્તર--, સાંભળો,–તમારા મનુસ્મૃતિમાંજ અધ્યાય- મે-ક ૧૦૯ મે-કહ્યું છે કે अद्भिर्गात्राणि शुद्धयन्ति, मनः सत्येन शुद्धयति; . विद्या तपोभ्या भूतात्मा, बुद्वि ने न शुद्ध यति ॥१०९।। પાણી વડે ગાત્રો (શરીરના અવયે) શુદ્ધ થાય છે. સત્ય વચન વડે મન શુદ્ધ થાય છે. બ્રહ્મવિદ્યા અને તપ વડે જીવાત્મા શુદ્ધ થાય છે. અને જ્ઞાન વડે બુદ્ધિ શુદ્ધ થાય છે. જળ શુદ્ધિથીજ થયેલા દેડવડે મન શુદ્ધિ અને આત્મ શુદ્ધિ માનવી તે તો ભ્રમણા છે. શાસ્ત્ર તો ખુલ્લા શબ્દોમાં કહે છે કે-સત્ય વડે મનની શુદ્ધિ અને જ્ઞાનને તપ વડે આત્માની શુદ્ધિ કહી છે. આ સિવાય શુચી અશુચી વગેરેની વ્યાખ્યા તથા સ્નાનાદિક કને લાગુ છે. અને કેને દોષિત છે વગેરે જૈન શાસ્ત્ર અને અન્ય શા તમામ ખુલાસા આપે તેમ છે. પ્રશ્ન ૧૮ મું—એક તક ઉત્પન્ન થાય છે કે જૈનના સાધુને માટે ઉપર જણાવેલા પાણીને દેશને માટે-એટલે અસંખ્ય જીવોના રક્ષણને અર્થે જે ન્હાવાને નિષેધ છે તે જેમ પતે પીવામાં ઉષ્ણ જળથી નિભાવ કરે છે તેમ ઉષ્ણ જળથી નહાઈને સાફ રહેવાને શો વાંધો આવે તેમ છે ? ઉત્તર–અરે ભાઈ ? જેને ત્યાગ પાળવે છે જેને બ્રહ્મચર્યવ્રત પાળવું છે તેને માટે શાસ્ત્રકારે બહુજ ધ્યાન રાખવું પડે છે. જેના આધુને Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૮ દોષિત કે અન્ય પદાર્થના મિશ્રણવડે જીવ રહિત પાણી (ગરમ થયા વિનાનું ઠંડું પાણી)ને તે સર્વથા નિષેધ છે ન્હાવાને માટે તમારે જે સવાલ ઉત્પન્ન થયે છે, તે સંબંધી પૂર્વે ઘણું કહેવાઈ ગયું છે. પણ ઉષ્ણ જળથી જૈન સાધુ કેમ સ્નાન કરતા નથી ? તેના જવાબમાં-દશૌકાલિક સૂત્રના ૬ 3 અધ્યયનની દર- કમી ગાથામાં સારો ખુલાસો આપેલ છે. સાંભળે – संति मे सुहमा पाणा, धसासु भिलगासु य; મવઘુ સિગાયતો, gિuસ્રાવ | દશા तम्हा ते न सिणायंति, सोएण उसिणेण वा; નાવરીયં વચ્ચે ઘર', મા રૂા. ટી-ઝાનું નાનેન ર્થ લંચન રિચા રૂાર “áતિ” ત્તસૂકાં, ક્ષત્તિ વાચક્ષા પામ્યમાન વરુપ: ‘સૂમ:' ઋક્ષા “ઝાનિનો’ કીરિદ્રયાदयः 'घसासु' शुषिरभूमिषु 'मिलगासुच' तथाविध भूमि रानीषु च यांस्तु भिक्षुः स्नान जलो ज्झनक्रियया 'वितेकन प्रासुकोदके नोप्लावयति, तथा च तद्विराधનાત: પંચમ પરિસ્થાન કૃતિ સૂત્રાર્થ: દ્રા નામના ‘તરું તિસૂત્ર, ચમા देव मुक्तदोषप्रसंगस्तस्मात् 'ते' साधवो न सतान्ति शीतेन बोष्णे नोदकेन प्रासुकेनाप्रासुकेन वेत्यर्थः किं विशिष्टास्त इत्याह- यावज्जीवम्' आजन्मत्रतं 'घोरं' दुरनुचरमस्नानमाश्रित्य 'अधिष्टातारः' अस्थैव कर्तार इति सूत्रार्थः ॥६३।। ટીકાકાર પણ આ પ્રમાણે કહે છે. પ્રશ્ન ૧૯ મું –ઉપરના મૂળ પાડથી કે ટીકાથી અમે બરાબર સમજી શકતા નથી. માટે અમે સમજી શકીએ તેવા અર્થ હોય તો વધારે સારું. ઉત્તર–જેનના સાધુને ઉબગ જળથી નહિ નહાવાનું શું કારણ ? આ તમારા પૂછેલા પ્રશ્નને પછાર્થ આ પ્રકારે છે કે-જમીન ઉપર પૃથ્વીને આશ્રીને સૂમ ઝીણું–બારીક ધુવાદિક તથા કીડી મકોડી મેલાદિક ઘણા જી રહ્યા હોય છે, તથા નીલણ કુલણ સેવાલ વનસ્પતિના અંકુરા વગેરે (હંમેશા નાન કરવાના સ્થળે તથા ચાલતી પાણીની નીકના ખાળીયામાં ઘણું સમુહ હોય છે, તથા ફાટી જમીન–ડીયા પડી ગયેલી જમીન-તથા ખાડા પ્રમુખમાં તથા કચરા પ્રમુખમાં કરોળી વગેરે ઘણા છે ભરાઇને રહેલા હોય છે. તે માટે જે સાધુ સ્નાન કરે તે Page #74 -------------------------------------------------------------------------- ________________ ઘણું છની વિરાધના કરવાવાળા થાય. કારણકે સ્નાન કરવાથી તે જીવો પાણીના પ્રવાહ સાથે તણાઈને મરી જાય, તેથી સાધુપણાને-સંયમને નાશ થાય. એટલા માટે નિર્દોષ જળથી–ઠરેલા પાણીથી કે ઉષ્ણુ-ગરમ પાણીથી પણ સાધુ સ્નાન કરે નહિ. એવું જાવ જીવ પર્યત-જ્યાં સુધી જીવે ત્યાંસુધી અજ્ઞાન રૂપ ઘર બત જૈનના સાધુ ગ્રહણ કરે છે. પ્રશ્ન ૨૦ મું–આહા હા હા ? ? ? કે ખ્યાલ ? જ્યારે અન્ય ધર્મના ત્યાગીએ-સાધુઓ અને બ્રહ્મચારીઓ સ્નાન કરવામાં જ તપ અને વ્રત માને છે ત્યારે જૈન ધર્મના સાધુઓ અસ્નાનને ઘેરવ્રત ધારણ કર્યું માને છે, એટલે આકરામાં આકરું વ્રત માને છે. આ તે કેવું આશ્ચર્ય ? આને તે નિર્ણય કેવી રીતે થાય ? ઉત્તર–હે ભાઈ ! નિર્ણય તે શાસ્ત્ર કરી આપશે–તમે મુંઝાઓમાં સાંભળો, પ્રથમ બ્રહ્મચારીઓને કેવી રીતે વર્તવું જોઈએ તે નીચેના લોકોથી જણાઈ આવશે. स्नान मुद्वानभ्यंग, नस्ल केशादि सकिया; गंधमाल्यं प्रदिप च, त्यति ब्रह्मचारिणः ॥१॥ સ્નાન, વિટણ (શરીરને સાબુ પ્રમુખે ઉગટવું) તેલદિકથી અભંગન કરવું, નખ,અને કેશાદિકને સમારવા, સુગંધી પદાર્થો, પુષ્પની માળા અને દિવે. એટલાં વાનાં બ્રહ્મચારીએ તજવાં. सुखशय्या नवं वस्त्रं, तांबूलं स्नान मंडन; दंतकाष्ट सुगंधं च, ब्रह्मचर्यस्य दूषणा: ॥२॥ પર્ઘકાદિક શય્યામાં સૂવું, સૂકમ-ઝીણા અને નવા વસ્ત્રનું પહેરવું, તાંબુલ, સ્નાન, અને શણગાર, કાષ્ટનું દાતણ, અને સુગંધી પદાર્થો, આટલાં વાનાં બ્રબ્રચારીને દૂષણ ઉપજાવનારાં છે એમ પુરાણસારની હુંડીમાં કહ્યું છે. કહે, ભાઈ, અહિંયાં બ્રહ્મચારીને કોઈ ઠેકાણે સ્નાન કરવાને સંબંધ જણાય છે ? સ્નાનાદિ ઘણા પદાર્થો દૂષણ ભરેલા હોવાથી તજવા કહ્યા છે. પ્રશ્ન ૨૧ મું-ગંગા વગેરે તીર્થના સ્થળને માને છે કે કેમ? ઉત્તર-ગંગા વગેરે તીર્થનાં સ્થળને તીર્થરૂપે કેટલાક માને છે એમ અમે જાણીએ છીએ. પ્રશ્વ ૨૨ મું–ગંગાદિક તીર્થમાં સ્નાન કરવાથી અમારાં પાપોને નાશ થાય છે. અને અમારો આત્મા પવિત્ર થાય છે. અર્થાત્ અમારા આત્માને મોક્ષ થાય છે, તેમાં તમે શું કહી શકે તેમ છે ? Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ઉત્તર--ભાઇ ! અમે જે કહીશું તે તમે સારી રીતે જાણી શકશે. તે પણ શાસ્ત્રના આધારથીજ જણાવીશું. તમારા બહુઋષિ મતમાં અનેક ભેદે જોવામાં આવે છે તે પણ તમે જાણતા હશે! અને જાણશે. અન’ત જ્ઞાની અર્હત્ ભગવંતનો બતાવેલા માર્ગ તે બીજા સ્વરૂપના છે, તે પણ નિષ્પક્ષપાતી અને આત્મહિતનેજ માટે છે. પ્રશ્ન ૨૩ સુ~~ઉપરના પ્રશ્નને માટે જૈનશાસ્ત્ર શું જણાવે છે ? ઉત્તર--તમારૂ' પ્રશ્ન ગ’ગાદિ તીર્થોનાં સ્નાન માટેનું છે. અમારે તે તમામ જળ, ગ’ગાસ્વરૂપીજ છે, અને જળના સ્નાનને તે ત્યાગીને તમામ પ્રકારે નિષેધ છે તે સારી રીતે જણાવી દેખાડયું, પરંતુ તમારા પૂછેલા પ્રશ્નોના સબંધમાં જૈન ધર્મના “સૂયગડાંગ સૂત્ર” ના સાતમા અધ્યયનની ૧૨ મી ગાથામાં કહ્યું છે કે:-- इग मूढा पवति मोक्खं, आहार संपज्जाण वज्जेणं; एगेयसी उदग सेबणेणं, हुएण एगे पवयंति मोक्खं ॥१॥ * અ--અહીં ધર્મ સ્થાપના અધિકારે કોઈ એક મુખ કુશીલ, દર્શોની એમ કહે છે કે- આહારેણ સંપચક એટલે લવણુ તેને નવા થકી મેક્ષ છે. એટલે સ` રસનું સાર લવણ છે. ચત વાળ વિટ્ટુના રસાસ્કૃતિ વનાત્ તથા પાઠાંતરે નાદાર પંચ સવળ પંચવું રેઢું આહાર' આશ્રી પાંચ ભેદવવા થકી મેાક્ષ થાય છે. તે આહાર પચકનાં નામ કહે છે. એક લસણ, મીત્તે પલાંડુ, ત્રીજો કરભી એટલે દુગ્ધ, ચેાથેા ગૌમાંસ, પાંચમું મદ્ય તથા એકેક વાદી, શીતલોકના ઉપભોગ થકી ( સ્નાન થકી ) મેક્ષ કહે છે, કોઇ એક વળી હુતાશન, એટલે અગ્નિના હામ થકી મેક્ષ છે. એમ પ્રરૂપે છે, જેમ સુવર્ણાદિકના મળને અગ્નિ મળે છે તેમ આત્માના મળને પણ અગ્નિજ નાશ કરે છે. ૧૨॥ પ્રશ્ન ૨૪ મુ’--આપણા વિષય અહિંયાં ન્હાવા સંબધીને છે તે સ્નાન સ`ખશ્રી જૈનશાસ્ત્ર શું ફરમાન કરે છે તે પણ વિશેષે કરીને જાણવુ જોઇએ. માટે ઉપરના વાદીને જે સવાલ કે શીતલેાદકનાં ઉપભેગથી એટલે સ્નાનથી મેક્ષ કહે છે તેને માટે જૈનશાસ્ત્ર શુ' કહે છે ? તે જણાવશે ? ઉત્તર--ઉપરાક્ત સૂત્રની ૧૩ મી ગાથાના પહેલા પરમાં એમ જણાવે છે કે પાક સાળાવિત્તુ સ્થિ માત્રનો એટલે પ્રાતઃ સ્નાનાદિકે કરી શબ્દ થકી હસ્તપાદને ધાવે કરી ( તથા પ્રાતઃકાળ વિના પણ સ્નાન ક્રિયા આદિ શબ્દમાં લેવી એટલે સ્નાન શબ્દે દેશ સ્નાન તથા સર્વ સ્નાન થકી.) Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૧ મેક્ષ નથી, કેમકે પાણી નાખવા થકી તાશ્રિત ને ઘાત થાય છે તે માટે એમ કર્યા થકી મોક્ષ પ્રાપ્ત ન થાય. તે વિષે ૧૪ મી ગાથામાં દષ્ટાંત સહિત જણાવે છે કેउदगेण जे सिद्धि मुदाहरंति, सायं च पायं उदगं फुसंता । उदगस्स फासेण सियाय सिद्धि, सिज्जंसु पाणा बहवे दगंसि ॥१६॥ અર્થ—જેઓ પાણીએ કરી મોક્ષ પ્રરૂપે છે એટલે સંધ્યા, પ્રભાત અને ચકારના ગ્રહણ થકી મધ્યાન્હને વિષે પાણીને સ્પર્શ કરવા થકી (સ્નાન કરવાથી ન્હાવા થકી) મુક્તિ કહે છે તે પણ મુધા જાણ; કેમકે ઉદકના સ્પર્શ થકી જે સિદ્ધિ થાય તે પાણી માટે સર્વ કાળમાં માછલાં પ્રમુખ જી રહે છે અથવા જાળ પણ પાણીમાં રહે છે તેને પણ મુક્તિ હોવી જોઈએ તેમ તે થતું નથી, કારણ કે પાણી જેમ અનિષ્ટ મળને હરણ કરે છે તેમજ ઈષ્ટ મળ જે સુગંધ દ્રવ્ય છે તેને પણ હરણ કરે છે. ૧૪ मच्छाय कुम्माय सिरी सिवाय, मग्गय उगहग ररमख साय । अठाणमेयं कुसला वयंति, उदगेण ने सिद्धि मुदाहरति ॥१५॥ उदयं जइ कम्ममलं हरेज्जा, एवं सुह इच्छामित्तमेवं । अंधं वणेयार मणुस्मरिता, पाणा णि चेवं विणिहंति मंदा ॥१६॥ અર્થ જે ઉદકના પ નાવા થકી મેક્ષ થાય તે માછલાં કુર્મક એટલે કાચબા, દેડકાં તથા સપજળકગ, જળચર જીવ, વિશેષ, જળમાણસ એટલે મનુષ્યાકૃતિ જેવા રાક્ષસ એ સર્વ શ્રગામી થશે, તે કારણ માટે જે કુશલ એટલે તીર્થકર દેવ તેણે એ અસ્થાન-અયુક્ત કહ્યું છે તે શું કહ્યું છે, તે કે. ઉદક થકી (નાન ) જે મિક્ષ કહે છે તે પુરૂષ અજ્ઞાની પાપિષ્ટ, પાખંડી. અપમતિવાળા જાણવા, 1પ0 ઉદક જે અશુભ કર્મરૂપ મળને હરણ કરે તે એમજ શુભ એટલે પુણ્ય તેને પણ હરણ કરે અને જે પુણ્યને હરણ ન કરે તે કર્મ મળ પણ અપહેરી શકે નહિ માટે જે ઉદક થકી ( ન્હાવા થી ) સિદ્ધિ કહે છે તે એ વચન, ઈચ્છા માત્રજ બોલે છે, જેમ જાત્યંધ પુરૂષ માર્ગ દેખાડનાર હોય તે તેની પછવાડે ચાલવા થકી વાંછિત માર્ગ પામીએ નહિ તેમ મુખ પ્રાણી પણ ધર્મની બુદ્ધિએ પ્રાણીએને વિનાશક એવા શૌચ માર્ગને સેવન કરતા થકા મોક્ષ પામે નહિ. એમ ભગવંત કહે છે. પ્રશ્ન ૨૫ મું હવે કાંઈ કહેવાનું છે ખરું ? Page #77 -------------------------------------------------------------------------- ________________ પર ઉત્તર-હજી જરા કહેવાનુ છે, સાંભળેઃ— એક ગાથા સાંભળે:-- पाइ कम्माइ पकुवतोहिं, सिओदगं तु जइ तं हरिज्जा । सिज्झं एगे दगसत घाती, मुसं वयंते जल सिद्धिमाहु ॥ १७ ॥ અ --જે જીવ પ્રશ્ને કરી જીવ ઘાત્તાદિક અનેક પાપ કૃત્ય કરી, ક ઉપાર્જને પછી શીતેાદક એટલે ત્રિસંધ્યાયે પાણીનો સ્પર્શ કરી, ( સ્નાન કરી ) ઉપાર્જીત કના નાશ કરીને સિદ્ધિ પામે તો પાણીને ગે કરી કોઇ એક જીવ ઘાતક એવા માછીગર પ્રમુખ પણ સીજે તે માટે જે ઉદક [ સ્નાન ] થકી, સિદ્ધિ કહે છે તે મૃષાવાવાદ એલે છે. ૫૧૭ પરવાદીએ જે સ્નાનાદિકથી મેક્ષ, યા પુણ્ય-યા ધર્મ માને છે; તેના માટે તીંકર મહારાજે ન્યાય યુક્ત, નિષેધ કહી બતાવ્યો, અને પોતાના સાધુ માટે ૨૧ મી ગાથાનાં બીજા પદમાં વિચરેલ સદધ્રુવ ને સિળાવું ફાસુક પાણીએ એટલે નિર્દોષ પાણીએ સ્નાન કરે તે સયમ થકી, દૂર વર્તે છે. એમ શ્રી તી કર ગણધર કહે છે અને ( ૨૨ ) મી ગાથાના છેલ્લા પદમાં કહ્યુ છે કેઃ- વિતે બિનાળવુ થિયાનુ સ્નાન, અભ્યંગ, ઉગટણાર્દિકને વિષે તથા સ્ત્રીને વિષે વિરતિ હાય એટલે જે સ્ત્રીથી નિવત્યાં હોય તે સ્નાન અભ્ય’ગ, ઉગટણાદિકથી નિવર્તે પણ કુશીલ દેષ આચરે નહિ નૃત્ય : પ્રશ્ન ૨૬ મું:-સ્નાન માટે બૌદ્ધ ધર્મ શું જણાવે છે ? ઉત્તરઠીક જણાવે છે, સાંભળેા “ ચરિત્રમાળા પુસ્તક ૩ થી ૮ 33 44 ( ભારતનાં શ્રી રત્ન) ગ્રંથ ૧ લો-એ-ભાગમાં-કર્તા શીવપ્રસાદ દલપતરામ પંડિત, “ પ્રકાશક સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સંવત ૧૯૬૮ વર્ષ પહેલુ` આ પુસ્તક ૬૮૨ પાનાનુ` છે,-તેમાં પાને પ૭પ મે-‘રત્ન ૮૯-પુણુિકા” એ નામનાં રત્નમાં લખ્યું છે કે–ોદ્ધ ધર્મના ભિક્ષુસ ંઘમાં જેવી રીતે સારિત કાત્યાયન વગેરે મોટા તત્ત્વજ્ઞાની ધર્મોપદેશક થઇ ગયા છે, તેવીજ રીતે ભિક્ષુણીસ ંઘમાં ક્ષેમા ઉત્પલવર્ણા વગેરે ભિક્ષુણી થઇ ગઇ છે. કેટલેક પ્રસંગે મોટા મોટા વિદ્વાન પુરૂષને પણ તેમણે અધિકાર યુક્ત વાણીએ ઉપદેશ કરીને સન્માર્ગે વાળ્યા હતા; તેમાંની એક પુર્ણીિકા નામની ભિક્ષુણીની ગાથા પાલી પ્રથામાંથી અહિં ઉતારીએ છીએ. પુણિકા નામની ભિક્ષુણી સવારમાં ઊઠીને વિહારમાંની બિભ્રુણી માટે પાણી ભરવા નદી ઉપર ગઈ હતી, ત્યાં એક બ્રામ્હણ પ્રાતઃ સ્નાન કરતો હતો તેને જોઇને તે બોલી Page #78 -------------------------------------------------------------------------- ________________ उदहारी अहसीते सदा उदक मातेरि । सय्यानं दंडभयं भीता वाचादोस ममद्विता ॥ कस्स ब्राह्मणत्वं भीतो सदा उदक मातेरि । बेध मानेहि गत्तेहि सौतं बंघयसे भुसं ॥ આ ટાઢમાં ભિક્ષુણી સંઘના ભયથી (મને દોષ આપશે એવા ભયથી) પાણી ભરવા હું આ પાણીમાં ઉતરું છું. પરંતુ તે બ્રાહ્મણ ! તારા આ કંડીથી અકળાઈ ગએલાં ગાત્રથી તું આ પાણીમાં ઉતરે છે તે તેના ભયથી ? ઠંડીથી તું અકળાઈ ગયેલું લાગે છે. બ્રાહ્મણે કહ્યું–હું પુણ્ય કર્મ કરું છું અને પાપને નિરોધ કરું છું” એ જાણવા છતાં હે પુણિકા તું આ પ્રશ્ન કેમ પૂછે છે? જે કોઈ વૃદ્ધ કે તરૂણ પાપ કરે છે તે પ્રાતઃ સનાથી તે પાપથી મુક્ત થાય છે (એ તને ખબર નથી શું ?). પુણિકા બેલી-૧ હે બ્રામ્હણ! સ્નાનથી પાપમુકત થવાય છે એ તું અજ્ઞાનને લીધે કહે છે. ૨ દેડકું, કાચ, સાપ, મગર, ઇત્યાદિ પાણીમાં રહેનારાં સર્વ પ્રાણીઓ સ્વર્ગે જ જવાનાં છે કે શું ? ૩ બકરા મારનારા, ડુક્કર મારનારા, માછલા મારનાર–કળી, પારાધી, ચિર, ફાંસીની શિક્ષા થઈ હોય તે માણસે અને બીજા પાપી લકે સ્નાન કર્યાથી પાપ કર્મથી મુકત થશે કે શું ? હે બ્રામ્હણ! આ નદીઓ જે તારૂં પાપ વિડીને લઈ જશે તે તે સાથે પુય પણ લઈ જશે, એટલે તારું પુણ્ય પણ જશે પ માટે હે બ્રામ્હણ! જે પાપના ભયથી તું નિત્ય આ પાણીમાં ઉતરે છે તેજ પાપ તું કરીશ નહિ. અમસ્તો ઠંડીથી તારાં શરીરને દુખી શા માટે કરે છે ? પુણિકાને આ ઉપદેશ સાંભળીને બ્રાહ્મણ સંતુષ્ટ થયું અને એક વસ્ત્ર લઈને તેની પાસે આવ્યો, અને તેને કહ્યું હે પુણિકા ! તે મને કુમાર્ગેથી સુમાર્ગે વાળે માટે આ વસ્ત્ર હું તને આપું છું” પુણિકા બેલી-૧ હે બ્રામ્હણ ! તારૂં વસ્ત્ર તારી પાસે જ રહેવા દે, હું તે લેવા ઈચ્છતી નથી. તું જે દુખથી હીતે હેય, તને દુઃખ અપ્રિય હોય. તે એકાંતમાં કે લોક સમુહમાં તું પાપ કર્મ કરીશ નહિ. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ૨ જે તું પાપ કર્મ કરે છે અગર કરીશ તો ગમે ત્યાં નાસી જઈશ તે પણ તું દુઃખથી મુક્ત થવાને નથી. ૩ જો તું દુઃખથી બડી હોય, તને જે દુઃખ અપ્રિય હોય તે તું બુદ્ધને શરણે જા, અને તેના સંઘને શરણે જા, સીલના નિયમ પાળવાથી તરૂં કલ્યાણ થશે. આ ઉપરથી તે બ્રાહ્મણ બૌદ્ધમતાનુયાયી થયે. સાથ્વી પુણિકાના ઉપદેશથી સન્માર્ગે ચડેલે એ બ્રાહ્મણ આગળ જતા માટે સાધુ થયે ત્યારે તેણે ઉદગાર કહાવ્યા કે પહેલાં હું માત્ર નામજ બ્રાહ્મણ હતો; પરંતુ હવે ખરો બ્રાહ્મણ થયે છું. કરણ હવે ઐવિધ (બૌદ્ધ ધર્મમાં). કહેલી ત્રણ વિદ્યા જાણનારો છું. હું વેદ સંપન્ન જ્ઞાન સંપન્ન) છું. હું પુરોહિત (સ્વસ્તિ સુખના લાભવાળે) છું. હું સ્નાતક (ભકત) છું.” ધન્ય છે પાપીઓને સત્પથગામી કરનારી પુણિકા જેવી દેવીઓને ઈતિ. બૌદ્ધધર્મના ત્યાગીઓને પણ ન્હાવાનો નિષેધ છે એમ ઉપર લેખ સાબીત કરી આપે છે. પ્રશ્ન ર૭ મું – શિષ્ય -જૈનધર્મનાં અને બૌદ્ધધર્મના ત્યાગીઓમાટે નહિ ન્હાવાના દાખલા દલીલેથી પૂરતા ખુલાસા જેમ કહિ બતાવ્યા તેમજ અન્ય ધર્મના ત્યાગીઓને માટે પણ શાસ્ત્રોક્ત ખુલાસા થઈ આવે ત, જૈન ધર્મના ત્યાગીએ કેમ ન્હાતા નથી, એવી ઘણા લેકની શંકાનું સમાધાન થઈ જાય. અને સૌ કોઈ સમજી શકે કે ત્યાગી લેકોને ન્હાવાને ધર્મ નથી. દરેક ધર્મમાં ત્યાગીઓને નહાવાનો નિષેધ છે એમ ખુલ્લી રીતે જણાવવું જોઈએ. ઉત્તર–હે ભાઈ ! બ્રહ્મચારીને ન્હાવું તે દૂષણ ભરેલું છે,–ત્યંજવા યોગ્ય છે વગેરે પૂર્વ કહી બતાવ્યું છે. તે અન્ય મતના શાસ્ત્રોનું જ અન્યમતના બ્રહ્મચારીઓનેજ માટે લખાણ છે. જ્યાં બ્રહ્મચારી શબ્દ આવ્યું. ત્યાં ત્યાગ તે આવીજ ચુક્યા. બ્રહ્મચર્ય શબ્દ ત્યાગને જ લાગુ છે. બ્રહ્મચર્ય વિના ત્યાગ હેત નથી બ્રહ્મચર્યને આશ્રીને જ ત્યાગીઓને ત્યાગ છે. માટે ત્યાગીઓ અને બ્રહ્મચારીને માટે અથવા તે મોક્ષના અભિલાષી આત્મ કલ્યાણની ઈચ્છા ધરાવનારા ગમે તે ધર્મના હો પણ સ્નાન માટે શિવ-- પુરાણમાં ઘણો સારો ખુલાસે આવે છે. પ્રશ્ન ૨૮ મું–શિવપુરાણમાં કેવી રીતે સ્નાન કરવું કહ્યું છે, તે જણાવશે ? Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ઉત્તર—હાજી સાંભળેા શ્ર્લોક. आचार वस्त्रं जल गालितेन, सत्य प्रसन्न क्षम शीळनेन; ज्ञानांबुना स्नाति नरोहि नित्यं, किं तस्य भूय सलिलेन कृत्य ॥१॥ આચારરૂપી વસ્ત્ર વડે જળને ગાળવુ. તે આચાર કયા અને જળ કયું ? કે સત્ય, પ્રસન્ન, ક્ષમા અને શીલરૂપી આચાર વડે જ્ઞાનરૂપી જળને ગાળીને જે મનુષ્યા નિત્ય સ્નાન કરે તેને નદી વગેરે જળના સ્નાનની શી જરૂર છે ? તે સ્નાન તેને શા માટે કરવું જોઇએ. અર્થાત્ જ્ઞાન જળથી સ્નાન કરવું એજ ત્યાગીઓને માટે શ્રેષ્ઠ છે. પ્રશ્ન ૨૯ મુ-કાઈ એમ કહે કે શાસ્ત્રમાં નાનાને મનૃત્યનો કહેલ છે તેા જળ સ્નાનથી કમ મળના ત્યાગ કેમ ન થાય ? ઉત્તર-આ વિષે શિવપુરાણમાં કહ્યુ છે કે नोदक लिन गात्रोपि, स्नान इत्येन शुध्यते; સનાનો સ્રોમઃ નાન:, સેવાધાન્વંતર: શુત્તિ. ॥॥ મલિન ગાત્ર પણ જળ વડે કે સ્નાન વડે શુદ્ધ થતાં નથી તેા કમ મળની શુદ્ધિ—કમ મળનો ત્યાગ થાયજ કયાંથી ? કર્મ મળ ત્યાગ કરવાને ખરૂં સ્નાન તે ઇંદ્રિયાનું દમન કરવું તેજ છે. તે સ્નાનથી બાહ્યાભ્યતરની શુદ્ધિ શુચિ થાય છે. न मृतिका नैवजलं, नाप्यग्निः कर्म्मशौधनः, शौधयंति बुधाकर्म, ज्ञानध्यान तपो जलैः ||२|| કૃતિકા, જળ અને અગ્નિ વડે કર્મનું શોધન થતું નથી અર્થાત્ જળ સ્નાનાદિકથી કર્મીનુ ટળવાપણું એટલે આત્મની શુદ્ધિ થતી નથી. કનુ શોધન એટલે આત્મની શુદ્ધિ કરવાને જ્ઞાની પુરૂષા જ્ઞાન, ધ્યાન અને તપ રૂપ જળનું જ સ્નાન બતાવે છે. ક મળનો ત્યાગ કરનાર પવિત્ર પાણા તા જ્ઞાન, ધ્યાન ને તપજ કહેલ છે. ( ઇતિ શિવપુરાણે ) પુરાણ સાર ડુંડીમાં. પ્રશ્ન ૩૦ મુ~સ્નાન કરવાથી નિર્મળ થવાય કે નહિ ? ઉત્તર---આદિત્ય પુરાણમાં તેા ચોકખું કહ્યું છે કે अत्यंत मलिनो देहा, देही चात्मात्म निर्मलं उभयोरंतरं ज्ञात्वा, कस्वशाचं विधीयते ॥ १ ॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ अत्यंत मलिनो देहा, नव श्रोत समन्वितं; श्रवते च अहोरात्रं, कथं स्नानेन शुद्धयति. ॥२॥ આ શરીર છે તે તે અત્યંત મલિન જ રહ્યું છે. અને શરીરમાં રહેલે આત્મા આત્મ સ્વરૂપે નિર્મળ છે. એમ જ્ઞાની પુરુષ શરીર અને આત્માને અંતર જાણે છે. તેમાં શરીરની શુચી કેવી રીતે થઈ શકે ? શરીર તે અત્યંત મલિન છે. કારણકે પુરૂષને નવ દ્વાર અને સ્ત્રીને બાર દ્વાર અહે૨ ત્રી શ્રવ્યા કરે છે. વહ્યા કરે છે. તે સ્નાન વડે કેવી રીતે શુદ્ધ થાય–કેવીરીતે નિર્મળ થાય ? અર્થાત્ સ્નાન વડે શરીરની શુદ્ધિ થતી નથી તે આત્મ શુદ્ધિ તે થાયજ કયાંથી ? વળી સ્કંદ પુરાણમાં કહ્યું છે કે न शरीर मलं त्वागत्, नरो भवति निर्मल: मनस्य तु मलोत्यक्ति, भवत्यंत स निर्मलं ॥१॥ શરીર ઉપરનો મેલ ત્યાગવાથી કોઈ મનુષ્ય નિર્મળ થતાં નથી, પરંતુ મનને મેલ કાઢવાથીજ તે નિર્મળ થાય છે. પ્રશ્ન ૩૧ મું—કેટલાક કહે છે કે અમારા દરેક શાસ્ત્રમાં કહ્યું છે કેગંગાદિ તીર્થના જળમાં સ્નાન કરવાથી કર્મરૂપી મળને નાશ થાય છે અને તે જીવ સ્વર્ગગતિને પામે છે, માટે અમારે તીર્થના જળનું માહાત્મ વિશેષ છે તેમાં તમે શું કહે તેમ છે ? ઉત્તર –તે વિષે સ્કંદ પુરાણ એમ જણાવે છે કે जायते च मृयते च, जले प्य च जलोकसि; न च गच्छन्ति ते स्वर्गे, मविशुद्ध मनोर्मला ॥१॥ જળની અંદર અર્થાત્ તીર્થના જળની અંદર રહેલા છે તે તેમાંજ જમે છે અને તેમાંજ મરે છે પણ તે સ્વર્ગે જતા નથી. કારણકે મનની શુદ્ધિ થયા વિના નિર્મળ થવાતું નથી. તે જ્યાં સુધી મને શુદ્ધ ન થાય, મનને મેલ ન ખસે ત્યાં સુધી સ્વર્ગ પણ જાય નહિ. चित्त मतर्गतं दुष्ट. तीर्थस्नाने न शुद्धयति, शतशोपि जलेधोतं, शुराभंड मिवाशुचि ॥१॥ मृदाभार सहस्रण, जलकुंभ शतेन च; न शुद्धयति दुराचारा, स्नाना तीर्थ शतैरपि ॥२॥ જેનું ચિત્ત અંતર્ગત દુષ્ટ હોય તે તીર્થનાં સ્નાન વડે પણ શુદ્ધ થતું નથી. જેમ મદિને ભાંડ સો વાર જળે કરી દેવાથી અંદર શુદ્ધ ન Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫૭ થાય તેમ અંતર્ગત મલિન ચિત્ત પણ તીના સ્નાનથી શુદ્ધ ન થાય હજાર ભાર માટીએ સાફ કરી સેંકડા ગમે જળના ઘડાથી ધાવે તે પણ જેમ મિતરાના ઘડે અંદર શુદ્ધ થતા નથી—ઘડાની અંદરથી વાસના જતી નથી તેમ દુરાચારી મનુષ્યો તીર્થનાં જળમાં સૈકડા વાર સ્નાન કરે તેપણ તે શુદ્ધ થતાં નથી. પ્રશ્ન ૩૨ મું કોઇ કહે કે અમારા તીના મહાત્મ્યમાં કહ્યુ` છે કે—ગમે તેવા કૃત્યના કરવાવાળા અપરાધી જીવા હાય, તે ગંગાદિ તીર્થાંમાં સ્નાન કરવાથી શુદ્ધ થાય છે તેનુ કેમ ? ઉત્તર—એ વિષે તીર્થાધિકારમાં ઠીક કહ્યુ છે. સાંભળોઃ~~~ आरंभे वर्तमानस्य, मैथुनेपुरतस्य च कुतः शौच भवे तस्य, ब्राह्मणस्य युधिष्टिरः || १|| कामरागो मदोन्मत्तो, जे स्त्रीय वशवर्तिनः; न ते जलेन शुद्धन्ति, स्नान तीर्थे शतैरपि ॥२॥ नः गंगा न च केदारं, न प्रयाग न पुष्करं ; न ज्ञानं न च होमश्च, न तपः न जपः कुर्यात् ॥ ३॥ જે આર'ભને વિષે વર્તેલા એટલે જીવની હિંસાના કરનારા, અને મૈથુનને વિષે રકત–આસકત, તે કેવી રીતે શૌચ થાય ? શ્રીકૃષ્ણ મહારાજ કહે છે કે-હે યુધિષ્ઠિર ! ઉપર કહેલી વૃત્તિવાળા બ્રાહ્મણ હાય, તેપણ તે શૌચપવિત્ર કહેવાતા નથી. જે પુરૂષ કામ ભેગને સંગે કરીને મદોન્મત્ત-ઉન્મત્ત થયેલા–જેની વૃત્તિ સ્ત્રીને વિષેજ વર્તે છે, તેવા પુરૂષા જળ વડે તે શુદ્ધ થતા નથી પણ તીના સ્નાન વડે પણ તે શુદ્ધ થતા નથી એટલે ગ`ગા, કેદાર, પ્રયાગ અને પુષ્કરાદિકના તી તથા જ્ઞાન, હામ, તપ અને જપ કરવાથી ઉપરોકત પુરૂષો શુદ્ધ થતા નથી. પ્રશ્ન ૩૩ મુ~તીના સ્નાનથી શુદ્ધ ન થવાના કોઇ દ્દષ્ટાંતિક પુરાવા છે ? ઉત્તર—એમ સાંભળીએ છીએ કે જ્યારે પાંચ પાંડવાએ મહાભારત યુદ્ધ કર્યું, ઘણાં માણસોના યુદ્ધમાં ક્ષય થયા, કુટુ ંબના સંહાર કર્યા વગેરે પાપ લાગવાથી તે પાપનું નિવારણ કરવા અડસઠ તી કરી તે પાપથી મુકત થવા તી કરવા જવાનો નિશ્ચય કરી પાંચે પાંડવા શ્રીકૃષ્ણ મહારાજ પાસે આવ્ય, શ્રીકૃષ્ણુ મહારાજે આગમનનુ કારણ પૃછતાં પાંડાએ " Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫ પોતાના અભિપ્રાય જણાવ્યે. શ્રીકૃષ્ણ મહારાજે સ્મિત્ હાસ્ય કરી પાંડવોના ઉત્સાહ બંધ ન પાડવાના એક તુંબડી આપી ભલામણ કરી કે અહા પાંડવા ! જે જે સ્થળે જે જે પ્રકારે તમે તીર્થયાત્રા કરો તેજ પ્રમાણે આ તુંબડીને પણ કરાવજો. પાંડવ તી યાત્રા કરીને શ્રીકૃષ્ણ પાસે આવ્યા. બાદ કચેરી ભરી તુંબડીને વેદારી પાંડવા વગેરે તમામને તીવાસી તુ ંબડીની પ્રસાદી-શેષ આપી દરેક જનેાએ માથે ચડાવી મુખમાં મુકી કે તરતજ પાંડવા વગેરે તમામના મુખના ચહેરા બદલાઈ ગયા. તુંબડી એવી કડવી હતી કે જેના રસ ગળા હેઠે ઉતરી શકે તેમ નહોતુ, તેમ સભાનું અપમાન થવાના ભયથી કોઇ ઉડી શકતુ' પણ નહી. આવી કફોડી સ્થિતિમાં આવી ચડેલા પાંડવા વગેરેને મુખમાંથી એગાળ કાઢી નાખવાની આજ્ઞા થવાથી મુખમે સાફ કરી પાંડવા વગેરે આવીને બેઠા. બાદ શ્રીકૃષ્ણ મહારાજે પ્રશ્ન કર્યું.... . પ્રશ્ન ૩૪ —શ્રીકૃષ્ણ મહારાજે પાંડવા પ્રત્યે શું પ્રશ્ન કર્યું... ? ઉત્તર-એ પ્રશ્ન કયુ કે અહેા પાંડવે ! મેઢાં કહાણાં કેમ થઇ ગયાં ? પાંડવા કહે મહારાજ ! તુંબડીની શેષ તો ઝેરથી પણ અધિક કડવી ગળા હેઠે ઉતરે નહિ તેવી તેથી અમે તેા મુંઝાઇ ગયા. શ્રીકૃષ્ણ મહારાજે કહ્યું કે તમે તમારૂં પાપ ધોયું, પણ મારી તુ બડીનું પાપ ધાયુ નિહ, તમે તુંબડીને તીના જળે સ્નાન કરાવ્યુ લાગતુ નથી, તેમ તીથ સંબંધી કાંઇ પણ ક્રિયા કરી હોય એમ જણાતું નથી, તમારી પેઠે તુંબડીના તી યાત્રા કરાવી હેાય તે તેની કડવાશ કેમ રહે ? પાંડવા કહે મહારાજ ! જેટલી ક્રિયા અમે કરી તેટલીજ ક્રિયા તુંબડીને કરાવી છે. શ્રીકૃષ્ણ મહારાજ કહે તે પછી તુંબડીની કડવાશ કેમ ન ગઈ ? જે તુ ંબડીની કડવાશ નથી ગઇ તે તમારાં કર્માં પણ નથી ગયાં એ વાત ચાકસ જાણવી. પ્રશ્ન ૩૫ મું—પાંડવા કહે-અહા મહારાજ ! પછી અમારાં પાપાનું નિવારણ કેમ થાય ? અમે પાપથી કેમ મુક્ત થઇએ ? એવું કયું તીર્થનુ સ્થળ છે કે જેમાં સ્નાન કરવાથી અમારા પાપ કર્મોના નાશ થાય ? ઉત્તર---શ્રીકૃષ્ણ મહારાજ કહે છે કે-અહા પાંડુ પુત્રો ! અહે પાંડવા ! જો તમારે પાપથી મુક્ત થવુ હોય તે હું કહું તે સાંભળે. सत्यं तिथे तपः तीर्थ तीर्थमिंद्रियग्रहः સર્વભૂતઢ્યા સાથે, ખેતત્તીર્યનુવાદત ।।।। Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૯ પ્રથમ હુ' તમને તીનું સ્વરૂપ જણાવું છું. પાપ કમ`થી મુકત થવાને ખરૂ તીર્થ આ પ્રમાણે છે. સત્ય તે પ્રથમ તીર્થં (૧) બીજી તપ તીર્થં (૨) ત્રીજુ ં ઇંદ્રિયાના નિગ્રહ કરવા તે તીર્થ (૩) અને ચેથ્રા' તી સં ભૂત પર દયા કરવી તેજ આચાર તીનેજ હું તીર્થ કહુ છું. પ્રશ્ન ૩૬ મુ—આ ચાર તીમાં સ્નાન કરવાનું તો કાંઇ જણાયું નહિ કે આપ્રકારે સ્નાન કરવાથી આત્મા શુદ્ધ થાય છે,તે પણ જણાવવુ જોઇએ. ઉત્તર-તેના ખુલાસે પણ પાંડવા પ્રત્યે શ્રીકૃષ્ણ મહારાજે કહી બતાવ્યેા છે કે સાંભળે, બ્લેકઃ ; आत्मानंदी संयम तोय पूर्णा, सत्या दहा शीळतटा दयोर्भिः तत्राभिषेकं कुरू पांडुपुत्राः न वारिणा शुद्धयति चांतरात्मा ॥ १ ॥ રૂતિ મદામારતે. આત્મારૂપ નદીને વિષે સાંયમરૂપ પૂર્ણ ભરેલું પાણી, સત્યરૂપ ( પાણી આવવાના ) પ્રવાહ, શીલરૂપી ( નદીના બન્ને તરફના ) તટ–કાંઠાં, દયારૂપ ( પ્રાણીમાં ચડતી ) ઉર્મિ-ઉછાળા, હીલાળા, ( એવી જ્ઞાનરૂપી ગંગા) તેને વિષે અહા પાંડુ પુત્રો ! અભિષેક કરે કે તમારાં પાપ કર્મોનો નાશ થાય. પરંતુ, રાણુનઃ અંતરાત્મા વાણિા નશુદ્ધયતિ–એટલે પાણી વડે અંતરાત્મા શુદ્ધ નહિ થાય. અર્થાત્ જ્ઞાનાત્મારૂપ ગ`ગા નદીમાં, સયમરૂપ પાણીમાં સ્નાન કરવાથી અંતરાત્મા શુદ્ધ થાય છે, પણ પાણીથી શુદ્ધ થતા નથી. એમ મહાભારતમાં-તિર્થાધિકારે કહેલ છે. ( પુરાણુ સાર હુંડીમાં. ) પ્રશ્ન ૩૭ મું--તીર્થાદિ કરવાવાળાને કાંઇક તો ફળ હોવું જોઈએ કે નહિ ? શું અમારા પૂર્વાચાર્યાં તીનું માહાત્મ્ય વૃથા કહી ગયા હશે ? ઉત્તર—તે વિષે ભાગવતમાં દશમ સ્કંધમાં સારૂ કહ્યું છે સાંભળે શ્લોકઃ यस्यात्म बुध्दि कुणपे त्रिधातुके स्वधीः कलत्रादिषु भौमइज्यधिः ; यस्तार्थबुद्धिः सलिलेन कर्हचित्. जनेष्वभिज्ञेषु स एव गोवरः ॥ १ ॥ ત્રણ ધાતુ (વાત, પિત્ત અને કફ) નું બનેલું જે શરીર તેને વિષે જેની આત્મબુદ્ધિ છે, શ્રી પુત્રાદિકને વિષે જેની મારાપણાની બુદ્ધિ છે, અને પછ્યાદિક પૃથ્વીથી ઉત્પન્ન થયેલાં પદાર્થૉને વિષે જેની પુજનની બુદ્ધિ છે, અને નદી આદિ જળાશયને વિષે જેની તીર્થ બુદ્ધિ છે. આવી બુદ્ધિવાળા મનુષ્યો જ્ઞાની પુરૂષાના વૃંદમાં કેવી ઊભા પામે છે ? તો કે Page #85 -------------------------------------------------------------------------- ________________ જેમ ગાયના ટોળામાં ગધેડ શોભા ને પામે તેમ જ્ઞાનીઓની સભામાં ઉપર કહેલા બુદ્ધિવાળા શભા પામે. વળી ગીતા સારમાં પણ કહ્યું છે કે શ્લેક – तीर्थेषु पशुयज्ञेषु, काष्ट पाषाण मृण्मये; પ્રતિમા મનુના, તે ન મૂઢ તHT. ? તિર્થને વિષે, પશુના યજ્ઞને વિષે, કાષ્ટ પાષાણ માટી આદિ પ્રતિ– માને વિષે જેનું મન પ્રવર્તે છે તેવા મનુષ્યની ચેતના મૂઢ થઈ ગયેલી સમજવી. (ઇતિ પુરાણુ સાર હુડી.) પ્રશ્ન ૩૮ મું–કોઈ એમ કહે કે અમારા શાસ્ત્રમાં ગંગાદિ તીર્થોના સ્નાન વડેજ શુદ્ધ થવાય છે તેનું કેમ? ઉત્તર–તે વિષે પણ પુરાણ સારમાં કહ્યું છે કે કલેકઃ चितं शम दमः शुद्धं, वदनं सत्यभाषणैः; ત્રાદિ ક્રાઇ, in વિનાના છે ? શમ, દમ, ક્ષમા અને ઇન્દ્રિયોને દવા) વડે કરીને જેણે ચિત્તની વૃત્તિને શુદ્ધ કરી છે, સત્ય બેલવે કરી મુખને પવિત્ર કર્યું છે અને બ્રહ્મચર્યાદિકે જેણે કાયાને શુદ્ધ કરી છે. આવા પુરૂષે ગંગા વિના સદાય શુદ્ધ ને પવિત્ર જ હોય છે, તેને કોઈ ગંગાદિ તીર્થોની જરૂર પડતી નથી. પ્રશ્ન ૩૯ મું શુચિ કેટલા પ્રકોની છે ? ઉત્તર–શુચિ બે પ્રકારની છે. એક દિવ્ય શુચિ અને બીજી ભાવશુચિ. પ્રશ્ન ૪૦ મું દ્રવ્યશુચિ અને ભાવશુચિનું સ્વરૂપ શી રીતે છે ? ઉત્તર-સાંભળે. शुचिर्भूमिगतंतोयं शुचि नारी पतित्रता; शुचि धर्म परो राजा, ब्रह्मचारी सदा शुचि ॥ १ ॥ ભૂમિગત જળ તે સદાય શુચિ ગણાય છે, વ્યવહારમાં તેને કોઈ નિષેધ કરતું નથી, માટે શુદ્ધ ગણાય છે, પતિવ્રતા નારી તે પણ શુચિ એટલે પવિત્ર ગણાય છે, ધર્મિષ્ટ રાજા તે પણ શુદ્ધ ને પવિત્ર ગણાય છે. એને બ્રહ્મચારી તો સદાય શુચિ છે–સદાય શુદ્ધ ને પવિત્ર ગણાય છે, ચાર પ્રકારની શુચિમાં પહેલે બેલ દ્રવ્ય શુચિનેને ઉપલા ત્રણ બેલ ભાવશુચિના. પ્રશ્ન ૪૧ મું—અશુચિ કેટલા પ્રકારની ને તેનું સ્વરૂપ શી રીતે છે ? તે પણ જણાવશો ? Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧ ઉત્તર—અશુચિ પણ ચાર પ્રકારે કહી છે તે એ કે લેક:अशुचिकरुणाहीनं, अशुचि नित्य मैथुनं; अशुचि परद्रव्येषु, अशुचि परनिंदा भवेत् ॥ १ ॥ દયાહીન-દયા રહિત પુરૂષ ૧ નિત્ય મૈથુનના સેવવાવાળા ૨ પર દ્રવ્યના લુંટારા-યા પર દ્રવ્યના ઇચ્છનારા ૩ અને પારકી નિંદાના કરનારા ૪ આ ચારે પુરૂષો સદાય અશુચિમય-અપવિત્રજ છે. પ્રશ્ન ૪૨ મું—શોચ કેટલા પ્રકારે થાય છે તે જણાવશે ? ઉત્તર—શૌચ પાંચ પ્રકારે કહ્યું છે તે સાંભળેા શ્ર્લોકઃ-~ सत्य शौचं तपः शौचं, शौचमिद्रियनिग्रहः સર્વભૂતયા શૌર્જ, નછ શૌન તુ વૈષમ || ? | ઇતિતીર્થાધિકારે ( પુરાણુસાર હુંડી ) (૧) સત્ય, (ર) તપ, (૩) ઇંદ્રીયાના નિગ્રહ, અને સર્વાં પ્રાણી-ભૂતપર દયા (૪) અને પાંચમું જળ શૌચ, આ પાંચ પ્રકારના શૌચમાં પહેલા ચાર ભાવ શૌચ છે, ને પાંચમે જળ શૌચ કહ્યો તે દ્રવ્ય શૌચ છે. પ્રશ્ન ૪૩ મું-દ્રવ્ય શૌચ અને ભાવ શૌચમાં શું તફાવત ? ઉત્તર—સાંભળેા-દ્રવ્ય શૌચ અને ભાવ શૌચ નીચે પ્રમાણે છે, શ્લોક जलस्नाने मलत्यागो मंत्रस्नाने सदा शुचि तपनाने कर्मन्नति ज्ञानस्नाने परं पदः ॥ १ ॥ જળના સ્નાન વડે માત્ર શરીર ઉપરના મેલનાજ ત્યાગ થાય છે, ભગવત્ સ્મરણરૂપ -પરમેષ્ઠિના ધ્યાનરૂપ મંત્રના સ્નાન વડે બાહ્યાભ્યંતર સદાઝુચિ–સદા પવિત્રજ હાય છે, તપરૂપી સ્નાન કરવાથી કર્મોના નાશ થાય છે. અને જ્ઞાનરૂપી સ્નાન વડે પરમપદની પ્રાપ્તી થાય છે. જળ સ્નાન તે દ્રવ્ય સ્નાન છે. બાહ્ય સ્નાન છે તેથી તે શરીર ઉપરના મેલનાજ ત્યાગ થાય છે, તેથી કાંઇ આત્મા પવિત્ર થતા નથી. આત્માની પવિત્રતા માટે તા ભાવ સ્નાન કે જે ભગવત્ સ્મરણ મંત્ર સ્નાન ( કોઇ લેાકમાં મંત્ર ને ઠેકાણે શીલ સ્નાન પણ કહે છે) તપ સ્નાન અને જ્ઞાન સ્નાન એજ આત્માને શુદ્ધ કરનાર-પવિત્ર કરનાર-નિર્મળ કરનાર કહ્યાં છે. દ્રવ્ય સ્નાન તે ક બંધનો હેતુ છે. અને ભાવ સ્નાન તે કર્મ બંધથી મુક્ત થવાના હેતુ છે. દ્રવ્ય શૌચ અને ભાવ શૌચમાં આટલા તફાવત છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૪૪ મું–જનના સાધુ જ્યારે દ્રવ્ય સ્નાન (જળ સ્નાન) કરતા નથી તે ભાવ સ્નાન કેવી રીતે કરે છે? એક તે તે જણાવે ? ઉત્તર–જૈનના સાધુ ભાવ સ્નાન બે પ્રકારે કરે છે. એક દેશ સ્નાન ને બીજું સર્વ સ્નાન ? પ્રશ્ન ૪૫ મું -દેશ સ્નાન કેવી રીતે ને સવ સ્નાન કેવી રીતે કરે છે તે તે જણાવે ? ઉત્તર—જ્યારે ભિક્ષાર્થે કે દેહ ચિંતાદિ કારણે પિતાના મુકામથી બહાર જઈને પાછા આવે ત્યારે જતાં આવતાં અજાણપણે (કીડી કુંડું અદિની વિરાધના થઈ હોય ) પાપ લાગ્યું હોય તે પાપને ટાળવાને માટે ઈરિયાવહીનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. અને લાગેલાં પાપના પ્રાય શ્ચિત ગમનાગમનની ચિતવણરૂપ ઈરિયાવહીના પાઠને કાઉસગ્ગ–એટલે કાયાને થતા ઉપસર્ગ સહન કરવાને તપ. તે એ રીતે કે અમુક સમય સુધી અડેલ વૃતિ એ ધ્યાનારૂઢ બની–શરીરને હલાવ્યા ચલાવ્યા વિના સ્થિર-સ્થાય વૃર્તિ એ આત્મ ચિતવણા કરી લાગેલા પાપની માફી મ ગવી તે જીની ક્ષમા ચાહવી. અને આત્માની સાક્ષીએ પરમાત્મા સિદ્ધ ભગવંત યા તીર્થકર દેવ યા ગુરૂ મહારાજની સમક્ષ બે હાથ જોડી લાગેલાં પાપની આલેચના કરી લાગેલાં પાપરૂપ મળને ત્યાગ કરવારૂપ દેશ સ્નાન જાણવું. દૃષ્ટાંત તરીકે -જેમ વ્યવહારમાં હાથપગાદિ કે અમુક અંગને છેડા જળથી સાફ કરવામાં આવે છે. અને વ્યવહારમાં શુદ્ધ ગણાય છે. તેમ અપ વખતનું અ૫ પાપ ટાળવાને માટે ઇરિયાવહીના પ્રત્તિકમણરૂપ દેશસ્નાન કહ્યું પ્રશ્ન ૪૬ મું–જનના સાધુને ભાવથી સર્વ સ્નાન કરવાની વિધી કેવા પ્રકારની છે તે પણ જણાવશે ? ઉત્તર–જનના સાધુને ભાવનાને હંમેશાં બે વખત કરવામાં આવે છે. એટલે આખા દિવસની અંદર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં પોતાના વ્રત નિયમ સંયમ ધર્મને વિષે મન, વચન ને કાયા વડે અતિચારાદિક દેષ લાગેલા હોય, અથવા હલણ ચલણાદિ ક્રિયાથી કઈ પણ જીવની વિરાધના થઈ હોય ઉપગ શૂન્યથી યા પ્રમાદને વશ કે પોતાની બેદરકારીથી કાંઈ પણ પાપ. અજાણપણે સેવાનું હોય તેની શુદ્ધિને માટે સાયંકાલ–સંધ્યા સમય પ્રતિક્રમણ કરી રાશી લક્ષ જીવોની માંહેલા કેઈ પણ જીવને અપરાધ કર્યો હોય તેની અનંતજ્ઞાનીની સાક્ષીએ માફી માગી આત્માને નિર્મળ કરે તે જૈન ધર્મના મુનિઓને સાયંકાળનું સ્નાન જાણવું. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૩ હવે સૂર્યાસ્તથી સૂર્યચંદય સુધીમાં રાત્રીના સમયમાં હલન ચલનાદિ ક્રિયાથી તથા નિદ્રાવસ્થામાં અંગેાપાંગ ફેરવવાથી તેમજ સ્વપ્નાવસ્થામાં કાંઇ દોષ લાગ્યા હાય, તથા રાત્રિના જે નિયમે પાળવાના હેાય તેમાં શૂન્ય ઉપયેગ થવાથી, તથા પ્રમાદ વશે કાંઇ પણ અતિચારાદિ દોષ લાગ્યા હોય, અથવા જા, માંકડ વગેરે કોઈ જીવ ચંપાણા હાય, દુઃખી થયા હાય યા મરણ પામ્યા હોય ઇત્યાદિ અજાણપણે કાંઈ પણ દોષ લાગ્યા હોય તે પાપના નિવારણ માટે પ્રાતઃકાળનુ પ્રતિક્રમણ કરી આત્માને નિર્મળ કરવાનુ જૈનના સાધુને પ્રાત:સ્નાન કહ્યું છે. આ, બે વખતનું સ્નાન જ્યારથી દીક્ષિત થયા ત્યારથી જીવિત પંત અવશ્યમેવ કરવાને અનંતજ્ઞાની તીથ ક મહારાજનું ફરમાન છે, અને જૈન મુનિ પણ હમેશાં ભાવ સ્નાનથીજ નિ ળ થાય છે. મનુસ્મૃતિમાં પણ કહ્યુ` છે કેઃ पुर्वी संध्यां जपंस्तिष्ठन्नैशमेनो व्यपोहति । पश्चिमां तु सामसीनो मलं हन्ति दिवाकृतम् ॥ અધ્યા ૨ શ્ર્લોક ૧૦૨, અર્થ પ્રાતઃકાળે ઉભા રહીને ગાયત્રીના જપ કરનારા પુરૂષ પોતાનાં રાત્રિમાં કરેલાં પાપનો નાશ કરે છે. અને સાયકાળે એસીને ગાયત્રીના જપ કરનારા પુરૂષ દિવસે કરેલાં પાપને નાશ કરે છે. આ ક્ષેકની ફૂટનોટમાં લખે છે કે:-આ શ્ર્લાકમાં પાત:કાળની સંધ્યા કરવાથી રાત્રિનાં અને સાય’કાળની સંધ્યા કરવાથી દિવસના પાપનો નાશ થાય છે, એમ કહ્યુ` છે કેઃતે પરથી એમ સમજવાનુ' નથી કે, મનુષ્યા જે જે પાપ કરે છે, તે બધાં સંધ્યા કરવાથી નાશ પામે છે, જો એમ હેાય તેા પછી બ્રહ્મહત્યાદિક મહા પાપાને માટે શાસ્ત્રમાં કહેલાં પ્રાયશ્ચિતા નિરક થઇ પડે, માટે આ શ્લોકનું તાત્પર્ય એવું છે કે, રાત્રે શય્યામાં આળેટતાં માંડ, ચાંચડ વગેરે મરી જાય તથા દિવસે ઉઠતા બેસતાં અને હાલતાં ચાલતાં અાણતાં જે કંઇ જીવહિંસા થઇ જાય, તેવાં સામાન્ય પાપૈ। સંધ્યા વ`દનથી નાશ પામે છે, અને બુદ્ધિથી વૃદ્ધિ થાય છે. પ્રશ્ન ૪૭ મું—અજાણપણામાં લાગેલાં પાપને ટાળવાને માટે એ વખતના પ્રતિક્રમણરૂપ ભાવ સ્નાનથી નિર્મૂળ થવા જણાવ્યું તે તે બરાબર છે પણ જાણપણાથી થયેલાં પાપને ટાળવાના શેષ ઉપાય ? ઉત્તર—જાણતાં થયેલું પાપ ગુરૂ સમક્ષ જાહેર કરી, ગુરૂ તે પાપના નિવારણ માટે જે પ્રાયશ્ચિત આપે તે પ્રમાણે જપતપાદિ કરવાથી જાણુ પણામાં થયેલાં પાપનુ નિવારણ થાય છે, અર્થાત્ તે પાપથી મુક્ત થવાય છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૪૮ મું–જળ સ્નાનથી જીવહિંસા સિવાય બીજી કોઈ નુકસાની છે કે શાસ્ત્રકારને તેને નિષેધ કરવા વિશેષ જરૂર પડે છે. ઉત્તર–હા, છ, મેટ દેષ છે. તે દોષ એ છે કે, સાધુ નામ ધરાવનારા ત્યાગીઓ, અને બ્રહ્મચર્યવ્રત પાળવાવાળા બ્રહ્મચારીઓ ગમે તે મતના હોય તે તમામને માટે સ્નાન જે છે તે તેઓના બ્રહ્મચર્યોને ભંગ કરવાને મદદગાર છે, માટે દરેક શાસ્ત્રમાં સ્નાનને નિષેધ કરેલ છે. પ્રશ્ન ૪૯ મું –એ કોઈ પ્રામાણિક ગ્લૅકબંધી દાબલે છે કે, જે વાત તમામ કબુલ કરે ? - ઉત્તર–કામશાસ્ત્રમાં કામને-વિષય વિકારને પ્રદીપ્ત કરે તેવા સ્ત્રીના સેળ શણગાર કહ્યા છે તેમાં પહેલે શણગાર સ્નાન કર્યો છે, અને પુરૂષના સોળ શણગારમાં મસ્તકને ચહેરોક્ષરી] કર્યા બાદ સ્નાનનું જ આગેવાનપણું કહ્યું છે. આ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે -ત્યાગીઓ, બ્રહ્મચારીઓને સ્નાનને નિષેધ છે. પ્રશ્ન પ૦ મું–સ્ત્રી અને પુરૂષના ગોળ શણગાર વિષે લેબંધી હોય તે જણાવશે ? ઉત્તર–સાંભળો, સેળ શણગાર વિષે. - શાર્દૂલ વિક્રીડિતમ. आदौ मंजन चारू चीर तिलक, नेत्रांजनं कुंडलं, नाशा मौक्तिक पुष्पहार कुरत्नं झंकारका नेपुरं; अंगे चंदन लेप, कुंचकमणि क्षुद्रावली घंटीका, तांबूलं करकंकणं चतुरना शृंगार स्त्री षोडष ः ॥ ११ ॥ અને કેઈ ગ્રંથમાં આ રીતે પણ ૧૬ શ્રૃંગાર કહ્યા છે – (૧) પીઠી વેળીને નહાવું, (૨) સાફ કપડાં પહેરવાં, (૩) હાથે પગે મેંદી (અલ), (૪) શિર કેશ સમારવા. (૫) ચંદન કેલરની આડ અથવા ચાંદલે, (૬) આભૂષણ-ઘરેણ, (૭) મુખવાસ-તાંબુલ, (૮) સ્નેહ -મધુર સ્વરે ગાયન, (૯) અંજન-નેત્રાંજન, (૧૦) કટાક્ષ-વાંકી નજરે જોવું, (૧૧) મધુર ભાષણ, (૧૨) મંદ હસવું. (૧૩) ચિત્તને વિષે ચતુરાઈ, (૧૫) હંસ ગજ ગામિની, (૧૫) પ્રતિવ્રતા, (૧૬) કિડા, એ ૧૬ સ્ત્રીના ગાર. હવે પુરૂષના ૧૬ શૃંગારને ક નીચે પ્રમાણે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ क्षौरं मन्जन चारु चीर तिलकं गात्रं सुगंधा चिनं, कर्णे कुंडल मुद्रिका च मुकुटं पादौ च चर्मोचितौ; हस्ते खड्ग पटंबरे कटी छूरी विद्याविनोदं मुख, तांबूलं मति शीलता चतुरता शृंगार तेषोडषः ॥२।। આ પ્રકારે પુરૂષના સોળ શૃંગાર કહ્યા છે. તેમાં એટલું જ જાણવાનું છે કે સ્ત્રી અને પુરૂષના સેળ શૃંગારમાં આગેવાનપણામાં સ્નાન મુખ્યત્વે કહેલું છે, તે સ્નાનથી માંડી સોળે શણગાર મદને ઉત્પન્ન કરનાર અને કામને દીપાવનારદીપ્ત કરનાર, જેમ અગ્નિમાં વૃત્ત નાખવાથી અગ્નિ પ્રદીપ્ત થાય છે તેમ વિષયાશકત સ્ત્રી પુરૂષને સ્નાનાદિ સેળે શણગાર કામરાગને, વિષયને પ્રદીપ્ત કરે છે, માટે યતિ- સાધુ-ત્યાગી-બ્રહ્મચારીને સ્નાન સર્વથા વર્જિત છે. . પ્રશ્ન ૫૧ મું-સ્નાનથી કામ દીપ્ત થાય છે. મદને ઉત્પન્ન કરે છે એ શાસ્ત્રોકત દાખલે હોય તે જણાવશે ? ઉત્તર જુઓ, જૈન સૂત્ર સૂયગડાંગજી અધ્યયન ૭ મે ગાથા ચૌદમીની ટાકામાં-બાબુવાળા છાપેલ પાને ૩૩૯ મે કહ્યું છે કે यतीनां ब्रह्मचारिणा मुदकस्नानं दोपायैव ॥ तथा चोक्तं स्नानं मद दर्पकरं कामांगं प्रथमं स्मृतं; तस्मान्कामं परित्यज्य न च स्नांति दमे रताः ॥१॥ યતિ–સાધુ અને બ્રહ્મચારીને ઉદક-જળ સ્નાન જે છે તે દોષ ભરેલું છે. કારણ કે સ્નાન તે કામ અને મદને દીપ્ત કરતા છે. કામના સળ અંગ છે તેમાં સ્નાન પહેલું અંગ કે જે કામની સ્મૃતિને કરનાર છે, તેટલા માટે કામને તજવાવાળાએ નચસ્નાન સ્નાન કરવું નહિ. પરંતુ ઇન્દ્રિઓને દમવામાં રક્ત રહેવું. કહો હવે કાંઈ કહેવાનું છે? ત્યાગીઓને કે બ્રહ્મચારીને સ્નાન કરવું કઈ પ્રકારે ઉચિત ગણાય તેમ છે? જૈન ધર્મના ત્યાગીઓ અને અન્ય ધર્મના ત્યાગીઓ, બ્રહ્મચારીઓ, બ્રહ્મચર્ય વ્રતના પાળવાવાળા ગમે તે મતના હોય તેને સ્નાન દ્રષ્ય અને ભાવે દોષિત કર્તા છે, એમ બંને પક્ષના શાસ્ત્રોથી સિદ્ધ થાય છે, તમામ ધર્મનાં શાસ્ત્રો સ્નાનનો નિષેધ કરે છે. એમ આપણે ઘણુ દાખલા-દલીલથી નિર્ણય કર્યું, તે પણ પ્રશ્નારને જે શંકા હોય તે પ્રગટ કરવી. Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન પર મુ—ગ’ગા મહાત્મ્યમાં કહ્યુ` છે કે શ્ર્લાકઃ गङ्गा गङ्गेति यो ब्रूया धोजनानां शतैरपि; मुच्यते सर्व पापेभ्यो विष्णुलोकं स गच्छति ॥ १ ॥ જે સેકડો સહસ્ર કોશ દૂરથી પણ ગંગા ગંગા કહે તે તેનાં પાપ નષ્ટ થઇને તે વિષ્ણુ લેાક અર્થાત્ વૈકુંઠે જાય છે તેતુ` કેમ ? ઉત્તર—એ પ્રમાણે સત્યાર્થ પ્રકાશમાં લખ્યુ છે ખરૂં. તેના ઉત્તર દયાન દજીએ એવા પ્રકારના કર્યાં છે કે-આ શ્લોક પાપ પુરાણના છે. મિથ્યા હાવામાં શી શકા ? કેમકે ગંગા ગગા કહેવાથી પાપ કદી પણ છૂટતાં નથી જો છૂટતાં હાય તે। દુઃખી કાઇ રહે નહિ ? અને વળી પાપ કરવાથી કેઇ પણ ડરે નહિ, જેમકે આજકાલ પાપ લીલામાં પાય વૃદ્ધિ પામતુ` રહ્યું છે. મૂઢોને એવો વિશ્વાસ છે કે અમે પાપ કરી તીથ યાત્રા કરીશુ તે પાપોથી નિવૃત્તિ થઇ જશે. એજ વિશ્વાસ પર પાપ કરીને આ લાક અને પરલોક નાશ કરે છે; પરંતુ કરેલું પાપ તા ભોગવવુ જ પડે છે. પ્રશ્ન ૫૩ મું—તે કોઇ તીર્થ સત્ય છે કે નહિ ? ઉત્તર--( ઉપરના પ્રશ્નના ઉત્તરમાં યાન દજી કહે છે કે આ પ્રકારનાં તીથ' સત્ય છે. ) વેદાદિ સત્ય શાસ્ત્રોનુ ભણવું, ભણાવવું, ધાર્મિક વિદ્વાનોના સુગ, પારોપકાર ધર્માનુષ્ઠાન યોગાભ્યાસ, નિર્બેર, નિષ્કપટ, સત્ય ભાષણ, સત્યનું માનવું, સત્ય કરવું, બ્રહ્મમ સેવન અ ચાય, અતિથી, અને માતા-પિતાની સેવા, પરમેશ્વરના સ્તુતી, પ્રાર્થના, ઉપાસના, શાન્તિ, જીતેન્દ્રિયતા, સુશીલતા, ધર્મયુક્ત પુરૂષા, જ્ઞાન, વિજ્ઞાત આદિ શુભ ગુણ કર્મ દુઃખોથી તારવાવાળા હાવાથી એ તીર્થ છે અને જે જળ અને સ્થળમય છે તે .' ++ તીર્થ કદા નથી થઇ શકતા, કેમકે “ નના ચૈતન્તિ તાનિ તીર્થાનિ’ મનુષ્ય જેણે કરીને દુઃખોથી તરે છે તેનુ નામ તી છે. જળસ્થળ તારક નથી કિન્તુ મુરાડી મારનાર છે. પ્રત્યુત નૌકા આદિનું નામ તી થઇ શકે છે, કેમકે એનાથી પણ સમુદ્રદ્દિને તરાય છે. समान तीर्थे वासी ॥ १ ॥ अ० નમસ્તીથીય ૨ || ચત્તુઃ ૨૬ || [ % { o ૦૮ । જે બ્રહ્મચારી અને આચાય એક શાસને સાથે સાથે ભણતા હાય તે સસીસમા તીથ સેવી હાય જે વેદાતિ શાસ્ત્ર અને સત્ય Page #92 -------------------------------------------------------------------------- ________________ ST ભાષણાદિ ધર્મ લક્ષણમાં સાધુ હોય તેને અન્નાદિ પદાર્થ આપવા અને તેમની પાસેથી વિદ્યા લેવી ઈત્યાદિ તીર્થ કહેવાય છે. ઇતિ સત્યાર્થ પ્રકાશ. / એકાદશ સમુલ્લાસઃ in પ્રશ્ન પ૪મું-ખરૂં તીર્થ કયું માનવું ? ઉત્તર–ખરું તીર્થ અને ખરૂં સ્વરૂપ પૂર્વે સારી રીતે વિસ્તારથી કહેવાય ગયું છે, તે પણ ખરૂં તીર્થ જાણવાની ઈચછા હોય તે પ્રથમ તમારાજ મતના આધારે “અતિત્ય પુરાણ” માં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે અહિંયાં જણાવું છું. સાંભળો લેક:-- जंगमं स्थावरं चैव, द्विविधि तीर्थ मुच्यते; जंगमं ऋषय स्तीथै, स्थावरं तं निषेवते ॥१॥ અહિયાં બે પ્રકારે તીર્થ કહેવામાં આવ્યાં છે. એક જંગમ તીર્થ અને બીજું સ્થાવર તીર્થ. જંગમ તીર્થ તે ઋષિઓ પતે; અને સ્થાવર તીર્થ તે ત્રાષિઓ જેનું સેવન કરે છે તે. પ્રશ્ન પપ મું–જંગમ તીર્થનું સ્વરૂપ જણાવશે ? ઉત્તર–સાંભળે-આવા ગુણવાળાને જંગમ તીર્થ કહેવામાં આવે છે.–કલેક-- अहिंसा सत्य मस्तेयं, ब्रह्मचर्य सुसंयमः ।। भिक्षावृती रताये च, तं तीर्थ जंगमं स्मृतं ॥२॥ અહિંસા, સત્ય, અદાવત, બ્રહ્મચર્ય. ઉત્તમ પ્રકારને સંયમ અને ભિક્ષાવ્રતિને વિષે રકત આટલા ગુણવાળા હોય તેને જંગમ તીર્થ કહીયે. પ્રશ્ન પ૬ મું—સ્થાવર તીર્થનું સ્વરૂપ શું ? ઉત્તર– अगाध विमले शुद्धे सत्य शील समं हृदे : स्थातव्य जंगम स्तीर्थे, ज्ञानार्जवदयावरै : જંગમ તીર્થના હૃદયરૂપી દ્રહમાં અગાધ નિર્મળ અને શુદ્ધ સત્ય. શીલ, સમ, જ્ઞાન, આર્જવ અને દયારૂપી સંપુર્ણ જળે સ્થાએં કહેતાં ભરેલ તેને સ્થાવર તીર્થ કહીયે. એટલે જંગમ તીર્થ તે કૃષિ અને તેમાં રહેલા ગુણો તે સ્થાવર તીર્થ, અર્થાત સત્ય, શીલ, અમદમ, જ્ઞાનાર્જવ અને દયારૂપ જળમાં Page #93 -------------------------------------------------------------------------- ________________ હમેશાં ષિ લોકો સ્નાન કરી સદા શુદ્ધ અને પવિત્ર જ રહે છે. તેને કોઈ બાહ્ય જળની જરૂર પડતી નથી. ઇતિ અતિત્ય પુરાણે ( પુરાણ સાર હુંડી). બ્રમનાશક–પરમાર્થ દર્શન થી આવૃત્તિ સં. ૧૬૧ આત્માનંદજી કૃત પાને ૧૯૪મે કહ્યું છે. કે– તીર્થાદિ માનવાવાળા તે મહા મુખ છે. એમ તીર્થાદિનિષેધના લેકમાં કહેલ છે અને ભાગવતના લેકના અર્થમાં લખેલ છે કે નદી, નાળાં, પર્વત અને મકાનમાં તીર્થને સમાવેશ કરે છે, તે મનુષ્ય પશ જે (બળદ) છે એમ કહેલ છે. પ્રશ્ન પ૭ મું—તીર્થ જાત્રા વિષે જૈન ધર્મના શાસ્ત્રમાં કાંઈ જણાવે ઉત્તર–જૈન ધર્મના શાસ્ત્રમાં એ વિષે ઘણી બીના છે. પ્રશ્ન પ૮ મું–તમે તીર્થ જાત્રા માનો છે ? ઉત્તર—-હા, જી. અમે તીર્થ યાત્રા માનીએ છીએ. પ્રશ્ન ૫૯ મું—અમે તે એમ માનીએ છીએ કે જૈન લેક તીર્થ યાત્રા માનતા નથી, અને તેમનાં શાસ્ત્રમાં તીર્થ યાત્રા સંબંધી કોઈ પણ હોય તેમ જણાતું નથી. હવે જ્યારે કહો છો કે અમે તીર્થ યાત્રા માનીએ છીએ તે તે તમારા સૂત્રથી જણાવશે. ઉત્તર–સાંભળે. ભગવતીજી સૂત્ર શતક ૧૮મે ઉદ્દેશ ૧૦મે તમારી જ પેઠે શ્રી મહાવીર પરમાત્માને સેમીલ બ્રાહ્મણે યાત્રા સંબંધીનું પૂછેલું પ્રશ્ન કિમંતે ? હે ભગવંત તમારે યાત્રા કઈ? ત્યારે ભગવંત કહે सोमिला जं मे तव नियम संजम सज्झाय । ज्झाणाव सग्गा मादीएमु जोएमु जयणा सेतं जत्ता ॥ હે મીલ જે અમારે તપ, નિયમ, સયંમ, સઝાય, ધ્યાન અને આવશ્યક ઇત્યાદિકને વિષે યોગનું જોડવું, તેનું યતન કરવું. છકાય જીવની યતના કરવી તે યાત્રા કહીએ. એ પ્રકારે સોમીલ પ્રત્યે મહાવીરે જણાવેલી યાત્રા. પ્રશ્ન ૬૦ મું -આ વિષે બીજો દાખે છે ? હોય તે જણાવે. Page #94 -------------------------------------------------------------------------- ________________ テヒ ઉત્તર—સાંભળેા. શ્રી જ્ઞાતાજી સૂત્ર અધ્યયન ૫ મે શ્રી થાવર ચા પુત્રે અણગાર પ્રત્યે સુકદેવ પરિવ્રાજકે પ્રશ્ન કર્યું કે નતમમંતે હે પૂજય તમારે યાત્રા છે ? ત્યારે સ્થાવરચા પુત્રે અણગારે ઉત્તર આપ્યા કે જીયોનજ્ઞાતિમે ! હે સુક ! અમારે યાત્રા છે એમ ઉત્તર દ્વીધા : तर्ण से सुए थावचा पुत्तं एवं व्यासी सेकितं मंते जत्ता ? सुया जणं मम णाणे दंसण चरित्त तव संजम माइएहिं जोएहिं जयणा सेयं जता. ત્યાર પછી તે સુક પરિવ્રાજકે થાવરચા પુત્ર અણગારપ્રત્યે એ પ્રકારે પૂછ્યુ કે હે પૂજ્ય તમારે કઇ યાત્રા છે ? તમે કેવા પ્રકારની યાત્રા માના છે ? ત્યારે થાપરચા પુત્ર અણગારે કહ્યું કે હે સુક ! જે અમારે જ્ઞાન, દર્શીન, ચારિત્ર, તપ, સંયમ ઇત્યાદિકને યોગે કરી યતન કરવું. યકાયની યતના કરવી તેને અમે યાત્રા કહીએ...જૈન સૂત્રોમાં ઉપર કહ્યા પ્રમાણે યાત્રા કહી છે. આ ભાવયાત્રા જૈન યા જૈનેત્તર ગમે તે કરે તેના આત્મા નિર્મળ થાય છે. પ્રશ્ન ૬૧ મુ—જૈન સૂત્રમાં તીથ સંબંધી કાંઈ જણાવ્યું છે ? ઉત્તર—હા, જી, સારી રીતે જણાવ્યુ છે. પ્રશ્ન ૬૨ મું—તમે તીથ કોને કહો છો ? ઉત્તર-તીર નામ કાંઠો. થ નામ ત્યાં રહેલ તે તી. પ્રશ્ન ૬૩ મું—શેના કાંટો ? નદીના, કુવાના, સરૈાવરના કે સમુદ્રના ? એને કાંઠે ઘણા જીવો રહેલા હાય, ઘણા પદાર્થો રહેલા ડેાય એ બધાને તીર્થ માનવા ? ઉત્તર —તી બે પ્રકારનાં છે. એક દ્રવ્ય તીર્થ અને બીજી ભાવ તીર્થ, પ્રશ્ન ૬૪ મુ—દ્રવ્ય તીર્થ કોને કહેા છે ? ઉત્તર—ઉપર કહેલા નતી. કુવા, કુંડ, વાવ, સરેવર ને સમુદ્ર કે જે તીર્થ રૂપે મનાય છે તે દ્રવ્ય તીર્થં છે તે તીથ આત્માને મલીન કર્તા છે. તે તીને કાંઠે રહેલા નદી પ્રમુખમાં પડેલા તણાઇને મૃત્યુ પામેલા નાના મોટા ઘણા જીવા નાશ પામતા જોઇએ છીએ અને સાંભળીએ પણ છીએ, તે તી તા કુતી કહેવાય. પ્રશ્ન ૬૫ મું—તે પછી ભાવ તી કોને કહેા છે ? તે સ્વરૂપ જણાવો, તે જાણીએ તે ખરા. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ઉત્તર ભાવ તીનું સ્વરૂપ જ્ઞાની પુરૂષોએ એવા પ્રકારે જણાવ્યુ છે કે સંસારરૂપ સમુદ્રને તરીને પેલે પાર સામે કાંઠે સ્થ નામ રહેલા ઇચ્છીત વસ્તુની પ્રાપ્તિને માટે એટલે મેક્ષ સુખની પ્રાત્યિને માટે મુક્તિપુરી જવાને માટે તત્પર થયેલા તેને ભાવ તીથ કહેલ છે. પ્રશ્ન ૬૬ મું——ભાવ તીના અધિકારી કોણ ? ઉત્તર-ભગવતીજી સૂત્રના ૨૦ માં શતકના ૮મા ઉદ્દેશે શ્રી મહાવીર દેવની દૃષ્ટિએ આવેલા સાધુ સાધવી શ્રાવકને શ્રાવિકા આ ચારને તી કહ્યા છે. તેહુને મેક્ષ ગામી કહ્યા છે. સંસારરૂપ સમુદ્રને તરીને પાર પામનારા કહ્યાછે, એટલે મહાવીરના ફરમાન પ્રમાણે વનારા ચારે તી માક્ષના અધિકારી છે માટે તેને ભાવ તીથ કહેલ છે. પ્રશ્ન ૬૭ મું——તીર્થાંમાં તે। સ્નાનની ખબત આવે છે ને આમાં કાઈ સ્નાનની વાત આવી નહિં તેનુ કેમ ? ઉત્તર—જે તેમના વ્રત, નિયમ, ત્યાગ, વૈરાગ્ય, જપ, તપ, જ્ઞાનાદિ ગુણારૂપ ભાવ જળે સ્નાન કરી અતિચારાદિ દોષાવાળા કરૂપ મળના ત્યાગ કરવા તેમના ગુણારૂપ જળમાં ન્હાવુ તે ભાવ સ્નાન છે. આમાં પ્રથમ કહેલા જ ગમ તીર્થ અને સ્થાવર તીર્થના સમાવેશ થઇ જાય છે. પ્રશ્ન ૬૮ સું માના અર્થ એમ થાય છે કે જૈનનાજ સાધુ સાધવી શ્રાવક અને શ્રાવિકા તેજ તીમાં ગણાય, બીજા નહિ આ વાત પ્રેમ સ’ભવે ? ઉત્તર—આ વાકય વસ્તુનું સ્વરૂપ સમજ્યા વિનાનુ` છે. પ્રથમ જૈનને અર્થ જાાણા કે “યતીતિ જૈન ” જે ઇન્દ્રિ જય મેળવે, ઇન્દ્રિયાને જીતે અર્થાત્ કર્મરૂપી શત્રુને જીતે તે જન અને તેજ પ્રમાણે પરાક્રમ કરનારા તે જૈન. તમે ઇંદ્રિયાને જતો, કર્મરૂપી શત્રુઓ પર જીત મેળવે! તો તમે પણ જનાજ છે. જેનમાં એવા ભેદ ભાવ નથી કે બ્રાહ્મણ તરે ને ચાંડાળ ન તરે, ચાંડાળમાં તીના ગુણે! હાય તા તે પણ તરે. ગમે તે વ્યક્તિમાં તીના ગુણા હેાય તે મહાવીરની દ્રષ્ટિએ તે જૈનજ છે. પ્રશ્ન ૬૯ મું—અહીંયાં એક તર્ક ઉત્પન્ન થાય છે કે જયારે સંસારરૂપી સમુદ્ર તરવા તે નાવ વિના કેવી રીતે તરી શકાય ? માટે અહીંયા નાવની જરૂર પડશે. ખરી, તે સ`સારરૂપ સમુદ્રને તરવાને માટે નાવ કઇ બતાવા તેમ છે ? Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ઉત્તર–ભાઈ ! અમારા સૂત્રમાં બે પ્રકારની નાવ કહી છે. એક છિદ્રવાળી નાવ, અને બીજી છિદ્ર વિનાની નાવ. તેમાં જે છિદ્રવાળી નાવ સમુદ્રમાં પાર ગામી ન થાય, ને છિદ્ર વિનાની નાવ તે પાર પામે. પ્રશ્ન ૭૦ મું–સંસારરૂપ સમુદ્રને પાર પામવામાં વળી છિદ્રવાળી નાવ કઈ સમજવી ? ઉત્તર–મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય, અશુભ ગ, જીવહિંસા, અસત્ય ભાષણ, અદત, ચોરી, મૈથુન, અબ્રચર્ય, અને પરિગ્રહની તીવ્ર ઈચ્છા, તથા નિંદા, ઝેર, વેર, ઈર્ષા વગેરે મુક્તિની પ્રાપ્તિ કરનાર મનુષ્યના શરીરરૂપ નાવ તે છિદ્રરૂપ છે. એવા છિદ્રોવાળા નાવ પાર તે ન પામે, પણ નાવ તેને ચલાવનાર નાવિક અને અંદર નાવમાં બેઠેલા ઉતારૂઓ સર્વ સમુદ્રના તળે જઈ બેસે, એમ સૂયગડાંગ સૂત્રો જણાવે છે. પ્રશ્ન ૭૧ મું-સૂયગડાંગસૂત્ર નાવ વિષે શું જણાવે છે ? ઉત્તર–સાંભળે. સૂયગડાંગસૂત્રના પહેલા અધ્યયનના બીજા ઉદ્દેશાની ૩૧-૧૨મી ગાથામાં કહ્યું છે કે – जहा अस्साविणिं णावं, जाइ अंधो दुस्तहिया इच्छई पारमागंतुं, अंतराय विसीयई ॥३१॥ एवं तु समणा एगे, मिच्छदिहि अणारिया ; संसार पार कंखी ते संसारं अणुपरियटृति त्तिवेमि ॥३२॥ અર્થ– જેમ છિદ્ર સહિત એવી નાવ, તેને વિષે જાતિ અંધ એટલે જન્માંધ પુરૂષ ચડીને પાર પામવા વાંછે પરંતુ પાર પામે નહિ, કિંતુ અ તરાલે એટલે વચમાંહે તે બુડી જાય ત્યર્થ : / ૩૧ I હવે એ છાત દર્શનીઓ સાથે મેળવે છે. જેમ સછિદ્ર નાવે ચડ્યું કે અંધ પુરૂષ પાર પહોચે નહિ તેની પેરે કોઈ એક શ્રમણ ( સાધુ નામ ધરાવન ) તે મિથ્યા દ્રષ્ટિ એટલે જૈન પ્રણિત ધર્મ થકી વિપરીત દ્રષ્ટિ તથા અનાચારી તે પોતાના દર્શનને અનુરાગે (અનેક પ્રકારના આ સેવતા, ) સંસારને પાર પામવાને વહે છે. પરંતુ તે સંસાર માંહેજ જન્મ જરા મરણાદિ અનેક ગતિને વિષે કલેશ અનુભવતે અનંત કાળ સુધી તે પરિભ્રમણ કરે. તે મોક્ષ સુખને તે પામેજ કયાંથી ? એમ જ્ઞાની પુરૂષ કહી ગયા છે. આને પરમાર્થ એ છે કે ધર્મરૂપી પાટીયાથી રહેલ શરીરરૂપ નાવ અને Page #97 -------------------------------------------------------------------------- ________________ કર ધ ગુરૂ અથવા જીવરૂપી નાવડીઓ શાસ્ત્રમાં કહેવ છે; એટલે જે ધર્મીમાં પાંચ ઇન્દ્રિઓને વિષય કષાયાર્દિકે પેષણરૂપી છિદ્રોવડે શરીરરૂપી આશ્રયવાળી નાવમાં અજ્ઞાની–જાત્યાંધરૂપ નાવિક તથા જીવ અને તેના આશ્રિત આશ્રવવાળી નાવમાં બેઠેલા, પાર પામવાના બદલે મધ્ય સમુદ્રરૂપ સંસારમાં તળે જઇને એસવારૂપ અધતિમાં ગોથાં ખાય છે. પરંતુ ઇચ્છિત નગરરૂપ મોક્ષ નગરીને પ્રાપ્ત થતા નથી. અર્થાત્ આશ્રયરૂપ છિદ્રોમાંથી પાપ કર્મ – જળના પ્રવાહ આવવાથી—તેના ભારથી ઉપર કહેલી નૌકા અને તેમાં બેઠેલા તમામ રૂપ મધ્ય સમુદ્રના તળાંને સ્વાધીન થાય છે. માટે તેવી નાવને આશ્રય લેવા નહિ એમ શાસ્ત્ર જણાવે છે, પ્રશ્ન ૭૨ મું—શાસ્ત્રમાં કેવી નાવના આશ્રય લેવા કહ્યું છે? અને કેવી નાવથી પાર પહેાંચાય છે ? તે જણાવશે. ઉત્તર—ઉત્તરાધ્યયનના ૨૩મા અધ્યયનમાં આ પ્રકારની નાવ કહી છે તે સાંભળે!--- ગાયા. जाउ आसा विणी नावा, नसापारस्स गामिणी; जानि रास्सावि णीनावा, साउपारस्स गामिणी ॥ ७१ ॥ અહિંયાં કેશી સ્વામીએ નાવ સંબંધી પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ગૌત્તમ ગણધર કહે છે કે જે નાવ આશ્રવવાળી એટલે શ્રાવિણી ( ગાબડાવાળી-છિદ્રાવાળી ) છે તે પાર પહોંચશે નહિ; પણ જે નાવ નિશ્રાવિણી ( છિદ્ર રહિત ) છે તે સમુદ્રને સામે તીર પહેાંચી શકશે-એટલે આથવ-રૂપ છિદ્ર રહિત નાવ પાર પહેાંચી શકે. પ્રશ્ન ૭૩ મું~એવી કઇ નાવ કે જે નાવમાં બેસવાથી ઇચ્છિત સ્થાનકે--માક્ષ નગરીએ સહીસલામતે પહોંચી શકાય ? એવી નાવ કઇ ? ને તેમાં બેસીને પાર પામનારા કોણ ? ઉત્તર—આજ અધ્યયનમાં કેશી સ્વામીએ ગૌત્તમ પ્રત્યે કહ્યું છે કે એવી નાવ કઇ કે જેમાં બેઠે પાર પામીએ એ પ્રશ્નના ઉત્તરમાં ગૌત્તમ ગણધરે નીચે પ્રમાણે કહ્યુ છે કે ગાથા. सरिर माहुनावित्ति, जीवो बुच्चर नाविउ ; संसारो अ नवोवृत्ती, जंतरंति महेसिणो ॥ ७३ ॥ Page #98 -------------------------------------------------------------------------- ________________ શરીરરૂપી નાવ છે, જીવનરૂપી નાવિક છે. જીવ તે નાવના ખેલણહાર છે, અને સંસાર ( ભવ-ભ્રમણ ) રૂપ સમુદ્ર છે; એવા સ'સાર સમુદ્રને મહર્ષિએજ તરી શકે છે, અને તેવી નિરાશ્રવી નાવમાં બેઠેલા મહર્ષિના આશ્રિતા પણ સ’સાર સમુદ્રને પાર પામી મુક્તિપુરીએ દાખલ થાય છે. 95 પ્રશ્ન છ૪ મું—સંસાર સમુદ્ર તરવાને નાવનું સ્વરૂપ ખરાખર બતાવ્યું પણ હજી તીર્થ સંબંધીની વાત અધર છે તે! જ્યારે તમે તી માનવું કબુલ કરે છે. તે તમારે એવુ તીનું કયુ સ્થળ છે કે જેમાં ન્હાવાથી કમ મળનાં ત્યાગ થાય આત્મા પવિત્ર થાય, એવુ' તીર્થં બતાવા ઉત્તર---સાંભળેા, એવું તીથ બતાવીયે. જોકે પ્રથમ તી સબંધી જૈન ધર્મના અને અન્ય ધર્મના પુષ્કળ દાખલા અપાઈ ગયા છે તેાપણ વિશેષ જાણવાની ઈચ્છા જણાવવાથી જૈન ધર્મમાં તીનું સ્વરૂપ કેવી રીતે કહ્યું છે તે જણાવીએ છીએ. જૈન ધર્મના શ્રી ઉત્તર ધ્યયનજી સૂત્રમાં ૧૨મા અધ્યયનમાં યક્ષેસેવિતમાતંગમુનિ હરિકેશી અણગારને બ્રાહ્મણેાએ તી સબંધીના પુછાં કરી છે અને તેના ઉત્તર રિકેશી મુનિએ ખહુ સારો આપ્યા છે. પ્રશ્ન ૭૫ મું-બ્રાહ્મણાએ શુ પૂછ્યુ' છે અને માતંગ ઋષિએ શે ઉત્તર આપ્યા છે તે પણ જણાવશે. ઉત્તર—હરિકેશી મુનિ પ્રત્યે બ્રાહ્મણા પૂછે છે કે હે મુનિ ? ', के हर के ते संति तथ्ये, कहं सिएहाओ तरयं जहांसिः । आइख्खणे संजय जख्खपूइया, इच्छामु नाओ भवओ सगासे ||४५ || હું યક્ષપૂજિત ઋષિ ! કોણ ઝ્હારે દ્રઃ ? કવણુ તુમ્હારે પાપ દૂર કરવાનું તી . કહાં હાતાં-સ્નાન કરતાં કર્મરૂપ મેલ ટળે ? કર્રરૂપી મેલ ટાળવાંને આપ કેવી રીતે સ્નાન કરી છે ? એ સવ આપની પાસેથી જાણવા ને અમે ઇન્ડિએ છીએ. એ સાંભળીને માતંગમુનિ ઉત્તર આપે છે. धम्मे हर एवं संति तित्थे, अण्गविले अत्त पसन्न लेसे ; ar सिहाओ विमल विशुद्धो, सुसीई भुओं पजहामि दोसं ||४६ || અહે। બ્રાહ્મણેા ! અમ્હારે ધરૂપ દ્રહ છે, એટલે અહિંસારૂપ દયા મૂલવિયમૂલ જે ધર્મ તે રૂપ દ્ર છે. કર્મ મેલનો ત્યાગ કરવાને બ્રહ્મજ્ઞાન બ્રહ્મચર્ય શાંતિ તી છે. તે તીથ કેવુ છે. તેકે-આત્માને સદા શાંન્ત મિથ્યાત્વાદિક મેલ રહિત નિર્માળ કરનાર પ્રશસ્ત ભલી-( તેજી, પદ્મ, १० Page #99 -------------------------------------------------------------------------- ________________ ગુલ) લેયારૂપ જળે કરીને સહિત છે, તેમાં હું સ્નાન કરું છું અને મળ રહિત નિર્મળ, વિશુદ્ધ અને શિતલીભૂત થઈને સર્વ દોષને છાંડું છું. પ્રશ્ન છ મું– આવું જ્ઞાન કોણે બતાવ્યું છે ? અને તેમાં ન્હાવાવાળા કેશુ ? ઉત્તર एयं सिणाणं कुसलेहिं दिटुं, महासिणाणं इसिणं पसत्यं ; जहि सिन्हाया विमला विशुद्धा, महारिसी उत्तमं ठाणं पत्ते तिषेमि ॥४७॥ એસ્નાન-પૂર્વોક્ત કર્મ રજ વિનાશક સ્નાન, અહં બ્રાહ્મણ કુશળ પંડિતએ જ્ઞાનીએ તત્ત્વજ્ઞ કેવલીએ શોધી કાઢયું છે, દીઠું છે, એ મોટું સ્નાન-સર્વ સ્નાનમાં ઉત્તમ સ્નાન, પીશ્વરોને મુનિઓને એ સ્નાન પ્રશસ્ત ભલું–પ્રશંસવા ગ્ય, એવા સ્નાનને વિષે મહા મુનિઓ તેમાં સ્નાન કરીને નિર્મળ અને વિશુદ્ધ થયા છે અને ઉત્તમ સ્થાન (મુક્તિ) ને વિષે ગયા છે. - આ તીર્થ યાત્રા એવા પ્રકારની છે કે ગમે તે વ્યકિત તેનું સેવન કરે તે મેક્ષ ફળને જ આપનાર છે. તે વિષે છેતાલીસમી ગાથાની ટીકામાં કહ્યું છે કે – यदुक्तं ब्रह्मचर्येण सत्येन. तपसा संयमेन च ; માતતિ શુદ્ધિ, શુદ્ધિ તીર્થયાત્રા. / ? બ્રહાચર્ય, સત્ય, તપસ્યા, અને સંયમ વડે, માતંગષિ-હરિકેશી અણગાર ઉત્તમ સ્નાન કરી કર્મ મળ રહિત નિર્મળ થઈ સિદ્ધ ગતિને પામ્યા માટે સર્વોત્તમ શ્રેષ્ઠ તીર્થ યાત્રા અનંત જ્ઞાની તીર્થકર મહારાજે બતાવેલ તેજ કર્મરૂપ મળને હણનાર–આત્માને નિર્મળ કરનાર છે. આ સિવ યના બીજા તીર્થ યાત્રા ( દુનિઆ માનેલ તે આત્માની શુદ્ધિ કરનાર નથી એ વાત સત્ય છે. ૭૭ મું–શિષ્ય-દિગંબર મતમાં તીર્થ વિષે કાંઈ કહ્યું છે કે કેમ ? હોય તે તે પણ જણાવશો ? ઉત્તર–દિગબર મતનું “આદિપુરાણ” ૧૭૬૮ પૃષ્ઠનું સંવત ૧૯૭૪ ની સાલમાં છપાયું છે. તેનાં પર્વ ૧લે પૃષ્ટ ૧૯મે કલેક ૧૨૩ મે ત્રીજપદમાં કહ્યું છે કે નિંદ્રજિતં તીર્થ, દેવકા ચરિત્રહી તીર્થ છે. પૃષ્ઠ ૩૯ મે–પર્વ ૨ જે-લેક ૩૯ મે-પદ ત્રીજે-કહ્યું છે કે Page #100 -------------------------------------------------------------------------- ________________ (9૫ વધુ મત્તી ,”સંસારસે પાર કરનેવાલે ઔર મેક્ષ કે કારણ સમ્યગ દર્શન સમ્યગ જ્ઞાન અને સમ્યફ ચારિત્ર તીર્થ કહલાતે. પ્રશ્ન ૭૮ મું–શિષ્ય-અહો મહારાજ આપે તીર્થ સ્નાન વિષે પુષ્કળ વ્યાખ્યા જણવી ઉપકાર કર્યો હવે કાંઈ આ વિષે જણાવવા જેવું હોય તે પણ જણાવશે. ઉત્તર–ગુરૂ–અહા હે વત્સ ? તીર્થ વિષે એક અધ્યાત્મ કવિતા તને સંભળાવુ તે સાંભળ. આત્મહિતોપદેશને વિષે અધ્યાત્મ ગીતામાં કહ્યું છે કે ચોપાઈ. તીર્થ નાવાને ઇચ્છા કરે, કલેશ તણું કારણ નવી હરે ધર્મ તીર્થ શરીરમાં રહ્યો, સર્વ તીર્થથી અધીકે કહ્યો. ૧ તીર્થ તીર્થ શેલતો તું ફરે, છતું તીર્થ હૃદયે નવી ધરે; એ તીર્થ દેખાડશું જેહ, તે પણ આગળ ભણશું તેડ. ૨ દોહરા. મુરખ પ્રાણી તે સહી, ગંગા માતા કરીને પડે, તું તીરથ જાણે નહિ, અંતરભાવ જાણે નહિ, અંતરભાવ કહીશું હવે, ભાવ તીરથ જોતાં થક, કુગુરૂ કુદેવ કુસંગથી, મિન્વિતણ જે તીર્થ છે, દેવ દેવી આરાધતાં, હોમ વિધાન કરે ઘણાં, જીવ હિંસા તિહાં બહુ કરે, જગત કરાવે છે વળી. જે તીરથ હિંસા ઘણી જાણપણા વિણ જે કરે, એમ સંસાર વધારણા, આત્મ તીર્થ જાણ્યા વિના. તીર્થ નાવા જાય; ઉલટો દોષે ભરાય. ૩ કુ ગુરૂ તણે પ્રસંગ , બાહ્ય તીર્થ ભણે ગંગ. તીરથને જે વાત; ધર્મરૂચિ વિખ્યાત. ભભવ ભમીયા જેહ; પાપતણું ઘર એહ. ૬ તીરથ કરતાં એહ ; પાપ વધારણ તેહ. ૭ ચાહે સુખ અનંત : તે સવિ નરક પંડત. ૮ ઉત્તમ તે ન કરતા ભભવ મરણ કરત. ૯ પાપ તીર્થ કરે જેહ, કર્મ ખપે નહિ તેહ. ૧૦ Page #101 -------------------------------------------------------------------------- ________________ પાઈ. ચેતન સાંભળો તીર્થ વિચાર, આતમકું કહે ચેતન સાર; બાહા તીર્થ બહિરાતમ હોવે, બ્રહ્મરૂપક બહ નહિ જોવે. ૧૧ બાહ્ય દ્રવ્ય તીર્થ જે કહ્યાં, તેહ તીર્થ સવિ એળે ગયાં; મીથ્યા તીર્થ જે કહેવાય, ધર્મ તીર્થ વિના દુર્ગતિ જાય, ૧૨ જહાં આરંભ તે તીર્થ ઠરાવે, વડું દર્શન પ્રભુ યેઇ બતાવે; હિંસા કરી જે તીર્થ ઠરાવે, હિંસ્યારંભીતે દુર્ગતિ જાવે. ૧૩ દયા ધર્મ જીહાં તીર્થ કહીએ, તે તીર્થ કર્યો પાવન થઈએ; જીવ દયા જિહાં ધર્મ વિચાર, એ તીર્થ સાચું અધિકાર. ૧૪ અંતર આતમ શુભ દ્રષ્ટીય, આતમ પરમાતમ સમ હોય; આત્મ તીર્થ શરીરમાં રહ્યો સર્વ તીર્થથી તે અધીકે કહ્યો. ૧૫ નિજ આતમ પ્રત્યે દેખે તેહ, પરમાતમને ધ્યાવે એહ; જાણે નહિ જેણે નિજ આત્મા, તેને ગંગાદિક તીરથે ગમ્યા. ૧૬ આતમ સમ ઉપરાંત તીર્થ, જળ નાહે હંસ્યા બહુ કીધ; આત્મ જ્ઞાને પવિત્ર જે કહે, પાપ મેલ ડી ગહગહે. ૧૭ જે તીર્થ હિંસા કહી, ચિત્ત ન ધરેજે કેય જ્ઞાન થકી વિચારીને, તીરથે ફળ તવ હોય. ૧૮ એહ સ્વરૂપ જ્ઞાની કહ્યું, નિશ્ચ ને વ્યવહાર પરમાતમને ધ્યાવતાં, લહે પરમાતમ સાર. ૧૯ ઇતિ તીર્થ વિચાર. . પ્રશ્ન ૭૯ મું–જેન લેકે ગંગા માતાને માને છે કે નહિ ? ઉત્તર–અમે જેની ગંગા માતાને માનીએ છીએ. જૈન-જૈન સાધુ જે પ્રમાણે ગંગા માતાને માને છે તે પ્રમાણે અન્યને માનતા હોય એમ જણાતું નથી. પ્રશ્ન ૮૦ મું—એમ કેમ બોલે છે? જૈન સિયને ઘણે ભાગ ગંગા માતાને તીર્થરૂપે માનવાવાળા છે, છતાં તમે એમ કેમ કહે છે કે અમે જૈનજ માનીએ છીએ, ને બીજા તે પ્રમાણે નથી માનતા તેનું શું કારણ? ઉત્તર–કારણ એ કે માતા પ્રત્યે પૂત્રને સંબંધ ભક્તિભાવને છે. નહિ કે ધિંગામસ્તી કરવાને, લાપાટુ મારવાને, ગંગા માતાને માનવાવાળા સુપુત્રતો તે કહે કે માતાનું રક્ષણ કરે, તેનું પ્રતિપાલન કરે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭૭ પ્રશ્ન ૮૧ મું-ગંગામાતાને જૈનીઓ કેવા સ્વરૂપે માને છે તે કાંઈ અમે જાણતા નથી, તો તે ખુલ્લા શબ્દોથી જણાવશે કે જૈનીઓ ગંગામાતાને માને છે ખરા. ઉત્તર–ગંગા માતાને જૈનના સાધુ માતા સમાન માને છે. માતાની પેઠે રક્ષણ કરે છે, પિતાના પગના તળાને જેમ માતાને સ્પર્શ ન થવા દે તેમ ગંગા માતાને પિતાને પગને સ્પર્શ ન થવા દે અર્થાત્ ગંગા સ્વરૂપી જળાશય નદી નાળા પ્રમુખમાં નાઈલાજે પગ મૂકવો પડે. પગનાં તળાને ગંગા સ્વરૂપી જળનો સ્પર્શ થાય તો જનમુનિઓને પ્રાયશ્ચિત લેવું પડે, તેને માટે દિલગીરી જણાવવી પડે, માતાને અપરાધ થયેલની માફી માગવી પડે વગેરે ગંગા માતાનું રક્ષણ કરવા રૂ૫ વ્રત જૈનના સાધુ જે પ્રમાણે પાળે છે તે એક પણ ગગા માતાને પુત્ર બતાવે ? ગંગા માતા ગગા માતા કહીને વૃધ્ધા પિકારનાં પાડવાવાળા તેમાં સ્નાન કરી પવિત્રતા માનવાવાળા ઉલટ ધીંગામસ્તી કરી માતાને લાત પાટુ મારી માતા સાથે બેડા ભરી અનેક પ્રકારે દુખ દેનારાં માતાના અપરાધી થયેલાં કેવી રીતે પવિત્ર થયાં ગણાશે? અર્થાત્ નહિજ ગણાય. પવિત્ર તે રક્ષણ કરે તેજ ગણાય; માટે ગંગા માતાનું રક્ષણ કરવાવાળા જનના સાધુ છે એમ ચેકસ માને. પ્રશ્ન ૮૨ મું –અમારા શાસ્ત્રમાં તો ગંગાનું સ્નાન કરવાથી આત્મા શુદ્ધ અને પવિત્ર થાય છે. તો તમારે શુદ્ધ-પવિત્ર થવાને કઈ બીજી ગંગા છે? ઉત્તર–હાજી, સાંભળે–અમારી પવિત્ર અને શુદ્ધ થવાની ગંગા. ગ” નામ જ્ઞાની–પરમબ્રહ્મ-અનંતજ્ઞાની-કેવળીભગવંતનાં મુખમાંથી નિકળેલી “ગા” નામ જ્ઞાન તે જ્ઞાનરૂપી ગંગા, એટલે અનંત જ્ઞાનીના મુખમાંથી નીકળેલી જ્ઞાનરૂપી ગંગામાં સ્નાન કરવાથી સદાય પવિત્ર અને શુદ્ધ થવાય છે તે ગંગામાં જૈનના સાધુ સ્નાન કરી સદાય શુદ્ધ ને પવિત્ર રહે છે. પ્રશ્ન ૮૩ મું—અમારી તીર્થ પણે મનાતી ગંગા હિમાલયમાંથી નીકળી છે. તમારી ગંગા ક્યા હિમાલયમાંથી નીકળી ? ઉત્તર–ભાઈ અમારી ગંગા તો મહા હિમાલયમાંથી નીકળી છે. હિમા નામ શીતળતા–શાંત-ક્ષમા, તેનું આલય નામ ઘર એટલે શીતળતા–શાંતતા ક્ષમાનું ઘર અરિહંત ભગવાન છે. ક્ષમામા અરિહંતા અમારી જ્ઞાનગંગા તીર્થકરરૂપ હિમાલયના મુખમાંથી નીકળી છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૮૪ મું—તે ગંગા શા ઉપયેાગમાં આવે છે ? ઉત્તર-શ્રી યશેાવિજયજી વિરચિત –સવાસા ગાથાનુ સ્તવન છે તેની ત્રીજી ઢાળમાં-ગાથા ૨૯ મી તેમાં કહ્યુ છે કે ७८ रागद्वेष मल गालवा, उपशम जल झीलो; आतम परिणति आदरी, परपरिणति पीलो. आतमतत्त्वविचारी ॥२९॥ રાગદ્વેષરૂપ મેલ ગાળવાને માટે ઉપશમરૂપ જળમાં સ્નાન કરે. તે ઉપશમ રસ આત્મજ્ઞાનથીજ પ્રાપ્ત થાય છે, તે માટે તત્ત્વ સવેદને આત્મ પરિણિત આદરીને પર પરિણતિ જે પુદ્ગલ તૃષ્ણા છે તે પર પિરણિત તે પીલી નાખા-વિનાશ કરે. પ્રશ્ન ૮૫ મું—આવા મહારાજાએ પ્રકાશેલા જ્ઞાનને પ્રાણીઓ કેમ શુદ્ધ થતા નથી. પ્રકારને એટલે અનંત જ્ઞાની તીર્થંકર અપૂર્વ ઘરૂપી ગંગા જળમાં હાઇને ઉત્તર -ભાઇ ! ચેતનની પાસે સ્વભાવે હું અને મારાપણાની જડતા રહી છે. તેથી રાગદ્વેષરૂપી મલીનતા-મેલના પડળો વળી ગયાં છે. તે જ્ઞાનીઓનો ઉપદેશ સાંભળે તોપણ તે શુદ્ધ થઇ શકતો નથી. તે વિષે ઉપર કહેલા ગ્રંથમાં ૩૦ મી ગાથામાં કહ્યું છે કે हूं पहनो ए माहरो ए हुं एणि बुद्धिः चेतन जडता अनुभवे, न विमासो शुद्धि. आतम હુ એમના પુત્રાદિ છું, એ મ્હારા પિતાદિ છે, આ શરીર તેજ હું છુ, ઇત્યાદિ મમત્વ બુદ્ધિએ આ ચેતન જડતાને અનુભવે છે. પણ. નિર્મળ બુદ્ધિથી આત્મતત્ત્વની બુદ્ધિ વિમાસતા વિચારતા નથી. તે વિમાવાની જરૂર છે. પ્રશ્ન ૮૬ મું—આપ શૌચ વિષે શે। અભિપ્રાય આપે છે ? ઉત્તર – શરીર સબંધીના વ્યવહાર શૌચને માટે હાથ પગ કે શરીર સંબંધીનો કોઇ પણ અવયવ ખરડાણા હાય કે અશુદ્ધ થયેલો હોય તે ઉષ્ણ નિર્દોષ જળથી સાફ કરવાને શાસ્ત્રથી છૂટ છે; તેમજ વસ્ત્ર પાત્ર વિગેરે કાંઇ પણ અશુદ્ધ કે અપવિત્ર થયું હોય કે કોઇ પ્રકારની અનુચીથી ખરડાયું હોય તે તે પણ નિર્દોષ જળથી શુદ્ધ કરવાને શાસ્ત્રથી છૂન છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ કારણ સિવાય દ્રવ્ય શૌચના નિષેદ્ધ છે. વ્યવહાર શુદ્ધિ તે વ્યવહાર શૌચ છે. દ્રવ્ય શૌચ છે; તેથી કાંઇ આત્માની મિલનતા ટળતી નથી. આત્માની મલીનતા ટાળવાને માટે તેા ભાવ શૌચની જરૂર છે. એક માણસ મરણ પથારીએ પડેલા હોય તેનું શરીર બીછાનું અને વજ્ર તદ્ન અપવિત્ર અને અશુદ્ધ હોય તેપણ તેના આત્માની પવિત્રતાને માટે તેને અંત સમય સુધારવાને માટે દ્રવ્ય અશુચીની દરકાર નહિ કરતા તેને ભગવંતનું નામ યાદ કરવા સુચવીએ છીએ. તેના કર્ણપટ પર આપણે ભગવંતના નામના અવાજો માટે સ્વર નાખીએ છીએ. તેમજ તેના આત્મ કલ્યાણને માટે ધર્મનાં શબ્દો પણ સુણાવીએ છીએ. ત્યાં કોઇ પ્રકારની દ્રવ્ય અશુચી અટકાયત કરતી નથી માટે આત્માને પવિત્ર કરવાને ભાવ શૌચ એજ ખરૂ શૌચ છે. પ્રશ્ન ૮૭ મું—ભાવશૌચનું સ્વરૂપ શુ ? તે જણાવશે. 196 "" ઉત્તર----સાંભળેા-“ સદ્ગુણ પ્રાપ્તિના ઉપાય ” એ પુસ્તકમાં પાને ૬૯મે શૌચ વિષે કહ્યુ છે કેઃ— શૌચ એટલે—મન, વચન અને કાયાને પવિત્ર રાખવાં. મનથી દુષ્ટ ચિંતન કરવું નહિ, વચનથી દુષ્ટ વચન નહિ બોલવું, અને શરીરથી દુષ્ટ કામ નહિ કરવું. પ્રશ્ન ૮૮ મું—કેટલાક શરીર શુદ્ધિ, શરીરની પવિત્રતાનેજ ધમ માને છે તેનુ કેમ ? ઉત્તર—તેના માટે ૯૮મે જણાવે છે કે: પણ સદ્ગુણ પ્રાપ્તિના ઉપાયમાં ” પાને 66 દરેક ધર્મ કરણી કરતાં આપણાં હૃદયમાં વિશુદ્ધ ભાવ રાખવે. ધર્મ શબ્દની વ્યાખ્યા કરતાં શ્રીમાન હરિભદ્રસૂરિએ ‘હૃદયની પવિત્રતા' નેજ ધમ' તરીકે ગણી છે. તેમણે ધર્માંનું આ પ્રમાણે લક્ષણ આપ્યુ` છે કે- પુર્ત્તિ શુદ્ધિમર્ ચિત્તધર્મ અર્થાત્ પવિત્ર વિચારોના જોરથી મજબુત થયેલુ. અને પાપિષ્ટ વિચારો દૂર થવાથી વિશુદ્ધ બનેલ જે અંતઃકરણ તેજ ધર્મ છે. પ્રશ્ન ૮૯ મુ—આત્માને ઉદ્ધાર થવાના ખરા રસ્તા કયા ? ઉત્તર —ઉપર કહેલા પુસ્તકમાં પાને ૧૧૪મે કહ્યુ',છે કેઃ-~ મુખમે રામ અગલમે છુરી, ભગત ભએ પણ દાનત મુરી.” Page #105 -------------------------------------------------------------------------- ________________ એ કહેવત મુજબ આપણે વર્તન કરીએ, તે શી રીતે આપણે ઉદ્ધાર થાય? હૃદયની પવિત્રતા એજ આપણુ ઉદયનું સાધન છે. અપવિત્ર હૃદયવાળા બ્રાહ્મણ કરતાં પવિત્ર હૃદયવાળો જાતે ચાંડાળ હોય તે પણ તે ખરા માર્ગથી વધુ નજીક ગણાશે. મન શુદ્ધ હોય છે તેમાં સદ્ગુણોનાં બીજ પાઈને ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. (માટે મનની શુદ્ધિ કરવી મનને પવિત્ર રાખવું એજ આત્માને ઉદ્ધાર થવાને આરે રસ્તો છે.) પ્રશ્ન ૯૦મું---જૈન ધર્મમાં હવન હોમ યજ્ઞ વિષે કાંઈ છે ખરું ? અમારા શાસ્ત્રમાં હવન, હોમ, યજ્ઞ વગેરેથી આત્મા નિર્મળ અને પવિત્ર થાય છે. જેમ અગ્નિમાં સુવર્ણ મૂકવાથી સુવર્ણને મેલ બળે છે તેમ યજ્ઞની અગ્નિથી કર્મ મેલ બળે છે. આ વિષે તમારું શું માનવું છે. ઉત્તર--આ વિષે જૈન ધર્મના શ્રી સૂયગડાંગજી સૂત્રમાં કહ્યું છે કે કઈ કોઈ અન્ય દર્શનીઓ અગ્નીહોત્રીએ એમ બોલે છે કે pણ અને પવયંતિ મોહંસુ અ૦ ૭મું ગાળ ૧૨મી પદ ૪થું કોઈ એક વળી હુતાશન એટલે અશ્ચિનો હોમ થકી મોક્ષ છે એમ પ્રરૂપે છે; જેમ સુવર્ણાદિકના મળને અગ્નિ બાળે છે તેમ આત્માના મળને અગ્નિજ નાશ કરે છે. આ પ્રમાણે બોલતા પ્રત્યે તેજ સૂત્ર ૭મા અધ્યયનની ૧૦મી ગાથામાં તે વિષે સારો ઉત્તર આપ્યો છે. પ્રશ્ન ૯૧ મું–શે ઉત્તર આપે છે તે તો જણાવે ? ઉત્તર–સાંભળેहुतेणा जे सिद्धि मुदाहरंत्ति, सायं च पायं अगणि फुसंता ॥ एवं सिया सिद्धि हवेज तम्हा, अगणिं फुसंता णफुकमिणंपि ॥१८॥ અર્થ – હુતાશન જે અગ્નિ તે થકી જે મિક્ષ કહે છે એટલે સંધ્યા પ્રભાત અને મધ્યાહને એમ ત્રિસંધ્યાયે અગ્નિને ફરસે કરી ધૃતાદિકનું અગ્નિને વિષે હમ કરે કરી સિદ્ધિ છે એમ અગ્નિહોત્રી નામના દર્શનીએ કહે છે. તેને પૂછીએ જે એમ કરવા થકી જ સિદ્ધિ થતી હોય તો અગ્નિના ફરાના કુકમી એવા લેહકાર અંગારદાહક કુંભકાર ભાડભૂંજા સોની પ્રમુખને પણ મોક્ષ પ્રાપ્તિ થવી જોઈએ, કેમકે એ લેહકાર પ્રમુખ સદા અગ્નિ તર્પણ કરતા થકાજ રહે છે. માટે તમારા મતે) તે દુર્ગતિમાં નજ જવા જોઈએ. યદ્યપિ તે દર્શનીઓ મંત્રનું કારણ દેખાડે તે તેને એમ કહેવું કે જે અત્યંત તમારે આજ્ઞાકાર હોય તે એવું તમારું બેલડું Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ કરશે, પરંતુ અન્ય જને એ વાત મને નહિ; જેમ તે ભસ્મ કરણે સરખા તે અંગે કરીશું વિશેષ છે. પ્રશ્ન ૯૨ મું–કોઈ એમ કહ્યું કે યજ્ઞના હવનમાં જે વસ્તુ હેમ કરવામા આવે છે, એટલે અમારા શાસ્ત્રના નિયમ પ્રમાણે યજ્ઞમાં પશુ વગેરેને અગ્નિહોત્ર મંત્રાદિકે કરવામાં આવે છે. તેણે કરી તેનાં કર્મોને નાશ થવાથી તે મોક્ષને યા સ્વર્ગને પામે છે, એમ અમારા વેવેત્તા પણ જણાવી ગયા છે. ઉત્તર– આ વિષે દયાનંદજી પિતાને સત્યાર્થ પ્રકાશમાં જણાવી ગયા છે કે વેદમાં પશુ વધ યજ્ઞ છેજ નહિ, વગેરે ઘણું લખી ગયા છે. બ્રહ્મનિષ્ટ સ્વામી શ્રી આત્માનંદજી-ભ્રમનાશક પરમાર્થ દર્શનમાં પાને ૧૯૪ મેં કહી ગયા છે કે-તીપુ શુ થશે!” જે મનુષ્ય તીર્થના પશુ હિંસક યજ્ઞ કરે છે. તે ત્તર ગૂઢ તણા તે મહા મૂર્ખ છે. (અર્થાત્ પશું વધ યજ્ઞ કરનારની ચેતના મૂઢ બની ગઈ છે.) હવે જ્યારે કોઈ એમ કહે છે કે-યજ્ઞમાં પશુ હોમ કરવાથી તે અમારા મંત્રના બળે મોક્ષ યા સ્વર્ગને પામે છે. આમ બેલનારાને પોતાને મેક્ષની કે સ્વર્ગની ઈચ્છા નથી કે શું ? પિતાના કુટુંબીઓ સહચારિઓ અને આશ્રિતને મોક્ષ યા સ્વર્ગ મેકલવાને કેમ પધાતુ રહેતા હશે ? શું પશુ જેટલી દયા પિતાના કુટુંબાદિક ઉપર નથી ? પિતાના યજેલા યજ્ઞ વડે પિતાના મંત્રના બળે પોતેજ મુક્તિ મેળવે તેમાં કેણ અટકાયત કરે છે ! જે તમને અગ્નિમાં બળી મરવાથી થરથરાટ છૂટતે હેય તે પશુઓને માટે પણ એમ જ સમજે. એ પણ આપણા જેવા પ્રાણ છે માટે "ગામવેર સર્વ ભૂતે” આ વેદ વાક્યને આગળ કરી પિતાને બરાબર સર્વ પ્રાણીઓને માને તેમાં મોક્ષને સ્વર્ગની પ્રાપ્તિ છે. પ્રશ્ન ૯૩ મું–અમારે ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે – બ્રહ્માએ સૃષ્ટિમાં પશુઓને યજ્ઞ માટે ઉપન્ન કર્યા છે. જુઓ મનુસ્મૃતિ અધ્યાય ૫ લેક ૩૯ મો. यज्ञार्थ पशवः सृष्टाः स्वयमेव स्वयं भुवाः यज्ञस्य भूतै सर्वस्य, तस्माद्यज्ञे वयोऽवधः ॥३९॥ બ્રહ્માએ તેિજ યજ્ઞને માટે પશુઓને સરજ્યાં છે. અને તે યજ્ઞ સર્વ જગતની આબાદાની માટે છેતેથી યજ્ઞમાં પ્રાણ ને જે વધ કરવામાં આવે છે. તે વધુ ગણાતું નથી. ૧૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ ओषध्यः पशवो वृक्षा, स्तिर्यञ्चः पक्षिणस्तथा; यज्ञार्थ निधनं प्राप्ताः प्राप्नुवन्त्युच्छतीः पुनः ॥४०॥ :: સામ વગેરે ઔષધિ, અકરાં વગેરે પશુઓ, ખેર વગેરે વૃક્ષેા, તિય ચા તથા કજિલ વગેરે પક્ષીએ યજ્ઞ માટે મરણ પામે છે, તે તે બીજા જન્મમાં ઉત્તમ તિમાં જન્મે છે તથા સ્વર્ગમાં જાય છે, શાસ્ત્રમાં કહ્યું છે તેનુ કેમ ? આ પ્રમાણે અમારા ધર્મ ઉત્તરર—આપ ડાહ્યા અને શાણા હો તે આપ પોતેજ વિચાર કરે કે આવાં વાકય ધર્મ પુસ્તકમાં હાય ખરાં ? અને આવાં વાયવાળાં ધર્મ પુસ્તક મનાય ખરાં ? મુસલમાન ભાઈએ જ્યારે એમ કહેશે કે અમારા કુરાન શરીફમાં કહ્યુ છે કે ખુદાએ પશુએને મનુષ્યના ખારાક માટે પેદા ક્યાં છે. આ વાકયને તમે કેવુ' માનશે। ? ઉપરના વેદ વાકયને આગળ કરી વેદમાં કહેલા દયા, દાન ને દમન અને કુરાનમાં કહેલા ખેર, મેર ને બંદગીના વિચાર કરશે તે તમારાથી કોઇ પણ જીવનના વિનાશ થાશે નહિં યજ્ઞાર્થ' રોતિ વાવું, વજ્ર જેવો મવિષ્યતિ'' આ વાકય ભૂલવું જોઈતું નથી. ઝંપાપાત ખાઇને પડતા નથી પણ બીચારા મેતના ભયથી ત્રાસ પામી ક`પી ચાલે છે. તેના ઉપર અધર્મી લોકો મુખ, પગ માધીને બળાત્કારે શસ્ર પ્રહારથી પ્રાણઘાત કરે છે, તેમાં તે વળી બન્નેમાંથી એકેની શુભ ગતિ કે સ્વર્ગ હોયજ કયાંથી ? એક તરફથી યજ્ઞ સિવાય બીજું માંસ ખાવું નહિ અને બીજી તરફથી બ્રાહ્મણાને અમુક અમુક જાતિના માંસ ખાવાની છૂટ આપે છે. તેને ધ પુસ્તક માને કેણુ ? વળી યજ્ઞમાં પ્રાણીને વધ કરવા, માંસ ખાવું અને સ્વર્ગ લેવું; તેવું બતાવનારા અને કર્મ કરનારાઓનેમાટે તે ધર્મશાસ્ત્ર નરક સિવાય બીજી ગતિ બતાવતાજ નથી એ વાત ચેસ છે. યજ્ઞમાં કાંઈ પશુએ પોતાની મેળે પ્રશ્ન ૯૪ મુ—કોઇ એમ કહે કે અમારા શાસ્ત્રમાં અશ્વમેધાદિ યજ્ઞ કરવામાં ધર્મ બતાવે છે તેનું કેમ ? ઉત્તર-હે ભાઇ ! તમે યજ્ઞનું સ્વરૂપ સમજો. યજ્ઞ બે પ્રકારના છે. એક દ્રવ્ય યજ્ઞ અને બીજો ભાવ યજ્ઞ. તેમાં જે દ્રવ્ય યજ્ઞ છે તે પાપ કર્મનાજ હેતુ છે એમ જૈન શાસ્ત્ર અને અન્ય શાસ્ત્ર ખુલ્લી રીતે જણાવે છે. જૈન ધર્મના ઉત્તરાધ્યયન સૂત્રના ૨૫ માં અધ્યયનમાં ૩૦ મી ગાથામાં કહ્યું છે કે Page #108 -------------------------------------------------------------------------- ________________ पशु वधा सव्वे वेया., जठं च पावकम्मुणा; न तं तायंति दुस्सोलं, कम्माणि बलवंतिहं ॥३०॥ ( જ્યારે તમે કહે છે કે અમારા વેદ શાસ્ત્રમાં અશ્વમેઘાદિ યજ્ઞ કરવા કહેલ છે.) તે જૈન શાસ્ત્ર એમ જણાવે છે કે–વેદ પશુ વધ કરી યજ્ઞ કરવાનું કહે છે પણ તે પાપના કારણરૂપ છે; તેઓ દુશીલનું પાપ કર્મ કરનારનું) રક્ષણ કરી શકતા નથી ( હીણાચારી પુરૂષને નકે પડતાં રેકી શકતા નથી, કારણ કે કરેલાં કર્મ અતિ બળવાન છે, (અર્થાત્ કર્મથી બચાવનાર કોઈ નથી. ) (ભાષાન્તર). પ્રશ્ન ૯૫ મું–આ પ્રમાણે અમારૂં શાસ્ત્ર કાંઈ બતાવે છે ? ઉત્તર–હા, જી, સાંભળોઃ-ભારતના શાંતિ પર્વે કહ્યું છે કે यदि प्राणि वधे धम्मों (यज्ञो) स्वर्गश्च खलु आयते, संसार मोच कानां तु, कुतः स्वग्गें विध्यासते ॥१॥ [ પુરણ સાર ] જ્યારે પ્રાણીવધ યજ્ઞ કરવાથી ધર્મ થાય છે અને તે યજ્ઞના કરવાવાળા સ્વર્ગે જાય છે તે જે સંસાર થકી મુકત થયેલા તે કયા સ્વર્ગમાં જાય ? પ્રાણી વધના કરવાવાળા જ્યારે સ્વ જાય ત્યારે પ્રાણી વધની હિંસાથી નિવૃત્ત થયેલા વર્ગગામી ત્યાગીએ વળી ક્યા સ્વર્ગે જાય ? તે અહો બંધુઓ વિચાર કરે કે यूपं कृत्वा पशून हत्वा, कृत्वा रुधीर कर्दम्म ; यद्येवं गम्यते स्वर्ग, नरके केन् गम्यते ॥१॥ યજ્ઞને વિષે પશુ વધ કરનારા અને રૂધીરનો કર્દમ મચાવનારા એવા જ્યારે સ્વર્ગ જાશે ત્યારે નકે જવાવાળા કોણ ગતવા ? તે માટે શાસ્ત્ર કહે છે કે – शोणितेनाद्रतं वस्त्रं, शोणिते नैव शुद्धति, शोणिता दंतु यद्वलं, शुद्धं भवति वारिणा ॥१॥ રૂધીરે ખરડાએલું વસ્ત્ર, રૂધીરના કુંડમાં ધોવાથી શુદ્ધ થાય નહિ. પરંતુ રૂધીરે ખરડાયેલું વસ્ત્ર તે જળ વડેજ પાણીમાં ધોવાથીજ શુદ્ધ થાય છે. પૂર્વકૃત પાપ કર્મને ટાળવાને માટે મોટું અધર્મ મહા હિંસા કરી આત્માને શુદ્ધ કરવા ધારે તે કેવી રીતે શુદ્ધ થાય ? અર્થાત્ કરી શુદ્ધ ન થાય પણ ઉલટ મહા મલીન થઈ અધગતિને પામે છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૪ પ્રશ્ન ૯૬ મુ.કેટલાક અધમ જાતિવાળા કોળી, નાળી, ભીલ, થારી, વાઘરી અને મલેચ્છ જાતિમાં ઊત્પન્ન થયેલા આપદ કાળમાં અથવા સ્વજન શરીરાદ્રિક ખ શાંતિને અર્થે ઘેટાં, બાકડા, પાડા વગેરેની માનતા માનનારા અને તેના હવન હેામના કરવાવાળા દેવ, દેવીના ઉપાસકો તથા તેવા શાસ્ત્રના અધ્યાપકો તેમાં ભાગ લેનારા વગેરેની શી દશા થવાની ? ઉત્તર——એવાં અધના કરવાવાળા મહા અધમી લોકોને માટે તે નરક ગતિ સિવાય શાસ્ત્ર વિશેષ શુ કહી શકે ? તે વિષે શાસ્ત્ર ખુલ્લી રીતે કહે છે કે:-- पशुना जे न हिंसतिः, जे गृधा इव मानवा ; ते मृता नरकं यांति, नृशंसा पापपोषकाः ||१|| જે હવન હામ કે ભાઇંદ્રિયના ગૃદ્ધિપણે પશુ વધાદિક કરવાવાળા એવા અધર્મી મનુષ્યા મરીને નરક ગતિને વિષેજ જાય છે, અને તેને પુષ્ટિના કરવાવાળા મદદગારો અધ્યાપકો પણ તેજ ગતિના સખાયા પાપના પોષણ કરવાાવળા પણ તેજ ગતિના અધિકારી સમજવા. પ્રશ્ન ૯૭ મુ—પછી શું થવાનું ? ઉત્તર-અધર્મી થવા નરકમાંથી નિકળીને મનુષ્ય યા તિય ચ ગતિમાં ઉક્ષન્ન થાય તોપણ નીચેના શ્ર્લોક પ્રમાણે પ્રાપ્ત થાય. તે શ્લોકઃस्वल्पायु विकला रोगी, विचक्षु बधिर खलः वामन: पामन पंढो, जायते स भवे भवे || १ || અલ્પ આયુષ્ય પામે, વિકળ થાય, રાગી થાય, આંધળા થાય, ( જન્માંધ થાય, ) મ્હેરા ( મુગો પહેરો ) થાય, ખળ થાય, વામન થાય, પામ-પત્ત-કોઢ વગેરે રાગીયા થાય, કોઢીયા થાય વગેરે નીચ ગતિમાં ભવાન ભવ અનેક પ્રકારનાં દુઃખાને અધમી-હિંસક લોકો પામે છે. પ્રશ્ન ૯૮ મુ’—યાજ્ઞાદિ હવન હેામના કરવાવાળા દેવી દેવલાને નામે ઘેટાં, એકડાના ભોગ આપે છે; તે શું તે માંસના ભાગી હશે ? માંસના અથી હશે ? દેવતા માંસ ખાતા હશે ? ઉત્તર---અરે, એ તો પાપજીની લીલા છે, માંસના અથી લાકોએજ એવુ ધતીંગ ચલાવ્યું” હેાય એમ જણાય છે. દેવી દેવલાને આગળ કરી તેના નામે, તેના ઉપાસક પેાતાના સ્વાર્થ સાધે છે, અને અનાય પ્રાણીએના પ્રાણ લૂટે છે, મરણના ભયથી બીચારાને કંપારી છૂટે અને શ્રૃજી Page #110 -------------------------------------------------------------------------- ________________ ૫ ચાલે ત્યારે તે અના લેકા એમ જણાવે કે-જીએ આના શરીરમાં માતાએ પ્રવેશ કર્યા છે, એમ કહી ભેાળા લોકોને સમજાવે પણ પેલા ખીચારા નિરપરાધી અનાથ જીવા પરવશ પડેલા સામા થઇ શકે નહિ તેવાઓના પ્રાણ ઉપર તરાપ મારનારા માંસ લેહીના લેલુપી, અમારી દેવી અમારી માતા આટલા જીવના ભાગ માગે છે, તે પણ શક્તિહીનનેજ ગાતે છે. જો વાઘ, સિંહુ કે ચિત્તા જેવાને ભાગ માતાએ માગ્યે હાત તો માતાના ભકતા માંસાહારીને ખબર પડત કે અમારી લીલા કેટલી આગળ વધે છે અને કેટલી વીશે સા થાય છે, તે વિષે શાસ્ત્રાકારે ઘણું કહી ગયા છે પણ ભ્રમિતા પાસે કાંઈ કામ આવતું નથી. પ્રશ્ન ૯૯ સું—શાસ્ત્રમાં શુ કહ્યુ છે તે તે જણાવો ? ઉત્તર——અતિત્ય પુરાણમાં જે કહ્યુ છે તે સાંભળે. न सिंहो न च शार्दूलो, न व्याघ्र शरभो न च; अजापुत्रो बलिं दद्यात् देवो दुर्बळ घातकः || १ || ઇતિ અતિત્ય પુરાણે. ( પુરાણ સાર ). અભિદાનના દેવાવાળા ( ઘરના ભુવાને ઘરના પાવળીયા), ને બલિદાનના લેવાવાળા દેવી દેવલા, કેમ કોઇ સિંહ, વાઘ, સાવજ, દ્વીપડા, ચિત્તા, શાલ કે અષ્ટાપદના ભાગ માગતા નથી ? દેવે પશુ બિચારા-ગરીબ, રાંક અને દુલ એવા અજા પુત્ર-ઘેટાં, એકડાની ઘાતનાજ ચ્છિક થાય છે. દોહરા. હામ હવનમાં હોય છે, નિર્ખલ કેરી ઘાવ; માગે નહિ કદી વાઘના, ભાગ ભવાની માત. બલિદાનના દેવાવાળા કઇંગાળ જીવાના ધાતકી બને છે. પણ યાદ રાખો કે અજ દશા પેાતાની થવાની છે. એક બકરાને પૂર્વ ભવનું જ્ઞાન થવાથી, તેણે જણાવ્યું કેઃઅમે મુસલમાન અવલકા, આપ કરત ઉપદેશ; શિર કાઢ્યાં શે! કટાઉ’ગા, દેખો દાઢી કેશ. ॥ ૧ ॥ બસ, આ ઘ। તમામ હિંસકાને લેવાના છે. પ્રશ્ન ૧૦૦ મું——આ વિષે શાસ્ત્ર કાંઇ જણાવે છે ? ઉત્તર-—હા, જી, આ વિષે શિવપુરાણ એમ જણાવે છે ? Page #111 -------------------------------------------------------------------------- ________________ कृतकर्म क्षयो नास्ति, कल्पकोटी शतैरपि ; अवश्यमेव भुक्तव्यं, कृतकर्म शुभाशुभं ॥१॥ શભ યા અશુભ પિતાનાં કરેલાં કર્મો જેવા પ્રકારે બાંધ્યા હોય તેવાજ પ્રકારે ભેળવ્યા વિના છૂટતાં નથી. કેટી કપે બાંધેલાં કર્મો અવશ્ય મેવ, ભેગવવાં પડે છે. તેમાં જરા પણ શંકા કરવા જેવું નથી. પ્રશ્ન ૧૦૧ મું–વેદાદિકમાં પશુવધ યજ્ઞ બતાવ્યો છે, અને પશુવધ યજ્ઞથી મહા કર્મ બંધ થાય છે. અને તે કર્મ અવશ્ય ભોગવવા પડે એમ પણ દરેક શાસ્ત્ર જણાવે છે તે અમારે શી રીતે કરવું ? ઉત્તર–તમે પૃછા કરી, તે પ્રમાણે ભારતને શાંતિ પર્વમાં અને શ્રીકૃષ્ણ મહારાજ પ્રત્યે પૂછયું છે. તેના ઉત્તરમાં શ્રીકૃષ્ણ મહારાજે કહ્યું છે કે–કલેક सर्वे वेदा नतः कुर्याद : सर्वे यज्ञा श्च भारतः । सर्वे तीर्था भिष्येकाश्व, य कुर्यात्प्राणिनां दया. ।। હે ભારત! હે અર્જુન ! જેમાં પશુ વધ-પ્રાણી જીવની હિંસા રહેલી હેય વા વેદ-શાસ્ત્ર, યજ્ઞ (હવન હમ તીર્થ, અભિષેક (સ્નાન) વગેરે સર્વ કરવાં નહિ તે શું કરવું ? તે કે–પ્રાણિ જીવની દયા કરવી. અને ધર્મ રાજા પ્રત્યે પણ શ્રીકૃષ્ણ મહારાજે જે પ્રાણિવધ યજ્ઞ નહિ કરતાં, અહિંસાત્મક યજ્ઞ કરવા કહ્યું છે. પ્રશ્ન ૧૦૨ મું—ધર્મ રાજા પ્રત્યે શ્રીકૃષ્ણ મહારાજે યજ્ઞ વિષે શું કહ્યું છે તે લેકથી જણાવશે ? ઉત્તર–યુધિષ્ઠિર પ્રત્યે શ્રીકૃષ્ણ મહારાજ કહે છે કે-ક ध्रुवं प्राणिवधो यज्ञे, नास्ति यज्ञश्च हिंसक ; तती अहिंसात्मकार्य, सदा यज्ञो युधिष्टिरः ।। ॥ હે યુધિષ્ઠર ! જે દ્રવ્ય યજ્ઞ છે તે યજ્ઞને વિષે નિરો કરીને પ્રાણિને વધ રહેલો છે, અને મારા કહેલા ભાવમાં વરને વિષે હિંસાની નાસ્તિ છે. તે માટે અહિંસાત્મક યજ્ઞ સદાય કરે. પ્રશ્ન ૧૦૩ મું –અહિંસાત્મક યજ્ઞ કેવી રીતે થાય છે અને તેનું સ્વરૂપ કેવી રીતે છે ? તે જણાવશે ? Page #112 -------------------------------------------------------------------------- ________________ 05 ઉત્તર—સાંભળેા—અહિંસાત્મક ભાવ યજ્ઞ કેવી રીતે કરવે ? એમ યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણ મહારાજને પૂછતાં શ્રીકૃષ્ણ મહારાજ અહિંસાત્મક ભાવ યજ્ઞનું સ્વરૂપ ધર્મરાજા પ્રત્યે જણાવે છે કે: इंद्रियाणि पिशुन कृत्वा बेदी कृत्वा तपोमई, अहिंसा माहुतं कृत्वा, आत्म यज्ञं वदाम्यहं ॥ १ ॥ હૈયુધિષ્ઠિર—સાંભળ, હું તને ભાવયજ્ઞનુ સ્વરૂપ જણાવું, ઇંદ્રિયા રૂપી પશુ કરવા, અને તપરૂપી વેદિકા કરવી, ને અહિંસારૂપ આહુતિ દેવી, આ રીતને અહિંસાત્મક ભાવયજ્ઞ હું કહું છું. પ્રશ્ન ૧૦૪ મુ—અગ્નિહેાત્ર કેવી રીતે કરવા ? ઉત્તર- અગ્નિહોત્ર પણ એજ ઠેકાણે યજ્ઞની સાથે શ્રીકૃષ્ણ મહારાજે જણાવ્યું છે કેઃશ્ર્લોક ધ્યાનામો, નીય સ્થે, તેમ માત ફીપત, असत्कर्म समीध क्षेपे, अग्निहोत्रं कुरुत्तमः ||२|| જીવરૂપ કુંડને વિષે ધ્યાનરૂપી અગ્નિ, ઇન્દ્રિયાના દમનરૂપ વાયરે કરી ધ્યાનરૂપી અગ્નિને દીપ્ત કરવા. અસત્ય રૂપ લાકડાં ધૃતાદિક પ્રક્ષેપવાં નાખવાં. આ પ્રકારના અગ્નિહેાત્ર ઉત્તમ ક્ષત્રી–તમે કરે!. આ પ્રમાણે ભારત માંડી શાંતિ પર્વના પહેલા પાયામાં કહેલ છે. (એમ પુરાણુ સારમાં લખ્યું છે.) પ્રશ્ન ૧૦૫ મુ યજ્ઞ વિષે જૈન શાસ્ત્ર શુ` જણાવે છે ? ઉત્તર-ઉત્તરાધ્યયનના ૧૨ માં અધ્યયનમાં બ્રાહ્મણાએ યક્ષ પૂછત માતંગ મુનિ હિરકેશી અણગાર પ્રત્યે પૂછ્યું છે કેઃ-~ कहं चरेभिहाबुवयं जयामो, पावाई कम्माई पणोल्लयामो, अक्खा हिणी संजय जरूख पूइया, कह सुजई कुसला पर्यति ॥ ४० ॥ હે સાધુ ? અમારે કેવી રીતે વર્તવું ? કેવી ક્રિયા કરવી ? અને પાપ કર્યાંથી કેવી રીતે દૂર રહેવુ' ? હે યક્ષ પૂજિત, જીતેન્દ્રિય સાધુ ? કેવે પ્રકારે કરેલા યજ્ઞને પતિ પુરૂષો ઉત્તમ કહે છે ? આ પ્રકારે બ્રાહ્મણેાએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં રિકેશી મુનિ કહે છે કે— छज्जीवका असमारंभंता, मोसं अदत्तं च असेवमाणाः परिग्ग इथिओ माण मायं, एवं परिभाय चरंति देता ||३१|| Page #113 -------------------------------------------------------------------------- ________________ मुसंवुडा पंचहिं संवरेडिं, इह जीवियं अणवकंखमाणा; वोसह काया सुइचत्तदेहा, महाजयं जयइ अनसिद्धं ॥४२॥ અહો બ્રાહ્મણે સાંભળેય, કાય, જીવની રક્ષા કરવી, મૃષાવાદ બોલે નહિ, અદત્તાદાન લેવું નહિં, સ્ત્રી પરિગ્રહ, માન, માયાને ત્યાગ કરે અને ઇન્દ્રિયને વશ રાખીને વર્તવું (૪૧) પાંચે આશ્રવ જેણે રૂધ્યા છે. આ સંસારમાં જીવિતની યાચના પણ કરતું નથી, જેણે પિતાના દેહનો (મમત્વને) ત્યાગ કરેલે છે, જે નિર્મળ વૃત્તિથી રહે છે, અને દેહને કોઈ અતિચારને દેષ લાગવા દેતું નથી, એ મુનિ, (કર્મરૂપી) મહા યજ્ઞમાં વિજ્ય મેળવે છે. (કઈ પ્રતેિમાં ત્રણÉ) છે. એટલે એવા શ્રેષ્ઠ મુનિ, શ્રેષ્ઠ યજ્ઞના કરવાવાળા હોય છે. પ્રશ્ન ૧૦૬ મું– એ સાંભળીને બ્રાહ્મણ બોલ્યા કે-ગાથાके ते जोई केव ते जोईठाणं, का ते मुया किं च ते कारिसंग, ए हायते कयरा संति भिक्खू , कयरे ण होमेण हुणासि जोई ॥४३॥ હે સાધુ ! તમારે અગ્નિ કેવો છે ? તમારે અગ્નિ કુંડ કે છે.? અગ્નિમાં ઘી હોમવાને તમારે ચાટ કે છે ? તમારાં ઈશ્વન (છાણું) કેવાં છે ? આ સર્વ વસ્તુઓ વિના યજ્ઞ શી રીતે થઈ શકે ? તમે અગ્નિમાં હોમ હવન શાને કરે છે ? આ પ્રકારે બ્રાહ્મણેએ મુનિ પ્રત્યે પ્રશ્ન કર્યું ઉત્તરમુનિ પ્રશ્નનો ઉત્તર આપે છે.-ગાથાतवो जोइ जीवो जोइठाणं, जोगाच्या सरिरं कारिसंग; कम्मं पहा संजम जोगसंति, होमं हुणामिइ सिणं पसत्थं ॥४४॥ તપ મારો અગ્નિ છે, જીવ અગ્નિ કુંડ છે. મન વચનને શુભ વ્યાપાર (શુદ્ધ આચરણ) એ મારો ઘી હોમવાને ચાટે છે, શરીર ઈશ્વન રૂપ છે, અને કર્મ તેમાં બળે છે. સપ્ત દશ વિષે સંયમ વેગે અને શાન્તિ જેની પંડિત પુરૂષ સ્તુતિ કરી ગયા છે. તેને હું હોમ હવન કરું છું. આ પ્રમાણે જૈન ધર્મમાં યજ્ઞ, હવન, હેમ, વગેરે કરવાનું સૂત્ર પાઠથી જણાવ્યું અને તીર્થ સ્નાનાદિક વિષે પણ જન શાસ્ત્ર અને અન્ય શાસ્ત્રના દાખલા દલીલથી સારી રીતે પ્રથમ કહેવામાં આવી ગયું છે. પ્રશ્ન ૧૦૭ -યજ્ઞ અને તીર્થ સ્નાન સંબંધીમાં જન શાસ્ત્ર અને અન્ય શાસ્ત્રને મુખ્ય હેતુ શું છે તે જણાવશે ? Page #114 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-તત્વજ્ઞાનની અપેક્ષાએ જ્ઞાની પુરૂની દ્રષ્ટિએ તે એકજ તત્ત્વ આવીને ઉભું રહે તેમાં કાંઈ ભેદ ભાવ હેતે નથી. તે નીચેના ન્યાયથી ખાત્રી થાશે. ઉપરના તમામ પ્રશ્નનેને સાર નીચેનાં ટુંક લખાણ પરથી જાણ લેશે. સત્યાર્થ સાગરમાં કહ્યું છે કે ર જોઉં અને તીર્થ, મોક્ષે ફિર નિપ્રદા” તીર્થમાં ભમવાથી મોક્ષ નથી, પણ મેક્ષ તે ઇંદ્રિયને નિગ્રહ કરવામાં છે. એટલે ઇન્દ્રિયને નિગ્રહ કરવાથી મેક્ષ મળે છે. વળી તેજ ગ્રંથમાં કહ્યું છે કે – शील तीर्थ संयम यात्रा, शुभलेस्या जल न्हाय, રથા જૂના જાદી, નિનવર સૂત્ર માંદ III શીલ બ્રહ્મચર્યરૂપી તીર્થ, સંયમરૂપ જાત્રા, શુભ લેસ્યારૂપી જળમાં સ્નાન કરવું, દયારૂપી જા અને પૂજા સૂત્રમાં તિર્થંકર મહારાજે કહેલ છે. અને પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં પહેલા સંવર દ્વારમાં દયાનાં નામ કહ્યાં છે તેમાં બોલ ર૬ મે વિશુદ્ધિ વિશેષે શુદ્ધિ-બેલ ૪૭ મે એટલે યજ્ઞબેલ પપ મારવા ખાઈ બેલ પદ મે પવિત્ત પવિત્રતા--આ સર્વે દયાનાં નામ છે. तस थावर सब भूय खेम करी एसा भगवती अहिंसा. દયા-અહિંસા કેવી છે તે કે ત્રસ, સ્થાવર સર્વ પ્રાણ ભૂતની શ્રેમની રક્ષાની કરનારી એવી અહિંસા ભગવતી તીર્થકર મહારાજે કહી છે. આને પરમાર્થ એ છે કે અહિંસા એજ જણ એજ તીર્થની પવિત્રતા વગેરે કહેલ છે. અને ઇતિહાસ પુરાણમાં પણ એજ કહ્યું છે કે -શ્લેક अहिंसा परमो धर्म स्तथाऽहिंसा परमो तपः; अहिंसा परम ज्ञानं, अहिंसा परमं पदं ॥ १ ॥ अहिंसा परमं दानं, अहिंसा परमो दमः, દં ાર વરૂ, તથાપિ પરમં પર્વ છે ૨ અહિંસા એજ પરમ ધર્મ છે, પરમ તપ છે, પરમ જ્ઞાન છે, પરમ પદ પણ અહિંસાજ છે. અહિંસા એજ પરમ દાન, પરમ દમ અને પરમ યજ્ઞ પણ અહિંસાજ છે, અહિંસાથીજ પરમ પદની પ્રાપ્તિ થાય છે. ( બસ Page #115 -------------------------------------------------------------------------- ________________ અહિંસામાંજ તમામ ધર્મનું સ્વરૂપ સમાયેલું છે.) માટે મહાભારતના અનુશાસન પર્વના ૧૧૬ મા અધ્યાયમાં કહ્યું છે કે એમાં સર્વ મૂખ્યો અને મહાભારતના શાંતિ પર્વના ૧૬૦ માં અધ્યાયમાં ભીમે યુધિષ્ઠિરને કહ્યું છે કે પવિત્ર રમઃ ૫ એટલે સર્વ પ્રાણિ ભૂત પર દયા રાખવી. સર્વને અભયદાન દેવું, અને ઇન્દ્રિયનું દમન કરવું એજ પરમ પવિત્રતા છે. (પ્રમાણુ સહસ્ત્રી શ્લેક ૧૬૩-૧૯પમાં) ચાણકય નીતિ દર્પણમાં અધ્યાય ૧૭મે શ્લેક ૧૨મે કહ્યું છે કે – જ્ઞાને પુરિ તુ મને. એટલે જ્ઞાનસે મુક્તિ હતી હૈ, છાપા તિલકાદિ ભૂષણ સે નહીં. If અધ્યાય મે લેક ૧૦મે કહ્યું છે કે – ન માર વિના સિદ્ધિ; સ્તમાન્ માવો કારણ આત્માની શુદ્ધ ભાવના વિના આત્માની પવિત્રતા વિના સિદ્ધિ નથી. તેટલા માટે શુદ્ધ ભાવનાની જરૂર છે. શુદ્ધ ભાવના એજ આત્માની પવિત્રતા છે ને તેથી જ મુક્તિપદની પ્રાપ્તિ છે. પ્રશ્ન ૧૦૮ મું–શ્રી ઉત્તરાધ્યયનના ૧૨ માં અધ્યયનમાં યજ્ઞ વિષે કહેલી ૪૪ મી ગાથા-તથા તીર્થ સ્નાન વિષેની ૪૬ મી ગાથા સંબંધી હર્મન જેકેબી શું જણાવે છે. ? ઉત્તર "Penance is my fire ; life my fireplace right exrtion ismy sacrificial ladle; the body the dried cowdung ; Karman is my fuel ; self contri, right exertion and tranquility are the oblations, praised by the sages which I offer." પ્રાયશ્ચિત મારી સગડી છે જીદગી મારી બળીદાનની જગે છે, બરે શ્રેમ મારો બળીદાનને કડછે છે; દેહ સુકાયેલ છાણું છે, કર્મ મારૂં બળતણ છે; પિતાના મનને પિતાના કાબુમાં રાખે, ખરો શ્રમ અને શાંતિ તે એવા બળીદાને છે કે જે ડાહ્યા પુરૂએ વખાણ્યા છે, આ બળીદાને હું આવું છું. "The law is my pond ; celibacy my holy bathing place, which is not turbid and throughout is clear for the soul; there I make oblations; pure, clean and thoroughly cooled ; I get rid of hatred (or impurity)." . કાયદા કાનુન મારૂં તળાવ છે; બ્રહ્મચર્ય તે મારી પવિત્ર હોવાની જગો છે જેની અંદર મેલ નથી અને આત્માને માટે તમામ રીતે સ્વચ્છ છે; Page #116 -------------------------------------------------------------------------- ________________ આવી જગાએ હું ધર્મ ક્રિયા માટે પવિત્ર થાઉં છું, સ્વચ્છ, ચેક અને તદન શાંત થાઉં છું અને નીંદામાંથી એટલે મલીનતામાંથી મુકત થાઉં છું. Quoted from Victor Hugo's “Les Miserables” Page 169. Extract from II the obcdience of Martin Verga. . The Bernardines Benedictines of this obedience fast all the year round, abstain from meat, fast In Lent and on many other days which are peculiar to them rise from their first sleep from one to three ‘oclock in the morning to read their braviary and matins, sleep in all seasons between serge sheets and on straw, make no use of the bath, Dever light a firc, scourge themselves every Friday, observe the rule of silencs, speak to each othor only during the recreation hours which are very brief, and wear drugget chemises for six months in the year from September 14th which is the Examination of the Holy Cross until Easter. There six months are a modification The rule says all year, but this drugget chemise in the in tolerable the heat of summer, produced fever and nervous spasncs. The use of it had to be restored Even with this pulliarion when the nuns put on the chemise on the 14th September they suffer frem fever ; for three or four days. Obedience, poverty, chastity, preservance in their seclusion-these are their views which the rule greatly aggravates. વિકટર હયુગે નામે પ્રસિદ્ધ ફ્રેન્ચ નવલકથાકારના “લામી ઝરેબલ” નામે નવલકથાના ઓબીડીઅન્સ ઓફ મારટીન વગા” નામે વિષયનું પાને ૧૬૯ મે જે બયાન કરેલ છે તેનું ટાંચણ – બરનારડાઈન્સ બેનેડીકટાઇન્સ” આ ફરમાનદારી અઠવાળા આખું વર્ષ લગભગ ઉપવાસ કરે છે, માંસાહારને ત્યાગ કરે છે. “લન્ટ નામે પવમાં અને બીજા ઘણા દીવસે કે જે તેમની ગણતરીમાં હોય છે ત્યારે નીરાહારી રહે છે. પિતાની પહેલી નિદ્રામાંથી પ્રાત:કાળે એકથી ત્રણ વાગતાં સુધીમાં જાગ્રત થઈને નિત્ય નિયમનું વાચન કરે છે અને ઈશ્વર સ્તવનનાં પ્રભાતીયાં ઝીણાં સ્વરે લલકારે છે. બધી વસ્તુઓમાં પરાળ ઉપર ગરમ કાપડની ચાદર નાંખી તેની વચ્ચે નિદ્રા લીએ છે. સ્નાન કરતા નથી. અગ્નિ સળગાવતા નથી. દર શુક્રવારે પોતાના શરીરને ચાબખાથી ફટકાવી કાઢે છે મૌનવ્રત પાળે છે. અવકાશના સમય તે પણ ઘણું ટૂંકા હોય છે ત્યારેજ એકબીજા વચ્ચે વાર્તાલાપ કરે છે અને વર્ષમાં સપ્ટેમ્બર મા ની તા. ૧૪મીથી ઉજવાતા પવિત્ર કોમના ઉત્સવથી એપ્રીલ માસના Page #117 -------------------------------------------------------------------------- ________________ ૨ ઈસ્ટરના તહેવાર સુધી ગરમ જાડા ધાબળાને ઝભે પહેરે છે. આમાં છ માસને સંકોચ કરેલ છે. બાકી કાનુન આખા વર્ષને માટે સુચવે છે. પરંતુ આ ગરમ જાડા ધાબળાને ઝભે ગ્રીષ્મ રૂતની ગરમીમાં અસહ્ય થઈ પડતું અને તાવ તથા જ્ઞાનતંતુના દર્દમાં પરીણમતે તેથી તેના ઉપયોગમાં ટુંકાણ કરવી પડતી. આટલી ન્યુન્તા છતાં સાધવીઓને જ્યારે તે જાડે તા. ૧૪મીથી પહેરવો પડે છે ત્યારે ત્રણ ચાર દિવસ સુધી તેઓને તાવની બીમારી જણાય આવે છે. ફરમાવેલી આજ્ઞાનું પાલન કરવું, નિગ્રહ વૃત્તિ જાળવવી, શિયળ સાચવવું, એકાંતમાં રહેવાની વૃત્તિ તરફ તેમની લેર–આ તેમની વ્રતની બાધાઓ છે; તેથી ચુસ્તપણે વર્તવાને કાનુન વધારો કરે છે.” ઇતિ શ્રી પરમ પૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી તત્ શિષ્ય મુનિ શ્રી મેહનલાલજી કૃત શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-ઉત્તરાદ્ધ ભાગ ૨ જે સમાપ્ત. Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ પૂજ્ય શ્રીગેપાળજી સ્વામી ગ્રંથમાળા-મણકો ૮ મે. પરમ પૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી તત શિષ્ય મુનિ શ્રી મેહનલાલજી કૃત. શ્રી પ્રશ્નોત્તરમોહનમાળા ઉત્તરાર્ધ ભાગ ૩ જ. Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા, CUFO ભાગ ૩ . wwww પ્રશ્ન ૧ લુ'—કેટલાક કહે છે કે— વ્યાકરણ ભણ્યા વિના ભાષાનુ જ્ઞાન થતું નથી. એટલે વ્યાકરણ ભણવાથીજ ભાષા જ્ઞાનની શુદ્ધિ થાય છે. માટે વ્યાકરણ અવશ્ય ભણવું જોઇએ તેનુ કેમ ? ઉત્તર---વ્યાકરણ ભણવાથી ભાષાજ્ઞાન એટલે શબ્દજ્ઞાન થાય ખરૂ પણ તેથી ભાષાની શુદ્ધિ થાય એમ જણાતુ નથી; કારણકે ભાષાની શુદ્ધિ તે આત્માની શુદ્ધિ જેને હાય છે તેનેજ થાય છે. વ્યાકરણન। ભણવાવાળા તે દુનિઆમાં ઘણાય હાય છે, તેથી તે તમામ ભાષાની શુદ્ધિવાળા છે એમ કેમ કહેવાય? જૈનધર્મી, તથા અન્ય ધર્મી, મુસલમાન તથા પ્રીસ્તિ વગેરે ઘણાએ વ્યાકરણ શાસ્ત્રના પારગામી હાય છે તેથી શું થયુ ? અસત્યભાષી, માંસાહારી અને અન્યાયના કરવાવાળા શું તેએ નથી હોતા ? તે પછી તેવા અશુદ્ધ વર્તણુકવાળાની ભાષા શુદ્ધિ કેમ કહેવાય ? શાસ્ત્રના ન્યાયથી તા જેને ભાષા સમિતિ હોય તેનેજ ભાષાની શુદ્ધિ હેાય એમ જણાય છે તેમાં વ્યાકરણની જરૂરીઆત જણાતી નથી. કર્કશ, કઠોર, સાવદ્ય, પદજીને પીડા કે હિંસાકારી ઈત્યાદિ ભાષાના નહિ ખેલનારને ભગવતે ભાષા સમિતિવાળા હ્યા છે. માટે સત્ય અને સ જીવને હિતકારી ભાષા ખેલવી તે ભાષા શુદ્ધિ કહેવાય; તેમાં વ્યાકરણની, વિભકિતની, તદ્વેિત કે સમાસ વગેરેની કેવી રીતે જરૂર પડે ? અર્થાત ન પડે પ્રશ્ન રત્નું—કેટલાક વૈયાકરણી એમ બેલે છે કે-વ્યાકરણ નદ્ધિ ભણેલો તે અંધ, શબ્દકોષના જ્ઞાન વિનાના તે બધિર ( બહેરા ) કાવ્ય ( પી ́ગળ ) જ્ઞાન વિનાના પંશુ (પાંગળા-પગ વિનાના ) અને તકશાસ્ત્રના જ્ઞાન વિનાના હોય તે મુ ંગા ગણણ્ય છે. તે વિષેના શ્ર્લોક આ પ્રમાણે છે, अव्याकृति भवेदधः, बधिरः कोष वर्जितः, काव्यहीनो भवेत्यंगु र्मकस्तर्क विवर्जितः ॥ १ ॥ " આ પ્રમાણે Àાક સહિત તૈયાકરણીએ ખેલે છે તેનુ” કેમ ? ઉત્તમ વિષે વૈયાકરણી પાતાના બનાવેલા ગધેમાં ઘણીએ આબતે લખી ગયા છે અને વ્યાકરણ નહિ ભણનારા સૈદ્ધાંતિકે પર ધણી Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૫ બેઅદબી ભાષાએ વાપરી ગયા છે. પેાતાનો વગ વ્યાકરણ ભણેલા છે એમ જણાવવાને અને સૈદ્ધાંતિકાને હલકા પાડવાને એવા અભિમાની વાકયે ગ્રંથદ્વારા જોવામાં આવે છે કે તે વાંચવાથીજ ખાત્રી થઇ જાય છે કે કેટલે દરજજે તેમની ભાષા સમિતિ સચવાણી હશે ? અને વ્યાકરણના ભણનારની ભાષા શુદ્ધિ કેવી છે તે પણ તરતજ જણાઇ આવશે. જૈન અને જૈનેતરોના ગ્રંથા પર તથા કેટલાક લખાણા પરથી સૈદ્ધાંતિક તેનુ' અનુકરણ લઇ સિદ્ધાંતના અભ્યાસ બંધ પાડી વ્યાકરણનુ જ્ઞાન મેળવવા લઇ મચ્યા હાય એમ જણાય છે. એટલે અમે પણ વ્યાકરણના ભણેલા છીએ એમ કહેવરાવવાને એ ઝુંડ ઉપાડ્યો છે. એમ “ જૈન સમા— ચાર ” –પુસ્તક ૨ જું-અંક ૨૯ મે-અમદાવાદ-સામવાર તા. ૯ મી સપ્ટેમ્બર-૧૯૦૭–વીર સંવત્ ૨૪૩૩ ભાદ્રપદ શુદ ૨ ના પેપરમાં “ મુનિ– રાજો સ’સ્કૃતાદિના અભ્યાસ કરી શકે કે ? ' એવા નામના લેખ એક સૈદ્ધાંતિક મુનિના તરફથી મુકાયેલ છે તેમાં ઉપરના શ્લોક વગેરે કેટલીક વ્યાખ્યા કરી સિદ્ધાંતના દાખલા આપી વ્યાકરણ ભણવાની આવશ્યકતા બતાવી છે. પ્રશ્ન ૩ જી— આગળના સાધુ વ્યાકરણના ભણેલા હતા એમ કાણુ નાકબુલ કરે તેમ છે ? ઉત્તર — આગળના સૈદ્ધાંતિક મુનિએ પતિના વમાં ગણાયેલા વ્યાકરણના ભણેલા હતા ખરા, પણ તે પ્રથમ પેાતાનુ જૈન ધર્મનુ પુષ્કળ જ્ઞાન મેળવીને પછી વ્યાકરણનુ જ્ઞાન મેળવતા હતા. તેનું કારણ કે વ્યાકરણુ જ્ઞાન અભિમાની હાવાથી જૈન ધર્મનું જ્ઞાન એટલે સ્વસમયનું જ્ઞાન પ્રથમ મેળવ્યા બાદ તે જ્ઞાન જો મેળવાય તેજ તે જીરવી શકાય એમ તે માનતા હતા. આજકાલના મુનિએ દીક્ષા લીધી કે તરતજ તેવા તાજા શિષ્યાને સિદ્ધાંત શાસ્ત્ર કે થેાકડા વગેરે જૈન ધર્મોનું જ્ઞાન પ્રાપ્ત કરાવ્યા વિના વ્યાકરણ શાસ્ત્રને અભ્યાસ કરાવવા મડી પડે છે. હજી પોતાના ધર્મનું જ્ઞાન તો બીલકુલ હાયજ નહિ તે પહેલાં બ્રાહ્મણીયા જ્ઞાનના અભ્યાસમાં મચી રહેવાથી ધર્મ શાસ્ત્રના જ્ઞાનના અજાણુને લઇને ઘણાક અવળે રસ્તે ચડી ગયેલા જોવ માં આવે છે. તેનુ' કારણ કે ટીકા વગેરે અન્ય મતીઓનાં શાસ્ત્ર ઉપર તેમનુ વધારે લક્ષ ખેં'ચાય છે, એમ પ્રત્યક્ષ અનુભવાય છે. પેાતાના ધર્મશાસ્ત્રની અપૂર્ણતાને લીધે અન્ય ધર્મિઓનાં શાસ્ત્રો વાંચવાથી પોતાના ધર્મની શ્રદ્ધા-આસ્તા ઘણીજ એછી રહે છે. ટીકા વગેરે વાંચવાથી Page #121 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતને વાક્યમાં ઘણું પ્રકારની શંકાએ વેદીને છેવટે સિદ્ધાંત માર્ગથી પડી ધર્મભ્રષ્ટ થાય છે એવા કેટલાક દાખલા નજરે જોવામાં આવે છે. તે ઉપરથી કેટલાક સૈદ્ધાંતિકો એવા પ્રકારનું જ્ઞાન મેળવવાથી પાછા રહે છે. પ્રશ્ન ૪ થું–સમ્યફ જ્ઞાનના અજાણ એવા વ્યાકરણદિ જ્ઞાનના મદે કોઈ એમ બોલે કે ઉપર કહેલ કે શું ભેટો હશે ? ઉત્તર-પૂર્વે જણાવેલ કલેક કોઈ વૈયાકરણ મતવાળાને બનાવેલ જણાય છે. કારણ કે કોઈ જૈન સિદ્ધાંતમાં તેવી વાત છે નહિ કે—“ વ્યાકરણ નહિ ભણેલે તે અંધ.” એમ જે કહીએ તે વ્યાકરણના ભણેલા તમામ બ્રાહ્મણ વર્ગ, અન્ય આર્ય, અનાર્ય તથા તેમના સંસ્કૃત ભાષામાં વર્તતા જે શાસ્ત્ર વેદ પુરાણાદિ તે તમામ તમારા મતે દેખતા હોવા જોઈએ અને તે તમામ શાસ્ત્ર પણ ભાષા શુદ્ધિવાળાંજ હોવાં જોઈએ. પ્રશ્ન પ મું–આ વિષે રૌદ્ધાંતિકેનું શું કહેવું છે ? ઉત્તર–શૈદ્ધાંતિકોનું ઠીક કહેવું છે. જે ઉપર કહ્યા પ્રમાણે હોય તે પછી પીતાંબરી આત્મારામજીએ પિતાના બનાવેલા “અજ્ઞાન તિમર ભાસ્કર” પુસ્તક સંવત્ ૧૯૪૪ માં છપાયેલ તેના પાને ૧૫૫ મે પંક્તિ ૯ મી-૧૦મી એ લખ્યું છે કે–વેદના બનાવવાવાળા અજ્ઞાની, નિર્દય, માંસાહારી ઈત્યાદિ વાકયે લખ્યાં છે. તે વિચારે કે વેદના કર્તા શું સંસ્કૃત નહિ ભણ્યા હોય કે તેને એવા અઘટિત શબ્દો વાપરવા પડયા હશે ? વ્યાકરણ શાસ્ત્રના ભણેલા, દેખતા ને સત્ય ભાષી હોય તે તેઓનાં રચેલાં શાસ્ત્રોમાં પશુવધયજ્ઞ તથા બ્રાહ્મણને માંસાહાર કરે, ક્ષત્રીઓને યુદ્ધ, શિકાર, માંસાહાર વગેરે કરવાની છૂટ આપનાર તથા ધર્મ કે દેવ અથે પશુવાદિ હિંસાઓ બતાવનાર વગેરે એવા એવા મહા અનર્થકારી કૃત્યો કેમ બતાવે? એવા મહા અનર્થકારી શાસ્ત્રના બાંધનારા ૌયાકરણ તેને તે દેખતા કહેવા કે આંધળા કહેવા તેને જરા વિચાર કરે ? શબ્દકોષના જ્ઞાન વિન ને બહેરે, કાવ્ય (પગલ) ના જ્ઞાન વિનાને પશુ અને તર્કશાસ્ત્રના જ્ઞાન વિનાને હેય તે મુગે ગણાય. એમ કહેવે શું થયું ? એવા શાસ્ત્રોમાં પણ અનર્થકારી બાબતે ઘણી હોય તેથી તે સત્ય ભાષી કેમ કહેવાય ? જૈનશાસ્ત્રોમાં તે વ્યાકરણાદિ પૂર્વોક્ત હિંસાકારી શાસ્ત્રો ધિક્કારેલાં છે, અને તેવાં શાસ્ત્રોને નંદી વગેરે સૂત્રોમાં પાપશોટ્સ કહેલાં છે. તે તેને ભણવા ભણાવવા કે તેની ભાષા શુદ્ધિ હોયજ ક્યાંથી ? Page #122 -------------------------------------------------------------------------- ________________ જૈનશાસ્ત્ર અને અન્ય શાસ્ત્રમાં ઉપર કહેલાં તમારા વાકથી બીજુંજ જેવામાં આવે છે. પ્રશ્ન દઉં કેઈ કહે કે-અમારા વૈયાકરણ મતના કહેલા લેકના અભિપ્રાયથી બીજા શાસ્ત્રો એથી બીજું શું કહેવા સમર્થ છે ? ઉત્તર–સાંભળે-જૈન શાસ્ત્રમાં તે ચકખું કહ્યું છે કે-જ્ઞાન વિનાને આંધળો અને ક્રિયા વિનાને પાંગળે. એમ મહા નિશીથ સૂત્ર જણાવે છે તે ગાથા નીચે પ્રમાણે છે. હતું જ્ઞાન ક્રિયા ને, તે જમાનો ચિ पासंतो पंगुलो दिट्टो, ध्यायमाणोय अंधली ॥१॥ અર્થ—જ્ઞાનવાન છે અને ક્રિયા નથી તથા કિયાવાન છે અને જ્ઞાન નથી. એટલે જ્ઞાનવાન તે દેખતે છે, પણ કિયા વિનાને પાંગળે છે અને કિયાવાન પગવાળે છે, પણ જ્ઞાન વિનાને આંધળે છે. એટલે જ્ઞાન વિનાને આંધળે અને ક્રિયા વિનાને પાંગળે, એમ જૈનશાસ જણાવે છે. જૈનશાસ્ત્રના ન્યાય જોતાં ભગવંતના ભાખેલા કૃત જ્ઞાન વડે ઈયા સમિતિ જોયા વિના ચાલનારે આંધળે કહેવાય અને નિગ્રંથ પ્રવચન નહિ સાંભળના બહેરો ગણાય. સૂત્રમાં કહેલી સંયમાદિ કિયા વિનાને પંગુ (પાંગળા) અને નિર્વધ ભાષા નહિ બોલનાર મુંગે ગણાય છે. એ સિદ્ધાંતને ન્યાય છે તે મૂકીને અવળે રસ્તે ચાલવું તે જૈનીનું અનુકરણ નથી. પ્રશ્ન છ મું—શિષ્ય-ઉપરના અધિકારને લગતા શાસ્ત્રોકત કોઈ બીજા દાખલા છે ? હોય તે બતાવશે. ઉત્તર-સાંભળે-જૈનધર્મ પ્રકાશ પ્રગટ કર્તા જૈનધર્મ પ્રસારક સભા-ભાવનગર-પુસ્તક ૨૬ મું-અંક ૫ મે -શ્રાવણ ૧૯૯૬ ના અંકમાં લખ્યું છે કે – શ્રીમત્ ચિદાનંદજીકૃત-પ્રશ્નોત્તર રત્નમાળા. વિવેચન સમેત. (લેખક સન્મિત્ર કે પ્રરવિજ્યજી ) એ નામના લેખમાં-પાને ૧૫૪ મે–પ્રશ્ન ૭૫ મે-કહ્યું છે કે જે નવિ સુણત સિદ્ધાંત વખાણ, બધિર પુરૂષ જગમેં તે જાણ. જે સર્વજ્ઞ-વીતરાગ પ્રણીત સિદ્ધાંત વચન શ્રવણે સાંભળતા જ નથી, અથવા સાંભળ્યું તે નહિં સાંભળ્યા જેવું કરે છે. તે બધિર (હેરા) જાણ. ૧૩ Page #123 -------------------------------------------------------------------------- ________________ અસલની જુની-ગુજરાતી પાંચમી પડીમાં-પાને ૧૦૫ મે-પાઠ ૪૪ મે-હિતનાં વચને - હરિગીત, હિત કહ્યું સૂણે ન કઈ તે, બધિર સરખે ભાણવડ થાય સ્વાધીન ક્રોધને તે, આંધળા સમ માન. ૧ સારૂં જેહ બોલી ન જાણે, ગૂગ સરખો ધાર, સારૂં માઠું નહિ સમજતાને, પશુ સમજી કહાડે. ૨ પ્રશ્ન ૮ મું–કોઈ કહે કે, વ્યાકરણદિશાસ્ત્ર ભણ્યા વિના ભાષા શુદ્ધિ થાય જ નહિ તેનું કેમ ? ઉત્તર–એમ બોલતા પ્રત્યે કહેવું કે તમારે કહેવા પ્રમાણે વ્યાકરણદિશા ભણ્યા વિના ભાષા શુદ્ધિ થાયજ નહિ તે પછી તેને આત્મકલ્યાણ કે મોક્ષ ફળ તે હોયજ કયાંથી ? એ વાક્ય સૂત્ર સામી નજર કર્યા વિનાનું જણાય છે. કેમકે ભગવતે ઉત્તરાધ્યયનના ૨૪માં અધ્યયનમાં કહ્યું છે કે-પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠનું જ્ઞાન થાય તે પણ તેમાં ૧૨ અંગનું જ્ઞાન તેને સમાવેશ થાય છે, એટલે આઠ પ્રવચન માતામાં તમામ સિદ્ધાંત સમાય છે. અને એ આઠ પ્રવચન માતાને સાચે મને સેવે છે. તેને આરાધે છે, તેને ઉતાવળી મિક્ષ ગતી મળે છે, એમ તીર્થકર મહારાજે કહ્યું છે. આનો પરમાર્થ એ છે કે બીજા શાસ્ત્રો પોતાનો ધર્મ સચવાતાં ભણાય તે ભલે ભણવાં, નહિ તે પૂર્વોકત આઠ પ્રવચનને આરાધજ બસ છે, તેજ મુકિત પદને આપનાર છે. આ ન્યાય વડે તમારાં કલ્પેલાં વ્યાકરણાદિશાસ્ત્રો નિરર્થક કર્યા. સૂત્રમાં ઘણે ઠેકાણે સાધુ આર્યાને સામાયિક આદિ અગિયાર અંગ ભણવાના અધિકાર ચાલ્યા છે, પણ વ્યાકરણદિક ભણવા ભણાવવાનું ચાલ્યું નથી. તો પછી તે વ્યાકરણ, કે, શબ્દકોષ, કે, કાવ્ય (પીંગળ) તે તર્ક શાસ વગેરે ભણ્યા વિના તેઓની શબ્દ શુદ્ધિ કે ભાષા શુદ્ધિ કેવી રીતે થઈ હશે ? તેઓ પ્રવચનના આરાધક થઈ ઉત્તમ ગતિને પામ્યાના અધિકાર સૂત્રમાં ખુલ્લા ચાલ્યા છે. માટે શબ્દ શુદ્ધિ તે સમિતિ ગુપ્તિના આરાધકને જ હોય છે. પ્રશ્ન ૯ મું—-ૌયાકરણીયએ વાત તે ઠીક છે, પણ અમારું કહેવું તે એમ છે કે-વ્યાકરણદિ ભણવાથી શુદ્ધ ઉપદેશ થઈ શકે છે. કેમકે ભાષાજ્ઞાન વિના અર્થનો અનર્થ થઈ જાય એ બનવા જોગ છે. વગેરે વગેરે કેટલાકનું બોલવું થાય છે તે કેમ ? Page #124 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર–શૈદ્ધાંતિક-જૈન સિદ્ધાંતને અર્થ વૈયાકરણીયજ કરી શકે એમ કદી બનવા સંભવ નથી. છતાં કોઈ એવું અભિમાન ધરાવતું હોય કે ગમે તે જૈન સિદ્ધાંતને પાઠ હોય તેને વ્યાકરણ ભણેલે યથાર્થ અર્થ કરી શકે. તેના માટે એટલું જ કહેવાનું છે કે-જૈન સિદ્ધાંતને અજાણ, એવા પંકાતા વિદ્વાન સંસ્કૃતના પારગામી પાસે નીચેનાં બે પદને અર્થ કરાવી જેશે. તે તરતજ માલૂમ પડશે કે તે કેવી રીતે અર્થ કરી શકે છે. ? પ્રશ્ન ૧૦ મું—એવા બે પદ ક્યાં અને કયા સૂત્રનાં છે કે વૈયાકરણીય તેને અર્થ ન કરી શકે છે ? ઉત્તર–પ્રક્ષકારને ઉપરના લખાણ ઉપર પૂરતું ધ્યાન રાખવાનું છે કે, અહિંયાં જૈનશાસ્ત્રના જાણ એવા વૈયાકરણીયને માટે એ સવાલ નથી, પરંતુ જૈન શાસ્ત્રના અજાણ એવા વૈયાકરણીયને માટે નીચેનાં બે પદને અર્થ કરાવવાનું છે. તે પદ એ છે કે-દશ વૈકાલિક સૂત્રના ૯ માં અધ્યયનના ૩ જા ઉર્દશાની ૧૧ મીગાથાના પહેલા જ બે પદ કે – गुणेहिं साह अगुणेहिं साहू, गिन्हाहि साहू गुणमुच्च साहू બસ, આ બે પદને અર્થ વૈયાકરણ કરી શકે તે એવું પરિમાણ બંધાય કે જૈન સૂત્રોના અર્થ વ્યાકરણદિ જ્ઞાનવાળા યથાર્થ કરી આ વિષે આ એકજ દાખલે છે એમ માનવાનું નથી પણ આવા અનેક પાઠ રહ્યા છે કે જૈન સૂત્રોના જાણ અને વ્યાકરણના ભણેલાને પણ ગોથાં ખાવાનો વખત આવે છે. ઊપરનાં બે પદને અર્થ ટીકાવાળા તથા ભાષ્યવાળા પણું જે જોઈએ તેવો કરી શક્યા નથી. તે પછી જૈનશાસ્ત્રના અજાણ એવા વૈયાકરણીને માટે તે કહેવાનું જ શું ? આ પ્રશ્ન ૧૧ મું—કોઈ એમ કહે કે એવું જેનશાસ્ત્રનું કેવું અઘરૂ જ્ઞાન હશે કે વૈયાકરણ પણ તેને અર્થ ન કરી શકે ? ઉત્તર-જૈન ધર્મપ્રકાશ” પુસ્તક ૧૫ મું અંક ૩ જ મિતિ ૧૯૫૫ના જ્યેષ્ઠ સુદ ૧૫ પૃષ્ઠ ૪૧ મધ્યે. પન્યાસજી ગંભીરવિજયજીએ પ્રેફેસર જેકોબીના જવાબમાં લખેલ છે કે પ્રથમ તે જૈનશાસ્ત્રને અર્થ ગુરૂગમ્યને આધીન રહેલ છે તેથી સ્વતંત્રપણે એકલા ન્યાય કે વ્યાકરણના બળથી યથાર્થ કોઇથી બની શકતો નથી એજ. Page #125 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૧૨ મું—આ વિષે દિગંબર મત કાંઈ જણાવે છે ? ઉત્તર–હા, છ, સાંભળે, દિગંબરી ધર્મદાસજી કૃત “સમ્યકજ્ઞાન દીપિકા” નામને ગ્રંથ સંવત ૧૯૪૮ માં છપાયે છે તેમાં પાને ૬૮ મે સ્નાનુભવ જ્ઞાનમય કેહુ ગુરૂ હૈ સે ન્યાય, વ્યાકરણ, કેશ, અલકાર, કાવ્ય, દાદિક યુક્ત હૈ, સેબી સંસાર સાગર સૈ પાર ઉતાર દેતા છે. બહુરિ કેહુ ગુરૂ હૈ સે સ્વસમ્યક જ્ઞાનાનુભવ હૈ, પરંતુ ન્યાય વ્યાકરણ કેશ અલંકાર કાવ્ય છંદાદિક રહિત હૈ, સોબી સંસાર સાગર પાર ઉતાર દેતા હૈ. ઇતિ. જૈનશાસ્ત્રના રહસ્યની વાત તે ગુરૂ પરંપરાએ ભણનારા વગર વ્યાકરણના ભણેલા સચેટ કરી શકે છે. જૈન સિદ્ધાંતના રહસ્યને નહિ જાણનારા વૈયાકરણીયે ઘણાએ અર્થનો અનર્થ કરી ધર્મને હાની પહોંચાડે છે. એવા કેટલાક દાખલા બની ગયેલા અને હજી પણ બનતા નજરેજ તરે છે. માટે તમારું લખાણુ યા બલવું પ્રમાણભૂત નથી. પ્રશ્ન ૧૩ મું–વ્યાકરણાદિ ભણવાથી શુદ્ધ ઉપદેશ દઈ શકાય એમ કેટલાકનું માનવું છે કે કેમ? ઉત્તર–શુદ્ધ ઉપદેશને માટે જો કોઈ વ્યાકરણાદિકની આવશ્યકતા જણાવતું હોય તે વ્યાકરણાદિના ભણવાવાળા કેટલાએકને સૂત્રની શ્રદ્ધા હોતી જ નથી તે પછી તે શુદ્ધ ઉપદેશ કયથી કરી શકે ? શુદ્ધ ઉપદેશના કરવાવાળા તે શ્રી સૂયગડાંગજી સૂત્રમાં નીચેના ગુણવાળાને કહ્યા છે. સાંભળે –ગાથા. आयगुत्ते सया दंते, छिन्न सोए अणासवे; जे धम्मं सुद्ध मक्खाति, पडिपुन मणालिसं ॥२४॥ સુ સુ ૧ લે અં. ૧૧ મું ગાથા ૨૪ મી. આયર્થ –ગુમ આત્મા મનને વિષયોથી રોકવાવાળા, સદા ઇદ્રિને દમવાવાળા, છેદ્યા છે શ્રેત-પાપ આવવાનાં દ્વાર જેણે અનાશ્રી અર્થાત સંવરના ધારક તે પુરૂષ શુદ્ધ ધર્મ આખ્યાતી-કહી શકે છે. પ્રતિપૂર્ણ અનીશ અર્થાત્ આશ્ચર્યકારી અત્યુત્તમ-એવા ગુણવાળા પુરૂષ શુદ્ધ ઉપદેશ દઈ શકે છે. જુએ ઉપરોકત ગુણવાળાને શુદ્ધ ભાષી-શુદ્ધ ધર્મ કહેવાવાળા કહ્યા છે. પરંતુ વ્યાકરણાદિના ભણવાવાળાને સત્યભાષી–સત્યવાદી કહ્યા નથી. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ પ્રશ્ન ૧૪ મું—વૈયાકરણીય-શ્રી ડાણાય’ગજી સૂત્ર ઠાણે ૭ મે તથા અનુયોગદ્વાર સૂત્રમાં મુનિને સ'સ્કૃત ભાષા ભણવી પ્રશસ્ત કહી છે તે કેમ ? ઉત્તર—સૈદ્ધાંતિક-મુનિને ભણવા માટે-સ ંસ્કૃત ભણવાને પ્રશસ્ત કહેલ નથી પણ તે ઠેકાણે સાત સ્વરના અધિકારમાં સંસ્કૃત પ્રાકૃત ભાષાના શ્લોક ગાતાં તેના સ્વર ઉચ્ચારતાં સાંભળનારને પ્રિયકારી લાગવાથી સ્વર મંડલમાં તે બે ભાષા ભગવતે પ્રશસ્ત એટલે ભલી કડી છે. જેમ કોઈ મધુર સ્વરવાળા વસંતતિલકામાં ભક્તામર સ્તત્ર સંસ્કૃત ભાષાનું કે પ્રાકૃત ભાષાનું (ગુજરાતી ભાષાનું ) યા (દેશી ભાષાનું) ગાતા હોય ત્યારે સાંભળનારને અત્યંત પ્રિયકારક થઇ પડે છે. તેમ સ્વર મ`ડળમાં તે એ ભાષા પ્રિય લાગવાથી પ્રશસ્ત કહેલ છે. તેને અવળા અર્થાંમાં દોરી મુનિને તે બે ભાષા ભણાવી પ્રશસ્ત કહેલ છે એમ ડોકી એસાડવુ તેજ વૈયાકરણીયાની અવળા અર્થ કરવાની સહી નાણી છે. પ્રશ્ન ૧૫ મું—વૈયાકરણીય-ઉપરોક્ત પેપરમાં ( પહેલા સવાલમાં) જે જે ગાથા અને અર્થ લખ્યા છે તે શું ખાટો છે ? ઉત્તર સૈદ્ધાંતિક-ગાથા ખરી છે, પણ અર્થાંમાં તફાવત છે. પ્રશ્ન ૧૬ મું—વૈયાકરણીય-શે। તફાવત છે તે જણાવશો ? ઉત્તર~ સૈદ્ધાંતિક–સાંભળેા-ગાથા ને અર્થ અને. ગાથા संक्खया पायया चेव, भणिईओ होंति दोणि वा, सरमंडलंमि गिज्जं ते, पसत्थासि भासि ॥ १ ॥ એ અનુયેાગદ્વાર સૂત્ર-બાબુવાળા છાપેક પાને ૩૧૭ મે લખેલ છે. તેની ભાષા પાને ૩૨૦ મે નીચે પ્રમાણે છે. સ'કખયા શ્ર્લોક એક સંસ્કૃત, ખીજા પાકૃત એ ભણતાં કહેતાં ભાષા શ્રી તીર્થંકર ગણધરે કહ્રી, સ્વર મડળ કહેતાં-પાર્દિક સ્વર સમૂહે ગાઇ, તાનને વિષે પસત્યા ભલી શ્રી મહાઋષિની ભાષી. અહિં મુનિને ઉપરની એ ભાષા ભાવી. પ્રશસ્ત કહી છે એવા અધિકાર નથી, પરંતુ સાત સ્વરના અનેક ભેદ બતાવ્યા છે, તેમાં તીર્થંકર ગણધરે ( એવા મહાઋષિએ ) સસ્કૃત અને પ્રાકૃત એ એ ભાષા સ્વર સમૂહે ગીત (ગાવા) તાનને વિષે પ્રશસ્ત ભલી કહી છે. પૂર્વે કરેલા જે તમારા અથ સંસ્કૃત પ્રાકૃત ભાષા સ્વર મંડળે ગાવી ભલી, મહા ઋષિને માટે એમ ભગવાને ભાંખ્યું. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ એ અથ ઉપરની મૂળ પાઠની કહેલી ભાષાના અથ પ્રમાણે મળતા નથી. એ ઉપરથી એમ જણાય છે કે એ અર્થ પેાતાને ગમતા મરડીને કર્યાં છે. વળી તમારા લખવા પ્રમાણે મહાઋષિને માટે સસ્કૃત ભણવાને ભગવાને ભાખ્યું હોય તે આજકાલના ભણનારા મહાઋષિની ઉપમાને લાયક છે કે નહિ તે જરા વિચારવા જેવુ' છે. મહાઋષિની ઉપમા તે સિદ્ધાંતમાં તીર્થંકર-ગણધર જેવા ગુણવાળા મુનિને દેવામાં આવેલ છે તેટલે દરજ્જે આજકાલના મુનિઓને ગણી અથવા મૂળ ગાથાને અવળા અ કરી આશ્રવના સેવનાર બ્રાહ્મણા પાસે ભણી બ્રાહ્મણીયું જ્ઞાન મેળવવા ભગવંતના એ ઉપદેશ નથી. શ્રી નદીજી સૂત્રમાં વ્યાકરણશાસ્ત્રને મિથ્યા શ્રુત કહેલ છે. તથા સ્વરશાસ્ત્રને પણ પાપશાસ્ત્ર કહ્યાં છે. તે એવાં શાસ્ત્ર ભણવાની આજ્ઞા ભગવાન કેમ આપે ? તે પણ વિચાર કરવા જેવુ છે. પ્રશ્ન ૧૭ મું—વૈયાકરણીયશ્રી ઉવવાઇ સૂત્રમાં સાધુ સભાષાના જાણુ કહ્યા છે તે પાઠ ‘ સવ્વ માસાજી ગામને ' તે કેમ ? ઉત્તર—સૌદ્ધાંતિક—એ તદ્દન અવળા અથ કર્યાં છે. ઉવવાઇ સૂત્રમાં તે પાડ સાધુના અધિકારમાં નથી. પણ ગણધરાકિના અધિકારે કહ્યું છે કે दुबालसंगिणो समत्त गणिपिंडगधरा, सव्वक्खर सण्णिवाइणो, सव्व भासानुगामिणो, अजिणा जिणसंकासा, जिणो इव अवित वागरेभाणा, संजमेण तवसां अप्पाणं भावेमाणे विहरंति. આ તમામ શબ્દ ગણધરને ઉદેશીને છે, તેમજ વળી ભગવતના ઉપદેશ વખતે તે વાત કહી છે તે પાઠ— सव्वक्खर संणिवाईयाए पुणरतार सव्य भासाणुगामिणीए सरस्सईए जtयण णीहारिणा सरिणं अद्धमागहाए भामाए भासंति अरिहा धम्मं परिकहेड् અસ્યા —સ અક્ષરની સંધિ થાયેાગ્ય મેળવીને, સ’પૂર્ણ રાગે કરીને, સર્વાં ભાષાને મળતી, ઘણી મીડી એવી વાણીએ યાજન પ્રમાણે સભળાય એવે સ્વરે, અધ માગધી ભાષાએ પરમેશ્વરે ધમ કથા કહી. એમાં સાધુ સ ભાષાના જાણુ કહ્યાના સંબંધ બીલકુલ છેજ નહિ. આ ઉપરથી વ્યાકરણના ભણેલા કેવા અર્થ કરે છે તે જણાઇ આવશે. પ્રશ્ન ૧૮ સુ—શિષ્ય-કેટલાક વ્યાકરણાદિ ભણવા માટે પન્નવણ તથા પ્રશ્ન વ્યાકરણના દાખલા આપે છે તે વિષે શું સમજવું ? Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩. ઉત્તર-સંસ્કૃતાદિ ભણવા વિષે જેવા વ્યાકરણને લગતા પાઠના દાખલા પન્નવણના તથા પ્રશ્ન વ્યાકરણના આપવામાં આવે છે તેથી સાધુને અવશ્ય વ્યાકરણ ભણવું જ જોઈએ એ નિશ્ચય થતું નથી. એ તે લેકિક શાસ્ત્રના વસ્તારાની શબ્દશુદ્ધિ વ્યાખ્યા કરી છે. એટલે એકવચન દ્વિવચનાદિ શબ્દજ્ઞાન બતાવવા માટે છે, અને તે પ્રમાણે બોલવાથી શબ્દશુદ્ધિ ઉચ્ચારણ જ્ઞાન થયું એમ કહી શકાય, પણ તેથી ભાષા શુદ્ધિ થઈ એમ કહી શકાય નહિ. સત્ય ભાષણ વિના ભાષા શુદ્ધિ થતી નથી. વ્યાકરણના ભણવાવાળા અને તેને લગતા તજ્ઞામ શાસ્ત્રના પારગામી તેમજ સ્વરસંધિ આદિ વિભક્તિ સહિત શુદ્ધ ઉરચારના કરવાવાળા શું અસત્ય ભાષી નથી હોતા ? અર્થાત્ ઘણાએ જોવામાં આવે છે. - વ્યાકરણના નહિ ભણેલા તત્ત્વજ્ઞાની ભાષા સમિતિવાળા શુદ્ધ ઉરચારના કરવાવાળા સત્યભાષી શું નથી હોતા ? અર્થાત્ તે પણ ઘણાએ જોવામાં આવે છે. તે પછી આત્મશુદ્ધિ કે સત્ય ભાષા બોલવામાં વ્યાકરણદિની શી જરૂર રહી ? પ્રશ્ન ૧૯ મું–કોઇ એમ કહે કે-વ્યાકરણાદિ શાસ્ત્રજ્ઞાન મેળવ્યા વિના, મગજ શક્તિ ખીલતી નથી, અને મગજ શક્તિ વિના ધર્મ સંબંધી કાર્ય બની શકતાં નથી, માટે સંસ્કૃતાદિ જ્ઞાનની જરૂર છે. તેનું કેમ? ઉત્તર–“સદ્ગુણ પ્રાપ્તિનો ઉપાય” તેના પાને ૭૨ મે કહ્યું છે કેધર્મ સંબંધી સમ્યજ્ઞાન કંઈ સંસ્કૃત કે પ્રાકૃત ભાષા જાણવાથી અથવા વ્યાકરણ કેવ કે ન્યાય ભણું જવાથી આવી શકતું નથી. ભાષા જ્ઞાન અને તત્વજ્ઞાન એ બે જૂદીજ વાત છે. ઘણાએ વિદ્વાને સંસ્કૃત-પ્રાકૃત-ચાવની આદિ ભાષાઓ જાણે છે, પણ તત્ત્વથી તદ્દન અજાણ્યા હોય છે, અને માતૃ ભાષા પણ શુદ્ધ બોલી ન જાણુનારમાં કોઈ વખત તત્ત્વજ્ઞાન ભંડાર જેવામાં આવે છે. ભાષાજ્ઞાન કે ગેખણયા સૂવાનવાળા ઘણાએ વિદ્વાનેએ ધર્મને નામે હિંસા ઉપદેશી છે. અને અભણ દેખાતા ઘણાએ પરમ હંસો” એ (એટલે પવિત્ર આત્મજ્ઞાનીઓએ ) ઉચ્ચતમ પ્રકારની દયાને પ્રચાર કર્યો છે. માટે મગજ શક્તિ કરતા હૃદય શક્તિ ધર્મમાં પહેલા નંબરની જરૂરીઆત ધરાવનારી ચીજ છે. બસ, તત્ત્વજ્ઞાન અને ભાષા શુદ્ધિને માટે હૃદય શક્તિની જરૂર છે. તેમાં વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર કે તર્કશાસ્ત્રાદિકની આવશ્યકતા નથી એમ ઉપરના લખાણથી સિદ્ધ થાય છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૨૦ મું–કઈ કહે કે એ વાત બધી ઠીક છે, પણ પૂર્વાચા વ્યાકરણદિ તમામ શાસ્ત્રના પારગામી બહુધા હતા, તે પછી આપણને ભણવામાં શું હરત છે ? ઉત્તર-પૂર્વાચાર્યોનું સંસ્કૃત જ્ઞાન હતું તેના કારણે જુદાં હતાં તે આગળ જાણવામાં આવશે. અત્યારે આપણી માતૃભાષા તે સૂત્ર જ્ઞાન છે તેને બાજુ પર રાખી જૈન મુનિઓને માટે વ્યાકરણાદિ ભણવાની ખાસ જરૂરીયાત બતાવવા હિમાયત ધરાવશું તે શાસ્ત્રમાં કહેલા વ્યાકરણને લગતા દાખલાના શાસ્ત્રો પણ જેનશાસ્ત્રમાં સૂત્ર પ્રમાણે હેવાં જોઈએ; એટલે વ્યાકરણ વગેરે તમામ સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેળવવાનાં સાધને (પુસ્તકો) પણ જૈનધર્મની શૈલિનાંજ હોવા જોઈએ. તે તે અત્યારે કઈ ઠેકાણે જોવામાં આવતાં નથી. અને જે જોવામાં આવે છે તે તે બ્રાહ્મણમતનાં શાસ્ત્ર બ્રાહ્મણના આચાર્યના બનાવેલાં જોવામાં આવે છે તે તે પહેલા જૈનના સાધુઓ કયાંથી વ્યાકરણાદિનું જ્ઞાન મેળવતા હશે? તે પણ વિચારવા જેવું છે. પ્રશ્ન ૨૧ મું-વૈયાકરણીય-એમાં શું વિચારવા જેવું છે ? પૂર્વે હેમાચાર્યનું કરેલું હૈમવ્યાકરણ તથા હેમી નામ માળા વગેરે સંસ્કૃતના ગ્રંથ જૈનાચાર્યનાં બનાવેલા ઘણાએ છે. ઉત્તર–શૈદ્ધાંતિક-હેમાચાર્યને થયાને કાળ તે લગભગ સાત વર્ષના અનુમાન ગણાય છે, અને વ્યાકરણાદિકના જ્ઞાનવાળા આચાર્યો તે તે પહેલાંના છે. એ ઉપરથી એમ પણ જણાય છે કે-કાંતે જૈનશાસ્ત્ર પ્રમાણે તેવાં શાસ્ત્ર જૈન મતનાં હોવાં જોઈએ, અને કોને દીક્ષિત થયા પહેલાંના વ્યાકરણના ભણેલા હોવા જોઈએ પણ બહુ વિચાર કરતાં એમ જણાય છે કે જે વ્યાકરણના ભણેલા હતા તે ઘણે દરજે બ્રાહ્મણ જ હતા; એટલે તેઓ પ્રથમ બ્રાહ્મણપણામાં તેમના મતનાં શાસ્ત્ર ભણી પછી જૈનાચાર્યના બોધથી તે સાધુ થયેલા અને પછી વ્યાકરણાદિ શાસ્ત્રોની પ્રવૃત્તિ વધારે ચાલતી હોય એમ જણાય છે પણ મૂળમાં જૈન સિદ્ધાંત સિવાય જૈનના મુનિઓને બીજું જ્ઞાન મેળવવા આવશ્યકતા જણાતી નથી. પ્રશ્ન રર મું–કઈ કહે કે-એવો કઈ સબળ દાખલે છે કે— પૂર્વાચાર્યોને જૈન સિદ્ધાંત સિવાયની ભાષા સંસ્કૃતાદિ જ્ઞાન મેળવવાની જરૂરીઆત જણાતી ન હતી ? ઉત્તર-પૂર્વના જૈનાચાર્યના બનાવેલા ઘણા ગ્રે માગધી ભાષાના યા પ્રાકૃત ભાષાને વિશેષ જોવામાં આવે છે તેથી તેવા ગ્રંથ વિશેષ ખાત્રીજ આપે છે કે દાકાળે જનના સાધુને વ્યાકરણાદિ બ્રાહ્મણીયું જ્ઞાન Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ભણવાનું હતું નહિ, એમ કેટલાક જૈનશાસ્ત્રના ન્યાયથી જણાઈ આવે છે. બાજુવાળા છાપેલા ઉત્તરાધ્યયનના પાને ૨૨૧ મે' કહ્યુ` છે કે— प्राकृत संस्कृता द्या षड्भाषा अथवा अन्या अपि देशविशेषात् नाना रूपा भाषा वा पापेभ्यो दुःखेभ्यो न जायन्ते न रक्षन्ते એટલે પ્રાકૃત સસ્કૃત આદિ ષડ્ ભાષા અથવા બીજી પણ અનેક પ્રકારની દેશ ભાષા તે આ જીવને પાપ થકી દુઃખ થૂકી મુકાવવા રક્ષણ કરવા સમર્થ નથી, એમ કહ્યું છે અને સૂત્રની ભાષા બોલતાં ઘણા કર્મીની નિર્જરા થાય છે એમ પણ સૂત્રમાં ઘણે ઠેકાણે કહેલ છે. પ્રશ્ન ૨૩ મું—ભાષાની શુદ્ધિ માટે વ્યાકરણાદિકની જરૂર પડે કે નહિં ? ઉત્તર—ભાષાની શુદ્ધિને માટે ભગવતે દશ વૈકાલિક સૂત્રના ૭ મા અધ્યયનમાં અચ્છી તરેહની વ્યાખ્યા કરી છે કે-મુનિમે આવા પ્રકારની ભાષા બોલવી, અને આવા પ્રકારની ભાષા ન ખોલવી. વગેરે ઘણાં સૂત્રમાં ભાષા સમિતિના અધિકાર છે અને ભગવતે તેવી ભાષા સમિતિના બોલવાવાળાને આરાધક કહ્યા છે. તે વ્યાકરણાદિકના નહિં ભણેલાને પણ એ ભાષા શુદ્ધિના જ્ઞાન વડે આજ્ઞાના આરાધક કહ્યા છે એમ ઘણાં સૂત્રોના ન્યાય શ્વેતાં ભાષાની શુદ્ધિ માટે વ્યાકરણાદિકની જરૂર જણાતી નથી. પ્રશ્ન ૨૪ મુકાઈ એમ કહે કે-પન્નવણાજીના ભાષા પદના અધિકારમાં પણ ચારે પ્રકારની ભાષા ઉપયેગ સહિત ખોલતાં આરાધક કહ્યું છે તેનું કેમ ઉત્તર---તેને પરમાથ એ છે કે સત્ય તથા અસત્ય ભાષા વગેરે ચાર પ્રકારની ભાષાનું સ્વરૂપ જાણનાર ઉપયેગવંત તે સત્ય ને સત્ય અને અસત્ય ને અસત્ય વગેરે એટલે જેવી ભાષા હેાય તેવી ભાષા કહેતાં આરાધક છે, એમ કહ્યુ' છે. પણ એમ કહ્યુ નથી કે ઉપચેગથી ચારે ભાષા બોલતા એટલે અસત્ય કે મિશ્ર ભાષા બોલતા પણ આરાધક હોય એમ કદ્દી હોયજ નહિ. પ્રશ્ન ૨૫ મું—ત્યારે કોઇ એમ કહે કે--તે ઠેકાણે તે એમ કહ્યુ છે કે–ચાર ભાષા ઉપયે।ગ સહિત ભાખતા આરાધક કહ્યા છે, તે વિાધક હોય નહિ, એમ કહ્યુ છે. એટલે ઉપયેગથી ચારે ભાષા ખોલતા આરાધક હાય એમ કોઈ કહે તે કેમ ? ૧૪ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઉત્તર—આના ઉત્તર ઉપરના પ્રશ્નમાં આવી ગયા છે. તે પણ વિશેષ જાણવાને માટે-ઉપયેાગના અર્થ જ્ઞાન, એટલે જ્ઞાની પુરૂષષ જ્ઞાન દનને ચારિત્રના ઉપયાગે પ્રવનાર, તે ચારે પ્રકારની ભાષાનું સ્વરૂપ જાગુતે તે ચાર ભાષાનુ પૃથક્કરણ કરતાં એટલે સત્યને સત્ય સ્વરૂપે, અસત્યને અસત્ય સ્વરૂપે, સત્યાસત્યને તે સ્વરૂપે ને વ્યવહાર ભાષાને વ્યવહાર ભાષા સ્વરૂપે ઉપયેગ સહિત ભાખતા આરાધક કહ્યો છે. અને તે સાથે જણાવ્યું છે કે ते परं असंजय अविरय अपडिहय अपच्चक्खाय पावकम्मे सच्च वाभासं भासओ, मोसं वा, सच्चामोसं वा, असच्चामोसं वा, भासं માસગો નો બારાઇપ, વિાદÇ, ॥ એટલે, તે ઉપરાંત અસંજતી, અવિરતિ અપચ્ચખાણે કરીને પાપ ક હણ્યા નથી એવા, તે સત્ય, અસત્ય, મિશ્ર કે વ્યવહાર એ ચાર પ્રકારની ભાષામાંથી ગમે તે ભાષા બોલતા આરાધક નહિ, પણ વિરાધક કહ્યો, પ્રશ્ન ૨૬ મું—શિષ્ય-ઉપયોગ સહિત ગમે તે ચાર પ્રકારની ભાષા માંહેલી ભાષાના ખોલનારને આરાધક કહેલ છે. એવુ' કાઠું કાઇ તૈયાકરણીય લાગુ કરીને કહે કે–વ્યાકરણ શાસ્ત્રમાં કહેલા નિયમા વિભક્તિ આદિકનુ જ્ઞાન મેળવી એટલે એક વચનને એક વચને બોલાવવું. બહુ વચનને બહુ વચને ખોલાવવુ. વગેરે શાસ્ત્રમાં કહેલા શબ્દજ્ઞાનના ઉપયોગથી ખેલનારનેજ આરાધક જાણવા તેનું કેમ ? ઉત્તર ?—શબ્દ જ્ઞાનને માટે વિભક્તિ આદિ શબ્દ શુદ્ધિનાં શાસ્ત્રોની આવશ્યકતા હાય તા તેને કોઈ અટકાયત કરતુ નથી પણ પન્નવણાજીમાં કહેલા આરાધક વિરાધકનાં સંબધમ એ વાત લાગુ થાય તેમ નથી, એમ ઉપરના પાઠ સૂચવે છે. જુએ તે પાઠમાં તે ચાકષુ' કહ્યુ` છે કે-અસ'જતી, અવિરતિ, અપચ્ચખાણી ચાર માંહેલી ગમે તે ભાષા એટલે તે પણ તે વિરાધક છે. તે। હુ'લના જે વ્યાકરણાદિ શાસ્ત્રના બાંધનારા તથા તેનું પઠન કરનારારા તેને કેવા ગણવા ? ને તેનુ' વાકય પણ કેવું ગણવુ' ? તે જરા વિચાર કરવા જેવું છે. વૈયાકરણના મતે ખધા આરાધક થવા જોઇએ, પણ તે અસ’જતી અવિરતી અપચ્ચખાણી હાય તેનુ` શુ` સમજવુ ? તે પણ સૂત્ર સામી દૃષ્ટિ રાખી સાથે વિચાર કરવો. પ્રશ્ન ૨૭ મું—ચાર પ્રકારની ભાષા–સત્ય, અને અસત્ય, મિશ્ર અને વ્યવહાર એ ચાર પ્રકારની ભાષા વિષે તમારૂં શુ કહેવુ' છે ? Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ઉત્તર–સાધુને માટે તે દશ વૈકાલિક સૂત્રના ૭ મા અધ્યયનમાં ગાથા મંડાતાંજ કહ્યું છે કે चउएहं खलु भासाणं, परिसखाय पनवं ; दोएहं तु विणयं सिक्खे, दोन भासेज्ज सव्वसो ॥१॥ અહિંયા તે એમ કહ્યું કે-ચાર ભાષાનું સ્વરૂપ જાણુને પ્રજ્ઞાવાન સાધુ તે સત્ય અને વ્યવહાર એ બે ભાષા બેલવાને વિનય શીખે. અને મૃષાને મિશ્ર એ બે ભાષા તે સર્વથા બેલે નહિ. તેમાં પણ સત્ય ભાષા કેવી બોલે તે વિષે એજ અધ્યયનમાં તથા સૂયગડાંગસૂત્રના છઠ્ઠા અધ્યયનમાં કહ્યું છે કે જો સાગ વઘંતિ એટલે સત્ય ભાષા પણ નિર્વઘ ભાષા બોલવી. તે અન્ય મતનાં શાસ્ત્રો તથા જૈન ધર્મના શાસો ટકા ગ્રંથ વગેરે સંસકૃત ભાષાનાં રચેલાં તેમાં જીવ હિંસાને બંધ હોય તેવાં શાસ્ત્રો અને તેવાં શાસ્ત્રોના રચનારા, તથા તેવાં શાસ્ત્રોના પ્રરૂપક, વિભક્તિ આદિ જ્ઞાનેથી ઉચ્ચારના કરવાવાળાને સત્ય ભાષી કેમ કહેવાય ? અર્થાત્ નજ કહેવાય. પ્રશ્ન ૨૮ મું–અહિંયાં કઈ કહે કે-વ્યાકરણ ભણ્યા વિના પંડિત કેમ કહેવાય ? માટે વ્યાકરણ ભણી પંડિત બનવું તે સાધુનું કામ છે ? ઉત્તર– વાહજી, વાહ, ભલે વ્યાકરણ ભણુ પંડિત બને. બસ, પંડિતપણું તે હવે વ્યાકરણમાંજ આવી સમાણું છે કે શુ ? હા ખરી વાત છે. પેલા સુધારેલાને પણ એજ મત છે અને તેને પણ એજ અવાજ છે, સુધરેલા પણ એજ પ્રમાણે કહે છે કે સાધુઓ ! હવે અંગ્રેજી ભણેતમારાં શાસ્ત્ર હવે અંગ્રેજીમાં છપાવા માંડ્યા છે, હવે તમારી પાસે અમારે બોધ લેવાની જરૂર નથી, એમ પણ કહેવા લાગ્યા છે, અને તે ખામી પૂરી પાડવાને કેટલાક સાધુઓ સાવધ થયાં છે તે પછી વ્યાકરણનું તે કહેવું જ શું ? હમણા માતૃ જ્ઞાન-સૂત્ર અભ્યાસની જરૂર ઘણી ડી જણાય છે. હમણું તે પંડિત બનવાને અને દુનિયામાં વાહ વાહ કહેવરાવવાને (જાહેર ભાષણ આપવાને) તેવાજ પ્રકારનું જ્ઞાન મેળવવાની આશ્યકતા વિશેષ જોવામાં આવે છે. આ ઉપરથી એવો નિર્ણય થાય છે કે–ડા વખતમાં સૂત્ર જ્ઞાન લેપ થવાની એ નિશાની છે. જન શાસ્ત્રમાં આર્ય ભાષા જે સૂત્રની ભાષા ભણવાની આજ્ઞા છે, અને અન્ય શાસ્ત્રમાં તે ત્યાં સુધી કહ્યું છે કે-- Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ न वदेत् यवनी भाषा, प्राणः कंठगतै रपि. એ વાત તેા તદ્દન ભૂલી જવા જેવીજ થઇ પડી છે. તેમજ જૈન ધર્મના અનુયાયી પણ સૂત્ર જ્ઞાનની વાત અલગ રાખી પંડિત બનવાને માટે વ્યાકરણાદિ જ્ઞાન મેળવવાને મડી પડ્યા છે. જૈન શાસ્ત્રમાં પ`ડિત કેને કહેવામાં આવ્યા છે તે સામી તે નજર કરતાજ નથી. પ્રશ્ન ૨૯ મુ— જન સૂત્રમાં પતિ કાને કહ્યા છે ? ઉત્તર-ભગવતીજી વગેરે સૂત્રમાં તે સર્વ વિરતિ સંયમ ગુણધારકને એટલે સમ્યજ્ઞાન, દર્શીન, ચારિત્રવતને મંત્તિ-પ`ડિત કહીને લાવ્યા ; અને અસ યતીને બાળ કહ્યા છે. તે વિચાર કે વ્યાકરણાદિકના ભણેલા-અસ'યતીને બાળની પિતમાં મૂકવામાં આવે તે વ્યાકરણના શે વિશેષ રહ્યો ? અન્યમતમાં પણ ક્રિયાવાનને પૉંડિત કહ્યા છે. છે પ્રશ્ન ૩૦ સુ—અન્યમતમાં શું વ્યાકરણાદિના ભણનારને પત નથી કહ્યા ? ઉત્તર— હા, જી, નથી કહ્યા. રાજનીતિમાં કહ્યુ છે કે— ૧૩: પાશ્વ ચૈવ, ને ચાન્દે શાણાં ચિંતાઃ; सर्वे व्यसनिनो मूर्खा, यः क्रियावान् स पण्डितः ||१|| અસ્યા —સંસ્કૃત આદિ વિદ્યાના પઢવાવાળા, પઢાવવાવાળા, યેચ અન્યમતમતાંતરોના શાસ્ત્રોના ચિંતક સવ વ્યસની અર્થાત પઢવાવાળાને એક જાતનું વ્યસન પડ્યું' હોય એમ સમજો. કારણ કે ધર્મક્રિયા વિના મૂજ છે, જો ક્રિયાવાન હોય તેજ પંડિત જાણીયે તેમજ શ્રી ગીતામાં પણ કહ્યુ છે કે- ક્રિયાવાન માત્ર પહિતઃ”-- ક્રિયાવાન તેજ પડિત જાણવે. અહિં તે ક્રિયાવાનને પતિ કહેલ છે. અને વ્યાકરણના ભણેલને વ્યસની ને મૂર્ખ કહેલ છે, વળી છઠ્ઠા અધ્યયના શ્લોક ૧૨ મે કહ્યુ છે કે થાય સ્ત્યને પંડિતમ્એટલે, પંડિતને સત્ય ભાષાથી ઓળખીએ અર્થાત્ યથાર્થ લે તે પડિત કહીએ. પ્રશ્ન ૩૧ મું-કેવા ગુણવાળાને પંડિત કહેવા ? એવે કોઇ અન્ય શાસ્ત્રના દાખલા છે ? Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ ઉત્તર-હાજી સાંભળો-શ્રી મહાભારતને ૩૨ માં અધ્યાયમાં કહ્યું છે કે – आत्मज्ञान समारम्भ, स्तितिक्षा धर्म नित्यता ; यमर्थानापकर्षन्ति, सर्वैःपण्डित मुच्यते ॥१॥ निषेवते प्रशस्तानि, निन्दितानि न सेवते ; બનાસ્તા ધાન, પતતિક્ષણ રા. नाप्राप्यमभिवाचूछन्ति, नष्ट नेच्छन्ति शोचितुम्; आपत्सु च न मुह्यन्ति, नराः पण्डितबुद्धयः ॥३॥ અર્થ— જેને આત્મા જ્ઞાન, સમ્યક, આરંભ, અર્થાત્ જે નકામા આળસુ કદી ન રહે, સુખ, દુઃખ, હની, લાભ, માન, અપમાન, નિંદા, સ્તુતિમાં હર્ષ શેક કરી ન કરે, ધર્મમાં નિત્ય નિશ્ચિત રહે, જેના મનને ઉત્તમ ઉત્તમ પદાર્થ અર્થાત્ વિષય સંબંધી વસ્તુ આકર્ષણ ન કરી શકે તે પંડિત કહેવાય છે. ૧ સદા ધર્મ યુકત કર્મોનું સેવન, અધર્મ યુક્ત કામને ત્યાગ, સત્યાચારની નિંદા નહિ કરવાવાળા, આસ્તિક, શ્રદ્ધાળુ હેય, એજ પંડિતનું લક્ષણ છે. મારા અપ્રાપ્ત વસ્તુની ઈચ્છા કદી ન કરે. નષ્ટ થયેલા પદાર્થો પર શેક ન કરે, આપત્કાળમાં મુંઝાય નહિ તે બુદ્ધિમાન પંડિત જાણુ. ૩ એ પ્રમાણે દરેક શાસ્ત્રમાં ઉત્તમ ગુણવાળાને પંડિત કહ્યા છે. અને ગુણ રહિત એવા કદી વ્યાકરણ શાસ્ત્રાદિ ચાર વેદને ભણનારા હોય તેથી શું થયું ? પ્રશ્ન ૩૨ મું-ચાર વેદના ભણવાવાળા પંડિત ન કહેવાય ? ઉત્તર—નીતિ દર્પણ અધ્યાય ૧૫ માં લેક ૧૨ મેં કહ્યું છે કેદંતિ તુજો વાન, ધર્મશાસ્ત્રna T; I. आत्मानं नैव जाति, दर्वी पाक रसं यथा ॥१॥ અર્થ–ચારે વેદ અથવા અનેક ધર્મ શાસ્ત્ર પઢે છે, પરંતુ આત્મ જ્ઞાનને નહિ જાણનારો જેમ કડછી,પાકના રસના સ્વાદને જાણતી નથી તેમ જાણવું વળી ભાગવતાદિ શાસ્ત્રમાં પણ કહ્યું છે કેન શશાલ્લામિરત મોણો; ન જોનારને તરસ | હે યુધિષ્ઠિર ! ! શબ્દશાસ્ત્રમાં (વ્યાકરણમાં) આસક્ત થયેલાને, તથા લેકોના મન રજન કરવામાં તલ્લીન થયેલાને, કંઈ મેક્ષ મળતું નથી. પ્રશ્ન ૩૩ મું–વેદના ભણેલા પંડિત વિષે દિગમ્બર મત કંઈ જણાવે છે ? Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ઉત્તર-દિગંબર મતના બ્રહ્મ વિલાસમાં કહ્યું છે કે – સવૈયા એકતીસા જપે ચારો વેદ પહે, રચી પચી રિઝ રીઝ, પંડિતકી કલામે પ્રવન તું કહા હૈ, ધરમ હાર ગ્રંથ તાડૂકે અનેક ભેદ, તાકે પઢે નિપુન પ્રસિદ્ધ તેહિ ગાયે હૈ, આત્મ કે તત્વ તાકે મર્મકહું ન રંચ પાયે, તેલે હી ગ્રંથનમેં એસે કે બનાયે હૈ, જેસે રસ વિજનમેં કુછી ફરે સદૈવ, મુંદ્રતા સ્વભાવ ન સ્વાદ કચ્છ પાયે હૈ. ૧ વિચારો કે પંડિતપણું અને મોક્ષ મળવાનું સાધન તે વિરત ભાવ, વૈરાગ્ય દશા અને આત્મજ્ઞાનમાં જ રહ્યું છે. તેમાં વ્યાકરણાદિ લૌકિક શાસ્ત્રની શી જરૂર રહી ? એવા ગુણની પ્રાપ્તિ કરવાને તે ધર્મશાસ્ત્રજ ખાસ ઉગી છે. માટે તિર્થંકરદેવ પરમાત્માએ આત્મકલ્યાણને માટે શાસ્ત્રની પ્રરૂપણ કરી છે તે આપણા હિતને માટેજ છે, અને તેથી જ શાંત દશા પ્રાપ્તિ થાય છે. જે ગુણ ધર્મશાસ્ત્રથી પ્રાપ્ત થાય છે તેવા ગુણની પ્રાપ્ત અભિમાની એવા બ્રાહ્મણીયા વ્યાકરણાદિ શાસ્ત્રથી કદી પણ થતી નથી. એ વાત શાસ્ત્ર સિદ્ધ છે પ્રશ્ન ૩૪ મું—યાકરણીય-તમે વ્યાકરણાદિ શાસ્ત્રને અભિમાની જ્ઞાન કેમ કહો છે ? ઉત્તર–શૈદ્ધાંતિક–અમે તો શું કહીએ પણ પૂર્વે વિદ્વાન આચાર્યો કહી ગયા છે. જુએ “જૈન” પત્ર પુસ્તક ૫ મું મુંબઈ રવિવાર તા. ૪થી આગષ્ટ સને ૧૯૦૭, અષાડ વદ ૧ વીર સંવત્ ૨૪૩૩ (અંક ૧૮ મો) તેમાં પાને અમે મુનિ વિચાર મુનિ મહારાજ શ્રીચારિત્રવિજ્યનું વ્યાખ્યાન (એ નામને લેખ) તેમાં કહ્યું છે કે – સિદ્ધસેન દિવાકર વિક્રમના સમયમાં થઈ ગયા. તે બહુ ભણેલા હતા. વિદ્યાના ગર્વને લીધે તેમને ફક્ત નવકારનાં પાંચ પદને સંસ્કૃત રૂપમાં ફેરવી નાખ્યા અને પીસ્તાળીસે આગમ સંસ્કૃત ભાષામાં ફેરવી નખવા ઈચ્છ દર્શાવી. માગધી ભાષાને ન્યૂન ગણ સંસ્કૃતમાં ફેરવી. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ નાખવાના તેમના નિશ્ચયને ગુરૂએ તેના જ્ઞાન ગ માન્યા અને તેમને સંઘ અહિષ્કૃત કર્યાં. અત્યારે એથી પણ વધારે ગર્વિષ્ટ ઘણાએ જોવામાં આવે છે. તે એટલે સુધી કે દુનિઆમાં ગણાતા એવા કેટલાક વિદ્વાન્ મુનિએ સંસ્કૃત જ્ઞાનના અભિમાની થકા પવિત્ર એવી સૂત્રની અર્ધમાગધી ભાષાને મા.ગધી. એવા શબ્દથી ખેલતા સાંભળ્યા છે. એવાઓને શિક્ષા દેવા કણ સમ છે ? આગળ તે સિદ્ધસેન જેવા જબરજસ્ત આચાર્યને પણ સંઘ બહાર કરતાં આંચકો ખાવામાં આવેલે નહાતા, અત્યારે તે સંઘ તે શું પશુ તીર્થંકર મહારાજ જેવાથી પશુ નહિ ડરનારા મનમાની ભાષાના ખેલનારા આગળ પડતા સૂત્રની ભાષાને, મા‚ગધી એવા શબ્દથી અપમાન કરનારા–સૂત્રની ભાષાને હલકી પાડનારા, માતૃ ભાષાની અવહેલના કરવામાં આંચકો નહિં ખાનારા, એવાઓને પેાતાના માનેલા બ્રાહ્મણીયા વ્યાકરણાદિ જ્ઞાનનું અભિમાન નહિ તે બીજું શું ? પ્રશ્ન ૩૫ મું—પ્રાચિન જૈનનું મૂળ જ્ઞાન કયુ છે ? ઉત્તર-જૈનશાસ્ત્રની શૈલી જોતાં પ્રાચિન આચાર્યાં જો કે વ્યાકરણ આદિ જ્ઞાનના કદાપિ અભ્યાસી હશે, પરંતુ પોતાના શાસનની મૂળ શૈલીના લાપ નહિં કરતા સૂત્રની (માગધી) ભાષાને અવલ`ખી રહેલા હતા, એમ પૂર્વાચાર્યના બનાવેલા ગ્રંથા પરથી ખાત્રી થાય છે. પૂર્વાચાર્યાંના બનાવેલા પ્રાચિન ગ્રંથો માગધી ભાષામાં રચેલા ઘણાએ જોવામા આવે છે. કાળાંતરે જેમ જેમ વ્યાકરણાદિના અભ્યાસ વધતા ગયા તેમ તેમ સ`સ્કૃત ભાષામાં ગ્રંથ રચાતા ગયા, તેવા ગ્રંથના રચવાવાળા પણ એમ લખતા ગયા હોય છે કે--માગધી ભાષા ઉપરથી એ સંસ્કૃતમાં રચેલ છે. એમ ઘણા ગ્રંથા પરથી સાબીત થાય છે કે પ્રથમના આચાર્યાના બનાવેલા ગ્રંથા માગધી ભાષામાંજ હતા, અને હજી પણ કેટલાક પ્રથા પૂર્વાચાર્યના બનાવેલા માગધી ભાષાના મેાજીદ છે. એ ઉપરથી નિશ્ચય થાય છે કે જેમ જૈન ધર્મના સિદ્ધાંતા ભગવંતની વાણી યુકત માગધી ( અદ્ધ માગધી ) ભાષામાં રચાયા છે. તેમજ કેટલાક ગ્રંથો પણ માગધી ભાષામાં રચાયા છે. એટલે જૈન ધર્મની મૂળ પ્રવૃત્તિ માગધી ભાષાનીજ છે. અને અન્ય ધર્માંનાં પુસ્તકો સંસ્કૃતમાં છે. એ વાત જગજાહેર છે. છતાં પોતાનાં ધ શાસ્ત્રોનુ અપમાન કરવું અને અન્ય ધર્મીએના શાસ્ત્રનું અનુકરણ કરવું તે સમ્યકત્ત્વ દૃષ્ટિનું કબ્ય નથી. પ્રશ્ન ૬૬ મું—પંડિત લક્ષણ સૂત્રમાં શી રીતે જણાખ્યુ છે ? Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ઉત્તર–સૂયગડાંગસૂત્ર શ્રત સ્કંધ પહેલે–અધ્યયન ૧૪મે–ગાથા ૧૩મીમાં પંડિત નીચે પ્રમાણે કહ્યા છે. से कोविए जिणवयणेण पत्था, सरोदए पासति चक्खुणे वा. તેજ શિષ્ય ગુરૂકુલ વાસે વસતે થકે જીન વચન થકી સમસ્ત સ્વાર્થ વિચાર સમજીને પંડિત થાય. જેમ સૂર્યોદય થકી નિર્મળા નેત્ર વાળે પુરૂષ સર્વ માર્ગને જાણે તેમ સુશિષ્ય પણ હૃદયરૂપ નેત્રે કરી આગમ રુપ સૂર્ય પ્રકાશિત થવાથી નિર્મળ ધર્મરૂ૫ માગને જાણે (એ પંડિત હેય.) અહિં પંડિતનું સ્વરૂપ સૂત્રમાં ઉપર પ્રમાણે કહેલ છે. પરંતુ વ્યાકરણ જાણીને પંડિત થવા કહ્યું નથી. તેમજ વળી–શ્રી સૂયગડાંગજીની વૃત્તિમાં શ્રી શીલંગાચાર્યજીએ પંડિતનું લક્ષણ બતાવ્યું છે. કે-“પાપકીન તિ વેહતા"પંડિત હોય તે પાપ થકી ડરેજ. એટલે પાપ થકી કરે તેજ પંડિત કહેવાય. ઇત્યર્થ: પ્રશ્ન ૩૭ મું—પંડિતનું સ્વરૂપ અને તેની ઓળખાણ શી ? ઉત્તર–પિતાંબરી હુકમ મુનિકૃત “જ્ઞાન પ્રકાશ પ્રકરણ સંગ્રહ” ગ્રંથમાં પાને ૨૯૦ માં–જ્ઞાન ભૂષણમાં કહ્યું છે કે– i पाषाणेषु यथा हेम, दुग्धमध्ये यथा घृतं ; तिलमध्ये यथा तैल, देहमध्ये यथा सिवं ॥१॥ काष्टमध्ये यथा वह्नी, शक्तिरुपेण तिष्टति ; अयमात्मा शरीरेषु, जो जानाति सःपन्डितः ॥२॥ પાને ર૯૧ મે—પંડિત સ્વરૂપ કહે છે. આ શરીરને વિષે પરમાત્મા સ્વરૂપ છે તેને જે ઓળખે છે. તે જ પંડિત છે. તે આત્મ સ્વરૂપ જાણ્યા વિના જે કઈ બીજા ભણી ગણી પંડિત નામ ધરાવે છે. તે લૌકિક પંડિતછે, પણ લકત્તર પંડિત તે આવી રીતે આત્મ સ્વરૂપનું જેને જાણપણું થયું તેને લેકર પંડિત કહીયે. તે સ્વરૂપ જણાવે છે, જેમ પાષાણને વિષે હેમ-સનું, દુધમાં વૃત, તલમાં તેલ, કાષ્ટ્રમાં અગ્નિ રહેલ છે તેમ આ શરીર મધ્યે શિવ સ્વરૂપી–સિદ્ધ સમાન પિતાના આત્માને જાણે તેને જ પંડિત કહીએ. પ્રશ્ન ૩૮ મું– શિષ્ય વાક્ય-વૌકિક પંડિતને લકત્તર પંડિતમાં શું ફરક હશે ? Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ઉત્તર—ઉપરોક્ત ગ્રંથમાં જણાવે છે કે જે લૌકિક પડિત છે, તે સંસારી જીવને સંસાર થકી છોડવી માક્ષે જવા ન દે, શા માટે જે એના સમજવામાં એમ છે કે આપણો વાડો તૂટી જાય અને આપણા મતની માન વૃદ્ધિ ન થાય અને સર્વે આત્મ જ્ઞાની થઇ જાય તે વારે આપણા મત કેમ ચાલે માટે હરેક રીતે આપણાં વાડામાંથી નીકળવા દેવા નહિ, જેમ મેહ રાજાને કોઈ જીવ-સદ્ગુરૂ મળે તેવારે મહા સંતાપ થાય જે આપણુ નાટક તૂટી જશે. એમ જાણી ઘણો શેચમાં પડે છે. તેમ લૌકિક પડિત છે, તે પણ કોઇ જીવ આત્મજ્ઞાન પામ્યાની ખબર સાંભળે તેવારે તેના જીવને કેવુ થાય છે કે જેમ કોઇ ઘરમાંથી અત્યંત વલ્લભ વસ્તુનો નાશ થાય તેનું જેટલું દુઃખ વેદે તેથી અનંતગણું દુઃખ વેદે છે. તે માટે એ લોકિક પડિત કહીએ, ને લૌકિક પંડિત એ વાડાના-મતના ચલાવનારા તેના થકી જ્ઞાન મા ઘણું! દૂર છે. તે થકી કોઇ જીવ ધરમ પામી શકે નહિ. તથા લોકોત્તર પડિત તે તે ( પોતે આત્મ સ્વરૂપના જાણનારા ( અને બીજા જીવોને એક આત્મ સ્વરૂપનું એળખાણુ કરાવે અને ધર્મ પમાડી મેક્ષે પહોંચાડે. ( ઇતિ—જ્ઞાનપ્રકાશ પ્રકરણ સંગ્રહ-જ્ઞાન ભૂષણ' વાકય'. ) પ્રશ્ન ૩૯ મુ’—વર્તમાનકાળના પડિતાનું સ્વરૂપ કેવા પ્રકારનુ છે ? તે જણાવશે ? ઉત્તર---વર્તમાનકાળે, દુનિયામાં કહેવાતા પડતા માત્ર વાકયા તુરીથી લોકોનુ મન રંજન કરવા અને લોકો પાસે પેાતાને વાહવાહન પાકાર પડાવવા શાસ્ત્ર અને ધર્મ વિરૂદ્ધ વાતો કરી દુનિયાને ગમતા બેધ આપનારા અર્થાત્ 'સારસુધારાના એધ આપવાથી પેાતાનું સર્વસ્વ માનનારા, અને એમ પણ ખુલ્લી રીતે બોલનારા કે સંસારસુધારવાની ધર્મગુરૂને જરૂર છે. વગેરે વાતાથી તથા ભાષણોથી સ'તોષ માનનારા એવા પતિ નામ ધરાવનારા એટલું પણ જાણતા નથી કે પારકું આંગણુ વાળી સુધારતાં પોતાના ઘરમાં રજ ભરાય છે. જે ઉપદેશ સાધુને દેવા ઘટે નહિ તેવા ઉપદેશ અથવા સાવદ્ય ઉપદેશ અથવા સૂત્ર વિરૂદ્ધ ઉપદેશ કરવાથી પોતાના આત્મ ક રજે મલીન થાય છે, તેની દરકાર નહિ રાખનારા માટે મહા પુરૂષાના સિદ્ધાંતા ' એ નામના પુસ્તકમાં · ક ' ના પાને પહેલે કહ્યુ છે કે * * ૧૫ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પંડિત ઔર મસાલચી, દોને સુઝે નહી, ઓર ન કે કરે ચાંદના, આપ અધેરે માંહી ૧ માટે અહી વિદ્વાને ! અહ પંડિતે ! મસાલચી રૂપ પંડિત નહિ બનતાં ધર્માત્મા પંડિત બને અને દુનિયાને ઉદ્ધાર કરો. પ્રશ્ન ૪૦ મું—ધર્માત્મા પંડિતનું સ્વરૂપ કેવું હોય તે જણાવશે ? ઉત્તર—હા, છ, સાંભળે- “મેક્ષ માર્ગ પ્રકાશ” પાને ૩૫૮ મે-પંડિતની સમજણ પાડે છે કે ઔર શાસ્ત્રાભ્યાસ વિષે ભી કંઈ તે વ્યાકરણ, ન્યાય કાવ્ય આદિ શાસ્ત્રકે બહુત અભ્યાસે છે, સે તે લેક વિષે પંડિતાઈ પ્રગટ કરનેક કારણ હૈ, ઇન વિષે આત્મહિત નિરૂપણ તે હૈ નહિંસા ન કરના જે વ્યાકરણદિક હી અભ્યાસ કરતે કરતે આયુ પૂરા હૈ જાય ઓર તત્વ જ્ઞાનકી પ્રાપ્તિ ન બને - પાને ૩૫૯ મે-ઓર જે જીવ, શબ્દનક નાના યુક્તિ વિષે અર્થ કરને કેહી વ્યાકરણ અવગાહે હૈ વા વાદાદિક કર મહંત હોને ન્યાય અવગાહે હૈ. ચતરપન પ્રગટ કરને કે અર્થ કાવ્ય અવગાહે હૈ. ઇત્યાદિક લોકિક પ્રયજન લિયે ઈનક અભ્યાસ કરે છે એ ધર્માત્મા નાહીં. ઇસલિયે જિતના બને છેડા બહુત ઇનકા અભ્યાસ કર આ મહિત કે અર્થ તત્ત્વાદિકકા નિર્ણય કરે ઈ ધર્માત્મા પંડિત જાનના. ચાણકય નીતિ દર્પણ” ના છ અધ્યાયમાં લેક ૧૨ મેં કહ્યું છે કે- “ર્થત્વેન રિસમ્પ ડિતને સત્ય ભાષાથી ઓળખીએ. એટલે યથાર્થ બોલે તે પંડિત “ભાગવત્ ” એકાદશમ સ્કંધે-અધ્યાય ૧૯ મેં ક ૮૧ મેં કહ્યું છે કે- “afoeતો ક્ષત્રિ” વિદ્વાન હોય તે પંડિત નહિ પણ બંધ તથા મેકને જાણતા હોય તેને પંડિત સમજવો. આટલા અધિકાર પંડિતનું સ્વરૂપ જણાવ્યું તેમાં વ્યાકરણ, ન્યાય, કાવ્ય કે તક શાસ્ત્રની જરૂરીઆત જણાવી નથી. પણ આત્મ હિતને માટે તત્વજ્ઞાનાદિકથી ઘર્માત્મા બનવાની આવશ્યકતા જણાવી છે. ધર્માત્મા બંધ મિક્ષનું સ્વરૂપ જાણનાર, તેજ સંસાર સમુદ્રને તરી મેક્ષ ગતિને પામે છે. તેવા પુરૂષનેજ શાસ્ત્રકા રે પંડિત કહ્યા છે. આ વિષે નાવાગત પંડિત અને નાવડીયાને થયેલા સંવાદને ન્યાય જાણવા યોગ્ય છે. પ્રશ્ન ૪ મું –પંડિત અને નાવડીયાને સંવાદ કેવી રીતને છે તે જણાવશે ? Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ * ,, ઉત્તર—એક પૉંડિત સહેલગાહ કરવાને નાવની અંદર બેસી સમુદ્રમાં મધ્ય દરીએ ફરવાને માટે નીકળ્યે, હોડીમાં બેઠેલા પંડિત હાડીના ખેડનાર નાવડીયાને પૂછ્યું કે યાર ? કાંઇ વ્યાકરણ કે તર્કશાસ્ત્ર ભણ્યા છે ? નાવડીએ કહ્યુ નાજી ’” ત્યારે પંડિતે કહ્યું “તારી પા ઉમર અલેખે ગઇ” ફરી પડિતજી બોલ્યા “ ભાઈ ? કાવ્ય કોષ કે ન્યાયશાસ્ત્ર જાણેા છે ? ” નાવડીએ કહ્યું “ નાજી ’” ત્યારે પ’ડિતજી બોલ્યા, “ તારી અધ ઉમર બરબાદ ગઇ” આમ વાર્તાલાપ કરતા દરિયાની અંદર તેાફાન થવાનું ચિહ્ન નાવડીયાના જોવામાં આવ્યુ. ને જણાયું કે હમણાંજ ભયંકર તફાન થશે. તેમ જાણી પંડિતજીને પૂછ્યું, “ પંડિતજી ? કાંઇ સમુદ્રમાં તરવા ઢખવાનું જાણે છે ? પંડિતજી કહે “નાજી” ફરી પૂછ્યું કે પંડિતજી ? સમુદ્રમાં હમણાંજ ફાન જાગશે માટે બચવાનું શાસ્ત્ર જાણા છે ? પંડિતજી ગભરાતા ગભરાતા બોલ્યા કે ના, ભાઈ ાફાન શાનુ ? નાવડીયા કહે “પંડિતજી ? મારી તે અર્ધી ઉમર બરબાદ ગઇ, પણ આપની તે આખી ઉમર બરબાદ ગઇ એમ માની લ્યા, જુએ, આ સમુદ્રની અંદરનુ તફાન હમણાંજ આ હેાડીને ઉછાળીને ઉંધી નાખી દેશે. આપણે બન્ને સમુદ્રના તળીયાને સ્વાધીન થઇશું. પંડિતજી ? તમારા ઇષ્ટદેવને સાંભારો ! આમ ખેલતાંજ તોફાન નજીક આવ્યું અને હોડીને એકદમ ઉછાળી ઉધી પાડી કે પંડિતજી અને નાવડીયા સમુદ્રને સ્વાધીન થયા. નાવડી તરીને કાંડે પહેાંચ્યો અને ૫'ડિતજી સમુદ્રની સહેલગાહ કરવા સમુદ્રમાં ગયા. આના પરમાથ એ છે કે સંસાર સમુદ્ર તરવાનું જ્ઞાન જાણ્યા વિના અર્થાત્ સ્વસમય જાણ્યા વિના-વ્યાકરણ, તર્કશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, કે કાવ્ય કોષમાં જીદગી ગુમાવવી તે નિરર્થક નીવડે છે. અર્થાત્ પરસમય સ’સાર સમુદ્રથી તારી શકતા નથી. પ્રશ્ન કર વૈયાકરણીય——નદીજી સૂત્રમાં-કહ્યું છે કે—સમ્યદ્રષ્ટિ મિથ્યા શ્રુત વાગે ભડ઼ે તે સમવ્રુત કહેવાય. બ્રાહ્મણીયા બ્યાંકરણાદિ શાસ્ત્ર વાંચવા ભણવા તે જૈન મુનિને સમષ્ઠત છે. ઉત્તર——-સૈદ્ધાંતિક તે વાત ખરી છે પણ તે કયારે કે-પથમ સમ– શ્રુત એટલે સિદ્ધાંતનું જ્ઞાન મેળવ્યા પછી અથા ત્ જૈનશાસ્ત્રનું જ્ઞાન નિવડ કર્યા પછી ગમે તે શાસ્ત્રના અભ્યાસ કરે તેને માટે એ વાકય છે. પરંતુ જૈનના શાસ્ત્રની તે ગંધ પણ ન હોય તે પહેલાંજ સંધિ ” ભણવા મડી પડે એટલે દીક્ષા લીધી કે તરતજ શિષ્યને પંડિત બનાવવા માટે ગુરૂ વ્યાકરણાદિ જ્ઞાનનેા અભ્યાસ કરાવવા મ`ડી પડે અને કેટલીક ઉમરના ભાગ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ તે બ્રાહ્મણીયા જ્ઞાનમાંજ આપે તેવાઓને જૈન સિદ્ધાંતનું જ્ઞાન બીલકુલ નજ હોય તેનું પરિણામ કેવું આવે તે વિચાર કરવાથી જણાઈ આવશે. દાખલા તરીકે આઠ કે દશ વર્ષની ઉમરની શરૂઆતથી અંગ્રેજી જ્ઞાનના અભ્યાસકને પૂરતી વય થવા સુધી તે જ્ઞાન સિવાય બીજું કઈ પણ જ્ઞાન જાણ્યું તેથી. એવા કહેવાતા સુધરેલાને સરકારી કેળવણીના ભણતરનું જે જ્ઞાન કે –“પૃથ્વી દડા જેવી ગોળ છે, તે ફરે છે, સૂર્ય ફરતે નથી. સ્થિર છે. ઇશ્વર જગતને કર્તા છે.”—વગેરે જે જે જ્ઞાનની ચેટ થઈ છે, તે એવાઓ પાછળથી જૈનશાસ્ત્રનાં વાક્ય સાંભળી અરણ્યવાસી પેઠે ચમકે છે. અર્થાત્ ભડકે છે. તેનું મૂળ કારણ એજ છે કે–તેણે જ્યારે પ્રથમ જૈનશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું નથી જૈનસિદ્ધાંતથી તદન અજાણ હોવાથી તે વાત તેને નવીન જેવી લાગવાથી તે વાત તેને શ્રદ્ધામાં નહિ આવતાં ઉલટી હાંસી કરવાનો વખત આવે છે અને તમામ શાસ્ત્રને ઉડાવે છે. પિતાને કક્કો ખરે કરવા નજરે દેખીએ તેજ ખરૂં ઈત્યાદિક વાત કરી તથા કલ્પિત ગેળા બતાવી પિતાની માન્યતા ખરી કરવા, અને શાસ્ત્રમાં કહેલ બીના તમામ ખોટી ઠરાવા પ્રત્યક્ષ દાખલા આપી, જુઓ તમારૂં મહાવિદેહ તે અમેરીકા, તમારું ભરતક્ષેત્ર તે હિંદુસ્તાન તમારે ચુલહેમવંત પર્વત તે હિમાલય, તમારો વૈતાઢ્ય તે વિંધ્યાચળ, અને હિમાલયમાંથી નીકળતી ગંગા અને કરાંચી પાસે રહેલી સિંધુ નદી, તે તમારી ગંગા ને સિંધુ. દેવતાઓ તે ગેર અને દેવાંગના તે મઢ, જુગલીયા તે ટાપુમાં રહેનારા મનુષ્ય અને કલ્પવૃક્ષ તે ટાપુના મનુષ્યને ખાવાના ફળદ્રુમ વગેરે શાસ્ત્રોમાં રહેલા પદાર્થોને અત્યારે પિતાની નજરે આવતા પતે કપેલા પદાર્થોને મેળવી તે વાત સાબીત કરવા મંથન કરતા જોઈએ છીએ અને તેનાં ગણિત પ્રમાણ શાસ્ત્ર સાથે નહિ મળતાં હોવાથી શાસ્ત્રને ખોટા ઠરાવવામાં આંચકો ખાતા નથી. તેમજ પર્વ ભવને નહિ માનનાર, સ્વર્ગ નર્ક બધું અહિંયાજ છે વગેરે નાસ્તિક પણાની શ્રદ્ધાને લઈને અનેક પ્રકારની કલ્પિત વાત-બનાવટી સ્થલ બેસતા કરી શ્વેતાની મતિકલ્પનાએ માત્ર પોતાના મગજ ઉપર ધારે રાખી મરજી મુજબ બોલ્યા કરે, તેનું મૂળ કારણ બીજું નહિ પણ એજ કે જેણે પોતાના શાસ્ત્રનું જ્ઞાન પ્રથમથી જ નથી મેળવેલું તેને પાછળથી પોતાના ધર્મસંબંધી શાસ્ત્ર જ્ઞાનની ચેટ કયાંથી થાય ? તેમજ પિતાને પરમાત્માના ભાખેલા સિદ્ધાંતથી અજ્ઞાતુ રહેલાને જ્યારે બ્રાહ્મણીયા વ્યાકરણાદિ શાસ્ત્રના બીજ રોપી રાત ને દિવસે તેવાજ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ જ્ઞાન તે પુષ્ટી કરતા અન્ય શાસ્ત્રોથી તેનું સીંચન કરી તે વૃક્ષને મજબુત બનાવનારને તેના ફળ કેવાં ચાખવાં પડે છે તે અનુભવ થયેલાને જોયું હશે. અન્ય તીથીને પરિચય કરવાથી સમકિતને મલીન કરે છે એમ જ્યારે જન સિદ્ધાંત કબુલ કરે છે ત્યારે તેનાં બનાવેલાં શાસ્ત્ર સમકિતને પછિ ત કેમ થશે ? અર્થાત્ નહિ થાય. માટે જૈન શાસ્ત્રમાં શું કહ્યું છે તમે વિચાર કરો. પ્રશ્ન ૩૪ મું–જૈન શાસ્ત્રમાં શું કહ્યું છે તે જણાવે ? ઉત્તર–સાંભળે-ઉત્તરાધ્યયનના પહેલા અધ્યયનની ૮ મી ગાથાનાં પહેલાં બે પદ-તેમાં ચેકબું કહ્યું છે કે-ગગુનિ પિવિવિઝા, નિકાળ ૩ My –અર્થ યુક્ત સૂત્ર શીખવાં, એટલે જેને વિષે ભગવંતના પ્રરૂપેલાં અર્થ રહ્યાં છે એવા સૂત્ર ( દ્વાદશાંગી પ્રમુખ ) શીખવાં. અને તે સિવાયના નિરર્થક-ભગવંતના ભાખ્યા અર્થ વિનાના વ્યાકરણદિ) તમામ શાસ્ત્ર વર્જવા. ભગવંતે તે ઉપર કહ્યા પ્રમાણે ભણવાની, શીખવાની આજ્ઞા આપી છે. હાલના બ્રાહ્મણીયા શાસ્ત્રમાં તથા ઇંગ્લીશ જ્ઞાનમાં ભગવંતના પ્રરૂપેલા અર્થને સમાવેશ થઈ શકતું નથી. તે વાય તે ફક્ત સિદ્ધાંતમાંજ છે, અને સિદ્ધાંતમાં કહેવા વાકયેનું જ્ઞાન સિદ્ધાંતથીજ પ્રતિપાદન થાય છે. છતાં અન્ય શાસ્ત્રો ભણવા કે વાંચવાની આવશ્યકતા હોય તે પ્રથમ જૈન સિધ્ધાંતનું પુષ્કળ જ્ઞાન મેળવી લીધા પછી તેમ કરવાને અટકાયત હોવા સંભવ નથી. એમ જૈન શાસ્ત્રના કેટલાક ન્યાય ઉપરથી જણાઈ આવે છે. પ્રશ્ન ૪૪ મું–શિષ્ય-ભાષાના સંબંધમાં કેટલાક પ્રશ્નવ્યાકરણ તથા પન્નવણા સૂત્રને દાખલો આપે છે તે તેમા શી હકીકત છે તે જણાવશો ? ઉત્તર–પ્રશ્નવ્યાકરણ, પન્નવણાજી તથા આચારાંગ એ ત્રણે સૂત્રમાં મુનિને ભાષા કેવી રીતે બોલવી, કઈ ભાષા બોલવી ને કઈ ભાષા ન બોલવી વગેરે બહુ સમજુતિથી જ્ઞાની પુરૂષોએ પ્રકાશ કરેલો છે. તેમાં પ્રશ્નવ્યાકરણમાં વધારે વિસ્તારથી જણાવ્યું છે પણ તેમાં અનેક ભેદ અને રહો રહેલા છે તે જાણ્યા વિના એકાંત વાદે અભિપ્રાય આપી દેવો તે કરતાં વિચાર મુક્ત સૂત્ર ન્યાયથી અભિપ્રાય આપે તે વધારે મેગ્ય ગણાય. પ્રશ્ન ૪પ મું–પ્રશ્નવ્યાકરણજી સૂત્રમાં ભાષા સંબંધી રહેલા ભેદ અને તેમાં રહેલા રહસ્થનું સ્વરૂપ જણાવશે ? Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ઉત્તરશ્રી પ્રશ્નવ્યાકરણસૂત્રમાં–બીજ સંવર દ્વારે–આબુવાળા છાપેલ પાને ૩૭૭ મેથી શરૂઆતમાં જ કહ્યું છે કે–સાવેય યુદ્ધ ઈત્યાદિ-અહિંયાં સત્ય વચનનું સ્વરૂપ અને નિર્દોષપણું, પવિત્ર અને મેક્ષને હેતુ, અને સત્યતાનું માહાભ્ય તમામ ધર્મવાળાએ સ્વીકારેલું વગેરે સત્ય વચનનું સ્વરૂપ અને તેના ગુણો, તથા અસત્ય-નિંદાદિકથી થતા દોષ અને તેનાં ફળ વગેરે ૩૮૮ ના પૃષ્ટ સુધીમાં જણાવેલ છે. ત્યારબાદ પૃષ્ઠ ૩૮૯ મેથી ૩૯૩ સુધીમાં કહ્યું છે કે अह केरिसकं पुणाई सचं तु भासियव्वं जंतं दव्वेहिं पजवेही य गुणेहि कम्मेहिं बहुविहेहिं सप्पेहिं आगमेहि य नामक्खायं निवात उवसग्ग तद्धिय समास संधि पय हेउ जोगिय उणाइ किरिया विहाण धातु सर विभत्ति वणजुत्तंतिकालं. અહિંયાં તે સત્ય ભાષા બોલવાને માટે દ્રવ્ય ગુણને પર્યાય સહિત કમે કરી બહુ વિધિ-ઘણા પ્રકારે શિલ્પાદિ કલાકે કરી પ્રકાશ આગમ-સિદ્ધાંતને વિષે રહેલા અર્થ યુક્ત અર્થાત્ સિદ્ધાંતને અંગેસિદ્ધાંતના સંબંધે જે રહેલા નામ કે-નિપાત, ઉપસર્ગ, તદ્ધિત, સમાસ, સંધિ, પદ, હેતુ ગિડ, ઉણાદિ, ક્રિયા, વિધાન, ધાતુ, સ્વર, વિભક્તિ, વર્ણયુક્ત ત્રણ કાળ-ગ કાળ, વર્તમાન કાળ ને આવતે કાળ. दसविहं पि सच्च जह भणिय तह य कम्मुणा हुँति दुवालस विहाय होइ भासा, वयणं पि य होइ सोलस विहं, एवं अरहंत मणुणायं समक्खियं संजएण कालं मिय क्त्तव्यं દશ ભેદે સત્ય બોલવે જિમ ઉદ્ય તિમ છે, તિમ અક્ષર કલખણાદિ કિયા કીજે તે સત્ય વચન હોઇ ભાષાને ભાર ભેદ જાણવા. વચન પણ હોઈ સેલે પ્રકારે જાણ. એણી પર તીર્થકરે અનુજ્ઞા દીધી છે કે, આલોચને ચારિત્રીએ અવસરે બોલ. ( આ પ્રમાણે ભાષામાં ઉપરના પડમાં યાકરણનું નામ નિશાન નથી પણ તેને લગતા ધણાં નામ કહ્યા છે. તેનું શું ક રણ ? તે પણ જાણવું જોઈએ. પ્રશ્ન ૪૬ મું–ઉપરના પાઠમાં વ્યાકરણનું નામ નહિ હોવાનું શું કારણ અને તેને લગતા નિપાત, ઉપસર્ગ, તદ્ધિત, સમાસ, સંધિ વગેરે કહેવાનું શું કારણ ? ઉત્તર–તેમાં અનેક કારણે રહેલાં છે તે જે ગપષ્ટિથી વિચાર કરવામાં આવે તે સહેલાઈથી સમજી શકાય તેમ છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ (૧) પહેલું તે એ કે-વ્યાકરણ શાસ્ત્ર તે નંદીજી વગેરે સૂત્રમાં નિષેધેલ છે. (૨) બીજું કારણઉત્તરાધ્યયનના ચોથા અધ્યયનમાં સંસ્કૃત ભાષા નિષેધી છે, અને છઠ્ઠા અધ્યયનમી સંસ્કૃત ભાષા ત્રણ શરણ નથી એમ પણ કહ્યું છે. (૩ત્રીજું કારણ દ્રવ્ય ગુણને પર્યાયનું સ્વરૂપ જાણુને સિદ્ધાંતને અનુસારે ઉપરના કહેલા તમામ બોલ જૈન સૂત્રના આધારેજ હોવા જોઈએ. (૪) ચોથું કારણ–ઉપરના પાઠમાં નિપાતાદિ જે બોલ કહ્યા છે તે વર્તમાનકાળમાં જૈન સૂત્રની શૈલી પ્રમાણે નહિ જોવામાં આવતાં અન્ય મતનાં સંસ્કૃત ભાષાની પ્રવૃત્તિના જોવામાં આવે છે. (૫) પાંચમું કારણ–ઉપરના પાઠમાં દશ પ્રકારનાં સત્ય, બાર પ્રકારની ભાષા અને સોળ પ્રકારનાં વચન કહ્યાં છે તેનું સ્વરૂપ અહિંયાં જણાવ્યું નથી. (૬) છઠું કારણ છેવટમાં લખ્યું છે કે-અરિહંત ભગવંતે-તીર્થકર મહારાજે એવી આજ્ઞા દીધી છે કે, ઉપરની કહેલી તમામ ભાષા ચારિત્રીય એ કાળ અવસર દેખીને આલેચીન–અવસરે બોલવું. આ ઉપરથી કોઈને કહેવું હોય તે એમ પણ કહી શકે કે-સૂત્રની પાંચ પ્રકારની સજજાયની પેઠે વારંવાર પઠન કરવાને ઉપરના પાઠમાં રહેલી હકિકત લાગુ થતી નથી. પ્રશ્ન ૪૭ મું–શ્રી નદીજીસૂત્રમાં વ્યાકરણને નિષેધ કેવી રીતે કરવામાં આવ્યું છે ? ઉત્તર–જુઓ-લાલાવાળા છપાયેલ નંદીજીસૂત્રના પૃષ્ટ ૧૫૫ મે કહ્યુ છે કે से किं तं मिच्छसुयं ? मिच्छसुयं जं इमं अण्णाणिएहिं मिच्छदिट्टिएहिं सच्छंदबुद्धिमइविगंप्पियं तंजहा- भारई, रामापणं + + + वागरणं भागवयं + + + बावत्तरि कलाओ,चत्तारि बेया,संगोवगाएयाई मिच्छदिहिस्स मिच्छत्तपरिग्गाहियाई मिच्छसुयं. અર્થ—અહો ભગવન ! મિથ્યાશ્રુત કિસે કહતે હૈ? અહો ગોત્તમ! જે મિથ્યાત્વ દષ્ટિ અજ્ઞાનીને અપને સ્વચ્છકી બુદ્ધી–મતિ કલ્પના કર બનાયે હવે ગ્રન્થ તદ્યથા-૧ ભારથ, ૨ રામાયણ, + + + ૨૨ વ્યાકરણ, Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ૨૩ ભાગવત, + + + ૩૦ બહતરે કલાકે શાસ્ત્ર, ૩૧ ચાર વેદ, ૩ર શાસ્ત્રોક્ત અંગે પાંગ સહિત તથા-૧ શિક્ષાકલ્પ, ૨ વ્યકરણ, ૩ છંદ નિરૂકિત, જ જોતિષ, ૫ કાવ્ય, દ લક્ષણ-સામુદ્રિક, ઈત્યાદિ મિથ્યાત્વી કે બનાયે મિથ્યા શાસ્ત્ર છે. અહિંયાં તે ખુલ્લી રીતે વ્યાકરણ વગેરે મિથુત–મિથ્યાત્વ શાસ્ત્ર કહ્યાં છે. પ્રશ્ન ૨૮ મું–ઉત્તરાધ્યયનના ચોથા અધ્યયનમાં સંસ્કૃત ભાષા નિધી છે એમ કહેવામાં આવે છે તેનું શું કારણ ? ઉત્તર–જે કારણ હશે. સૂત્રની મૂળ ગાથા અને ટીકા વગેરે વાંચશે તે તરત જણાઈ આવશે. પ્રશ્ન ૪૯મું-સૂત્રની મૂળ ગાથામાં શું કહ્યું છે તે જણાવશે ? ઉત્તર—સાંભળે-ઉત્તરાધ્યયન સૂત્ર-અધ્યયન ઇ-શે–ગાથા ૧૩ મી તેમાં કહ્યું છે કે-ગાથા–– जे संखया तुच्छ परप्पवादी, ते पेजदोसाणुगया परन्झा एए अहमुत्ति दुगुंछमाणो, कंखे गुणे जाव सरीरस्सभेउ तिबेमि ॥१३॥ અર્થ—જે કોઈ તત્વજ્ઞાન વિના, સંસ્કૃત ભાષાના બોલણહાર, સમક્તિાદિકે ઠાલા, પરનાં કીધાં શાસ્ત્ર તેહના પ્રરૂપનાર, તે મિથ્યાષ્ટિ, રાગ હે પહતા થકા, પરવસે પડ્યા છે; એ પૂર્વે કહ્યા તે, અધર્મના હેતુ, એણે કારણ માટે એહવા મિથ્યાત્વનાં શાસ્ત્ર) ત્યજતાં થકા, વછે જ્ઞાનાદિક ગુણને, જાવ જીવ ગુધી એટલા શરીર ભેટ થાય તિ સુધી, એમ સુધર્મા સ્વામી જંબુ પ્રત્યે કહેતા હવા ૧૩ પ્રશ્ન ૫૦ મું -ઉપરની ગાથાના સંબંધે ટીકાકાર શું કહે છે ? ઉત્તર–સાંભળે-ટીકામાં નીચે પ્રમાણે કહ્યું છેઃ સમિતિવાળા ઉત્તરધ્યયનના ચોથા અધ્યયનના પાને ૨૭ મ. बृहद्वृत्तिः-व्याख्या-'ये' इति अनिर्दिष्ट स्वरूपाः संस्कृता इति न तात्त्विक शुद्धिमन्तः किन्तूपचरितवृत्तयः, यद्वा संस्कृतागमप्ररूपकत्वेन संस्कृताः, यथा सौगताः, ते हि स्वागमें निरन्धयो च्छेदममिधाय पुनस्तेनैव निर्वाहमपश्यनतः परमार्थतोऽन्वयि द्रव्यरूपमेव सन्तानमुपकल्पयांवभूयुः,साझ्या वैकान्तनित्यता मुकत्या तत्वतः परिणारूपां चै (पावे) व पुनराविर्भावतिरो Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ भावावुक्तवन्तो, यथा वा-'उक्तानि प्रतिषिद्धानिः, पुनः सम्भावितानि च । सापेक्षनिरपेक्षाणि, ऋषिवाक्यान्यनेकशः ॥१॥ इतिवचनाद्वचन निषेधनसम्भवादि भिरुपस्कृत स्मृत्यादि शास्त्रामन्यादयः, अतएव ' तुच्छ ' तितुच्छा यदृच्छामिधायितयानिः साराः 'परप्पवाइ ' त्ति परेचते स्वतीर्थिक व्यतिरिक्ततया प्रवादिनश्च पर प्रवादिनः, ते किमित्याह ' पेज्जदोसाणुगया ' प्रेमद्वेषाभ्यामनुगताः, प्रेमद्वेषानुगताः, तथाहि - सर्वथा संवादिनि भगवद्वचसि निरन्वयो च्छैदैकान्तनित्यत्वादि कल्पनं वचन निषेधनसम्भावनादि वा न रागद्वेषाभ्यां विनेति भावनीयम् अतएव च परज्म' त्ति देशी परत्वात्परवशा रागद्वेषग्रहग्रस्त मानसतया न ते स्वतन्त्राः,यदि तएवं विधास्ततः किंभित्याह 'एते' इति अर्हन्मतबाह्याः, अधर्म हेतुत्वादधर्मः, 'इति' त्यमुनो लेखेन 'दुगुछमाणो ' त्ति जुगुप्समान्ः उन्मार्गानुयायिनोऽमी इति तत्स्वरूपमवधारयन् , नतुनिन्दन , निदायाः सर्वत्र निषेधात, तदेवं विधश्व किं कुर्यादित्याह 'काङ्केत् ' अभिलषेत् 'गुणान्' सम्यग्दर्शनचारित्रात्मकान् भगवदागमामिहितान् , किं नियतकालमेवोतान्यथेत्याह-यावच्छरीरात्-औदारिकात्पश्चप्रकाराद्वाभेदः पृथग्भावः शरीरभेदो, मरणंविमुक्तिर्वेतियावद्, अने ने हैवसमुत्थानं कामप्रहाणादि च तत्त्वताः, अन्यत्र तु संवृत्तिमदित्युक्तम् एवं च कात्मकसम्यक्त्वातिचारपरिहाराभिधानतः समस्त्यशुद्धि तिसूत्रार्थः ॥१३॥ इति परि समाप्तौ. ॥ સંસ્કૃતાદિક અન્યમતના શાસ્ત્રને માટે ઉત્તરાધ્યયનના ચેથા અધ્યચનની ૧૩ ગાથાને માટે ટીકાકારે ઉપર પ્રમાણે કહ્યું છે. પ્રશ્ન ૫૧ મું–ટીકામાં શું કહ્યું છે તે સૌ કોઈ સમજી શકે તેવી રીતે ૨૩ મી ગાથાનો સ્પષ્ટ અર્થ જણાવશે ? ઉત્તરડાકટર જીવરાજ ઘેલાભાઈ દોશી તરફથી છપાઈ બહાર પડેલું ઉત્તરાધ્યયનના ચેથા અધ્યયનની ૧૩ મી ગાથાના–ભાવાર્થમાં લખ્યું છે કે ભાવાર્થ-જે કઈ તત્વના અજાણ અને સંસ્કૃત ભાષાના બોલણહાર અને સામકિતાદિક ગુણે કરી ડાલા સ્વતીર્થ થકી અનેરાનાં કીધાં શાસ્ત્રના પ્રરૂપણહાર એવા તે મિથ્યાત્વદ્રષ્ટિ રાગદ્વેષને વશે પિહોત્યા થકા પરવશ પડયા છે એ પૂર્વોક્ત કહ્યા તે અધર્મના હેતુ એવા મિથ્યાત્વાદિકને તજી જ્ઞાનાદિક ગુણને જાવજીવ સુધી સાધુ ઈચ્છ. (અર્થાતુ) કેઈ સંસ્કૃત ભાષાના બોલનાર છે પણ સમકિતાદિ ગુણે કરી રહીત અનેરાના કરેલા Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શાસ્ત્રના પ્રરૂપનાર એવા મિથ્યાત્વ દ્રષ્ટિ છે તે રાગ દ્વેષને વશરૂપ પરવશ પડ્યા છે. એવા અધના હેતુ મિથ્યાવાદિકને તજીને સાધુ જ્ઞાનાર્દિક ગુણને જાવજીવ સુધી ઇચ્છે, કારણકે સ`સ્કૃતાર્દિક ભાષા કાઈને તારતી નથી પણ સમકિતાદ્રિક ગુણુ જીવને તારે છે. માટે તે ગુણને ધારણ કરવા એમ સુધર્મા સ્વામી પોતાના જબુ નામના શિષ્યને કહેતા હવા કે હે ! જંબુ ! જેમ મેં શ્રી મહાવીર દેવ પમાત્માની સમીપે સાંભળ્યું હતું તેમ મે તુજ પ્રત્યે કહ્યુ ॥૧૩॥ પ્રશ્ન પર મું—શ્રી પ્રશ્ન વ્યાકરણજી સૂત્રમાં દશ પ્રકારનાં સત્ય કહ્યાં તેનું સ્વરૂપ ત્યાં મૂળ પાઠમાં જણાવ્યું. નથી તે તે સત્યનુ સ્વરૂપ શી રીતે ? ઉત્તર---ઠાણાંગ-ઠાણે ૧૦મે દસ પ્રકારનાં સત્ય કહ્યાં છે તે આ પ્રમાણે મૂળપાઠ છેઃ—— दसव सच्च प. तं जणवयं सम्मय हवणा, नामे रूवे पड़च्च सच्चे ચ; વાર માવ ખોળે, અમે જોવમ્મ સત્ત્વે જ ।। ૨ ।। ભાવાથ ---( લાલાજીવાળા છાપેલ પાને ૮૦૭ મે ) દસ પ્રકારકે સત્ય કહે હૈઃ— ૧. જનપદસત્ય, ૨. સમતસત્ય, ૩. સ્થાપનાસત્ય, ૪. નામ સત્ય, પ. રૂપમત્ય, ૬. પ્રતીતસત્ય, છ. વ્યવહાર સત્ય, ૮. ભાવસત્ય, ૯. જોગસત્ય, ૧૦, ઉપમાસત્ય એ દસ પ્રકારનાં સત્ય કહ્યાં. પ્રશ્ન પ૩ મું—દસ પ્રકારનાં સત્ત્વ કહ્યાં તેમાં પ્રથમ જનપદ્મસત્ય કહ્યું તેનું સ્વરૂપ શી રીતે સમજવુ ? ઉત્તર-ઉપરોક્ત પાને-દા પ્રકારનાં સત્ય કહ્યાં છે તેમાં પ્રથમ જનપદસત્ય તે-જિસ દેશમે અર્થકા વાચક જોજો રૂઢ શબ્દ હોવે ઉસ નામસે કહેના સા જેસે પાનીકે કોકણ દેશને પીચ કહતે હૈં ( તથા ખાજુવાળા કણ ગ પાને ૩૧ મે-ટીકામાં– છાપેલ तत्र जनपदसत्यं यथा उदकार्थे कोंकणादि देशरूया पय इति वचनं એટલે કાંકણાદિ દેશમાં પાણીને પય શબ્દમાં બોલાવે છે, એમ પણ કહ્યું છે. ઉસ જલ, નીર, વગેરહ પૃથક્ પૃથક્ નમસે બોલતા ભીડે. એટલે જે જે દેશમાં જે જે પ્રકારની ભાષા ખેલતી હાય તે દેશની ભાષા બોલતાં સત્ય ભાષા કહીએ. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ કહેવત છે કે-“ બાર કેવી ભાષા બદલે.” એટલે બાર બાર ગાઉએ ભાષાનું બદલાવું થાય છે. એમ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જેમકે શુદ્ધ ગુજરાતી ભાષામાં કળસે, થાળી, ગાળી, કેળા, માળા વગેરે શબ્દો વપરાય છે, ત્યારે હાલાર પ્રાંતમાં, મછુ કાઠે તથા હળવદ વગેરેના ગામમાં કરશે, થારી, ગોરી, કેરા, મારો વગેરે શબ્દો બોલાય છે અને મળવા આવવા” ને બદલે “મરવા આવવા” નું વપરાય છે. કપાટઆળીયા” ને બદલે “આરિયા” કહેવું તે શુદ્ધ ભાષા માને છે. એટલે જે દેશમાં જે ભાષા બોલાતી હોય તે ભાષા. તેને સૂત્રમાં જનપદ સત્ય કહે છે. તે ભાષા બોલતાં અસત્ય લાગે નહિ. પ્રશ્ન ૫૪ મું–બીજું સંમત સત્ય તે શું ? ઉત્તર-(બોલાવણીમાં સરખાપણું) અરવિંદ સો પંકજ પ્રશ્ન પ૫ મું–સ્થાપના સત્ય કેને કહીએ ? ઉત્તર–-ત્રીજું સ્થાપના સત્યસ-કસીકે કીસી નામ સ્થાપના. જૈસે કાષ્ટ (પાષાણાદિક) કે ચિત્રિત કરી સ્થાપના કરના. (કઈ દેવને નામની મૂર્તિ ચિત્રાદિ–ફટા પ્રમુખનું સ્થાપના કરી દુનિયા તે દેવને નામે બોલાવે, તેમ બોલવતાં અસત્ય લાગે નહિ તે સ્થાપના સત્ય. જેમ બાળકે લાકડીને ઘડે માળે, તેને કોઈ કહે તારે ઘેડે આઘે રાખ. તેમ કહેતાં અસત્ય લાગે નહિ. ) પ્રશ્ન પદ મું—ચોથું નામ સત્યનું સ્વરૂપ શું ? ઉત્તર–નામ સત્ય તે-જૈસા નામ રખને આયા હોવે સોકુલવર્ધન નામ વાલેકે કુલવર્ધન કહના ફિર ચાહે કુલ બઢતા હોવે યા નહિ. એટલે નિર્ધન છતાં કુલવર્ધનનું નામ હોય, બાઈનું નામ લક્ષ્મી હોય ને એક દિવસનું ખાવા ન હોય તે પણ તે નામે બોલાવતાં અસત્ય લાગે નહિ. પ્રશ્ન પ૭ મું—પાંચમું રૂપ સત્ય તે કેને કહીએ ? ઉત્તર–રૂપ સત્યસ-રાધુકા રૂપ (વેષ) ધારણ કિયા પરંતુ ગુણ નહિ હૈ તે ભીઉસે સાધુ કહના (અસત્ય નહિ) અહીંયા ચારિત્રાદિ ગુણ રહિત સાધુના રૂપે (વે) રહેલાને સાધુ કહેતા અસત્ય લાગે નહિ એમ કહ્યું. પ્રશ્ન પ૮ મું–છ પ્રતીત સત્ય તે શું ? ઉત્તર–પ્રતીત સત્ય તે-અન્ય વસ્તુને આશ્રય લેકર પ્રતીતિ કરનારો પ્રતીત સત્ય એ અનામિકાએ કનિષ્ઠ અંગુલી છોટી હૈ વો તર્જની બડી હૈ. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પ્રશ્ન ૫૯ મું–સાતમું વ્યવહાર સત્ય તે કેને કહીએ ? ઉત્તર–વ્યવહાર સત્ય તે-ઘડા ગળતા છે ગીરિજલતા હૈ વગેરહ બોલના. (અહીં ત્રણ બળે છે. પાણી મળે છે. વળી ભગવતીજીના આઠમાં શતકે ઉ. ૬ ફે અગ્નિ બળે છે-કહ્યું છે, પણ વ્યવહાર ભાષાએ ઘડો ગળે છે. ગિરિજલે છે કહેતાં અસત્ય નહિ. તે પ્રશ્ન ૬૦ મું–આઠમું ભાવ સત્ય તે શી રીતે ? ઉત્તર–ભાવ સત્ય તે-નિશ્ચયાત્મક-( જેમ કલ વરણમાં ભાવથી પાંચે વરણ રહ્યા છે પણ ઉત્કટપણે શુકલ કહેતાં તથા ગોળમાં ભાવથી પાંચે રસ રહ્યા છે, પણ ગેળ ગળે કહેતાં, અસત્ય નહિ. તેમજ શુકલમાં પાચે વરણ અને ગળપણમાં પચે રસ કહેતાં અસત્ય લાગે નહિ. પ્રશ્ન ૬૧ મું-નવમું જોગ સત્ય તે કેવી રીતે ? ઉત્તર—-જોગ સત્ય-સંબંધસે કહા જા જૈસે દંડ કે સંબંધ દંડી વગેરહ. પ્રશ્ન દર મું—દશમું પમ્પ સત્ય તે કોને કહીએ ? ઉત્તર–પત્ય સત્ય તે-જૈસે સમુદ્ર જૈસા તલાવ (એટલે તલાવને સમુદ્રની ઉપમા, નગરીને દેવલોકની ઉપમા દેતાં અસત્ય ન લાગે) એ દશ પ્રકારનાં સત્ય કહ્યા. પ્રશ્ન ૬૩ મું–પ્રશ્ન વ્યાકરણમાં બાર પ્રકારની ભાષા કહી તે કેવા પ્રકારની ને કઈ કઈ ? ઉત્તર–પ્રશ્ન વ્યાકરણમાં બાર પ્રકારની ભાષા આ પ્રકારે કહી છે. સુવાસવિદા ૨ ઢોર માલા-અર્થ-ટીકા-તથા સુવાસવિદ ર દાદ भासत्ति द्वादशविधा च भवति भाषा तथा च प्राकृत संस्कृत भाषा, मागध पिशाच सूरसेनी च; पष्टोत्त भुरि भेदो, देशविशेषादपभ्रंशः १॥ इयमेव पविधा भाषा गद्यपद्यमेदेन मिधमाना द्वादशधा भवतीति. ॥ બાર પ્રકારની ભાષા-પ્રાકૃત ૧, સંસ્કૃત ૨, માગધી ૩, પિશાયી ૪, સૂરસેની પ, અને અપભ્રશ , એ છ પ્રકારની ભાષા ગદ્યમાને છ પ્રકારની પદ્યમાં કેળી ૧૨ પ્રારની ભાષી હોય. પ્રશ્ન ૬૪ મું–સૂત્રની કઈ ભાષા છે ? ઉત્તર સૂવની અદ્ધમાગધી ભાષા છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ પ્રશ્ન ૬૫ મુ—સૂત્રની અદ્ધ માગધી ભાષા કેમ કહેવાણી ? ઉત્તર—ઉપર કહેલી છ ભાષા માંડેલી જે માગધી ભાષા કહી એટલે માગધી અડધી અને અડધીમાં પાંચ ભાષા એમ છ ભાષાનુ મિશ્રણ કરી સૂત્રની ભાષારચાણી છે એ ઉપરથી અદ્ધ માગધી ભાષાનાં જૈન સૂત્ર કહેવાય છે. પ્રશ્ન ૬૬ સુ—પ્રશ્ન વ્યાકરણમાં સોળ પ્રકારના વચન કહ્યાં તે શી રીતે ? તે કયાં કયાં ? ઉત્તર—પ્રશ્ન વ્યાકરણમાં તા આટલેજ પાઠ છે કે- વચળ વિ ય દોર્ સોહમ વિર્દ: પણ આચારાંગ તથા પન્નવણાજી સૂત્રમાં તથા પ્રશ્ન વ્યાકરણની ટીકામાં વિસ્તારથી જણાવ્યું છે. પ્રશ્ન ૬૭ મું— સોળ પ્રકારનાં વચન સમુયયે શી રીતે છે ? તે પ્રથમ જણાવશે ? ઉત્તર—સાંભળેા–પ્રશ્ન વ્યાકરણની ટીકામાં तथाहि वयतियं ३ लिंगतियं ३ कालतियं ३ तह परोक्ख पञ्चवखं २ उवणीयाइ ज उक्कं ४ अकत्थं चैव सोलसमं १ ॥१॥ ત્રણ પ્રકારનાં વચન ૩, ત્રણ લિંગ ૩, ત્રણ કાળ ૩, પરીક્ષ વચનને પ્રત્યક્ષ વચન ર, ઉપનીત વચનાદિ ૪, ને અધ્યાત્મ વચન ૧ મળી ૧૬ પ્રકારનાં વચન કહ્યાં. વચન વિષે પ્રશ્ન ૬૮ મુ—આચારાંગજી તથા પન્નવણાજી સૂત્રમાં સોળ પ્રકારનાં મૂળ પાઠમાં શી રીતે કહ્યું છે ? ઉત્તર- પદ્મવણાજીના એકાદશમાં છપાયેલ પાને ૬૮૧ મ મૂળ પાડ~~ ભાષા પત્રમાં લાલાજીવાળા कतिविण भंते ! वयणे पण्णत्ते ! गोयमा ! सोळसविहे वयणे पण्णत्ते તું નદા થયને, થળે, નયને, ત્યીવયને, ડુમયો, નપુંસયો, અન્નથવચળે, વળીવયને, વળીચયો,ડવીચાવીચવવો, વીય૩૨વિયને, તીય-યને, પડાયો, બળાતવળે, પચવવયો, परोकखवणे | અર્થ –અહા ભગવન્ ! વચન કે કિતને ભેદ કહે છે ! અહો ગોત્તમ ! સોલહુ પ્રકારકા વચન કે વચન કહે Rs:~ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ૧ એકવચન, ૨ દ્વિવચન, ૩ બહુવચન, ૪ સ્ત્રી વચન, પ પુરૂષ વચન, ૬ નપુંસક વચન, ૭ અધાત્મ વચન, ૮ ઉપનીત વચન, ૯ અપનીત વચન, ૧૦ ઉપનીત અપની વચન, ૧૧ અપની ઉપનીત વચન, ૧૨ અતીત વચન, ૧૩ પ્રત્યુત્પન્ન (વર્તમાનકાળકા) વચન, ૧૪ અનાગત (ભવિષ્યકાળ) કા વચન, ૧૫ પ્રત્યક્ષ વચન, ૧૬ પક્ષ વચન. પ્રશ્ન ૬૯ મું—એક વચન શી રીતે બોલાય ? . ઉત્તર–વૃક્ષ, ઘટ, પર, વગેરહ. (૧) પ્રશ્ન ૭૦ મું–દ્વિવચન તે શી રીતે ? ઉત્તર–દો વૃક્ષ, દો ઘટ, દો હાથ વગેરહ. (૨) પ્રશ્ન ૭૧ મું–બહુવચન કેને કહીએ ? ઉત્તર—બહુત ઘટ, બહુત વક્ષ વગેરે. (૩) પ્રશ્ન ૭૨ મું–ી વચનનું સ્વરૂપ શી રીતે ? ઉત્તર–કન્યાશાળા વગેરે. (૪) પ્રશ્ન ૭૩ મું–પુરૂષ વચનનું સ્વરૂપ શું ? ઉત્તર–સાધુ, શ્રાવક, ઘટ, પટ, વગેરે. (૫) પ્રશ્ન છ૪ મુનપુંસક વચનનું સ્વરૂપ કેવી રીતે ? ઉત્તર–પાત્ર, દેડરું, વગેરે (૬) પ્રશ્ન ૭૧ મું– અધ્યાત્મ વચન કેને કહીએ ? ઉત્તર– મનમેં રહી હુઈ વાત કદાપિ પ્રગટ કરના ચાહે નહિ પરંતુ બોલ તે સહજ નીકલ જાવે. જૈસે રૂઈકા વેપારી પાની માંગને કે બદલ રૂઈ દો (રૂ. ૫) અસા બોલે (૭) પ્રશ્ન ક૬ મું ઉપનીન વચન કેને કહીએ ? ઉત્તર ગુન યુક્ત વસ્તુકા કથન કરે જૈસે યહ ધર્માત્મા પુરૂષ છે, વિદ્યાવંત હૈ.(તથા ઉત્કર્ષ વચન એટલે ગુણાનુવાદ જેમકે રૂપવંત)વગેરે-૧(૮) પ્રશ્ન છ૭ મું—અવનીત વચન તે શી રીતે ? ઉત્તર–નિંદા યુક્ત વસ્તુકા કથન કરે જેને યહ પુરૂષ કુલક્ષી, મૂર્ખ, પાપી છે (તથા અપકર્ષ વચન એટલે દુર્ગુણાનુવાદ એટલે કુરૂપકુશલે-) વગેરે–૨ (૯) પ્રશ્ન ૭૮ મું—પનીત અપનીત વચન તે શું ? Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ઉત્તર—પ્રથમ ગુન કહે કે ફીર અવશુન કહે-જૈસે યહ શ્રી રૂપવ'તી હ પરંતુ વ્યભિચારિણી હું વગેરે-૩ (૧૦) પ્રશ્ન ૭૯ મું—અવનીત ઉપનીત વચનનુ સ્વરૂપ શું ? ઉત્તર—પહિલે દુર્ગીન કહે કર ફીર ગુન કહે. જૈસે યહ શ્રી કુરૂપ પર`તુ સુશીલા હૈ-૪ (૧૧) પ્રશ્ન ૮૦ મું—અતીત વચન તે કોને કહેવુ' ? ઉત્તર—ભૂતકાળકા જૈસે તીર્થંકર હુએ. ( અરેત્-તથા અમુક થઈ ગયું, હો તથા-ઇત્યાદિ ૧ (૧૨) પ્રશ્ન ૮૧ મુ—પ્રત્યુત્પન્ન વચન તે શી રીતે ? ઉત્તર-વર્તીમાનકાળકા વચન-જૈસે શ્રી સીમંધર સ્વામી હૈ (કરાતિથાય છે–વગેરે) ૨ (૧૩) પ્રશ્ન ૮૨ મું-અનાગત વચન તે શું ? ઉત્તર—ભવિષ્યકાળકા વચન–જૈસે પદ્મનાભ સ્વામી તીથ કર હોગાદ્ર, (કરિષ્યતિ-આવતા કાળ.હોશે,-થાશે-વગેરે-) ૩ (૧૪) પ્રશ્ન ૮૩ મું—પ્રત્યક્ષ વચન તે કેને કહીએ ? ઉત્તર—જો દ્રષ્ટિ સામને હોય ( નજરે દેખીએ તે પ્રત્યક્ષ ) ( યથાય' એષઃ- પ્રત્યક્ષ વચન તે જેમ દેખવામાં આવે તેમ એલે. નટ પુરૂષ સ્ત્રી વેશ પહેર્યા હોય તેને સ્ત્રી કહી બોલાવે તે ). ૧ (૧૫) પ્રશ્ન ૮૪ મુ—પરાક્ષ વચન તે શી રીતે ? ઉત્તર—વિના દેખાતી વસ્તુકા કહના. ( પરીક્ષ' યથાસ્યા તથા પરોક્ષ । તે નજરે જોયા વિના અમુક વેશ્યા છે, અમુક શ્રીમ'ત છેવગેરે ૨ (૧૬) વચન ઇત્યાદિ સેાળ વચનનું સ્વરૂ૫ઃ— एवं अरहंत मणुणाय समाक्खियं संजरण कालं भय वतव्वं ॥ સત્યાદિ સ્વરૂપ અવધારીને, અરિહંતના આજ્ઞાને જાણીને બુદ્ધિ વડે આલેચીને, સંયમી કાળ અવસરને જાણીને બોલે. નતુ જીન અણુ આજ્ઞાએ, વળી આલેચ્યા વિના, કાળ અવસર જાણ્યા વિના ન મેલે. અર્થાત્ નિપુણ બુદ્ધિએ કરી લે. બન્ને લેકની પરશુદ્ધિને અર્થે પરને ભય ઉપજે તેવી અથવા પીડાકારી વચન ન લે. ઇત્ય એમ પ્રશ્ન વ્યાકરણની ટીકામાં કહ્યું છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ " પ્રશ્ન ૮૫ મું–સોળ પ્રકારની ભાષા વિષે વિશેષ કાંઈ જાણવા ઉત્તર–પન્નવણાજીમાં એજ ચાલતા અધિકારે કહ્યું છે કે – इच्चेयं भंते ! एगवयणं वा जाव परोक्खवयणं बदमाणे - पण्णवणीणं एसा भासाण एसा भासा मोसा ? गोयमा ! इच्चेयं एगवयणं वा जाव पोरक्खवयणं वां वयमाणे पण्णवणीणं, एसा भासाण एसा भासा मोसा. અર્થ—અહો ભગવાન્ ! ઈસ તરહ એક વચન બોલતા હુવા યાવત્ પક્ષ વચન બોલતા હુવા પ્રજ્ઞાપની ભાષા હવે કયા યહભાષા મૃષા નહિ હૈ ? અહો ગૌતમ ! એક વચન યાવત્ પક્ષ વચન બોલતા હુવા યહ પ્રજ્ઞાપની ભાષા હૈ પરંતુ મૃષા ભાષા નહિ હૈ. પ્રશ્ન ૮૬ મું– ભાષાની જાતિ કેટલા પ્રકારની ? ઉત્તર–ઉપર ચાલતા અધિકારે ભગવંત પ્રત્યે ગોતમ સ્વામીએ ભાષા વિષે પ્રશ્ન કર્યું છે કે – कतिणं भंते ? भासजाया पण्णत्ता गोयमा ! चत्तारि भासनाया पण्णत्ता तं जहा सच्चमेगं भासंजायं वीय मोसंभासजाय, तइय सच्चामोसंभासजायं चउत्थ असच्चामोसंभासजायं ॥ અર્થ—અહો ભગવન ! ભાષાકી કીતની જાતિ કહી હૈ ? અડો ગોતમ ભાષાકી ચાર જાતિ કહી હૈ ૧ સત્ય ભાષા, ૨ મૃષા ભાષા, ૩ સત્ય મૃષા, (મિશ્ર) ભાષા, ઓર જ અસત્ય મૃષા, ( વ્યવહાર) ભાષા. પ્રશ્ન ૮૭ મું–એ ચાર પ્રકારની ભાષા બોલતાં આરાધક હોય કે વિરાધક ? ઉત્તર—આ વિષે પ્રથમ કેટલુંક લખાણ થઈ ગયું છે. પરંતુ પ્રશ્નાકારને પ્રથમ મૂળ પાઠ અર્થ જણાવવાને માટે લખવા જરૂર પડે છે કે મૂળ પાઠ -- __इच्चेयाई भंते ? च सारि भासजायाई भासमाणे किं आराहए विराहए? गोयमा? इच्चेयाइं चत्तारि भासजायाई आउत भासमाणे आराहए णो विराहए तेणं परं असंजय अविरय ॥ ઈત્યાદિ પર્વે લખાઈ ગયું છે. અર્થ—અહો ભગવદ્ ! ઇન ચાર પ્રકારની ભાષા બોલનેવાલા કયા આરાધક હોતા હૈ યા વિરાધક હોતા હૈ? અહો તમ ! ઈન ચાર પ્રકારક Page #154 -------------------------------------------------------------------------- ________________ • ૧૨૯ ભાષા મેં ઉપગ રખકર યત બોલનેવાલા આરાધક હોતા હૈ, પરંતુ વિરાધક નહિ હોતા હૈ. ઉસસે અન્યથા પ્રકારક બોલતા હવા અસંયતિ, અવિરતિ, વ પ્રત્યાખ્યાનસે પાપ કર્મકા નાશ નહીં કરનેવાલા હૈ. વહ ફિર ચાહે સત્ય ભાષા બેલે, મષા બેલે, સત્ય મૃષા (મિશ્ર) ભાષા બેલે, યા અસત્ય મૃષા ( સત્ય નહિ-મૃષા નહિ-વ્યવહાર) ભાષા બેલે વહુ આરાધક નહિ પરંતુ વિરાધક હૈ ઈતિ લાલાવાળા છાપેલ પન્નવણા પદ ૧૧ મે. પ્રશ્ન ૮૮ મું–અહીં ઉગ સહિત ચારે ભાષા બોલવાવાળાને આરાધક કહ્યા તે ઉપયોગ કર્યો અને તેના સ્વામી કેણ ? ઉત્તર–મૂળ પાઠમાં કોઈ સ્વામી જણાવ્યા નથી. પણ પ્રશ્નવ્યાકરણના લખાણ ઉપરથી સ્વામીત્વ સાધુપણાનું જણાય છે અને દશવૈકાલિક સૂત્રમાં ૪ થા અધ્યયનમાં સાધુને ચાલતાં, ઉભા રહેતાં, બેસતાં, સૂતાં, ભેજન કરતાં અને ભાષણ કરતાં–લતાં એ છ બેલમાં જતનાં પ્રધાન કહી છે. જતના અને ઉપગને અર્થ એક હેવા સંભવ છે. જતના કહો કે ઉપયોગ કહો. ઉપગ સહિત જતનાએ બોલતાં પાપ કર્મને બંધ થતું નથી. માટે મુનિને જતના સહિત કહો કે ઉપગ સહિત ભાષા બોલતા આરાધક કહ્યો છે. પ્રશ્ન ૮૯ મું-જતના-ઉપગ સહિત ચારે જાતિની ભાષા બેલતાં આરાધક માનો ? અસત્ય અને મિશ્ર ભાષા બોલતાં આરાધક કેમ હોય ? અને શ્રી પન્નવણાજી સૂત્રમાં ઉપયોગથી ચારે ભાષા બોલતાં આધક કહ્યા છે તે વિષે શું સમજવું ? ઉત્તર–શ્રી દશવૈકાલિકજી સૂત્રના ૭મા અધ્યયનમાં ચારે પ્રકારની ભાષાનું સ્વરૂપ જણાવ્યું છે, તેમાં મુનિને માત્ર સત્ય અને વ્યવહાર બેજ ભાષા તે પણ નિર્વધ ભાષાજ બોલવી કહી છે, અને છેવટની ગાથામાં ભાષા સમિતિ વિચારીને બોલે તેને આરાધક કહ્યો છે. આને પરમાર્થ એ છે કે-શ્રી પન્નવણાજી સૂત્રમાં ચારે ભાષા ઉપગથી બોલતાં આરાધક કહ્યો. તે ચારે ભાષાનું સ્વરૂપ ઉપયોગથી– યતનાયુક્ત-વિચારીને શ્રી દશવૈકાલિકજી સૂત્રમાં કહ્યા મુજબ જણાવતાં ઉપદેશ દ્વારાએ બોલતાં, સત્ય તે સત્ય, અસત્ય તે અસત્ય, મિશ્ર ને મિશ્ર, અને વ્યવહાર તે વ્યવહાર. યથાતત્ય જેવું હોય તેવું કહેતાં ભગવંતે આરાધક કહ્યો છે. ઉપગવંતને ચારે ભાષા બોલવાની આજ્ઞા હોય નહિ. કારણકે-અસત્ય અને મિશ્ર એ બે ભાષાને માટે તે ભગવતે ચેકનું કહ્યું ૧૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૦ છે કે-વન માગ સત્ર એ બે ભાષા તે સર્વથા બલવીજ નહિ તે પછી ઉપગવાન સાધુને ભગવંતે મના કરેલી ભાષા બોલવાનું હોય કયાંથી? અર્થાત્ નજ હેય. પ્રશ્ન ૯૦ મું–શ્રી પ્રશ્ન વ્યાકરણજી સૂત્રમાં અસંજતી અવિરતિને અપચ્ચખાણને ચારે ભાષા બોલતાં વિરાધક કહ્યો તે સત્ય અને વ્યવહાર ભાષા બેલતાં વિરાધક કેમ હોય ? ઉત્તર–પ્રગમ ઉપગવંતને આરાધક કહ્યો તે ઉપગને અર્થ જ્ઞાન અને દર્શન પણ થાય છે. માટે સમ્યકજ્ઞાન ને સમ્યક્દર્શનવંતને તમામ ભાષાનું સ્વરૂપ જાણ્યું વર્તે છે. તેવી રીતે મિથ્યાદર્શની અસંજતી અવૃતીને અપચ્ચખાણીને ભાષાનું જ્ઞાન હેતું નથી તેથી તેને ચારે પ્રકારની ભાષા બોલતાં વિરોધક કો. તે રત્નત્રયના અભાવે વિરાધક જણાય છે. તે વિરાધકપણું સૂત્ર આખ્યાત ધર્મનું હેવા સંભવ છે. મિથ્યાદર્શની સત્યભાષીને શુભગતિ પ્રાપ્ત થાય. પણ રાત્રીના આરાધક હાય નહિ-કારણકે સમ્યકજ્ઞાનદર્શનના અભાવે તત સંબંધી વિરાધક કહ્યા છે. પ્રશ્ન ૯૧ મું–થા ગુણસ્થાનવાળા સમ્યગદ્રષ્ટિ તે પણ અસંજતી અવતી ને અપચ્ચખાણી છે. તે તે સત્ય ભાષા બોલતે આરાધક કે વિરાધક ? ઉત્તર–ચેથા ગુણ સ્થાનવાળા તથા પાંચમા ગુણ સ્થાનવાળા સમ્યક જ્ઞાન દર્શન રૂપ ઉપગવંત હોવાને લીધે ચારે ભાષાનું સ્વરૂપ જાણતા થકા ચારે ભાષા યથાતત્ય બોલી જાણે તે પણ સત્યને સત્ય રૂપે, અસત્યને અસત્ય રૂપે, મિશ્રને મિશ્ર રૂપે ને વ્યવહારને વ્યવહાર રૂપે યથાતથ્ય-જેવું હોય તેવું ઉપગ સહિત બેલી જાણે, પરંતુ જરૂર પડ્યે બેલવા અવસરે તે સત્ય અને વ્યવહાર ભાષાજ બેલે એવે સમક્તિ દષ્ટિને નિયમ હેવા સંભવ છે. સમક્તિ દષ્ટિ દત્ત વાયક પુરૂષ હય, જેવું બેલે તેવું પાળે, વ્યવહારમાં રહ્યા થકા પણ અસત્યભાષી ન હોય ચોથા ગુણ સ્થાનવાળા ને સૂત્રમાં શમણપાશકની પ્રવજ્યને પાલક કહ્યો છે અને આરાધકપણે બારમાં દેવલોક સુધીની ગતિ કરી છે. પ્રશ્ન ૯૨ મું–સમક્તિ દષ્ટિ સત્યભાષી હોવા છતાં નરકમાં (શ્રેણીકાદિક) કેમ ગયા ? ઉત્તર–સમકિત દષ્ટિને નરક ગતિને બંધ પડે નહિ. નરક ગતિને બંધ પડ્યા પછી સમક્તિ પામેલા શ્રેણીકાદિકના સમક્તિ પામ્યા પછી સત્ય Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ભાથીજ હોય, અર્થાત્ સમકિતી જીવ પણ સત્ય અને વ્યવહાર ભાષાજ બેલે અને સ્વરૂપ ચારે ભાષાનું જાણે પ્રશ્ન ૯૩ મું-બેઇદ્રી, સેઇદ્રી, ચૌરેદ્રી, ચાર મહેલી કઈ ભાષા બોલે ? ઉત્તર–ત્રણ વિગલેન્દ્રિય એક વ્યવહાર ભાષા બેલે. શાખ શ્રી પન્નવણુજીની. પ્રશ્ન ૯૪ મું–તિર્થંચ પચેંદ્રિય ચાર ભાષા માંહેલી કઈ કઈ ભાષા બોલે ? ઉત્તર–શ્રી પન્નવણાજી સૂત્રના પદ ૧૧ મે લાલાજીવાળા છાપેલા પાને દ૬૪ મે–ભાષા પદમાં કહ્યું છે કે તિર્યંચ પચંદ્રિય એક વ્યવહાર ભાષાજ બેલે એટલે તિર્યંચને એક વ્યવહાર ભાષા કહી અને બાકીની ત્રણ ભાષાની ના કહી છે. णण्णत्थ सिक्खा पुव्वगं उत्तरगुण लद्धि वा पडुच्च सच्चंपि भासं भासंत्ति मोसंपि भासं भासंत्ति, सच्चामोसंपि भासंभासंत्ति असच्चामोसंपि भासं માત્તિ. પણ એટલે વિશેષ કેશુક, શારીકાદિકને ભણાવવાથી તથા જાતિ સ્મરણ પ્રમુખ તથા ઉત્તર ગુણની લબ્ધિથી ચારે ભાષા બેલે એમ કહ્યું છે. પ્રશ્ન ૯૫ મું–કેટલાક કહે છે કે-ભાષાનાં પુળ નીકળે તે લેકને અંતે પહોંચી અલકને અથડાઈ પાછાં આવી શ્રોતેંદ્રિયમાં પ્રવેશ કરે તેનું કેમ? ઉત્તર–ભાષાનાં પુળ લેકના અંત સુધી પહોંચે ખરાં પણ તે પાછાં આવી કર્ણ પુટમાં પડે ને પછી સંભળાય એ સંભવ નથી, પણ ભાષા પદમાં કહ્યું છે કે ભાષાનાં પુગળ બે પ્રકારે નીકળે છે. એક ભેદાણ પુગળ નીકળે છે તે બીજી અભિન્ન અખંડ પદુગળ નીકળે છે-તેમ ભેદાણ ભેદ પામેલાં પૂગળ લેકને અંતે ફરશે અને અભિન્ન પુગળ નીકળે તે સંખ્યાતા જન જઈને વિશ્વેશને પાસે-નાશ થાય. પ્રશ્ન ૯૬ મું–ભાષાનાં પુદ્ગળ ભિન્ન અભિન્ન નીકળે તે કેવી રીતે? ભિન્ન પુગળ કેને કહેવા અને અભિન કેને કહેવા ? તે લેકના અંતને ફરશે અને સંખ્યાતા જજને વિનાશ પામે એમ બે ભે પડવાનું કારણ શું ? ઉત્તર--જુસ્સાભર બોલે તે પુગળ ભેદ્રાણાં નીકળે અને ધીમે ધીમે બોલે તે અભિન્ન-ભેદાણુ વિના પુગળ નીકળે તે વિષે મૂળ પાઠમાં પણ કહ્યું છે કે -- Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર तत्थणं जाई दव्याई भिण्णाई णिसिरंति, ताई अणंतगुण परिवुड्डीए परिमाणाई लोयंत फुसंति ॥ जाइंअभिण्णाई णिसिरंति ताई असंखेज्जाओ ओगाणहण, वग्गणाओ गंता भेदभावजंति, संखेज्जाई जोयणाइं गंता विद्वस સમાજતિ | (પાને ૬૭૫ મે.) અર્થ—ઉસમેં દ્રવ્ય ભિન્ન નીકલતે હૈં વે (ભાષાને પુદુંગળ) અનંત ગુનકી વૃદ્ધિ પાતે લોકકે અંતમે સ્પર્શતે હૈં ઔર અભિન્ન નીકળતે હૈ. વે અસંખ્યાત અવગાહના વગણમેં જાકર ભેદકે પ્રાપ્ત હોતે હૈ ઔર સંખ્યાત જન જાકર નાશકે પ્રાપ્ત હેતે હૈ | આ વિષે એમ જણાય છે કે-જુસ્સાભર જે ભાષા નીકળે તે પુદ્ગળ ભેદાણું નીકળે તે ભિન્ન ભાષા. એટલે છૂટાં છૂટાં ભાષાનાં પુદુગળ નીકળે તે બીજા અનંત ગુણ વૃદ્ધિવાળા પુદ્ગળ સાથે મળી કેટલાંક પુદ્ગળ લેકના અંત સુધી પહોચે અને ધીમે ધીમે બોલે તે ભાષાનાં પુદુગળ ભેદાણ વિના નીકળે તે અભિન્ન ભાષા કહીએ. તે ભાષાનાં પુદગળ અસંખ્યાત અવગાહનાની વર્ગણાવાળા પદુગળમાં જઈને ભેદ પામે એટલે સંખ્યાતા જન જઈને નાશ પામે, કારણ કેતે પુદગળની મંદ ગતિ હોય, તેથી તે બીજા પુદ્ગળની વર્ગણામાં મળી જાય અર્થાત્ ભાષાનાં પુદુગળપણે સંખ્યાતા જોજન સુધી રહે. પ્રશ્ન ૯૭ મું - લેકને અંતે પહોચેલાં ભાષાનાં પુદુગળ તે પાછાં કર્ણપુરમાં આવ્યા પછી સાભળવામાં આવે છે એમ કેટલાકનું માનવું છે કે કેમ? ઉત્તર–એ વાત સંભવતી નથી. ભાષાનાં પુગળ લોકના અંત સુધી જાય ખરા, પણ પાછાં આવવાનું સૂત્રકાર જણાવતાં નથી, ભાષાનાં પુગળની આદિ અંત કહેલ છે, ત્યાં લોકના છેડે અંત લાવેલ છે, પણ પાછા વળી કર્ણપુટમાં અંત લાવેલ નથી. પ્રશ્ન ૯૮ મું–-ભાષાનાં પુગળ વિષે આદિ અંત મૂળ પાઠ કેવી રીતે કહેલ છે ? ઉત્તર--લાલાવાળા છાપેલા પાને પપદ મે-ભાષા સંબંધી ચાર બેલની પૃચ્છા કરી છે તે મૂળ પાઠ. भासाणं भंते ! किमादिया, किंपहवा, किंसंठिया, किंपज्जवसिया ? गोयमा ! भासाणं जीवादिया, सरीरप्पभवा,वंज्जसंठिया,लोगंतपज्जवसिया Howત્તા છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ અ—-અહે ભગવન્ ! ભાષાકી આદિ કાં હૈ, કહાંસે ઉત્પત્તિ સ્થાન હૈ, ભાષાકા સ્થાન કયા હૈ, એર પÖવસાન કહાં હૈ ? અહો ગૌત્તમ ભાષાકી આદિ જીવસે હૈ. શરીરસે ઉસન્ન હુઇ હૈ, વજ્રકા સ્થાન હૈ, આર લેાકાંતમે પવસાન હૈ. ॥ અહિંયાં તા ભાષાનાં પુગળને લેકના અંતે ઠરવાપણું કહ્યું પણ પાછું વળવાનુ` કહ્યું નથી. પ્રશ્ન ૯૯ મું—ભાષાનાં પુદ્ગળ કપુરમાં કયારે પડે ને કયારે સભળાય ? ઉત્તર—શ્રી નદ્રીજી સૂત્રમાં કહ્યુ` છે કે-શ્રોતેંદ્રિય વ્યંજનાવગ્રહ તે કાને કરી શબ્દ સાંભળે તે ઉપર એ દૃષ્ટાત આપેલાં છે કે-હિનો વિકસે† મા વિદ્યુતે† એટલે ડિબોધક કહેતાં ખેલવાના દૃષ્ટાંત, બીજો મલગ કહેતાં શ્રાવલાના દૃષ્ટાંત. પ્રશ્ન ૧૦૦ મું-પડિયોધક દૃષ્ટાંત તે શી રીતે ? ઉત્તર—સાંભળે-પહિયોદળ વિરતે[કહેતાં જેમ કેઇક પુરૂષ સૂતા છે, તેહને તેવામાં કોઈક પુરૂષે ખોલાવ્યો જે હે દેવદત્ત ! એમ બોલાવતાં થકાં તે પુરૂષે જાગીને ઉત્તરમાં હું કહ્યું એમ કહે ત્યારે શિષ્ય પૂછે છે કે—સ્વામી ! તે પુરૂષા હુંકારા દીધા તે શું' એક સમયનાં તે શબ્દનાં પુગળને ગ્રહે ? કે એ સમયનાં પુગળને ગ્રહે ? કે ત્રણ સમયનાં, એમજાવત્ સખ્યાતા સમયનાં, કે અસંખ્યાતા સયનાં તે શબ્દનાં પુદ્ગળને ગ્રહે ? એમ શિષ્ય પૂછયે થકે, હવે ગુરૂ કહે છે–એક સમયનાં નહિ, એ સમયનાં નહિ, જાવત્ સંખ્યાતા સમયનાં નહિ. અસંખ્યાતા સમયનાં પ્રવિષ્ટ પુગળને ગ્રહે એમ ગુરૂએ કહ્યો થકે તેાહી પણ શિષ્યને સમજણ પડી નહિ. પ્રશ્ન ૧૦૧ મું—બીજું મલ્લગનું દૃષ્ટાંત શી રીતે છે ? ઉત્તર—જ્યારે શિષ્યને પહેલા દૃષ્ટાંતથી સમજણ પડી નહિ ત્યારે હવે બીજુ મલ્લગ દૃષ્ટાંત આપી સમજાવે છે. મા વિદ્યુતાં કહેતાં શ્રાવલાના દૃષ્ટાંત કહ છે-જેમ કુંભારના ઘરનુ સરાવલ નીંભાડામાંથી તરતનું કાઢ્યું કરૂં તેમાંહી એક જળ બિંદુ મૂકયુ` તે સમાઇ ગયુ, એમ એ જળ બિંદુ, ત્રણ જળ બિંદુ એમ સખ્યાત સહસ્ર ગમે જળ બિંદુ મૂકયાં તે પણ સમાઇ ગયાં; તે વારે સરાવલુ પૂરૂ ભિંજાઇને એક જળ બિંદુ માંહે ઠરે, એમ પા સરાવતું, અર્ધ સરાવેલું, Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પેણુ સરાવલુ, પૂરૂં સરાવલું ભરાય, ત્યાર પછી ઉભરાઇ જાય. તેમ કાનમાં એક સમયનાં પુગળ ગ્રહવાય નહિ, એમ જાવ સખ્યાતા સમયનાં પુગળ ગ્રહવાય નહિ, અસંખ્યાતા સમયનાં પુગળ ગ્રહેલ કાનમાં ભરાય અને ઉભરાઈ જાય ત્યારે હુ કારા દિયે, પણ તે પુરૂષ જાણે નહિ જે કાણુ પુરૂષના એ શબ્દ એટલો ગ્રહ્યો પણ જાણે નહિ. ત્યાર પછી વિચારણા કરે ત્યારે જાણે જે અમુકના એ શબ્દ ત્યાર પછી નિશ્ચય કરે. ત્યાર પછી ધારી રાખે તે સંખ્યાતા અસંખ્યાતા કાળનાં આયુષ્ય સુધી ધારી રાખે તે વ્યંજનાવગ્રહનું લક્ષણ કહ્યુ. (આ વાત તમામ શ્રી નદીજીમાં સૂત્ર પાડે છે. ) પ્રશ્ન ૧૦૨ મુ——ઉપરનાં એ દૃષ્ટાંત નિદ્રાવશ થએલાને માટે આપ્યાં પરંતુ જાગતાને માટે ભાષાનાં પુગળનુ શી રીતે સમજવુ... ? ઉત્તર—અહિંયા તા વ્યંજનાવગ્રહમાં ભાષાનાં પુગળ ક પુટમાં પડ્યા પછી કયારે સાંભળે ને વિષે નિદ્રાગતનુ' દૃષ્ટાંત આપી સમજાવ્યું. પરંતુ જાગતના કાનમાં ભાષાનાં પુદગળ પડે તે પણ ઉપરનાં બે દૃષ્ટાંતથીજ લાગુ થવા સંભવ છે. તેમાં ઉપયેગવત તરત સાંભળે અને અણુઉપયાગવ’ત ને નિદ્રાગતની પેઠે સાંભળવામાં આવે. પણ ભાષાનાં પુગળ કાનમાં પડ્યા પછી અસંખ્યાત સમયે સાંભળવાના ઉપયાગમાં આવે. પ્રશ્ન ૧૦૩ મું—લાલાજીવાળા છાપેલ શ્રી નવેંદ્રીજી સૂત્રમાં પાને ૧૩૯ મે ૩૫૪ વ સમજુ, અવગ્રહ કર અથ ગ્રહણ કરનેમે એક સમય લાગે કહ્યુ છે, એટલે અવગ્રહની એક સમયની સ્થિતિ કહી છે. અને ભાષાનાં પુગળ કાનમાં પડયા પછી અસંખ્યાત સમયે સાંભળવાના ઉપયાગમાં આવે તેનું કેમ ? ઉત્તર —યાને ૧૪૧ મે’ તેનો ખુલાસે આ પ્રમાણે કર્યેા છે કે એક સમય દો સમય ચાવત્ સંખ્યાંત સમય કે પ્રવિષ્ટ પુદ્ગળ ગ્રહ્મણ કિયે કે ઉપયેગમે પ્રવૃત્ત નહીં લો શકતા હૈ, પરંતુ અસંખ્યાત સમય કે પ્રવિષ્ટ પુદ્ગળ ગ્રહણ કયે જિસકે ઉપયેગમે પ્રવર્તતા હૈ. ઉસકા ગ્રહણ જિસ સમયમે હ્રાતા હૈ. ઉસસે દુસરે સમય વહુ ઉસકે નિર્ણયકે લિયે વિચારમે પ્રવિષ્ટ હું.તા હૈ. ઉસસે અવગ્રહકી એકહી સમયકી સ્થિતિ કહી છે. ( અવગ્રહને કાળ એક સમયના કહ્યો. ) તેમજ યંત્તોમુદત્તિજ્ઞાદા, ગ્રહણ કિયે અર્થકા વિચાર કરતે અસ ખ્યાત સમયકા અંતર્મુહૂત્ત લાગે. ( એટલે ઇહાનેા કાળ અંત– મુહૂત્તને કહ્યો. ) Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩પ તેમજયંતરિઝવા, વિચાર કિયે અર્થકા નિશ્ચય કરનેમેં ભી અસંખ્યાત સમયકા અંતર મુહૂર્ત લગે. (એટલે અવાચને કાળ પણ અંતરમુહૂર્તને કહ્યો. અને, ધારણા વં િવ ા, ગરિવર્ષ વા ૪, ઓર કથા નિશ્ચય કિયા કઈ અર્થ સંખ્યાત્ કાળ તક યાદ રહે કે અસંખ્યાત કાળ (સાગરપલ્યોપમતક તથા જાતિ સ્મરણાદિ કર પરભવ તક) યાદ રહે. એટલે ધરણાને કાળ, સંખ્યાત કાળ તથા અસંખ્યાતા કાળ કહ્યો. મેં અવગ્રહી એક સમયકી, ઈહા એર અવાયકી અસંખ્યાત સમય અન્તર મુહર્તકી, એર ધારણાકી સંખ્યાત અસંખ્યાત કાળકી સ્થિતિ જાનના | (શ્રી નંદીજી સૂત્રનાં પાને ૧૩૯ મેં) પ્રશ્ન ૧૦૪ મું–બાળક ભાષા બેલે તે પોતે જાણે કે હું આ ભાષા બોલું છું ? ઉત્તર–શ્રી પન્નવણાજી સૂત્રના ભાષા પદમાં કહ્યું છે કે–તેને મને કરી જાણવાનું જ્ઞાન અધુરું છે તથા શ્રુતજ્ઞાનને ક્ષયોપશમ મંદ છે. તેથી તે જાણે નહિ કે હું શું ઘેલું છું. પરંતુ સંસી પચેંદ્રિયપણાની મનની પ્રવૃત્તિ પાકી થયેથી તથા અવધિ જ્ઞાનવંત તથા જાતિ સ્મરણ જ્ઞાનથી જાણી શકે. એમજ આહાર સંબંધી તથા માતા પિતા સંબંધી તથા સ્વામી કુળ સંબંધી તથા રક્ષક સંબંધી એ ચારે બોલ ઉપર પ્રમાણે જાણવા પ્રશ્ન ૧૦૫ મું_છેતેદ્રિયને વિષય કેટલો ? કેટલે દૂરથી શબ્દ સંભળાય ? ઉત્તર–શ્રી પન્નવણાજી સૂત્રનાં પદ ૧૫ મેં ઇન્દ્રિય પદમાં કહ્યું છે કેદ્રિયને વિષય જઘન્ય આંગુલને અસંખ્યાતમ ભાગ અને ઉત્કૃષ્ટ વિષય બાર ભોજનને કહ્યો છે તે અછિન્ન છેઠાણ વિનાના, શ્રોતેઢિયે ફરસેલા, શ્રેઢિયમાં પ્રવેશ થયેલા એવા શબ્દો સાંભળવામાં આવે. પ્રશ્ન ૧૦૬ મું–કઈ કહે કે-હું અપર્યાપ્તિ ભાષા બોલું છું તે અપર્યાપ્તિ ભાષા કઈ અને પર્યાપ્તિ ભાષા કઈ ? ઉત્તર–શ્રી પન્નવણાજી સૂત્રનાં પદ ૧૧ મેં બે પ્રકારની ભાષા કહી છે. એક પર્યાપ્તિ અને બીજી અપર્યાપ્તિ તેમાં સત્ય અને મૃષા એ બે ભાષા પર્યાપ્તિ કહી છે અને મિશ્રને વ્યવહાર એ બે ભાષા અપર્યાપ્તિ કહી છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ( તેા મુનિ પર્યાપ્તા—સત્ય ભાષા અને અપર્યાપ્તા-વ્યવહાર ભાષા એ એ ભાષા એલે.) પ્રશ્ન ૧૦૭ મુ’—ભાષાની ઉત્પત્તિ કયાંથી છે ? કેટલા સમયના નીકળેલા પુગળ ભાષાપણે પરિણમે છે ? કેટલા પ્રકારની ભાષા છે ? અને કેટલી ભાષા ખેલવાની ભગવંતની આજ્ઞા છે ? ઉત્તર—શ્રી પન્નવાજી સૂત્રના ભાષા પદમાં કહ્યું છે કે-ભાષા શરીર થકી પ્રગટ થાય છે. એ સમયમાં ભાષાનાં પુદ્દગળ નીકળ્યાં થકાં ભાષારૂપ પરિણમે છે. ચાર પ્રકારની ભાષા કહી છે–૧ સત્ય ભાષા, ૨ મૃષા ભાષા, ૩ સત્ય મૃષા ( મિશ્ર ભાષા ) ૪ અને અસત્ય અમૃષા ભાષા (વ્યવહાર ભાષા ) ઉક્ત ચાર પ્રકારની ભાષામાંથી માત્ર સત્ય ભાષા અને વ્યવહાર ભાષા એ બે ભાષા ખેલવાની ભગવતે આજ્ઞા દીધી છે. પ્રશ્ન ૧૦૮ મુ—શિષ્ય-શું વ્યાકરણાદિ બ્રાહ્મણીયાજ્ઞાન ભણવા વિષે આપ નિષેધ કરેા છે ? ઉત્તર—ગુરૂ હે ભાઈ ! અમારા એ ઉદ્દેશ નથી કે કેઈપણુ શાસ્ત્ર ન ભણવું કે ન વાંચવું. પણ સૂત્રના ન્યાયે પ્રથમ સ્વસમયનું જ્ઞાન મેળવી પછી પર સમયનુ જાણપણું કરવું. વસમયનું જ્ઞાન મેળવવું તે આત્મહિતને માટે છે. અને પર સમયનું જાણપણુ કરવું. તે લોકર ંજનને માટે છે. ખમ્માયવેરો જો રંગના; કેટલાક ધર્મગુરૂએ ઉપદેશ આપે છે તે સ્વપરના હિતને માટે આપે છે અને કેટલાક તે માત્ર લાકરજનને માટે ઉપદેશ આપે છે. માટે સિદ્ધાંત એમ જણાવે છે કે-જેમાં તીથ કર મહારાજની વાણીરૂપ અર્થ રહેલ હાય તે શીખવા. જુએ શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રનાં પહેલા અધ્યયનની ૮ મી ગાથા. अठ जुत्ताणि सिखिज्जा, निरगणि उवज्जए ८ ગુરૂની પાસેથી ત્યાગ કરવા ગ્ય અને ગ્રહણ કરવા ચૈગ્ય એવી વસ્તુને સૂચવનારા સિદ્ધાંત કે જેમાં તીર્થં કર મહારાજનાં ભાખેલા, અર્થ યુક્ત ગણધર મહારાજે ગુ ંથેલાં જે સૂત્ર તે શીખવાં; અને તીર્થંકરની વાણી વિનાના નિરક શાસ્ત્રોને વવાં, अर्थ भासइ अरहा, सुत्तं गुंत्थइ गणहरा निउणं; सासणस हिडाए. તો તીથૅ પવત્ત ? ઇતિ શ્રી અનુયગ દ્વારજી સૂત્ર. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ આમ છતાં કઈ વ્યાકરણાદિકને એકાંતપક્ષે આગ્રહ કરે તે તેને નીચેના પ્રશ્નો પૂછી સૂત્રનાં આધારે જવાબ માગ. પ્રશ્નો— પ્રશ્ન ૧ લું–સિદ્ધાંતમાં આર્ય ભાષા કોને કહી છે? પ્રશ્ન ૨ –એક પણ આર્ય ધર્મ સાંભળીને જીવ મેક્ષના અભિલાષી થાય એમ શ્રી ભગવતીજી વગેરે સૂત્રમાં કહેલ છે, તે આર્ય ધર્મનાં શાસ્ત્ર કયાં ? પ્રશ્ન ૩ જું–જે શાસ્ત્રમાં માંસાહાર, યુદ્ધાદિ કરવામાં ધર્મ યજ્ઞાદિ અર્થે પશુ વધાદિકમાં ધર્મ માનનારા તથા પશુઓને યજ્ઞને અર્થે–તથા મનુષ્યના રાકને અર્થે ઈશ્વરે પેદા કર્યા છે. એવા લખાણવાળા શાસ્ત્રો તેને તમે કેવાં શાસ્ત્ર માનશે? અને તે શાસ્ત્રની ભાષાને કઈ ભાષા માનશે ? પ્રશ્ન : શું–આર્ય ધર્મના પ્રરૂપનાર કોણ ? અને આર્ય ભાષાના બેલનાર કેણું ? પ્રશ્ન ૫ મું-દીક્ષા લીધા પછી ૧૧ અંગના ભણનારનાં નામ સિદ્ધાંતમાં ચાલ્યાં છે તેવી રીતે વ્યાકરણાદિ ભણનારનાં નામ ખુલ્લી રીતે કયાં સૂત્રમાં ચાલ્યા છે ? પ્રશ્ન ૬ ઠું-વ્યાકરણ ભણવું એમ ખુલ્લું કયા સૂત્રમાં કહ્યું છે અને વ્યાકરણ શાસ્ત્ર કોનું રચેલું સૂત્રમાં કહ્યું છે ? પ્રશ્ન છ મું–અંગ ઉપાંગાદિક સૂત્રને ભણવે કરી સમકિતની પ્રાપ્તિ થાય. એમ સૂત્ર રૂચીથી સમક્તિ પામે એમ કહ્યું છે. તેમ વ્યાકરણાદિ ભણવાની રૂચીથી શું પ્રાપ્ત થાય ? સૂત્રના આધારથી કહેવું. પ્રશ્ન ૮ મું-સૂત્રમાં કહેલી દશ રૂચીમાં વ્યાકરણ ભણવું કઈ રૂચીમાં છે ? પ્રશ્ન ૯ મું–આઠ પ્રવચનના ભણનારને સૂત્રમાં આરાધક કહ્યા છે તેમ વ્યાકરણાદિ શાસ્ત્રને ભણનારને આરાધક ક્યા સૂત્રમાં કહ્યા છે ? પ્રશ્ન ૧૦ મું–આઠ પ્રવચનમાં દ્વાદશાંગીને સમાવેશ થાય છે. એમ સૂત્રમાં કહ્યું છે, તેમ વ્યાકરણાદિમાં કેટલા સૂત્રને સમાવેશ થાય છે? પ્રશ્ન ૧૧ મું-એક વ્યાકરણ ભણે અને પ્રવચન આરાધે નહિ. અને એક પ્રવચન આરાધે અને વ્યાકરણ ભણે નહિ. એ બન્નેમાં જીજ્ઞાસા કોણે પાળી કહેવાય ? પ્રશ્ન ૧૨ મું-સંસ્કૃત પ્રાકૃતાદિ ભાષાનું જ્ઞાન પાપ થકી તથા દુઃખ થકી રક્ષણ કરતું નથી એમ શ્રી ઉત્તરાધ્યયનછ સૂત્રની ટકામાં કહ્યું છે, અને ૧૮ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સૂત્રની સક્ઝાય કરવાથી સર્વ દુઃખથી મુક્ત થાય છે એમ સૂત્રમાં કહ્યું છે. તે સઝાય કરવામાં કિંમતી અને આર્ય કલ્યાણકારી કઈ કહેશે ? પ્રશ્ન ૧૩ મું–જે ભાષા પાપ થકી દુઃખ થકી રક્ષણ કરે નહિ તેવી ભાષાનાં શાસ્ત્રમાં આત્મભેગ આપે અને રાત ને દિવસે તેવાંજ શાસ્ત્રનાં અભ્યાસમાં વળગ્યું રહેવું તે જિન આજ્ઞામાં કે જિનારા બહાર ? પ્રશ્ન ૧૪ મું—ઉપગ સહિત ચારે ભાષા બોલતાં આરાધક કહ્યો તે ઉપયોગ કર્યો? વ્યાકરણનું જ્ઞાન મેળવી વિભક્તિ સહિત શબ્દ કેષનું જ્ઞાન મેળવી લે તે કે–સમ્યક જ્ઞાન સહિત બોલવું તે કે-સંયમ સહિત બોલવું તે? એ ઠેકાણે ઉપગ ને કહો છે ? પ્રશ્ન ૧૫ મું-અસંજતી, અવિરતી ને અપચ્ચખાણીને ચારે ભાષા બેલતાં વિરાધક કહ્યો તે અન્ય તીર્થના અસંજતી લેવા કે ચેથા ગુણઠાણના પણ અસંજતી લેવા ? પ્રશ્ન ૧૬ મું ચેથા ગુણસ્થાનવાળા અસંજતી, અવિરતી ને અપચ્ચખાણ કહ્યા છે તે સમ્યક જ્ઞાન દર્શનના ઉપયોગ સહિત ચારે ભાષાનું સ્વરૂપ બેલે તે આરાધક કે વિરાધક ? પ્રશ્ન ૧૭ મું–પ્રથમ ગુણસ્થાનવાળા અસંજતી, અવિરતી, અપચખાણ કદી સત્ય ભાષા બેલે તે આરાધક કે વિરાધક કહે? કદાપિ કઈ આરાધક કહે છે તે કયા પાઠથી ? અને વિરાધક કહેવાય તે વ્યાકરણાદિ ભણેલા વિભક્તિ આદિ સહીત શબ્દ શુદ્ધિથી બેલનારાની ભાષા નિરર્થક કહી શકાય કે કેમ ? પ્રશ્ન ૧૮ મું–સૂત્રોમાં કહેલા વ્યાકરણને લગતા જે જે શબ્દો કહ્યા છે. તે તે શબ્દો જૈન સૂત્રને લગતા છે કે બ્રાહ્મણીયા શાસ્ત્રને લગતા છે ? જે જૈન સૂત્રને લગતા છે, તે સૂત્ર પ્રમાણે તેવાં શાસ્ત્રો અસલનાં કેમ જેવામાં આવતાં નથી ? અને બ્રાહ્મણીયા વ્યાકરણદિ શાસ્ત્રોને અભ્યાસ કરવાની આજ્ઞા ભગવંતે કયા સૂત્રમાં ફરમાવી છે? પ્રશ્ન ૧૯ મું—વિયાકરણીય તરફથી પ્રથમ જે લેક કહેવામાં આવ્યું છે તે કયા સૂત્રને છે ? તે જનના સાધુને કેવી રીતે લાગુ થાય? આઠ પ્રવચન માતાના આરાધકને મેક્ષ ગતી કહી છે, તે તેને એ લેકમાં કહેલા જ્ઞાનને–અભ્યાસને અભાવ હોવા છતાં તેને મેક્ષાદિ ફળની પ્રાપ્તિ કેમ કહી ? પ્રશ્ન ૨૦મું-કેઇ એમ કહે કે-વ્યાકરણાદિ સમાસ, તદ્ધિત, ધાતુ, નિરૂક્તિ, વગેરે ભણવાથી શબ્દ શુદ્ધિ થાય છે ને તેથી ભાષા શુદ્ધિ, ને Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ તેથી હૃદય શુદ્ધિ, તે તેથી આત્મ શુદ્ધિ ને તેથી મેક્ષ ગતિ પ્રાપ્ત થાય છે આમ ખેલતાં પ્રત્યે કહેવુ. કે—જધન્ય નવ વર્ષ ની ઉમરવાળાને મેાક્ષ ગતિ કહી છે, અને શ્રી અંતગડજી સૂત્રમાં કેટલીક આર્યાએ 'તગડ કેવળી થઈ મેક્ષે ગયાં છે તે બધાને જઘન્ય આઠે પ્રવચન માતો અને ઉત્કૃષ્ટા અગ્યાર અંગના ભણનાર કહ્યા છે તે તેણે ઉપરનું જ્ઞાન કયારે મેળવ્યુ' હશે ? અને તે જ્ઞાન વિના ભાષા શુદ્ધિ આદિ મેક્ષ ગતિની પ્રાપ્તિ થાય કે નહિ ? પ્રશ્ન ૨૧ મુ—મુનિને સંસ્કૃત ભાષા અને પ્રાકૃત ભાષા ભણવી પ્રશસ્ત કહી. તે ગાથામાં તેજ પ્રમાણે અથ નીકળે છે ? કે--મહા રૂષિ એવા તીથ કર ગણધરે સ્વર મ`ડળમાં એ ભાષા પ્રશસ્ત કહી છે એમ અર્થ નીકળે છે ? પ્રશ્ન ૨૨ મુ—સ્વર શાસ્ત્ર મુનિને ભણવાં કે કેમ ? પાપ શાસ્ત્રમાં સ્વર શાસ્ત્ર ગણાય કે નહિ ? પ્રશ્ન ૨૩ સું—શ્રી અનુયાગદ્વારજી સૂત્રની ગાથામાં જે ભાષા પ્રશસ્ત કહી છે તે મુનિને ભણવા માટે કહી છે કે ઉચ્ચારમાં પ્યારી લાગવાથી ભલીનેમાટે પ્રશસ્ત કહી છે ? જો મુનિને માટે પ્રશસ્ત હોય તે માગશ્રી તથા અ માગધી ભાષાને કેવી કહેવી ? તે વિષે તે તે બ્લેકમા કાંઇ જણાવ્યું નથી. માટે કેમ તેને અપ્રશસ્ત કહી શકાય ? પ્રશ્ન ૨૪ મું—શ્રી વવાઈજી સૂત્રના પાઠ બતાવી, સાધુ સવ ભાષાના જાણુ કહ્યા તે પાડ સ સાધુને લાગુ થાય છે કે ગધરાદિ ચૌદ પૂર્વને લાગુ થાય છે ? પ્રશ્ન ૨૫ સું—એક વચન, દ્વિવચન, બહુ વચન આદિ તદ્ધિત, સમાસ, સધિ વગેરે તથા ધાતુ-સ્વર-વિભક્તિ વગેરે શ્રી પન્નવણાજી તથા શ્રી પ્રશ્ન વ્યાકરણજી તથા શ્રી આચારાંગજી તથા શ્રી અનુયે ગદ્વારજી વગેરે સૂત્રોમાં કહેલ વ્યાકરણાનાં નિયમેથી ભાષા શુદ્ધિ કહી તે-તે નિયમાનાં શાસ્ત્ર જૈન શાસ્ત્રની શૈલીમાં છે કે હાલના વ તા બ્રાહ્મણીયા જ્ઞાનનાં જે વર્તે છે તેજ છે ? ને ખુલાસાવાર જણાવવુ જોઇએ. પ્રશ્ન ૨૬ મુજૈનમુનિઓના જ્ઞાન માટે જૈન શાસ્ત્ર અને તેને લગતા શાસ્ત્રની જરૂર પડે કે–જૈન સૂત્રમાં જેનો નિષેધ કરેલા હોય તેની જરૂર પડે ? Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પ્રશ્ન ૨૭ મું–બ્રાહ્મણીયા જ્ઞાન પરથી કઈ જ્ઞાન મેળવવું ધારતા હોય તે,શ્રી નંદીજી સૂત્રમાં વ્યાકરણાદિ બ્રાહમણા જ્ઞાનના શાસ્ત્રને મિથ્યાશ્રુત કહેલ છે તે કહેવાનું શું કારણ? પ્રશ્ન ૨૮ મું–સમકૃત જાણ્યા વિના મિથ્યાશ્રુતનાં શાસ્ત્ર ભણવાની ભગવતે કયે ઠેકાણે છૂટ આપી છે ? પ્રશ્ન ર૯ મું–જૈન મુનિઓને વ્યાકરણાદિ શાસ્ત્રનું જ્ઞાન મેળવવાની આવશ્યકતા હોય તે વ્યાકરણાદિ શાસ્ત્રનું જ્ઞાન મેળવવાને જૈન સૂત્રોમાં તત્ સંબંધી અધિકાર શા માટે ન હોય ? પ્રશ્ન ૩૦ મું–જૈન મુનિઓને સૂત્રોમાં ઘણે ઠેકાણે અગ્યાર અંગ ભણવાના પાઠ ચાલ્યા છે તેમ વ્યાકરણાદિ ભણવાના ખુલ્લા પાઠ કર્યો ઠેકાણે ચાલ્યા છે ? અને એવા ખુલ્લા પાઠ નહિ હોવાનું કારણ શું ? પ્રશ્ન ૩૧ મું–કઈ કહે કે-હેમાચાર્યો, હૈમ વ્યાકરણ, શબ્દ કેષ વગેરે શાસ રચ્યાં છે. તે હેમાચાર્યને લગભગ સાતસે વર્ષ થયાં છે તે પહેલાં ગણધરાદિકના રચેલા તેવા પ્રકારના શાસ્ત્ર હતાં કે નહિ ? પ્રશ્ન ૩૨ મું–શ્રી નંદીજી સૂત્રમાં કહ્યું છે કે-સમ્યક્ દષ્ટિ મિથ્યાશ્રત વાંચે ભણે તે સમથત કહેવાય માટે બ્રાહ્મણીયા વ્યાકરણાદિ શાસ્ત્ર વાંચવાં ભણવાં તે જૈન મુનિને સમથત છે એમ કેઈ કહે તેને પૂછવું કેપ્રથમ જૈન સિદ્ધાંતનું જ્ઞાન મેળવ્યા પછી કે તે પહેલાં ? અને શ્રી નંદીજી સૂત્રમાં શ્રી સૂયગડાગજી સૂત્રની હૂંડીમાં ભગવંતે તેિજ સ્વસમય પઠવીજા પરસમય પઠવાઈ કહેવાનું શું કારણ ? ઉપરના પ્રશ્નોને ઉત્તર જૈન સૂત્રના આધારે દેવામાં આવશે તે ચાલતા જમાનામાં વ્યાકરણાદિકવા ભણવાવાળા વિષે-ઘણું લેકને જે શંકાઓ ઉદ્દભવે છે તે શંકાઓ ઉઠી જશે અને ભણવાવાળા તથા ભણાવવાવાળાને સુગમ થઈ પડશે. માટે પંડિતજીને એ ઉપરના પ્રશ્નોને સૂત્રના આધારે બુદ્ધિથી ખુલાસે કરી આપે એજ તુ પુરૂષને ધર્મ છે. એજ વિનંતી ઇત્યર્થ. ઇતિશ્રી પરમપૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી તત્ શિષ્ય મુનિ શ્રી મેહનલાલજી કૃત શ્રી “પ્રશ્નોત્તર મેહનમાળા”—ઉત્તરાદ્ધ ભાગ ૩ જે સમાપ્ત જા Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ પૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી ગ્રંથમાળા-મણકે ૮ મે. પરમ પૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી તત્ શિષ્ય મુનિ શ્રી મોહનલાલજી કૃત. શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા ઉત્તરાદ્ધ ભાગ ૪ થો. -- - Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા. નથજથ ઉત્તરા ભાગ ૪ થે. પ્રશ્ન ૧ લું–શિષ્ય-અહ ગુરૂ દેવ ! આપણું આચારાંગાદિ સૂત્રો કઈ ભાષામાં હશે ? ઉત્તર–ગુરૂ કહે-આ તારો પ્રશ્ન અતિ ગંભીર છે, પરંતુ તે જ્યારે તે બાબત જાણવાનો પ્રશ્ન કર્યો ત્યારે તે વિષે તને કાંઈ પણ ઉત્તર આપ જાઈએ માટે સાંભળ. એક વખત આગળ ઉપર મારા વાંચવામાં “જૈન હિતેચ્છું” પુસ્તક ૬ ઠ્ઠાને અંક ૪ થે આવ્યું હતું તેમાં તે વિષયની ચર્ચાનું લખાણ હતું ખરું, તેમાં એમ જણાવ્યું હતું કે–જેન સૂત્રની ભાષા પ્રાકૃત છે. તે સાબીત કરવાને મહા નિશિથ સૂત્રની સાખ આપી એક શ્લેક મૂક હતા. તે તને જણાવ્યું છે, સાંભળ. बाल स्त्री मंद मूर्खाणां, नृणां चारित्र कांक्षिणां, अनुग्रहार्थ तत्त्वज्ञैः, सिद्धांतः प्राकृतः कृतः. પ્રશ્ન ૨ જુ-શિષ્ય-મહા નિશિથ સૂત્રની એવી ભાષા હશે ? કેમકે ઉપરને શ્લેક તે સંસ્કૃત ભાષા જે સમજાય છે. અને મહા નિશિથની ભાષા સંસ્કૃત સમજતી નથી માટે શું સમજવું ? ઉત્તર–ગુરૂ-તારા કહેવા પ્રમાણે મને પણ સમજાય છે ખરું, પણ તેની તપાસ કરતાં “શ્રાવક” ચેપનીયાના પહેલા પુસ્તકના અંક ૯મામાં સાખ આપનાર પિતે જણાવે છે કે-સદરહુ કલેક એક વિદ્વાને કહ્યો છે. એ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે, એ શ્લોક કેઇએ કલ્પિત કર્યો છે એમ જણાય છે. માટે એ લેક ઉપર આધાર રાખી સૂત્રની ભાષા પ્રાકૃત માની શકાય નહિ. પ્રશ્ન ૩ જી --શિષ્ય-કલ્યાણ મંદિર તેત્રાકત્તા સિદ્ધસેન જેવા વિદ્વાનેએ પણ સૂત્રની ભાષા પ્રાકૃત કહી છે, અને પ્રાકૃત ભાષાનાં સૂત્ર હેવાથી તેણે સંસ્કૃત ભાષામાં સૂત્ર રચવાને ધારણ કરેલી તે કેમ? ઉત્તર–ગુરૂ કહે-તે વાત કેટલાક લેખ વાંચતાં જણાય છે ખરી, પરંતુ તે અભિપ્રાય સિદ્ધસેને તેમના ગુરુ પાસે પ્રકટ કરવાથી તેમના ગુરૂએ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ મેાટા તિરસ્કાર સાથે તેને ગચ્છ મ્હાર મૂકયા હતા, તેનું કારણ બીજું કાંઇ નહિ પણ એજ જણાય છે કે સૂત્રની ભાષા પ્રાકૃત નહિ હોવા છતાં પ્રાકૃત ભાષામાં સૂત્ર છે એમ માનવાથી પહેલો દ્વેષ એ, અને બીજો દોષ એ કેવ્યાકરણના પારગામી, ચાર વેદના જાણુ એવા સુધમ ગણધરનાં રચેલાં સૂત્રને પ્રચલિત કરી સંસ્કૃતમાં બનાવવા એવું વ્યા કરણ જ્ઞાનનું અભિમાન અને સૂત્રનુ–અર્ધમાગધી ભાષાનુ અપમાન કરવાથી તથા ગણધર મહારાજની આશાતના કરવાના હેતુથી તેને ગચ્છ મ્હાર મૂકયાં હતા. પ્રશ્ન ૪ શું—શિષ્ય-તે પછી સૂત્રની ભાષા ખરી કઇ સમજવી ? ઉત્તર-ગુરૂ-ઘણા સુત્રના ન્યાય શ્વેતાં અર્ધમાગધી ભાષા સમજાય છે. પ્રશ્ન ૫ મું—તો પછી મોટા મોટા વિદ્વાન સ`સ્કૃત ભાષાના પારગામી સૂત્રની ભાષાને પ્રાકૃત ભાષામાં કહે છે તેનું શું કારણ હશે ? ઉત્તર—— કોઇ કોઇ વ્યાકરણના ભણેલાનાં મગજમાં એમ ઠસાય છે કે સર્વોત્તમ સંસ્કૃત ભાષા છે, અને બીજે નંબરે પ્રાકૃત ભાષા છે. એટલે સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી માગધી, માગધીમાંથી અર્ધ માગધી ભાષા નીકળી છે, એટલે માગધી તથા અધ માગધી ભાષાને ઉતરતી ગણી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાને માન્ય ગણી સૂત્રની ભાષા પકૃત કહે છે. પ્રશ્ન ૬ ઠ્ઠું — શિષ્ય-કેટલાક એટલે સુધી કહે છે કે કોઇપણ સૂત્રમાં મુનિને માગધી ભાષા ઉત્સગ માગે એલવી ચાલી નથી. તે ઉપરથી સૂત્રની ભાષાને એવા રૂપમાં ખેલાવે છે કે “મા, ગઢી”—એટલે સૂત્રની વાણી માતા તુલ્ય માનનારા સૂત્રની ભાષાને કોઇ માગધી ભાષા કહે તે ભાષાને ગાળ રૂપમાં ખેલાવે મા, ગદ્ધી કહે તેનું કેમ ? ઉત્તર—હે ભાઈ ? આવી ભાષા કઇ ડાહ્યો માણસ તે મેલે નહિ, પરંતુ કઇ વ્યાકરણના મદે-અભિમાને એલે તે તે ભાષા તેનેજ ખ ધન કર્તા છે. કારણકે માગધીની માતા પ્રાકૃત અને પ્રાકૃતની માતા સ`સ્કૃત છે એવી માન્યતાવાળા તે પેાતાની માનેલી પ્રાકૃત અને સાંસ્કૃતને કેવી માનશે ? તે વિચાર પહેલો કરવું જોઇએ. જે અલકાર જેને દેવામાં આવે છે તે અલ'કાર તેની માતાને તથા તેની દીકરીને લાગુ પડે છે. માગધી ભાષાને મા-ગદ્ધી કહીએ તે માગધીની માતા પ્રાકૃત, પ્રાકૃતની માતા સંસ્કૃત, અને માગધીની દીકરી અર્ધમાગધી તે તમામને કદી ગાળના શબ્દ લાગુ થાય તે તેને કેટલા પ્રકારની આશાતના લાગે તે પણ વિચારવુ' જોઇએ. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પ્રશ્ન છ મું—અ માગધી કે માગધી ભાષા-માતૃ ભાષાને ગાળ રૂપમાં ખોલાવે તેને કેવા પ્રકારની આશાતના લાગે ? ઉત્તર~માતૃ ભાષાને ગાળ રૂપે બેલનારા તથા તેની હાંસી કરનારા તે સૂત્રમાં કહેલી છ ભાષાની તથા સૂત્ર વચનની તથા તીર્થંકર મહારાજની તથા ગણધર મહારાજની તથા દેવતાની ઇત્યાદિક ઘણા પ્રકારની આશાતનાના કરનારા થાય છે. કેમકે-અર્ધમાગધી ભાષાના પ્રરૂપક તીથ કર મહારાજ, અને તે ભાષાને ઝીલનાર ( ગ્રહણ કરનાર ) ગણધર મહરાજ, તે ભાષાના ખોલનાર દેવતા, અને તે ભાષાનાં જૈન ધર્મનાં સૂત્ર અને તે ભાષાના-તે સૂત્રના ઉપદેશક ધર્મ ગુરૂએ. એ તમામની મહા આશાતના કરવા જેવું એ વાકય છે. કલ્પિત શ્લોક ઉપર આધાર રાખી એકદમ સિદ્ધાંતની ભાષાને પ્રાકૃત માનવા કૂદી પડવુ, ખરી ભાષાનુ વિપરિત વાકચેાથી અપમાન કરવું, તે સૂત્રના શ્રદ્ધાળુને યેાગ્યરૂપ ગણાતું નથી. સિદ્ધસેનની પેઠે પાછળથી પસ્તાવે કરવા કરતાં આગળથી વિચાર કરી ઉચ્ચાર કરવો ઉચિત છે.પણ કળી કાળની ગહન ગતિ અને કર્મીની વિચિત્રતાને લઈને કેટલાક તે પોતે જાણતાં છતાં પણ દીપક લઈ કૂવામાં ઉતરવારૂપ સૂત્રની પ્રાકૃત ભાષા ઠરાવવા વારંવાર ઉમળકા મારનારના ફણગા ફૂટયાજ કરે છે. પ્રશ્ન ૮ મું—તે પછી સૂત્રની ભાષાના નિર્ણય કેવી રીતે થાય ? ઉત્તર—આના મૂળ હેતુ તેા એજ જણાય છે કે-આ તમામ પરિણામ સંસ્કૃત ભાષાના અભિમાની ભણતરનુંજ છે. સિદ્ધાંતની ભાષાને નિર્ણય તે સિદ્ધાંતથીજ કરવા જોઇએ, પણ બાબત તે હાથમાં નિહ ધરતાં જ્યારે બ્યાકરણાદિ શાસ્ત્રથી સાબિતી કરવા માંગીએ, ત્યારે પોતાના શાસ્ત્ર ઉપર ભરો નજ રહ્યો એમ કર્યું”. જૈન ધર્મી, જૈન ધર્મનાં શ્રદ્ધ છુ, જૈન શાસ્ત્ર ઉપર આધાર રાખનારા તે વ્યાકરણ શાસ્ત્રથી તથા પરધી લોકોનાં વાકચથી જ્યારે પોતાના શાસ્ત્રનું નિર્ણય માગશે ત્યારે પોતાના શાસ્ત્રઉપર પોતાને ઇતબાર નથી અર્થાત્ પેાતાના શાસ્ત્ર પર ભરાસેા નથી. એમ ચાકસ યુ, પણ એટલે વિચાર કરતા નથી કે નદી તથા સમવાયાંગ વગેરે ઘણાં સૂત્રોમાં વ્યાકરણ ભાષા નિષેધેલી છે. અને તે ભાષા કલ્પિત અને પાપશાસ્ત્ર કહેલ છે. યવન ભાષા માટે અન્ય મતવાળા ત્યાં સુધી કહે છે કેન વહેતુ ચાવની માળા, કાળઃ ચંડ તૈવિ; યવન ભાષા અના હોવાથી Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ શાસ્ત્રકાર કહે છે કે કંઠે પ્રાણ પહોંચે ત્યાં સુધી પણ તે ભાષા બેલવી નહિ. જ્યારે એવી ભાષા બોલવાને કેટલાક મતવાળા નિષેધે છે તે સિદ્ધાંતના માનવાવાળાએ સિદ્ધાંત સિવાય વ્યાકરણાદિ શાસ્ત્ર વગેરે ગમે તેવા શાસ્ત્રના યા તે ગમે તેવાં પંડિતેના દાખલા આપી સૂત્રની ભાષા પ્રાકૃત ઠરાવવી તે તદ્દન નકામુંજ છે. પ્રશ્ન ૯ મું–શિષ્ય –ભાષાની ચર્ચા ઉઠાવનારે સંસ્કૃતમાંથી પ્રાકૃતપ્રાકૃતમાંથી માગધી વગેરે કહેલ છે, તે વ્યાજબી છે કે કેમ ? ઉત્તર–વ્યાજબી તે સૂત્રના આધારથી જે વાત સિદ્ધ થાય તે. બાકી વ્યાજબી ગેરવ્યાજબી તે, જેના મગજમાં કસાણું તે વ્યાજબી, અને પિતાના મતને વિરૂદ્ધ પડે તે ગેરવ્યાજબી. કેમકે એક પંડિત કહે કે સંસ્કૃત ભાષા પહેલી છે અને પ્રાકૃતાદિ ભાષા તેમાંથી ઉત્પન્ન થઈ છે. બીજે પંડિત કહે કે પ્રાકૃત ભાષા પહેલી છે તે સંસ્કૃતાદિ તેમાંથી ઉત્પન્ન થઈ છે, હવે આમાં કોનું વ્યાજબી ને કોનું ગેરવ્યાજબી સમજવું ? તે તે આપણે વાંચનારની મુખત્યારી ઉપર રાખીશું. પ્રશ્ન ૧૦ મું–શિષ્ય-પ્રાકૃત ભાષાજ પહેલી અને તેમાંથી સંસ્કૃતાદિ ભાષા નીકળી એવું વળી તેનું માનવું છે ? ઉત્તર–ગુરૂ-તેવું પણ વાંચવામાં આવ્યું છે ખરું. સાંભળે– આત્મારામજી પીતાંબરીને બનાવેલ “તત્ત્વ નિર્ણય પ્રાસાદ” નામને ગ્રંથ સંવત્ ૧૯૫૮ની સાલમાં છપાયે છે. તેના પ્રથમ સ્તંભ પાને ૧૦મે-૧૧મે - હંટર સાહેબ અપને રચે સંક્ષિપ્ત હિંદુસ્થાનકે ઇતિહાસમેં લિખતે હૈ કિ, હિંદુસ્થાનકી મૂળ ભાષા પુરાણ પ્રાકૃત હૈ. રૂદ્રત પ્રણીત કાવ્યાલંકારકી ટિપ્પણી કરનેવાલે લિખતે હૈં કિ, પ્રાકૃત ભાષા પ્રથમ થી. તિઍહિ સંસ્કૃત બનાઈ ગઈ હૈ. ઓર સંસ્કૃત યડ જે શબ્દ હૈ, સે ભી યહી જ્ઞાપન કરતા હૈ કિ, અસંસ્કૃત શબ્દો કે જબ સમારકે રચે, તિસકા નામ સંસ્કૃત હૈ. प्राकृतेति सकल जगज्जंतूनां व्याकरणादिमिरना हित संस्कारः सह जो वचनव्यापारः प्रकृतिः । तत्र भवं. सैवं वा प्राकृतम् । “आरिस वयणे सिद्धं સેવા:ગઢનારા વાળમાં યાત્રિના પૂર્વાં પ્રાકૃત વાદિસ્ટાदिषु बोधं सकलभाषा निबंधनभूतं वचनमुच्यते । मेघ निर्मक जल मिवैक स्वरूपं Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ तदेव च देशविशेषात् संस्कारकरणाच समासादित विशेष सत् संस्कृताधुत्तर भेदानामोति । अतएव शास्त्रकृता प्राकृतमादौ निर्दिष्टं तदनुसंस्कृतादीनि। पाणि न्यादि व्याकरणोदित शदलक्षणेन सस्करणात् संस्कृतमुच्यते । इत्यादि । ઈસે ભી યહી સિદ્ધ હતા હૈ કી, પ્રાકૃત ભાષા પ્રથમથી તિસ ભાષાકે સમારકે રચના કરને વેદકી સંસ્કૃત રચી ગઈ. ઔર જબ વેદાંકી સંસ્કૃત પિછલી વ્યાકરણ માંજી, તબ શુદ્ધ સંસ્કૃત ઉત્પન્ન ભઈ. ઈસસે યહ સિદ્ધ હુઆકી, વેદોકી સંસ્કૃત પહિલે પ્રાકૃત હેને ચાહિયે. ઔર ગુર્જર દેશીય મણિલાલ નભુભાઈ દ્વિવેદી અપને રચે સિદ્ધાંત સાર ગ્રંથમેં લિખતે હૈ કિ “ઈસ ઠિકાણે ભાષા શાસ્ત્રીમે બહુત ભારી ઝગડા ચલતા હૈ. જબ, સંસ્કૃત-સુધરી ભાષા-એસા નામ પડા, તબ કિસમે સે સુધારી યહ માલુમ કરના ચાહિયે. પ્રકૃતમે, લેક ભાષામે સુધારી એસે કહે તે પ્રાકૃત પ્રાચીન ભાષા હેગી, ઔર સંસ્કૃત કિસી કાળમેં સાર્વત્રિક બોલાતી ભાષા નથી એ મનના પડેગા. દુસરા મત એિસા હૈ, કિ પ્રાકૃત ભાષા પ્રાચીન તે ખરી, ઔર ઉસકે મિલાપવાળી વેદ ભાષામેં નવીન ભાષા હઈ સે સંસ્કૃત ; પરંતુ સંસ્કૃત સાર્વત્રિક ઉપગમેં નહિ આતીથી અસા નહિ. વિદ્વાને તથા ઉચ્ચ વર્ગ કે લેક સંસ્કૃત હી બેલતે છે, ઔર નીચ લોક સ્ત્રી વર્ગ ઈત્યાદિ પ્રાકૃત બોલતે થે. ઇસ ઉભય પક્ષ કે અનુયાયી બહેત હૈ; પરંતુ જ્યાદા ખ્યાલ દુસરે પક્ષ તરફ હૈ. પ્રશ્ન ૧૧ મું-અહિંયાં આત્મારામજીએ ત્રણ દાખલે પ્રાકૃતમાંથી સંસ્કૃત જણાવ્યું, તે પોતાને અભિપ્રાય શું જણાવે છે ? તે પણ જાણવું ઉત્તર–સાંભળે-આત્મારામજી પિતે ચાલતા અધિકારમાં પોતાના ગ્રંથમાં લખે છે કે ઉપર જે વે લિખે છે, . કિતનેહી ગ્રંથ ઔર અનુમાન દ્વારા વિખે છે. અબ જૈન મતકે પુસ્તકાનુસાર જે કથન હૈ સે લિખતે હૈ. પ્રાકૃત ઔર સંસ્કૃત યે દેને ભાષા અનાદિ સિદ્ધ હૈ. તિન મેં પ્રાકૃત ભાષા તીન તરહી હૈ. ૧ સમ સંસ્કૃત પ્રાકૃત, ૨ તજજા અર્થાત્ સંસ્કૃત શબ્દો પ્રાકત શબ્દકા નિર્દેશ કરણા, ઔર ૩ દેશી, અર્થાત્ પ્રાકૃત સંસ્કૃત વ્યાકરણીસે જિસકી સિદ્ધિ ન હોવે , કિંતુ અનાદિ સિંદ્ધ જે શબ્દ હૈ, તિનકે દેશી પ્રાકૃત કહતે હૈ.પરંતુ યહ નહિ સમઝના કિ, જે અનેક દેશે કે શબ્દ એકત્ર કરો. તિસકા નામ દેશી પ્રાકૃત હૈ- (ઇતિ તવ નિર્ણયપ્રાદ.) Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ આ ઉપરથી સિદ્ધ થાય છે કે સૂત્રમાં અનેક દેશેાના શબ્દ રહ્યા છે, અને અધ માગધી ભાષામાં પણ સવ દેશની ભાષા આવે છે. અને આત્મા– રામજીએ પણ તેજ ગ્રંથમાં ચતુસ્રિશઃસ્તંભ:” માં પાને ૬૩૫ મે' લખ્યું છે કે—અઠારહ દેશકી ભાષા એકત્ર મિલી હુઇ ખેલી જાતી હૈ, સો અ માગધી ભાષા હૈ.” માટે સૂત્રની અધ માગધી ભાષા છે એમ નિશ્ચય થાય છે. કારણકે સૂત્રમાં સં દેશની ભાષા રહેલી છે. પ્રશ્ન ૧૨ મુ’—ઉપરના લખાણના મૂળ હેતુ શું છે ? ઉત્તર—ઉપરના લખાણુના મૂળ હેતુ એમ નીકળે છે કે-કેટલાક વિદ્વાના મૂળ ભાષા સંસ્કૃત અને તેમાંથી પ્રાકૃત નીકળેલી માને છે. ત્યારે કેટલાક વિદ્વાને મૂળ ભાષા પ્રાકૃત અને તેમાંથી સસ્કાર કરેલી સંસ્કૃત ભાષા માંને છે. ત્યારે કોઇ કોઇ વિદ્વાન અન્ને ભાષાને માન આપવા જૈન સૂત્રોને અન્ને ભાષામાં માને છે, અને વળી અદ્ભુ માગધી ભાષમાં પણ માને છે. માટે તેએ કયા નિર્ણય ઉપર આવેલા હાય તે કાંઇ સમજાતુ નથી. પ્રશ્ન ૧૩ મુ—શિષ્ય-જૈન સૂત્ર, કોઇ માગધી ભાષામાં, કોઇ અદ્ભુ માગધી ભાષામાં તથા કોઇ પ્રાકૃત ભાષામાં માનતા સાંભળ્યા છે. પણ સંસ્કૃત ભાષામાં જૈન સૂત્રેા છે એમ ખેલનારા જાણ્યા નથી. તે શુ સંસ્કૃત ભાષામાં કેઇ સૂત્ર માને છે ? ઉત્તર——કેટલાક વિદ્વાનો દહીં દૂધમાં પગ રાખવાની પેઠે પેાતાના વિકલ્પાના તર ંગાને જાહેરાતમાં મૂકી પોતાના સૂત્રોને અપમાન થાય ત્યાં સુધીની હદ સૂચવે અને પેાતાની 'ડિતાઇને પ્રકાશમાં લાવે તે કેટલું શેચનીય છે ? કેમકે આત્મારામજી જેવા વિદ્વાના તેજ ગ્રંથના “પેલા સ્તંભમાં” કહી ગયા છે કે-ચૌદ પૂર્વ પ્રથમ સસ્કૃતમાં રચ્યાં હતાં ને ત્યાર પછી દશ પૃધારીએ પ્રાકૃતમાં સૂત્ર રચ્યાં, અને જૈનનાં સૂત્ર પ્રાકૃતમાં છે, એમ તેઓ કેટલાક ડોળ કરી ગયા છે. પણ પાતે પેાતાની ભાષાથીજ તથા તેમના મનાતા ગ્રંથાથી વિરૂદ્ધ પડે છે કે નહિ તેનુ ભાન રહ્યું હોય એમ જણાતું નથી. કેમકે-કલ્યાણ મંદિરના બનાવનારા સિદ્ધસેન દીવાકરે જ્યારે સૂત્રની ભાષાને બદલી સ'સ્કૃતમાં સૂત્ર રચવા આગ્રહ કર્યાં, ત્યારે તેના ગુરૂએ તેને શા માટે તિરસ્કાર કર્યાં હશે ? કેમકે જ્યારે ચૌદ પૂર્વ સંસ્કૃતમાં પૂર્વ રચાયાં હતાં તે પછી આ વિદ્વાનને સૂત્ર સ’સ્કૃતમાં રચતાં શુ' દોષ ઉત્પન્ન થયે કે જેને ગચ્છ અહાર મૂકવામાં આવ્યા ? Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ માટે જૈનનાં શાસ સંસ્કૃતમાં મૂળશ્રીજ નથી, એમ આત્મારામજીના પોતાના બનાવેલા ગ્રંથથી તથા બીજા કેટલાક પૂર્વાચાર્યાંના ગ્રંથાથી તથા મૂળ સૂત્ર ઉપરથી સિદ્ધ થાય છે. પ્રશ્ન ૧૪ મું—આત્મારામજીએ પોતાના બનાવેલા ગ્રંથમાં શુ' કહ્યું છે ? તે પણ જાણવુ જોઇએ. ઉત્તર—સાંભળેા આત્મારામજી કૃત તત્ત્વ નિર્ણયપ્રાસાદ” ગ્રંથના પહેલા સ્તભને પાને ૯ મે કહે છે કે જે અનંત તીર્થંકર અતીત કાળમે હા ગએ હૈ, એર જે અન ંત તીર્થંકર આગામી કાળમે હાવે ંગે, તિન સ કે દ્વાદશાંગી રચનાકે તત્ત્વમે કિંચિત્ માત્રભી અંતર નહિ ; કિંતુ પુરૂષ શ્રિયાંકે નામ, ઔર ગદ્ય પદ્યાદિ રચના ઇત્યામિ અંતર હૈ, શેષ તત્ત્વરૂપ એક સરીખા હૈ ; ઇસ વાસ્તે જો શ્રી મહાવીરજીકે સમયકી રચના શાસ્ત્રોંકી હૈ, સેહી શ્રી ઋષભદેવજીકે સમયમેથી, ઇસ વાસ્તે જૈન મતકે પુસ્તક સવ મતાંકે પુસ્તકૉંસે પુરાને સિદ્ધ હેતે હૈ. વળી પાને ૯ મે કહે છે કે–જૈન મત કે સ સૂત્ર શ્રી મહાવીરજી સેડી પ્રચલિત હૂએ હૈ. ( એટલે જૈન મતના સર્વાં સૂત્ર શ્રી મહાવીર સ્વામીથી ચાલ્યા આવે છે એમ તેઓ સૂચવે છે. ) પાને ૮ મે-વળી કહે છે કે-અપને મતકે પુસ્તકાંકા જૈસા વૃત્તાંત વીતાથા, તૈસાડી લિખગએ', ઔર અપની કલ્પનાસે કોઇ પાઠ ઉલટ પુલટ નહિ કીયા, સેમહાનિશીથાદિ શસ્ત્રોમે પ્રગટ દેખને મેં આતા હૈ, દેખા આત્મારામજી એક વખત એમ કહે છે કે-ચૌદ પૂર્વ સંસ્કૃતમાં રચ્યા હતા, અને બીજી વખત એમ કહે છે કે-અનતા તીર્થંકરથીજ તથા મહાવીરદેવીજીજ એ સૂત્ર ચાલ્યાં આવે છે. કેઇ સૂત્ર પાડ ઉલટ પાલન કર્યા વિના જેવી વૃત્તાંત હતા તેવાજ લખ્યા છે. એટલે જૈન મતના જે વર્તમાન પુસ્તક છે તે સ* મતના પુસ્તકથી પુરાણાં (જાના) પુસ્તક છે એમ તે સિદ્ધ કરી આપે છે. પ્રશ્ન ૧૧ સુ —જૈનનાં પુસ્તકો જ્યારે અસલથી ચાલ્યાં ત્યારે તે કઈ ભાષાના ? તે કાંઇ જણાવતા નથી, માટે તે વિષે શુ સમજવુ ? આવે છે ઉત્તર—તે તે સ્વભાવેજ સમજી શકાય તેવુ છે કે જ્યારે અન તા તીય કરથી તથા મહાવીરદેવજીથી એજ પુસ્તક ચાલ્યાં આવે છે, એમ જ્યારે માનીશું ત્યારે તમામ તીર્થંકરે હું અને માગધી ” ભાષાએ દ્વાદશાંગી Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ પ્રરૂપણ કરી છે, એમ સૂત્ર પાઠ સાબીત કરી આપે છે. એમ અદ્ધ માગધી ભાષા સિવાય બીજી ભાષામાં જૈનનાં સૂત્ર નથી. એમ કલ્પ પણ કબુલ કર્યા વિના ચાલશે નહિ. પ્રશ્ન ૧૬ મું–કદાપિ કઈ જૈન સૂત્ર પ્રાકૃત ભાષામાં માને તેમાં શે વધે છે. ? ઉત્તર–પ્રાકૃત ભાષામાં જૈન સૂત્ર માનીએ તે તેમાં અનેક દેષ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૧૭ મું–પ્રાકૃત ભાષામાં સૂત્ર માનવાથી વળી દોષ ઉત્પન્ન થાય તેવું શું કારણ છે ? ઉત્તર–સાંભળ-પ્રાકૃત ભાષામાં જન સૂત્ર દ્વાદશાંગી પ્રમુખ માનવાથી નીચેના દોષે ઉત્પન્ન થાય છે. (૧) એક તે એ કે પ્રાકૃત ભાષા દેશી ભાષા છે. (અને જૈન શાસ્ત્ર-જૈન સૂત્ર દેશી ભાષામાં નથી પણ સર્વ ભાષામાં છે.) (૨) પ્રાકૃત ભાષાના બેલવાવાળા મૂર્ખ લેક અને સ્ત્રી વર્ગ કહેલ છે. ( જન સૂત્રના પ્રકાશક મહાવિદ્વાન ગણધરાદિ આચાર્ય પ્રમુખ છે.) (૩) પ્રાકૃત ભાષા અનાદિ સિદ્ધ છે. (આપણાં જૈનસૂત્ર તીર્થકર મહારાજ તથા ગણધર દેવથીજ પ્રગટ થાય છે અને તીર્થકર મહારાજ અર્ધમાગધી ભાષાએજ પ્રરૂપણ કરે છે, તે વાત સૂત્રચી સિદ્ધ છે.) માટે જૈન ધર્મનાં સૂત્ર પ્રાકૃત ભાષામાં નથી એમ ઉપરનાં કેટલાક લેખેથી સાબીતી આવી મળે છે. પ્રશ્ન ૧૮ –સંસ્કૃત-પ્રાકૃત-અને માગધી આ ત્રણ ભાષામાં પહેલી ભાષા કઈ હશે ? ઉત્તર –કઈ કઈ વિદ્વાન સંસ્કૃત ભાષાને પહેલી કહે છે એટલે મૂળ ભાષા સંસ્કૃત માને છે. તેમ કઈ વિદ્વાન પ્રાકૃત ભાષા તેજ મૂળ ભાષા કહે; તેમજ માગધી ભાષાને પણ કેટલાક વિદ્વાને મૂળ ભાષા પ્રશ્ન ૧૯ મું_કઈ સંસ્કૃત ભાષાને યા કોઈ પ્રાકૃત ભાષાને પહેલી કહેનારાનું તે વાંચવામાં આવ્યું છે પરંતુ માગધી ભાષાને પહેલી ભાષા . માનનારો કર્યો વર્ગ છે તે પણ જણાવશે ? Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ઉત્તર-બ્રાહ્મણું મતવાળા સરસ્વતીના ઉપાસકો એમ કહે છે કેજ્યારે સરસ્વતી માળ વયમાં હતા ત્યારે માગધી ભાષા ખેલતા હતા, એટલે માગધી ભાષા તે ખાળ ભાષા છે. અને સંસ્કૃત ભાષા તે પ્રૌઢ ભાષા છે. અને કેટલાક એમ પણ કહે છે કે મૂળ ભાષા તા અપભ્રંશ છે, કેમકે જે દેશમાં જે બીજકથી જે કુળમાં ઉત્પન્ન થયા હોય તે કુળનાં બાળકો તેના કુળની મૂળ ભાષાનેજ ખેલવા માંડે છે, એમ પણ કોઈ વિદ્વાન્ કહે છે. એમ ભાષાના સબંધમાં અનેક મતભેદ રહ્યા છે, અનેક ડાળ, અનેક ઝગડા ચાલે છે, તે તેા જ્ઞાની પુરૂષ વિના પાર પડે તેમ નથી. માટે ગમે તે મૂળ ભાષા હેાય, તેનુ` કાંઇ આપણે પ્રયેાજન નથી. પરંતુ આપણે તે સૂત્રની કઇ ભાષા છે, તે પ્રકાશ કરવાની જરૂર છે. અને તેજ ભાષા માટે શાસ્ત્રના દાખલાથી નિર્ણય ઉપર આવવું, તેમજ સૂત્રના આધારથી સૂત્રની ભાષાના નિશ્ચય કરવા, તેજ જૈનના અનુયાયીનુ કર્જાય છે. પ્રશ્ન ૨૦ મુ’—કોઈ એમ કહે કે-સાંસ્કૃત અને પ્રાકૃત એ બે ભાષા ઋષિને ખેલાવી પ્રશસ્ત કહી છે, એમ અનુયગદ્વાર અને ઠાણાંગ સૂત્રમાં હ્યુ` છે, માટે સૂત્ર પ્રકૃત ભાષામાં છે, એમ સિદ્ધ થાય છે. તેનું કેમ ? ઉત્તર—જો તે એ ભાષાનેજ આપણે પ્રશસ્ત માનીશું તેા તીથંકર મહારાજાએ અધ માગધી ભાષાએ પરિષદ્ સમક્ષ પ્રરૂપણા કરી છે, તે ભાષાને આપણે પ્રશસ્ત સિવાય કઈ ભાષા કહીશુ ? આ ગભીર સવાલના ઉત્તર વગર આનાકાનીએ આવા જોઇશે. પ્રશ્ન ૨૧ મું—પૂર્વ પક્ષી-તીર્થંકર મહારાજની પ્રરૂપેલી ભાષા તે પ્રશસ્તજ કહેવાય. ઉત્તર-ઉત્તરપક્ષી કહે-તે ભાષા અહિં દાખલ નહિ કરવાનું શુ કારણ ? તે તમારે જણાવવું જોઇશેજ. પ્રશ્ન ૨૨ મુ—પૂર્વપક્ષી-અમે આગળ જણાવી ગયા છીએ કે સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી માગધી, અને માગશ્રીમાંથી અદ્ધ માગધી ભાષા નીકળી છે, માટે અદ્ધ માગધીને પ્રાકૃત કહેવાને શું ખાધક આવે ? ઉત્તર-ત્યારે ગણધર મહારાજને શે! વાંધે આવ્યે। કે તીથ કર મહારાજની પ્રરૂપેલી વાણીને પ્રાકૃત નહિ કહેતાં અદ્ધ માગધી ભાષા કહેવી. પડી ? આપણે એવા મમત શા માટે પકડીએ કે સૂત્રની ભાષાને અધ માગધી ભાષા નહું કહેતાં પ્રાકૃત ભાષાનીજ પકડ કરીએ. જ્યારે આપણે Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ એમ માનીએ કે-ગમે તે ભાષા કહેતાં આધ નથી, તે જેમ તીર્થંકર મહારાજની પ્રરૂપેલી અદ્ધ માગધી ભાષા કબુલ કરીએ છીએ તેમ સૂત્રની ભાષા પણ અદ્ધ માગધી છે એમ કહી નાખીએ એટલે બસ. પ્રશ્ન ૨૩ સુ—પૂ॰પક્ષી-તીથ કરની વાણી દ્ધમાગધીમાં છે, એવુ' તેા સિદ્ધાંતમાં છે, પણ કોઇ સૂત્રમાં એવુ' નીકળતુ નથી કે જૈન સૂત્ર અદ્ધ માગધી ભાષામાં છે ? ઉત્તર—ત્યારે પ્રાકૃત ભાષામાં જૈન સૂત્ર છે એમ કહેા છે તે કયા સૂત્રના આધરથી પ્રશ્ન ૨૪ સુ—પૂ॰પક્ષી-અનુયોગદ્વારમાં તથા ઠાણાંગ સૂત્રમાં કહ્યું છે કે ઋષિનેસ'સ્કૃતને પ્રાકૃત એ બે ભાષા એલવી પ્રશસ્ત છે. એ આધારથી એમ માનીએ છીએ કે સૂત્ર પ્રાકૃત ભાષામાં હાવાં જોઇએ. ઉત્તર-એમ માનનારની સમજમાં તફાવત છે. કેમકે સૂત્રમાં ઉપર કહ્યા પ્રમાણે કહ્યું નથી. અને સૂત્રમાં જે પાઠ છે તેને અ પણ તે પ્રમાણે નથી. પ્રશ્ન ૨૫ મું-પૂર્વ પક્ષી-ખરા અથ શી રીતે છે તે કહેા ? . ઉત્તર—સાંભળે—સૂત્ર પાઠ સુદ્ધાં. બાજુવાળા છાપેલ અનુયોગદ્વાર પાને ૩૧૭ મે-કહ્યુ છે કે-ગાથા संकया पायया चेव, भणिईओ होंति दोणि वा सरमंडलमि गिज्जंते, पसत्या इसि भासि ॥ १ ॥ '' + અ - ———ભાષા પાને ૩૨૦ મે–સ કયા—લાક એક સંસ્કૃત, બીજા પ્રાકૃત એ ભણતિ કહેતાં-ભાષા શ્રી તીર્થંકર, ગણધરે કહી, સ્વર મડલ કહેતાં-પડજાર્દિક સ્વર સમૂહે ગાઇ, તાનને વિષે પસંસ્થા ભઠ્ઠી શ્રી મહા ઋષિની ભાષી. અહીં ઋષિને ઉપરની એ ભાષા એલવી, એવા અધિકાર નથી. પરંતુ સાત સ્વરના અનેક ભેદ બતાવ્યા છે. તેમાં તીર્થંકર ગણધરે સંસ્કૃત અને પ્રાકૃત એ બે ભાષા સ્વર સમૂહે ગીત (ગાવા) તાનને વિષે પ્રશસ્ત કહી છે. અદ્ધ માગધી ભાષા, જૈન સિદ્ધાંત ( ધર્મ પુસ્તક ) સિવાય બીજે નહિ વપરાવાના હેતુથી તથા વરશાસ્ત્ર લૌકિક પક્ષને લઈને પાપ શાસ્ત્રમાં ગણ્યાં છે, ઇત્યાદિક કરણાથી અ માગધી ભાષા સ્વર મંડળમાં દાખલ કરેલ નથી. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર પ્રશ્ન ૨૬ મું–પૂર્વપક્ષી–ત્યારે બે ભાષા પ્રશસ્ત કેમ કહી ? ઉત્તર–તે બે ભાષા લૌકિક પક્ષે મધુરી હેવાને લીધે એટલે પ્રગટ પણે સમજાવેથી દુનિયાએ ભલી માની, માટે ભગવંતે પ્રશસ્ત કહી. (એટલે ભલી કહી.) જેમ ઠાણાંગઠાણે જ થે–ગશાળાને ચાર પ્રકારને તપ પ્રશસ્ત કહ્યો છે, તેમ સંસ્કૃત ને પ્રાકૃત બને ભાષા પ્રશસ્ત જાણવી. તેથી સૂત્રની ભાષા પ્રાકૃત છે એમ સિદ્ધ થાતું નથી. સૂત્રની ભાષા અને અન્ય ભાષાને પરંતરે તે શાસ્ત્રથીજ જણાઈ આવે છે. પ્રશ્ન ૨૭ મું–પ્રાકૃત ભાષા સૂત્રની નથી-એટલે સૂત્ર પ્રાકૃત ભાષામાં નથી એમ સૂત્રથી સાબીત કેવી રીતે થાય છે? ઉત્તર–સૂત્રની ભાષા તે આત્માને હિતકારી કલ્યાણકારી સૂત્રમાં કહી છે તેમ પ્રાકૃતાદિ ભાષા કહી નથી.? પ્રશ્ન ર૮ મું –એ કેઈ દખલે છે કે-સૂત્ર સિવાય પ્રાકૃતાદિ ભાષા હિતકારી નથી. ઉત્તર—સાંભળો-આબુવાળા છાપેલ ઉત્તરાધ્યયન અધ્યયન દ ગાથા ૧૧ મીના પહેલા પદમાં કહ્યું છે કે – નવતા તાવણ માસા, તેના માટે પાને રર૧મે ટીકામાં કહે છે કે प्राकृत संस्कृताधापद् भाषा अथवा अन्याअपि देश विशेषात् नाना रूपा भाषा वा पापेभ्यो दुःखेभ्यो न त्रायन्तें न रक्षन्ते પ્રાકૃત સંસ્કૃત આદિ ષડ ભાષા અથવા બીજી પણ અનેક પ્રકારની દેશ ભાષા તે આ જીવને પાપ થકી-દુઃખ થકી મૂકાવા-રક્ષણ કરવા સમર્થ નથી, એમ કહ્યું છે. અને સૂત્રની ભાષા બોલતાં ઘણાં કર્મની નિર્જરા થાય છે એમ સૂત્રમાં કહેલ છે. માટે પ્રાકૃત ભાષાથી (એટલે એ ભાષાથી ) સૂત્રની ભાષા બીજી ઠરે છે. પ્રશ્ન ર૯ મું–સૂત્રની ભાષા કઈ છે ? અને તે ભાષાથી એટલે સૂત્રની ભાષાથી કેવા પ્રકારને લાભ થાય છે ? તે પણ જણાવશો ? ઉત્તર–સાંભળ-ભગવતીજી સૂત્રના બીજા શતકના પાંચમે ઉદ્દેશે કહ્યું છે કે—“વળે નાણે જ વિના,'' ઇત્યાદિ–એટલે સિદ્ધાંત વચનનું શ્રવણ કરવાથી અર્થાત્ સિદ્ધાંત વચન સાંભળવાથી જ્ઞાનાદિ દશ બેલની પ્રાપ્તિ થાય છે. અને છેવટે મેક્ષ ફળની પ્રાપ્તિ પણ કહી છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ વળી ભગવતીજી શતક ૧ લે-ઉદ્દેશે ૭ મે-કહ્યું છે કે एगमवि आश्यिवयणं सुवणयं सोच्चा धम्मकामए पुष्णकामए मोक्खकाभए सरंगकाम ए. એક પશુ આ વચન સાંભળવેથી તે જીવ ધર્મના કામી, પુણ્યના કામી, મેાક્ષને કામી, અને સ્વર્ગના કામી થાય છે. એવાં મહા ફળદાયક આ વચન ( સૂત્ર વચન) ભગવતે કહ્યાં છે. પ્રશ્ન ૩૦ મુ—જ્યારે આય એવાં સૂત્ર વચન સાંભળવાથી મહા લાભ કહ્યો તે તેના અભ્યાસ કરવાથી સૂત્ર ભણવાથી શે! લાભ થાય ? ઉત્તર—સાંભળે–ઉત્તરાધ્યયન અધ્યયન ૨૮ મે-ગાથા ૨૧ મી-તેમાં કહ્યું છે કે ગાથા—— जोसुत्त महि ऊंत्तो, सुरण उगाहइउ सम्मत्तं ; अंगेण बाहिरेणव, सोमुत्तरूईति नायव्वो । २१ અર્થ :—ભગવત કહે છે હે ગૌતમ ! જેને સૂત્રની રૂચિ છે એટલે સૂત્રના રૂચિવત તે અંગ ઉપાંગાદિ સૂત્ર ભણે અને તેવાં સૂત્ર ભણવે સમકિતની પ્રાપ્તિ થાય છે. પ્રશ્ન ૩૧ મું—સૂત્ર ભણવાથી સમકિતની પ્રાપ્તિ ઉપરાંત કાંઇ લાભ થાય ખરો ? ઉત્તર-સૂત્રના ભણવાવાળાને પાંચ પ્રકારે અભ્યાસ કરતાં સઝાય કહી છે. જુઓ ઉત્તરાધ્યયન અધ્યયન ૩૦ મું-ગાથા ૩૪ મી. तदेव परियहणा ; सझाउ पंचा भवे ॥ ३४ ॥ वायणा पुच्छणा चैव अणु हा धम्मा, અર્થ :-સૂત્રની વાંચણી લેવી, પ્રશ્ન પૂછવા, તેમજ વારંવાર પટન કરવું–ગણવુ, અની ચિંત્રણા કરવી, ધ કથા કરવી, એ પાંચ પ્રકારની સઝાય કરવી કહી. પ્રશ્ન ઉર મુ——સૂત્રની સઝાય કરવાથી શે લાભ થાય ? ઉત્તર---ઉપર કહેલ પાંચે પ્રકારની સઝાય કરવાવાળાને બાર પ્રકાર માંહેલા દશમા અભ્યંતર તપ કહ્યો છે અને સૂત્રની સઝાય કરવાથી શિઘ્ર સસ'સારથી મુક્ત થાવુ કહ્યુ છે. વળી ઉત્તરાધ્યયનના ૨૬ મા અધ્યયનની ૧૦મી ગાથામાં કહ્યું છે કેસન્ના” યા નિોમાં, સવ્વક્રુત્ત વિમાવવુ†, સઝાયને વિષે આત્માને જોડનારો ૨૦ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સર્વ દુઃખ થકી મુક્ત થાય છે. તથા ગાથા ૨૧ મી માં કહ્યું છે કેગુણવંતિ સન્નાઇ, જીજ્ઞાસુ વિમોણપ -ગુરૂને વંદના નમસ્કાર કરી સઝાય કરે તે દુઃખ થકી મુક્ત થાય છે. વળી વિશેષ માટે જુઓ ઉત્તરાધ્યયનનું ૨૯ મું અધ્યયન. પ્રશ્ન ૩૩ મું–ઉત્તરાધ્યયનના ર૯ મા અધ્યયનમાં શું કહ્યું છે? ઉત્તર–ઓગણત્રીશમાં અધ્યયનમાં એમ કહ્યું છે કે-સંજ્ઞા નાવળિનં . સઝાય કરતા જ્ઞાનાવરણીય કર્મ અપાવે. બેલ ૧૮ મો.) પ્રશ્ન ૩૪ મું–સઝાય તે પાંચ પ્રકારે કહેલ છે તેમાં પહેલે બેલ વાંચનાને કહ્યો છે તે વાંચનાથી શું લાભ થાય ? ઉત્તર–વાચપ/go નિબળા કુવર ગાણાયામ વર્ડ सुयस्सय अणासायणा वट्टमाणे तित्थधमं अवलंबई तित्थधम्मं अवलंबमाणे महानिज्जरे महापज्जवसाणे भवई. સૂત્રની વાંચણ લેતાં-અને દેતાં નિર્જ ઉપરાજે, શ્રુતજ્ઞાનની આશાતના ટાળે, સૂત્રની આશાતના ટાળતાં તીર્થકરને ધર્મ અવલંબે, તીર્થકરના ધર્મને આશ્રય લેતાં અવલંબતાં મેટી નિર્જ મુક્તિ ગમનરૂપ હોય. (બેલ ૧૯ મે.) પ્રશ્ન ૩પ મું–પ્રશ્નાદિક પૂછતાં શે ગુણ ઉત્પન્ન થાય ? उत्त२-पडिपुच्छणयाएणं सुतत्थ तदुभयाई विसोहेई,कंखामोहणिज्ज कम्मं वोच्छिंदई. વારંવાર પ્રશ્નાદિ પૂછતાં સૂત્ર અને અર્થ બને વાનાં નિર્મળ કરે, સંશય રૂપ મિથ્યાત્વ મેહનીય કર્મ છે. (બેલ ૨૦ મે.) પ્રશ્ન ૩૬ મું-સૂત્રનું પર્યટન કરવાથી વારંવાર ફેરવવાથી શું ગુણ ઉત્પન્ન થાય ? उत्तर-परियट्टणयाए विजणाई जणयइ वंजणलद्धिं च उष्पाएई સૂત્રને પર્યટન કરતાં-ફરી ફરીવારંવાર ગણતાં અક્ષર પામે, તથા અક્ષરની લબ્ધિ પામે. (બેલ ૨૧ ) પ્રશ્ન ૩૭ મું–સૂત્રની ચિંતવણુ કરતાં શું ગુણ ઉપરાજે ? ઉત્તર–ગgrow ગાડા વંઝા સત્ત જબ્બાકી બચबंधण बंधाओ सिढिलबंधण बंधाओ पकरेइ दिहकालठिईयाओ रहस्सकालठिई Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ याओ पकरेइ. तिव्वाणुभावाओ मंदाणुभावाओ पकरेइ, बहुपयेसग्गाओ अप्पपसगाओ पकरेई, आउयंकम्मं सिय बंधई सिय नोबंधई, सायावेयणिज्जं घणं कम्मं भुज्जो भुज्जो उवचिणाई, अगाइयंचणंअणवदग्गं दींहमद्ध चाउरंत संसारकंतारं खिप्पामेव वीतीवयई. અર્થ :-સૂત્ર અ ચિંતવતાં આયુષ્ય વને સાત કમની પ્રકૃતિ આકરે બંધને ખાધી હાય, તે શિથિલ બંધન બંધ કરે, દી કાળની સ્થિતિ હાય તે અલ્પ કાળની સ્થિતિ કરે, તીવ્ર ભાવ છે, તે મઢ ભાવ કરે, ઘણા પ્રદેશ હાય તે અલ્પ પ્રદેશ કરે, યાઉખુ કર્મ કદાચિત્ ખાંધે કદાચિત્ ન બાંધે, શાતા વેદનીય ક વારવાર ખાધે, જે કાળની આદિ અંત નથી એવા ચાર ગતિ રૂપ સંસાર અટવીને તે શીઘ્ર વ્રુધે. અર્થાત્ જેની આદિ અંત નથી એવા ચાર ગતિ રૂપ સંસાર અટવીના માર્ગ તેને શીઘ્ર પાર પામે, એટલે થોડી મુદ્દતમાં મેક્ષ ફળ મળે ( એલ ૨૨ મા ) પ્રશ્ન ૩૮ મું—ધકથા કરતા થકો જીવ શુ ફળ ઉપરાજે ? ઉત્તર-ધમ્મકાળાં નિખરે નાયરૂ ધમ્માાં નવચાં વમાવેક, पवयणभावेण जीवे आगमेसस्स भद्दत्ताए कम्मंनिबंधइ. ધર્મ કથા કહેતાં જીવ નિર્જરા કરે-કર્મોનો ક્ષય કરે, ધર્મકથા કહે સિદ્ધાંત પ્રગટ કરે-સિદ્ધાંતના પ્રભાવ વધારે, સિદ્ધાંત દ્રીપાવતાં જીવ આવતે ભવે–આવતા કાળને માટે શુભ કર્મોં ઉપરાજે-મધે. ( મેલ ૨૩ મે ) પ્રશ્ન ૩૯ મું—સૂત્રની આરાધના કરવાથી શું ફળ થાય ? ઉત્તર-જીવણ બાદળાત્ ખન્નાનું વેડું નય મંદિહિસર. શ્રુત આ રાધતાં અજ્ઞાનપણું ટાળે, સંકલેશ (મલીન) પ્રણામ ન થાય. (બેલ ૨૪ મે ) ઇત્યાદિ મહાફળ કહ્યાં તે અરિહંત ભગવંતના પ્રરૂપેલા અ માગધી ભાષાએ અર્થ રૂપે દ્વાદશાંગી વાણી આફ્રિ સૂત્ર သူ ગણધર મહારાજે તેજ સૂત્ર, તેજ ભાષાએ,તેજ અને ગુ ંથણામાં લીધેલા, જે હાલ તે છે તેજ સૂત્રની સઝાય આદિ કરવાનાં ફળ કહ્યાં છે. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે–સંસ્કૃત પ્રાકૃત આદિ ભાષાએ આત્માને કલ્યાણકારી નથી. આત્માને કલ્યાણકારી તે સૂત્રનીજ ભાષા કહી, માટે તે ભાષા બીજી નહિ પણ અદ્ધ માગધી તેજ છે—અને તે વિષે શ્રી નદીજી સૂત્ર તથા ઉવવાયજી તથા સમવાયાંગજી વગેરે સૂત્ર સારા ખુલાસો આપે છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પ્રશ્ન ૪૦ મું–આ વિષે નંદીજી સૂત્ર શું જણાવે છે ? ઉત્તર–સાંભળે–નંદીજી સૂત્રને સૂત્ર પાઠઃ से किंतं सम्मसुयं सम्मसुयं जं इमं अरिहंतेहिं भगवंतेहिं उप्पणणाणदंसणधरेहि-जाव सव्वणूहि सव्वदरसीहिं पणियंदुवालस्संगं गणीपिंडगं तं जहा आयारो सुयगमो ठाणं जाव दिठिवाउय.-इच्चेएयं दुवालस्संगं गणिपिंडगं तं जहा आयारो सुयगडो ठाणंजाव दिठिवाउयंइच्चेइयं दुवालसंग्गं गणीपिडगं तिएकाले अणंता जीवा आणाए विराहित्ता चाउरंत संसारकंतारं अणुपरयिहिसु ३ ( इम त्रण काल )-इच्चेइयं दुवालस्संगं गणिपिंडगं तीएकाले अणंता जीवा आणाए आराहित्ता चाउरंत संसारकंतारं विइवइसु. ३ (એમ ત્રણે આલાવા કહેવા) ઇતિ નદી સૂત્ર. અર્થ–બુ અણગાર સુધર્મ ગણધર પ્રત્યે કહે! હવે કિશું તે સમ્યક્ શ્રત ? ગુરૂ બેલ્યા–સમ્યફ શ્રુત તે જે, એ, અરિહંત ભગવંત જેને ઉપર્યું છે કેવળ જ્ઞાન, કેવળ દર્શનના ધારણહાર, યાવત્ સર્વ પદાર્થના જાણ, સર્વ પદાર્થના દેખણહાર એવે તીર્થકરે પ્રરૂપે, બાર અંગ આચાર્યને પેટી સમાન, તે, એ, આચારાંગ, સૂયંગડાંગ, ઠાણાંગ, યાવત્ દષ્ટિવાદ, એ બાર અંગ તે આચાર્યની પેટી સરખા–તેને અતીત કાળે અનંતા જીવ આજ્ઞાવિરાધીને ચતુર્ગતિ સંસાર અટવી પ્રત્યે પરિભ્રમણ કરતા હવા. એમ વર્તમાનકાળે સંખ્યાતા જીવ આજ્ઞા મંડી વિરાધક પદ પામી, ચાર ગતિ સંસાર રૂપ અટવીમાં પરિભ્રમણ કરે છે, તેમજ આવતે કાળે અનંતા જીવ પરિ– ભ્રમણ કરશે. અને એ બારે અંગ આરાધી ગયા કાળે અનંતા જીવ ચતુતિ સંસારને પાર પામ્યા-વર્તમાન કાળે સંખ્યાના જીવ આજ્ઞા આરાધી ચતુર્ગતિ સંસાર અટવી ઊલ્લઘે છે-એમ આગામી કાળે અનંતા જીવ દ્વાદશાંગી રૂપ જનાજ્ઞા આરાધી ચારે ગતિ સંસાર રૂપ અટવી પ્રત્યે ઉલ્લંઘશે એમ નદીજી સૂત્રમાં કહ્યું છે. પ્રશ્ન ૪૧ મું–ઉવવાઈ સૂત્રમાં શું કહ્યું છે ? ઉત્તર–શ્રી નંદીજી સૂત્રમાં શ્રી તીર્થકર મહારાજની પ્રરૂપેલી વાણી જે દ્વાદશાંગી રૂપ તે કઈ ભાષામાં છે તેને ખુલાસો શ્રી ઉવવઈ સૂત્રમાં જણાવ્યો છે કે-સૂત્ર પાઠ:– सव्वक्खर संणिवाईयाए पुण रत्ताए सव्व भासाणुगामिणीए सरस्सईए जोयण णीहारिणा सरिणं अद्धमाराहाए भासाए भासंति अरिहा धम्मपरिकहेइ तेसिं सव्वेसि आयरियं मणायरियाणं अगिलाए धम्म माइक्खइ सा वियणं अद्ध Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧પ૭ मागहा भासा तेसिं सव्वेसिं आयरिय मणायरियाणं अप्पणो स भासाए परिणामेणं परिणमंति. અર્થ–સર્વ અક્ષરની સંધિ યથાગ્ય મેળવીને, સંપૂર્ણ રાગે કરીને, સર્વ ભાષાને મળતી, ઘણુ મીઠી એવી વાણીએ જન પ્રમાણે સંભળાય એવે સ્વરે, અદ્ધ માગધી ભાષાએ પરમેશ્વરે ધર્મકથા કહી (ભાષણ કર્યું, તે અદ્ધ માગધી ભાષા આર્ય અનાર્ય તપતાની ભાષામાં સમજ્યા. અને છેવટે ઘણા અને મહાફળની પ્રાન્ધિ થઈ પ્રશ્ન કર મું–શ્રી સમવાયાંગજી સૂત્રમાં શું કહ્યું છે ? ઉત્તર–સાંભળ-શ્રી સમવાયાંગસૂત્રમાં ત્રીશ અતિશય અધિકાર २२-२३ मा २मतीशयमा घुछ-भू पा भगवं चणं अद्धमागहाए भासाए धम्म माइख्खइ २२-सा वियणं अद्धमागहा भासा भासिज्जमाणी तेसिं सव्वेसि आयरिय मणायरियाणं दुप्पय चउप्पय भिय पख्खि सरिसिवाणं अप्पप्पणो हिय सिवमूह देसभासत्ताए परिणमइ ॥२३॥ अथ टीका- अद्धमागही एत्ति । प्राकृतादीनां पणां भाषाविशेषाणां मध्ये या मागधा नाम भाषा रसौल शौ मागध्या मित्यादि लक्षणवती असमाश्रित स्वकीय समग्र लक्षणार्द्धमागधा त्युच्यते ।। तथा धर्माख्याति तस्याएवाति कोमलत्वादि द्वाविशः भासिज्जमाणीति भगवता भिद्धायमाना आयरियमणायरियाणं आर्यानार्यदेशोत्पन्नानां द्विपदा मनुष्या श्चतुप्पदा गवादगः मृगा आटव्याः पशवो ग्राम्याः पक्षिणः प्रतीताः सरीसृपः उरपरिसर्पाः भूनपरिसपश्चिति तेषां किमात्मन अनात्यनः आत्मीयया आत्मीययेत्यर्थ भाषा तया भाषाभावेन पारिणामितीति संबंधः कि भूतासौ भाषयेत्याहः हितमभ्युदयः शिवं मोक्षः श्रुतं श्रवण काबोद्भवमानं ददातीति हितशिवसुखदंति त्रयोविंशः॥२२॥२३॥ हतियां -- એ પ્રમાણે મૂળ પાઠ તથા ટીકામાં કહેલ છે. પ્રશ્ન ૪૩ મું–-શિષ્ય-આપે મૂળ પાઠ તથા ટીકાથી જણાવ્યું પણ તેમાં તે સમજનારા સમજે પણ મોરા જેવા છેડી બુદ્ધિવાળા કેવી રીતે સમજી શકે ? માટે અમે સમજી શકીએ તેવી રીતે જણાવશે. ઉત્તર—-સાંભળો–ભાવાર્થ –શ્રી તીર્થકર ભગવંત અદ્ધિ માગધી ભાષા એ ધર્મ પ્રરૂપે છે. તે અદ્ધમાગધી ભાષા પ્રાકૃત આદિ ષડ ભાષા Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સહિત એવી અદ્ધ માગધી ભાષાએ અધિકતર પ્રકાશ કરતા થકા આર્ય, અના, મ્લેચ્છ આદિ એ પગવાળા વર્ગને પ્રકાશ કરે છે, અર્થાત્ મનુષ્ય વ તમામ ખેતપેાતાની ભાષામાં સમજી શકે છે. તેમજ મૃગ વગેરે અટવીમાં રહેનારા ચાર પગવાળા સિંહ, વ્યાઘ્ર, ગૌશંગાળાદિ, તથા પક્ષી વ, તથા ઉરપર સર્પ, ભુજપર અર્થાત્ નકુલ આદિ વર્ગો: સવ સમજી શકે છે. આપ આપણી વાણીમાં સૂક્ષ્મ બુદ્ધિએ કરી સમજણુ શક્તિમાં પ્રકાશ કરે છે. એવી અદ્ધ માગધી ભાષાએ ભગવ'તની વાણી આરાધક પદને દેનારી, મેક્ષ ફળને શીઘ્ર આપનારી થાય છે—અર્થાત્ આત્માને પરમ હિત ભણી કલ્યાણકારી થાય છે. ૨૨-૨૩-ઇતિ સમવાયાંગ સૂત્ર માટે ભગવંતે પ્રરૂપેલાં જે દ્વાદશાંગી સૂત્ર તેજ ગણધર મહારાજે ગુથ્યાં છે. તેજ સૂત્રને “ સમવ્રુત ’ નદીજીમાં કહેલ છે.- rasi दुवासंगं मणिपिंडगं चउदस्स पुव्विस्स समसुर्य. એ ઉપરથી જણાય છે કે ગણધર મહારાજના રચેલાં સૂત્ર અદ્ભુ માગધી ભાષામાં છે. નિઃસ દેદુઃ પ્રશ્ન ૪૪ મું—શિષ્ય-અહે। મહારાજ ! ભાષાના સંબંધમાં અનેક મતભેદ જોવામાં આવે છે, પરંતુ આપ કૃપા કરી પ્રથમ તો ભાષા કેટલા પ્રકારની અને કેવા સ્વરૂપની ને કેટલી અને કેવા પ્રકારે માનવી વગેરેનું સ્વરૂપ કહી બતાવશે ? ઉત્તર——ગુરૂ-હે ભાઇ ! ભાષા સંબંધીની વ્યાખ્યા ઘણીજ કઠીન છે, અને તેનું સ્વરૂપ સમજવું આકરૂ છે, તેપણ તે સંબધે કેટલીક વાત પૂર્વે કહેવામાં આવી ગઇ છે. અને કેટલીક વાત વિશેષ જાણવા જેવી હાય તે પણ જણાવવી જોઇ એ, માટે તે વાત કહેવાની જરૂર જણાવાથી મારા જાણુવામાં જેટલી વાત આવી છે તેટલી તને કહી બતાવું તે સાંભળ— ઃઃ “ જન હિતેચ્છુ ” પુસ્તક ૬ ઠ્ઠુ-અંક ૪ થામાં-આ પ્રકારની ભાષા મૂકી છે, તેમાં છ પ્રકારની ભાષા સૂત્રમાં કહી તે કહી છે અને તે ઉપરાંત સમ સસ્કૃત, અને અ માગધી એ બે ભાષા ભેળવી ૮ પ્રકાર ભાષાના કહ્યા છે. તથા ગુજરાત શાળા પત્ર ફેબ્રુમારી ૧૯૦૬માં-વાગ્યાપાર–(પૃષ્ઠ ૪૨માં)-મહાસંસ્કૃત, ને અતિ પ્રાકૃત, એ એ ભાષા પણ કહી છે. તે જોતાં ૧૦ ભાષા થઈ. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧પ૯ ને પ્રશ્નવ્યાકરણસૂત્રમાં બાર પ્રકારની ભાષા પણ કહી છે. તે તમામ ભાષાનું સ્વરૂપ જાણવું જોઈએ. તેમાં સંસ્કૃત ભાષાના ત્રણ પ્રકાર કહ્યા. સંસ્કૃત, સમસંસ્કૃત ને મહાસંસ્કૃત. પ્રાકૃતના બે ભેદ, પ્રકૃતિ ને અતિપ્રકૃત. માગધીના પણ બે ભેદ, માગધી અને અદ્ધમાગધી. એટલી ભાષાનું સ્વરૂપ અવશ્ય જાણવું જોઈએ. પ્રશ્ન ૪૫ મું-શિષ્ય-સંસ્કૃતના ત્રણ પ્રકાર શી રીતે સમજવા ? ઉત્તર–સાંભળ–સંસ્કૃત ભાષાના ભાગવતાદિ ૧૮ પુરાણુ, કાવ્ય, કેષ વગેરે ઘણું શાસ્ત્ર સંસ્કૃતમાં છે. કે જેની ટીકા વિના સમજવું મુશ્કેલ પડે છે–સમસંસ્કૃત તે સંસ્કૃતમાં પ્રાકૃત ભળવાથી સરલપણે સમજાય તેવા ગદ્ય પદ્ય અને મહાસંસ્કૃત તે વેદનું સંસ્કૃત કહેલ છે તે સમજવું ઘણું જ કઠીન હોય છે. પ્રશ્ન ૪૬ મું–પ્રાકૃત ભાષાના બે ભેદ શી રીતે છે ? ઉત્તર–પ્રાકૃત ભાષા તેના બે પ્રકાર છે. જૈન સૂત્ર વિના એટલે તીર્થંકરના ભાખેલા અર્થને સમાવેશ વિના તેવીજ ભાષામાં કેઇ આચાર્ય ગદ્યપદ્યમાં બનાવેલા ગ્રંથ તેને પ્રાકૃત ભાષા માને છે.અતિ પ્રાકૃત તે ચાલુ દેશ ભાષા–જેવી કે હિંદુસ્તાની, ગુજરાતી, મરાઠી વગેરે કહી છે, અને કેટલાક શુદ્ધ ગુજરાતી ભાષાને પણ પ્રાકૃત ભાષા કહે છે. અન્યમતનાં શાસ્ત્ર જે યાજ્ઞવશ્ય સ્મૃતિ મિતાક્ષરા ટીકામાં જે લેક છે તે સંસ્કૃત મૂળ લખેલ છે, અને નીચે અર્થ છે તે પ્રાકૃત મૂળ લખેલ છે. ધર્મસિંધુ ગુજરાતી ભાષાંતરની પ્રસ્તાવના પાને ૧-૩-જે ગુજરાતી ભાષાંતરને પ્રાકૃત કહેલ છે. (ગ્રંથનું નામ દરેક પાને મથાળે ધર્મસિંધુ પ્રાકૃત ભાષાંતર સહિત) એ પ્રમાણે કહેલ છે. મહાભારત ( અઢારે પર્વ) ગુજરાતી ભાષામાં રચેલું છે તેમાં આદિપર્વમાં ગાથા પ મીથી નીચે પ્રમાણે લખેલ છે. મહાભારત ઉપરથી લઈ, સારસાર નિરાધાર; પ્રાકૃત ભાષામાંહી રચું છું, પધથકી વિસ્તાર. ૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ લખેલા પણ સ’ભળાય; પણ બ્રાહ્મણથી ખવાય. તે તે નરકે જાય; શ્રી હરીની લીલાય. વળી સહજાન’દની શિક્ષાપત્રીમાં શ્લોક ૬૫મે કહ્યુ છે કેसंस्कृत प्राकृत ग्रंथा, भ्यासश्वापि यथा मतिः ૧૬૦ પ્રભુના ગુણ પ્રાકૃત ભાષામાં, જ્યમ શ્રી શુદ્રતણા ઘરનુ’, પ્રભુના પદને પ્રાકૃત સમજે, તે માટે શ્રેાતા સાંભળવી, વિષ્ણુમતમાં જૈન શાસ્ત્રની શૈલીનાં શાસ્ત્ર વપરાતાં નથી, એ ઉપરથી એમ જણાય છે કે સંસ્કૃત પ્રાકૃત ગ્રંથના અભ્યાસ કરવા સહજાન ઇજીએ તેમની શિક્ષાપત્રીમાં છૂટ આપી છે તે પ્રાકૃત ગ્રંથ ગુજરાતી દેશી ભાષા માટેજ છે એમ જણાય છે. ઉપરના તમામ દાખલા ઉપરથી એમ સિદ્ધ થાય છે કે શુદ્ધ ગુજરાતી ભાષાને પણ પ્રાકૃત ભાષા કહેવાય છે. સૂત્રપાઠ. ૨ પ્રશ્ન ૪૭ મું—શિષ્ય—માગધી ભાષાના બે પ્રકાર શી રીતે ? ઉત્તર-માગધી ભાષા તે બૌદ્ધધર્મનાં શાસ્ત્ર માગધી ભાષામાં છે. અદ્ધ માગધી ભાષા તે--જૈન સૂત્ર અદ્ધ માગધી ભાષામાં છે, જેની અંદર તીથ ́કર મહારાજની અરૂપે પ્રરૂપેલી વાણીને સમાવેશ ગણધર મહારાજે કરી ગદ્યપદ્યમાં ગુંથણા કરી છે તે. પ્રશ્ન ૪૮ મું—શિષ્ય—પ્રશ્નવ્યાકરણમાં ખાર પ્રકારની ભાષા શી રીતે કહી છે ? ઉત્તર—સાંભળેા-છાપેલા બાબૂવાળા–પ્રશ્નવ્યાકરણ પાને ૩૮૨ મે दुवास विहाय होइ भासा, वयर्णपिय होइ सोलस विहं एवं अरहंत agri समाक्खियं सजएण कालंमिय वत्तव्वं. અથ ટીકા-દાવિધા મળત મા તથા ચ પ્રાકૃત સંસ્કૃત માળ, मागध पिशाच सूरसेनी च ; षष्टोत्र भूरि भेदो देशविशेषाद प्रभ्रंशः १ इयमेव पविधा भाषा गद्यपद्यभेदेन मिद्यमाना द्वादशधा भवतीति. તદન તર ઇંડાં સેાળ પ્રકારનાં વચન કહીને કહ્યું કેઃअदनुज्ञातं समीक्षितं वृद्धापर्यालोचितं संयतेन संयमवता काले चावसरे वक्तव्यं इती टीका : Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ અથઃ ભાષા-ભાષાના બારહ ભેદ જાણવા, વચન પુણ હેઈ સેળે પ્રકારે જાણે એણી પરે તીર્થકરે અનુજ્ઞા દીધી છે. આલેચીને ચારિત્રી અવસરે બેલ. પ્રશ્ન : મું–શિષ્ય-આ ઉપરના પાઠ ઉપરથી કેઈએમ કહે કેમાગધી ભાષા મુનિને ઉત્સર્ગ માગે બેલવી ચાલી નથી તેનું કેમ ? ઉત્તર–એમ કઈ બોલે તેના જવાબમાં એટલું જ કહેવું બસ છે કેતમે એ સૂત્રની ભાષાને પ્રાકૃત ભાષા માની છે. તે તે પણ ભણવું ફેરવવું, વારંવાર પઠન કરવું, પૂર્ણ શક્તિ ફેરવવી, ઉપદેશ કરે વગેરે તમામ બંધ પડશે. તમારાથી સૂત્રની સઝાય વારંવાર થાશેજ નહિ, તે ઉપરાંત વ્યાકરણ આદિ ભણી શકશેજ કયાંથી ? તમારું વાકય તમને જ બંધનકર્તા થયું. સૂત્રને મતે તે છએ ભાષા લૌકિક પક્ષની છે, અને લોકેત્તર પક્ષની તે એક અદ્ધમાગધી ભાષાજ છે. માટે અદ્ધમાગધી ભાષાના સૂત્ર ઉત્સર્ગ માર્ગે વારંવાર ભણવાં ફેરવવાં ઉપદેશ પણ ધોક માર્ગે કરે અને તેનાં મહાફળ પણ ભગવંતે કહ્યાં છે. માટે સૂત્રની ભાષા સિવાય સંસ્કૃત, પ્રાકૃત, માગધી વગેરે એ ભાષા ઉત્સર્ગ માગે બોલવી નહિ એમ કર્યું. કદાપિ કઈ અવસરે બેલવું પડે તે મુનિએ કાળ અવસરને વિચાર કરીને આલેચીને બોલવું. એવી ભગવંતની આજ્ઞા છે. માટે અદ્ધ માગધી ભાષાનાજ સૂત્રની ભગવંતે ઉત્સર્ગ માર્ગે આજ્ઞા આપી છે. અને સૂત્ર અદ્ધ માગધી ભાષામાં છે. એમ આ ઉપરના પાઠથી સિદ્ધ થાય છે. પ્રશ્ન પ૦ મું–પૂર્વપક્ષી–ભગવંતે અદ્ધ માગધી ભાષામાં પ્રરૂપણ કરી, એ તે સૂત્રને પાઠ છે, પણ જ્યારે ગણધર મહારાજે સૂત્ર ગુંચ્યાં ત્યારે અદ્ધ માગધી ભાષામાંજ ગુંચ્યાં એ પાઠ કઈ સૂત્રમાં જણાવે નથી તેનું કેમ? ઉત્તર–પ્રાકૃત ભાષામાં સૂત્ર ગણધર મહારાજે ગુંચ્યાં એ કયા સૂત્રને પાઠ છે તે કહે ? પ્રશ્ન પ૧ મું–પૂર્વપક્ષી-એ પણ પાઠ નથી. ઉત્તર–તે થયું. સૂત્રમાં જે હોય તે કબુલ કરે. જોકે અદ્ધિ માગધી ભાષામાં સૂત્ર બુચ્ચાને પાઠ નથી, પણ સૂત્રના ન્યાયથી સૂત્ર અદ્ધ માગધી ભાષામાં જ છે, અને તીર્થકર મહારાજના પ્રરૂપેલાં વચન તેમાંજ રહ્યાં છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ અને ભગવતે અદ્ધ માગધી ભાષાએ અથરૂપે પ્રરૂપેલી વાણી તેજ ગણધર મહારાજે સૂત્રમાં ગુંથેલ છે. પ્રશ્ન પર સુ—પૂર્વ પક્ષી-એવુ' તમે સાબિત કરી આપશે ? ઉત્તર—હા, શામાટે નિહ કરી આપીએ ખુશીથી કરીશુ. પ્રશ્ન ૫૩ મુ— પૂર્વપક્ષી–સૂત્રના ન્યાયથી સાબીત કરી આપે તે અમારે કમુલ છે. ઉત્તર-ત્યારે સાંભળે, ને એક વચને રહેજો. અનુયોગદ્વાર સૂત્ર ખાબુવાળા છાપેલ પાને પ૧૯ મે કહ્યુ છે કે-ગાથા अत्थं भाई अरहा, सुत्तं गंध्यंति गणहरा सासणस्स हिअट्ठाए, तर तित्थं पवत्तइ. निउणं; અઅરૂપે સૂત્ર પ્રરૂપ્યાં અરિહંત ભગવંતે, તે સૂત્રરૂપે (ગદ્યપદ્ય રૂપે) ગુંથ્યાં નિપુણ એવા ગણધર મહારાજે. શામાટે ? શાસનના હિતના અર્થે તેજ સૂત્ર તીર્થને વિષે પ્રવર્તે છે. ॥ ? ॥ અહિંયાં તે એમ કહ્યું કે જે સૂત્ર અરૂપે તી કર મહારાજે પ્રરૂપ્યાં, તે સૂત્ર રૂપે ગણધર મહારાજે ગુથ્યાં અને તેજ સૂત્ર ભગવ'તનુ શાસન રહેશે. અર્થાત્ ભગવંતનું તી રહેશે ત્યાં સુધી પ્રવશે અને હાલ જે પ્રવર્તે છે તે પણ તેજ સૂત્ર છે. પ્રશ્ન ૫૪ મુ—પૂર્વ પક્ષી-ભગવતે અરૂપે પ્રરૂપ્યું અને ગણધરે સૂત્ર ગુંથ્યાં તે વાત તો ખરી છે, પણ ભગવતે જે અર્થ, જે ભાષાએ પ્રરૂપ્યા તેજ ભાષા તેજ અર્થ આ સૂત્રમાં દાખલ કર્યાં છે. એમ કેમ કહેવાય ? ઉત્તર—શા માટે ન કહેવાય ? કોઇ માળાગરે (માળીય) પાંચ વરણાં ફુલના પુજ તેના દીકરા પાસે કર્યાં અને તેના દીકરાએ તે ફુલનો હાર શું થ્યા. જો કે હાર ગુથનારને ધર્મ એટલે વિશેષ છે કે જ્યાં જેવાં કુલ જોઇએ ત્યાં તેવાં કુલ ગાડવે. જ્યાં ગાંડ વાળવી પડે ત્યાં ગાંઠ વાળે, જ્યાં જ્યાં જેવા પ્રકાર જોઇએ ત્યાં ત્યાં તેવાં ફુલને ગોઠવે, એટલે તે ફુલનો હાર કહેવાશે, પરંતુ ફુલને હાર કાંઇ જુદાં નથી. એ ન્યાયે તી કર મહારાજે અદ્ધમાગધી ભાષાએ જે અરૂપે સૂત્રની પ્રરૂપણા કરી, તેજ અર્થ સૂત્રરૂપે ગદ્યપદ્યમાં ગુથ્થા, અને જ્યાં જેવા ભાવ જોઇએ ત્યાં તે ભાવ દાખલ કર્યાં. કોઇ કોઇ ઠેકાણે જોતાં Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ અલંકાર પણ ગોઠવ્યા, એટલે ભગવંતના પ્રરૂપેલા અર્થ ગઠવતાં તેની સંધિ મેળવવા ગણધર મહારાજે પણ કેટલીક પૂર્ણ કરી હોય તે પણ સૂત્રજ કહેવાય, જેવી ભાષા ભગવંત બેલે તેવીજ ભાષા ગણધર મહારાજ બોલવા સમર્થ છે, એમ ઠાણાંગ સૂત્ર તથા ઉગવાઈ સૂત્ર જણાવે છે. પ્રશ્ન પ૫ મું–ઠાણાંગ તથા ઉવવાઈ સૂત્રમાં શું કહ્યું છે? ઉત્તર–સાંભળ-ઠાણાંગ સૂત્ર તથા ઉવવાઈ સૂત્રમાં નીચે પ્રમાણે કહ્યું છે કે – दुवालसंऽगिणो समत्त गणिपिंडगधरा सव्वऽक्खर संणिवाइणा,सव्वभासाऽणुगामिणो, अजिणाजिणसंकासा,जिणा इव अवितहं वागरेमाणा - અહિંયાં-ગણધર દેવને માટે કહ્યું છે કે-બાર અંગના જાણનાર, સમસ્ત આચાર્યને સિદ્ધાંતરૂપ પટારે તેહના ધરણહાર, સર્વ અક્ષરના મેલણહાર-એકઠા કરીને ઉચરવા સમર્થ, સર્વ ભાષા આર્ય અનાર્ય દેવતા દેવીને તથા સંસ્કૃત પ્રાકૃતાદિ ભાષાના પારગામી, રાગ દ્વેષ જીત્યા નથી પણ જીત્યા એવા જિન વીતરાગ સરિખા છે, જિન વીતરાગની પરે યથા તત્ય બોલનારા. અર્થાત્ ઉત્તર પ્રત્યુત્તર કરનારા તથા યથા તથ્ય ભાષાના બેલનારા એવા ગણધર મહારાજને કહ્યા છે. એ ઉપરથી સિદ્ધ થાય છે કે ગણધર મહારાજે જે જે સૂવ ગુંચ્યા છે તે તીર્થકર મહારાજની પ્રરૂપેલી અદ્ધમાગધી ભાષાએ અર્થરૂપે તેજ તે સૂવ છે. ફુલ અને ફુલના હારના ન્યાયવત્ –આ વિષે પંડિત લાલન પણ સારે અભિપ્રાય આપે છે. પ્રશ્ન પદ મું—પંડિત લાલન આ વિષે શું જણાવે છે ? ઉત્તર-સાંભળે-“જૈન માર્ગ પ્રવેશિકા.” જૈન ધર્મ પ્રશ્નોત્તરચેજક લાલન-વીરત્ ૨૪૩૧-સને ૧૯૦૫ માં–મુંબાઈ છપાયું છે. તેના પાને ર જે-પાઠ ક–પ્રમાણ ગ્રંથ-ભાગ ૧ લે-તેમાં સવાલ-૭ મેલખે છે કે-જૈન ધર્મનું મૂળ શું છે? તેના જવાબમાં લખે છે કે–જૈન ધર્મનું મૂળ તેના સૂત્ર છે, તેમાં રહેલી બીન જિન ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહી બતાવી, તે સાંભળીને તેમના શિષ્ય શ્રી સુધર્મ સ્વામીએ સત્રોમાં ગોઠવી. (એમ લાલનનું કહેવું છે.) અને ઠાણાંગજી પણ સૂત્રના બે ભેદ કહે છે. પ્રશ્ન પ૭ મું–ઠાગાંગજી સૂત્રના બે ભેદ કેવી રીતે જણાવ્યા છે ? Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ઉત્તર–ઠાણાંગજી સૂત્રના ઠાણે ૨ જે-ઉદેશે ૧ લે-બે પ્રકારના કૃત ધર્મ કહે છે તે એ કેसुयधम्मे दुविहे पन्नत्ते तं जहा सुत्तमुयधम्मे चेव, अत्थसुयधम्मे चेव. અર્થ—કૃત ધર્મ બે પ્રકારે કહ્યા તે કહે છે. સુ. જેમાં અર્થ ગુંચ્યા છે ગણધરે, તે સૂત્રને શ્રત ધર્મ કહીએ એટલે સૂત્ર પાઠ, ગદ્યપદ્યમાં જે ગુંથેલા છે તે. . અર્થ શ્રત ધર્મ તે જે ભગવતે અર્થ ભાવે તે અર્થ શ્રત ધર્મ. અર્શ મા ગરા, સુરયંતિ નિકા – વળી અનુગદ્વારમાં પણ તેજ પ્રમાણે જણાવે છે. પ્રશ્ન પ૮ મું—અનુગારજી સૂત્રમાં શું કહ્યું છે તે પણ જણાવશો ? ઉત્તર–અનુગારજી સૂત્ર બાબુવાળા છાપેલ પાને બીજે કહ્યું છે કે–અર્થ થકી શ્રી તીર્થકરે-સૂત્ર થકી શ્રી ગણધરેઝરૂખે એણે વચને સુત્ર કર્તાએ આપણા મનની ઈચ્છા પરિહરી, “આપણા મનની ઈચ્છા” કહેતાં શ્રી અરિહંતાદિકને આશાતના થાય. (ઇનિ.) વિચાર કરે કે ભગવતે અદ્ધમાગધીમાં કહેલ તે ગણધર પ્રાકૃતમાં કેમ કહે ? વળી ગણધર ચાર વેદના પારગામી હતા છતાં સંસ્કૃતમાં સૂત્ર રચ્યા નહિ તેનું શું કારણ? અને સંસ્કૃતમાં સૂત્ર રચવા સિદ્ધસેને આગ્રહ કરવાથી તેને ગ૭ બહાર મૂકવા માટે તેનું પણ કાંઈક વિશેષ કારણ હેવું જોઈએ. એ ઉપરથી એમ ખુલ્લું જણાય છે કે સંસ્કૃત તથા પ્રાકૃતાદિ ભાષામાં સૂત્ર રચતા ભગવંતની પ્રરૂપેલી આર્ય અદ્ધમાગધી ભાષાને કાંઈક ! અપમાન લાગવા જેવું હોવું જોઈએ. આ વિષે આત્મારામજીએ પણ સારું લખાણ કર્યું છે. પ્રશ્ન પ૯ મું–આત્મારામજી મહારાજ શું જણાવે છે ? ઉત્તર—એ વિષે પિતામ્બરી આત્મારામજી કૃત જૈન તત્વદર્શ” ભાગ –એ નામના ગ્રંથમાં “બાર પરિચ્છેદ” તેના પાને ફરમે એક વખત સિદ્ધસેનજીએ સર્વ સંઘને એકઠો કરી કહ્યું કે, સર્વ આગમને સંસ્કૃત ભાષામાં રચી દેવાની મને અભિલાષા ઉત્પન્ન થઈ છે. શ્રી સંઘે ઉત્તર આપ્યો કે શું તીર્થકર અને ગણધર સંસ્કૃત ભાષા જાણતા નહોતા ? તેઓએ તે અદ્ધમાગધી ભાષામાં આગમ રચ્યાં છે. વળી તમા આવી રીતની અભિલાષા રાખે છે તેથી આપને પારચિક નામનું પ્રાયશ્ચિત લાગે છે. આપ પિતિ શાસ્ત્રોકત રીતિ અનુસાર વિચાર Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ કરો, આપ સમાન સમથ પુરૂષને અમે વધારે કહેવા અસમ છીએ. આ સાંભળી સિદ્ધસેને વિચાર કરી જણાવ્યું કે ત્યારે તે હવે હું મૌન ધારણ કરી, ખાર નુ પારાંચિક પ્રાયશ્ચિત લઇ, ગુપ્ત રીતે મુખવસ્ત્રિકા, રો હરણાદિ લિંગ રાખી, અવધૂત રૂપ ધારણ કરી ફ્રીશ. એ પ્રમાણે કરી ગચ્છના ત્યાગ કરી અનેક નગરમાં વિચરવા લાગ્યા. આ ઉપરના લખાણને ચારિત્રવિજયજી પુરતા ટેકે આપે છે. પ્રશ્ન ૬૦—આ વિષય ઉપર ચારિત્રવિજયજી શું જણાવે છે ? ઉત્તર-—તેમજ વળી “જૈન” પત્ર-પુસ્તક પમુ–મુ`બાઇ–રવિવાર– તા. ૪થી આગષ્ટ સને ૧૯૦૭-અસાડ વદ ૧ વીર્ સ'વત ૨૪૩૩ (અંક ૧૮મે) તેમાં પાને પગે–મુનિ વિચાર મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયનુ વ્યાખ્યાન, ( એ નામના લેખ ) તેમાં કેલમ ૨ જે કહ્યું છે કે ૨ સિદ્ધસેન દિવાકર વિક્રમના સમયમાં થઈ ગયા તે બહુ ભણેલા હતા. વિદ્યાના ગને લીધે તેમને ફક્ત નવકારનાં પાંચ પદને સંસ્કૃત રૂપમાં ફેરવી નાખ્યા અને પીસ્તાલીસે આગમ સંસ્કૃત ભાષામાં ફેરવી નાખવા ઇચ્છા દર્શાવી. માગધી ભાષાને ન્યૂન ગણી સંસ્કૃતમાં ફેરવી નાખવાના તેમના નિશ્ચયને ગુરૂએ તેના જ્ઞાન ગ` માન્યા અને તેમને સંઘ બહિ કૃત કર્યાં. ઇતિ.) એમ હાય તાજ ગણધર મહારાજ ખીજી ભાષાને હાથ નહિ ધરતાં અહં માગધી ભાષામાંજ સૂત્ર રચ્યાં એમ સિદ્ધ થાય છે. આ વિષે શ્રી ભગવતીજીની પ્રસ્તાવના સારા ખુલાસો આપે છે. પ્રશ્ન ૬૧ મું—શ્રી ભગવતીજી સૂત્રની પ્રસ્તાવનામાં શુ કહ્યુ છે ? ઉત્તર-શ્રી ભગવતીજીની પ્રસ્તાવનામાં પાને ૩-૪ શ્રે કહ્યુ છે કે ચેવીસમાં તીર્થંકર મઢુ રાજે જૈસા કહા ઉતકે પાંચમે ગણધર આર્ય સુધમ સ્વામીને શ્રી શ્રમણ સંઘ ઔર આપની સન્તતિકે લિયે સૂત્ર રૂપસે સંકલિત કિયા હૈ. ( કૃતિ. ) એટલે જેમ સાંકળના કડાં જુદાં જુદાં હતાં તે તેને એક બીજામાં ગોઠવી સાંકળ બનાવી, પરંતુ સાંકળ ને સાંકળાનાં કડાં જુદા નહિ. તેમ શ્રી ભગવંતની ભિન્નભિન્ન વાણીને ગણધરે સકલિત કરી, સૂત્ર ગુથ્યાં, તે ગણધરની ગુથણાના ભગવતની વાણી જુદી નહિ. પ્રશ્ન ૬૨ મું—શ્રી ભગવતની વાણી અને ગણધરનાં રચેલાં સૂત્રને આગમમાં કેવી રીતે ગણવાં ? Page #191 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર–શ્રી અનુગદ્વારજી સૂત્રમાં કહ્યું છે કે-ભગવંતે અર્થરૂપે જે ગણધરને સૂત્ર આપ્યું તે ભગવંતને “રામ” અને ગણધરને તે સૂત્ર ગરાજન, અને તેમના શિષ્યો તે સૂત્ર “રંપરાન.”તેમજ ભગવ તની પાસેથી અર્થરૂપે મળેલા સૂત્રને ગણધરે ગદ્યપદ્યમાં ગુંથણા કરી તે સૂત્ર ગણધરને “અત્ત ગમ” તેમના શિષ્યને “અનંતરાગમ, અને તેમના પદ શિષ્યને એટલે શિષ્યના શિષ્યોને “પરંપરાગમ.” કે જે સૂત્ર દેવદ્ધિ ક્ષમા શ્રમણે લખાણમાં લીધાં અને અત્યારે પ્રવર્તે છે, તે જ પરંપરા આગમ છે, કે જેમાં સૂત્ર આગમ, અર્થ આગમ અને તદુભયા આગમને સમાવેશ થાય છે. પ્રશ્ન ૬૩ મું–આ ત્રણ પ્રકારનાં આગમને સમાવેશ સુત્રમાં કેવી રીતે લાગુ થાય છે ? ઉત્તર–ગણઘરે ગળપદ્યમાં રચ્યું તે “સુત્રાગમ” તેમાં ભગવંતના અર્થરૂપે અદ્ધ માગધી ભાષામાં પ્રરૂપેલા ભાવને સૂચવ્યા તે “અર્થાગમ,” અને અર્થ ગર્ભિત સૂત્ર જે દ્વાદશાંગી વાણી પ્રમુખ તે “દુભયાગમ " વિચારો કે ભગવંતે અર્થરૂપે પ્રરૂપેલું તે જંબુસ્વામીને “પરંપરાગમ” થયું અને સુધર્મ ગણધરે સૂત્રરૂપે વાંચણ આપી તે જંબુસ્વામીને “અનંતરાગમ” થયું. જે તે સૂત્રની અંદર ભગવંતની અર્થરૂપ વાણી ન હેત તે તેને “પરંપરાગમ કયાંથી કહેવાત? અર્થાત્ નજ કહેવાત. પરંતુ તે સૂત્રમાં ભગવંતના પ્રરૂપેલા અર્થ રહ્યા છે જ, તેજ જંબુસ્વામીને “પરં– પરાગમ” કરશે અને બત્રીશ પ્રકારની અસઝાય ટાળી સઝાય કરવાવાળાને સત્તાગમે, અથાગમે, તદુભયા ગમે.” એ ત્રણે આગમની આશામના ટતશે. પ્રશ્ન ૬૪ મું–અહિંયાં કેઇ એમ કહે કે આ સૂત્રમાં ભગવંતના પ્રરૂપેલ અર્થ નથી તેનું કેમ? ઉત્તર—તે પછી તેને એક સુત્ર આગમજ રહ્યું, માટે તેને પ્રતિકમણમાં “સત્તાગમે, અત્યાગમે, તદુભયોગમે.” એ કહેવું નકામું છે એટલું જ નહિ પણ તેનાથી એવી તા વ્યાખ્યા થાશેજ નહિ કે સૂત્રમાં તીર્થકર મહારાજ આમ કહી ગયા છે. જે સૂત્રમાં તીર્થકરની વાણી નથી, તે એ પ્રમાણે કહેવાથી જૂઠ લાગે એમ ઠરે, માટે તીર્થકરની વાણીના તથા સૂત્રના શ્રદ્ધાળુ તથા આસ્તિકને આ વાત કરી રૂચવી નથી કે સૂત્રની અંદર ભગવંતની વાણી નથી અથવા ત્રણ પ્રકારનાં આગમ ન માનવા, અર્થાત્ સૂત્રમાં એ તમામ વાત મોજુદ છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ પ્રશ્ન ૬૫ મું–સૂત્રમાં કઈ એ દાખલે છે કે આ નિગ્રંથ પ્રવચન-હાલ જે વર્તે છે તે જ સાચા છે? ઉત્તર–હા, છ, સાંભળે-આવશ્યક સૂત્રમાં ચકખું કહ્યું છે કેउस्सभाइ महावीर पज्जवसणाणं इणमेव निग्गत्थं पावयणं सच्चं. રાષભદેવ આદિ તીર્થકરથી માંડી મહાવીર ચર્મ તીર્થંકર પર્યતા દ્વાદશાંગી સૂત્ર જે નિગ્રંથ પ્રવચન તે સાચાં છે. એટલે મહાવીર દેવના શાસનના છેડા સુધી જે સૂત્ર રહેશે તે નિગ્રંથ પ્રવચન કહેવાશે એમ સૂત્ર સાક્ષી આપે છે. એટલું જ નહિં પણ પહેલા તીર્થકરના શાસનથી માંડી છેલા તીર્થકરના શાસનના છેડા સુધીમાં જે જે સૂત્રને વિચ્છેદ જવાને અધિકાર ચાલે છે, તે પણ કાળ માન સાથે ભગવતીજી સૂત્રમાં દાખલ કરેલ છે. જે આ સૂત્ર ભગવંતનાં પ્રરૂપેલા ન હોત તે તે પણ સૂત્રમાં દાખલ હોત, પણ તે વાત તે છેજ નહિ. માટે અંતર દૃષ્ટિથી વિચારીશું તેજ સમજાશે. પ્રશ્ન ૬૬ મું–પૂર્વપક્ષી-હાલ જે બત્રીશ સૂત્ર વર્તે છે તેજ તીર્થકરનાં પ્રરૂપેલા અને ગણધરનાં ગુંથેલાં અને તેમાં ભગવંતના પ્રરૂપેલા અર્થ છે એવી શી ખાત્રી થાય છે ? ઉત્તરવાહ જી વાહ ! હવે એટલું સમજાય એટલે બસ છે ના? ઠીક લ્યો સાંભળો-અનુગદ્વાર સૂત્ર બાબુવાળા છાપેલ પાને ૩૩૦ મેકહ્યું છે કે-સૂત્ર પાઠ.___ अभ्भुओ रसो जहा, अभ्भु अतर मिहएतो अन्नं किंअस्थि जीव लोगंमिः जं जिणवयणे अत्या, तिकालजुत्ता मुणिज्जति. ॥७॥ અથ ભાષા-ઈહ કહતાં એ જીવ લેકને વિષે અભુત રસ અભુતાર અત્યન્ત આશ્ચર્યકારક વસ્તુ એ તે કહેતાએ શ્રી જિન વચનથી કિમન્યદસ્તિ કિસ્યું અને છે એટલે નારીત્યર્થ: કિસ્યા ભણીજ કહેતાં જે ભણી શ્રી જિન વચનને વિષે અર્થ કહેતાં જીવાદિક પદાર્થ સૂક્ષ્મ દરા તરિત અતિન્દ્રિયાદિક રૂપ તથા અતીતાનામત વર્તમાન રૂપ ત્રિકાલ યુક્ત પણિ મુણિજજતિ જાણીએ. એટલે એવા અદ્ભુત રસ જિન વચન–અર્થને વિષે મુનિ ત્રણે કાલ રહ્યા છે, એમ કહ્યું. માટે વિચાર કરે છે તે અર્થ રૂપે સિદ્ધાંત નહિ તે બીજું શું કહીશું કે ત્રણે કાળ મુનિ જીત્યા રહે? અર્થાત્ ત્રણે કાળ મુનિ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જીત્યા રહે છે તેજ સૂત્ર આ, કે જેમાં ભગવ'તની પ્રરૂપેલી અર્થ સહિત વાણી રહી છે તેજ આ સૂત્ર. પ્રશ્ન ૬૭ સું—સૂત્રનાં કેટલા નામ છે ? ઉત્તર-સૂત્રનાં દશ નામ છે. પ્રશ્ન ૬૮ મું—સૂત્રનાં દશ નામ કયાં કયાં ? અને કયા સૂત્રમાં કહ્યાં છે ? વસે ઉત્તર-શ્રી અનુયાગદ્વારસૂત્ર-આબુવાળા-છાપેલ પાને ૯૯મે-શ્રી ગણધર મહારાજનાં રચેલાં સૂત્રનાં દશ નામ કહ્યાં છે. તે ગાથા મુખ્ય, મુત્ત, પંચ, સિદ્ધ્ત, સામળ, બાળત્તિ, ચપળ, અવળ, આમેય, હાકા યામુત્તે ! ? ।। અર્થ :શ્રુત ૧, સુત્ર આજ્ઞાપ્તિ ૬, વચન ૭, ઉપદેશ ૮, પ્રજ્ઞાપના ૯ અને આગમ ૧૦. સૂત્રને વિષે એટલાં એ ૧૦ નામ પર્યાયવાચી જાણવાં. ૫, ૨, ગ્રંથ ૩, સિદ્ધાંત ૪, શાસન પ્રશ્ન ૬૯ મું—પહેલા ખેલ મુખ્ય શ્રુત કહ્યો તે શ્રુત કોને કહીએ ? ઉત્તર---સાંભળેા-જે પ્રમાણે ભાષામાં કહ્યું છે તે જણાવીએ છીએ. (૧) સુયશ્રુત-ગુરૂની સમીપે સાંભળીએ તે શ્રુત કહીએ. (તીર્થંકરની સમીપે ગણધરે જે અર્થ રૂપે સાંભળ્યું તે શ્રુત. ॥૧॥ પ્રશ્ન ૭૦ મુંબીજે બેલે મુત્ત સૂત્ર કહ્યુ' તે સૂત્ર શી રીતે કહ્યું ? ઉત્તર —બીજો ખેલ સૂત્રને કહ્યો, તે અર્થના સૂચવવા થકી સૂત્ર કહીએ. ( ભગવંતે પ્રરૂપેલા અર્થને ગણધરે સૂત્રમાં સૂચવ્યા માટે સૂત્ર કહીએ. ) ॥ ૨ ॥ પ્રશ્ન ૭૧ મુ-ત્રીજે ખેલે ગ્રંથ-ગ્રંથ કહ્યો તે શી રીતે ? ઉત્તર—(૩) ત્રીજો મેલ ઝુંધ-ગ્રંથના છે તે વીખરયા અર્થના ગુંથવા થકી ગ્રંથ કહીએ, ( ભગવંતની અ રૂપે નીકળેલી છૂટી છૂટી વાણી તેને એકઠી કરી સૂત્રમાં ગુંથી માટે ગ્રંથ કહીએ. ॥ ૩ ॥ પ્રશ્ન ૭૨ મુ’—ચેાથેા ખેાલ સિદ્ધાંતના કહ્યો તે શી રીતે ? ઉત્તર-(૪) ચેાથે એલે સિદ્ધાંત-તે સિદ્ધ કહેતાં પ્રમાણને વિષે પ્રતિષ્ઠા અ તેહને અન્ત કહેતાં નિશ્ચય રુપ જ્ઞાનના પ્રર્યંતપણા તેહને પહેચાડે તેને સિદ્ધાંત કહીએ. ॥ ૪ ॥ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ પ્રશ્ન ૭૩ મુ—પાંચમે મેલે શાસન કહ્યુ' તેના ો અર્થ ? ઉત્તર—(૫) પાંચમે ખેલે સાસણ-શાસન તે મિથ્યાત્વ અવિરતિ કષાયાદિકે પ્રવર્ત્તતા જીવને શિખવાથી શાસન કહિયે તથા “ચ” એહવેા મહાન્તર તેના એ અર્થ કહેતાં પ્રશસ્ત અથવા પ્રથમ જે વચન તે પ્રવચન કહિયે. ॥ ૫ ॥ 27 પ્રશ્ન ૭૪ મું—અે ખેલે આજ્ઞાપ્તિ એટલે શુ' ? ઉત્તર—(૬) છઠ્ઠુ ખેલે આપત્તિ-આજ્ઞાપ્તિ તે મેક્ષના અર્થ ભણી જીવને આજ્ઞા દીજે તેણે કરી તે ભણી આજ્ઞાંતિ કહીયે. ॥ ૬ ॥ પ્રશ્ન ૭૫ સુ—સાતમે બેલે વચન તે શુ ? ઉત્તર—(૭) સાતમે ખેલે વળ-વચન તે ખેલવા તે ભણી વચન કહિયે એટલે વચન ચૈત્ર એ ભાવ. ૫ ૭ | પ્રશ્ન ૭૬ મુ—આઠમે એલે ઉપદેશ તે શી રીતના ? ઉત્તર—(૮) આઠમે મેલે વડ્સે ઉપદેશ તે હિતાહિતની પ્રવૃત્તિ નિવૃત્તિના ઉપદેશ દેવા થકી ઉપદેશ કહીએ. ॥ ૮॥ પ્રશ્ન ૭૭ મુ’—નવમે એલે પ્રજ્ઞાપતા તે કાને કહિયે ? ઉત્તર—(૯) નવમે ખેલે પાવળ-પ્રજ્ઞાપના તે યથાવસ્થિત જીવાદિક પદાર્થ પ્રરુપવાથી પ્રજ્ઞાપના કહિયે. ॥ ૯ ॥ પ્રશ્ન ૭૮ મુ.દશમે બેલે આગમના અર્થ શું ? ઉત્તર—(૧૦) દશમે ખેલે આમેય-ર -આગમ તે આંચાય પરપરાએ ચાલ્યુ આવે તે ભણી આગમ કહિયે અથવા આયૂ કેવળીને વચન તે જાણી આગમ ક્રહિયે. ॥ ૧૦ ॥ ‘મુત્તે’-સૂત્રને વિષે એટલા (દશ પ્રકારે ) એકા પર્યાય શબ્દ જાણવા. એમ ભષામાં કહ્યુ` છે. અને મૂળ પાઠમાં પણ એજ પ્રમાણે છે. (ઇતિ) ઉપરની ગાથા ઉપરથી સિદ્ધ થાય છે કે ભગવતે અદ્ધ માગધી ભાષાએ અરૂપે પ્રરૂપેલી વાણી અને તેજ ગણધર ગુંથેલા દ્વાદશાંગી આદિ સુત્ર એકજ છે કે જે સૂત્ર હાલ તે છે, તેજ સૂત્ર એજ છે.-અને ઉત્તરાધ્યયન સૂત્ર પણ એજ સાબિત કરી આપે છે. પ્રશ્ન ૭૯ મુ’—ઉત્તરાધ્યયન સૂત્રમાં શું કહ્યું છે તે જણાવશે ? ૨૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ઉત્તર–ઉત્તરાધ્યયનના ૨૮ માં અધ્યનની ગાથા ૨૩ મીમાં કહ્યું છે કે-ગાથા सो होइ अभिगमरूइ, सुयनाण जेण अत्थओ दिठं; इकारसमंगाई, पइन्नगं दिठिवाउय ॥ २३ ॥ અર્થ -જેણે દ્વાદશાંગી પ્રમુખ સૂત્ર જ્ઞાન, ભગવંતનાં ભાષેલાં અર્થ થકી દીઠો છે, તેને સમકિતની પ્રાપ્તિની દશ રૂચિ મહેલી અભિગમ રૂચિ કહેવી. અથાત્ ભગવંતનાં પ્રરૂપેલા અર્થ યુક્ત સૂત્ર ભણવાની રૂચિવાળાને સમકિતની પ્રાપ્તિ થાય છે, માટે ભગવંતે તથા ગણધર મહારાજે ઉત્તરાધ્યયન સૂત્રનાં અધ્યયન ૧ લે-ગાથા ૮ મીમાં કહ્યું છે કે___अठजुत्ताणि सिखिज्जा, निरठाणि उवज्जए; અર્થ યુક્ત સૂત્ર શિખવાં એટલે જેને વિષે ભગવંતના પ્રરૂપેલા અર્થ રહ્યા છે એવા સૂત્ર (દ્વાદશાંગી પ્રમુખ) શીખવાં. અને તે સિવાયના નિરર્થક ભગવંતના ભાખ્યા અર્થ વિનાના (વ્યાકરણદિ) તમામ વર્જવાં. (ઈતિ) એટલા ન્યાયે આચારગાદિ તમામ સૂત્ર શ્રી તીર્થકર મહારાજે અદ્ધ માગધી ભાષાએ અર્થરૂપે પ્રરૂપેલા અને ગણધર મહારાજે તેજ ભાષામાં તેજ અર્થને ગેવિને ગુંથેલા તેજ સૂત્ર પિતાના શિષ્યને વાંચણી રૂપે આપેલાં તેજ સૂત્ર પરંપરા ચાલ્યા આવતા ભગવંતના સત્યાવિસમી પાટે પૂર્વધારી એવા દેવદ્ધિ ક્ષમા શમણે લખાણમાં લીધેલાં, તેજ લખાયેલાં સુત્ર અદ્યાપિ વર્તે છે. માટે આ સૂત્ર અર્થ યુક્ત અદ્ધ માગધી ભાષામાં છે એમ માને. પ્રશ્ન ૮૦ મું–પૂર્વપક્ષી–ઉપરના ન્યાયથી એમ તે સમજાય છે કે સૂત્રની અંદર તીર્થકર મહારાજના પ્રરૂપેલા અર્થને સમાવેશ છે. પરંતુ ગણધર મહારાજે સૂત્ર શું થ્યા તે અદ્ધમાગધી ભાષાએજ ગુંચ્યા છે એ શું દાખલું છે ? ઉત્તર– અહીં દેવાનાં પ્રિય ! દાખલા તે પૂર્વે આખા તેજ, તે દાખલા જો તમે માન્ય કરતા હે, તે એ સવાલ કરવા જેવું કાઈ પણ રહ્યું નથી; કેમકે જ્યારે તીર્થકરના પ્રરૂપેલા અર્થ તેજ ગણધરે સૂત્રમાં ગુંથ્યા છે, અને તેજ અર્થ અદ્ધમાગધી ભાષામાં છે, માટે સૂત્ર પણ અદ્ધિમાગધી ભાષામાંજ છે, એમ તે તમારે નિર્વિવાદે કબુલ કરવું પડશે. પરંતુ તે વિષે વધારે જાણવાની ઈચ્છાએ એ સવાલ મૂતા હો તે Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ સાંભળે-સૂત્ર તમને તે પણ ખુલાસા કરી આપશે. પરતુ તે વિષે અમારૂં એક પ્રશ્ન છે કે-હાલ જે ખત્રીશ સૂગ વતે છે, તેને તમે આસૂત્ર કહેશે કે તે સિવાય ખીજું કાંઇ કહેશે ? પ્રશ્ન ૮૧ મુ.પૂ પક્ષી-એકે અવાજે હજાર વાર આ સૂગજ કહેશું'. તેમાં તમે શુ કહેવા માગે તેમ છે ? ઉત્તર—જો તમે આ સૂત્રને આર્યસૂત્ર કહેવા કબુલ કરતા હ તા તે સાથે એટલે સવાલ છે કે આય ભાષા કઇ ? અને આ ભાષાના પ્રરૂપક કાણુ ? તથા આ ભાષાના ખેલનારા કોણ ? અને દેવતા કઇ ભાષા ખેલે ? અને કઇ ભાષા એટલતા વિશિષ્ટ સર્વાંત્તમ ભાષા કહી ? તે કહેા. પ્રશ્ન ૮૨ મું—પૂ પક્ષી-તમેજ કહેાની ? ઉત્તર~સાંભળેઅમે કહીએ છીએ વવાઈજી તથા સમવાયાંગજ સૂત્રમાં કહ્યું છે કે--અદ્રમાદી માવાયે માત્તત્તી સરદા. અદ્ધ માગધી ભાષાએ અરિહંત ભગવંત ભાષા ખેલે છે અર્થાત્ પ્રરૂપે છે. એટલે અદ્ધ માગધી ભાષા જે છે તે આય ભાષા છે જોમ પન્નવણાજી સૂત્ર જણાવે છે. પ્રશ્ન ૮૩ મુ—પન્નવણાજી શુ' જણાવે છે તે તે કહેા ? ઉત્તર-- સાભળા-પન્નવણા પદ ૧ લે કહ્યું છે કે-તે દિ તે માસારિયામાસારિયા નેાં અદ્ધમાદાર્ માનંતિ ગૌત્તમ કહે હે ભગવ ́ત ! આ ભાષા કઇ ? ભગવંત કહે હું ગૌત્તમ ! જે અદ્ધ માગધી ભાષાએ એલે તે આય ભાષા. શ્રૃતિ ) અહીં ભગવતે અ માગધી ભાંષા તેજ સંસ્કૃત પ્રાકૃત ને આય ભાષામાં ગણી નિહ તેનું દૃષ્ટિએ વિચાર કરો. તેમજ સૂત્ર સિવાય અ ભાષામાં કઈ ગણશે ? તેના પણ વિચાર કરશે. આ ભાષા કહી છે. કારણ ? તે ગભીર માગધી ભાષા આય શુ આ પન્નવણા સૂત્રના પાઠ ઉપરથી સાબીત કરી આપે છે કેઋષભદેવ અરિહ ંતે પોતે અદ્ધમાગધી ભાષાને આ ભાષા માનવાથી બ્રાહ્મીલિપીને અદ્ધમાગધી ભાષાએજ પ્રકાશ કર્યાં છે. અને તેની મજબુતીને માટે આત્મારામજી પણ એમજ કહે છે. પ્રશ્ન ૮૪ મુ’—-આત્મારામજી શું કહે છે તે જણાવશે ? ઉત્તર-આત્મારામજી પેાતાના બનાવેલા ચતુર્ષિંશ: સ્તંભઃ-પાને ૬૩૫ મે લખે છે કે તત્ત્વ નિર્ણયપ્રાસાદ” Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ “માાર્ય - જહાં અદ્ધ માગધી ભાષા કરી મેલતે હૈ, ઔર જહાં બ્રાહ્મીલિપિકે અઠારહ (૧૮) ભેદ પ્રવતે હૈં, અર્થાત્ લિખતે હૈં, સે ભાષા . । ઔર અઠારહ દેશકી ભાષા એકત્ર મિલી હુઇ ખેલી જાતી હૈં, સો અદ્ધ માગધી ભાષા, ઐસે નિશીથ ચણ્ણિ'મે' લિખા હૈ. " અને મુનિ ચારિત્રવિજય પણ એમજ કહે છે. પ્રશ્ન ૮૫ મું—ચારિત્રવિજય શું કહે છે તે પણ જણાવશે ? ઉત્તર-જૈન” પત્ર-પુસ્તક ૫ મુ–મુંબાઇ રવીવાર તા. ૪ થી આગષ્ટ-સને ૧૯૦૭–અષાડ વદ ૧-વીર સવત્ ૨૪૩૩ ( અંક ૧૮ મે ) તેમાં પાને ૫ મે-“મુનિ વિચાર.” મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયનુ વ્યાખ્યાન એ નામના લેખમાં કહ્યું છે કે જૈન શાસ્ત્રો અદ્ધમાગધીમાં છે, તે પદની ટીકા આદિ પ્રાયઃ સંસ્કૃતમાં છે. ઇતિ. ) આ ઉપરથી તથા સમવાયગ સૂત્રમાં અતિશય અધિકારે જોતાં એમ સિદ્ધ થાય છે કે તમમ તીર્થંકર મહારાજા અદ્ધમાગધી ભાષાએજ પ્રરૂપણા કરે છે. અને તમામ તીર્થંકરના ગણધરો પણ અ માગધી ભાષાએજ સૂત્ર ગુથે, અને તેજ ભાષા આ ભાષા હેાવાથી સમદૃષ્ટિદેવ, મનુષ્ય, તીય ચને શુભ પણે પ્રગમે તે નિઃસશય છે. સૂત્ર અદ્ધ માગધી ભાષામાં છે, અ માગધી ભાષા તેજ સર્વોત્તમ શ્રેષ્ઠ અને આ ભાષા છે, સર્વ તીર્થકર મહારાજે તેજ ભાષાએ પ્રરૂપણા કરી છે, તેજ ભાષાથી ગણધર મહારાજે સૂત્ર ગુથ્યાં છે, અને તેજ ભાષા દેવતાએ પ્રસંદ કરી છે, ને તેજ ભાષા દેવતા ખેલે છે. એમ ભગવતીજી સૂત્ર કહે છે. પ્રશ્ન ૮૬ મું—દેવતા અદ્ભુ માગધી ભાષા લે છે એવુ ભગતી સૂત્રમાં કયે ઠેકાણે કહ્યું છે ? ઉત્તર—સાંભળેા--ભગવતીજી સુત્ર શતક ૫ મે-ઉદ્દેશે જ છે--શ્રી ભગવત પ્રત્યે ગૌતમે પૂછ્યું છે કે देवाणं भत्ते कयराए भासाए भासंति कयरा भासा भासिज्जमाणि विसिसइ ? गोयमा देवाणं अद्धमागहाए भासाए भासंसि सा वियणं अद्धमागहा भासा भासिज्माणी विसिस्सइ. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ अथ टीका-देवाणमित्यादि ॥ विसिस्सइत्ति ॥ विशिष्यते विशिष्टो भवती तीर्थः ॥ अद्धमागहत्ति ॥ भाषा किल षड्विधा भवति यदाह-प्राकृत संस्कृत मागधे, पिशाच भाषा चसौरसेनी च षष्टोत्र भूरि भेदो, देश विशेपादपभ्रंशः । तत्र मागध भाषा लक्षणं किञ्चित् किम्चत् प्राकृत भाषा लक्षणं यस्मा मस्ति साद्धं मागध्या इति व्युत्पत्यार्द्धमागधीति ॥ સૂત્રપાડાઈ –ગૌત્તમ ભગવંત પ્રત્યે કહે હે પૂજ્ય દેવતા કઈ ભાષાએ બેલે અને કઈ ભાષા બોલવા થકી વિશિષ્ટ શ્રેષ્ઠ કહેવાય ? ભગવંત કહે છે ગૌતમ! દેવતા અદ્ધ માગધી ભાષાઓ બોલે, તે પણ અદ્ધ માગધી ભાષા બેલી થકી વિશિષ્ટ-શ્રેષ્ટ-સર્વોત્તમ હોય છે અને ટીકામાં પણ એજ પ્રમાણે કહ્યું છે. અને વળી આત્મારામજી પણ પોતાના ગ્રંથમાં એજ જણાવે છે. પ્રશ્ન ૮૭ મું–આત્મારામજી પોતાના ગ્રંથમાં શું જણાવે છે? ઉત્તર–આત્મારામજીએ પિતાના બનાવેલા “તત્વ નિર્ણયપ્રાસાદ” પાને ૧૦ મે કહ્યું છે કે “મરિવયને સિદ્ધ લેવાઈ ગઢમા વા.” અહીં તે સૂત્રમાં તથા ટીકા વગેરેમાં દેવતા અદ્ધ માગધી ભાષાએ બોલે છે એમ કહ્યું, અને તેજ ભાષા વિશેષે શ્રેષ્ઠ કહી. માગધી ભાષા મિશ્રિત કાંઈક કાંઇક પ્રાકૃત ભાષાને અદ્ધ માગધી ભાષા ટીકાકારે કહેલ છે. વળી કઈ આચાર્ય એમ પણ કહે છે કે–અર્ધમાં માગધી અને અર્ધમાં બાકીની પાંચે ભાષાનું મિશ્રણ ( મિલ્ચર) કરવાથી તેનું નામ અદ્ધમાગધી ભાષા અપાએલ છે. પ્રશ્ન ૮૮ મું-શિષ્ય–આ ચાલતા-હલ વર્તતા જૈન સૂત્રમાં ઉપર કહેલી છએ ભાષા છે એવો કોઈ દાખલું છે ? 0 ઉત્તર–હા, છ, સાંભળે-આવા હેતુને એક લેખ “જૈન સમાચાર” પુસ્તક ૧ લું–અંક ૩૨ મે–પૃષ્ટ જ છે-સૂત્રની ભાષા કઈ? એ નામના લેખમાં જણાવે છે કે જૈન સમાચાર” ના અધિપતિ ગ–અત્રે કુંડલાના ભડારમાં અંતગડ સૂત્રની જુની પ્રત છે તેને છેલ્લે પાને કે વિદ્વાન મુનિએ સૂત્રની ભાષા સંબંધી ઉદાહરણ સહિત લખેલ છે તે અમેએ વાંચીને સર્વને જાણ થવા માટે લખાવેલ છે અને તે મૂળ ઉતારા પ્રમાણે લખાવેલ છે. શ્રી પ્રક્ષ વ્યાકરણજી મે “સુવાકવિ” ભાષા કહા હૈ તમે સંસ્કૃતાદિ છ ભાષા ગદ્ય પદ્ય ભેદમાં બાર ભાષ ભેદ કહે સે જિનાગમાએ Page #199 -------------------------------------------------------------------------- ________________ १७४ હૈ. સો ઉદાહરણ કહે છે. ૧ પ્રાકૃત, ૨ સંસ્કૃત, ૩ અપભ્રંસ, ક પસાચી, પ માગધી, ૬ સુરસેની. ૧ પ્રાકૃત કે ઉદાહરણ શ્રી દશર્વકાલીએ ઘણો૨ સરકૃત કે ઉદાહરણ મંજ. અપભ્રંસ કે ઉદાહરણ પુણે હિંદુ ગળે fહંસા અઠે ગુણ શબ્દરા અકાર ને એકાર હૈ ૪ પીસાચી કે ઉદાહરણ ઇરાદિહોર અઠે દેષ શબ્દરાષકારને દંતિ સકાર હૈ ધનસામી અઠે જશ શબ્દો શ. સ. તાલવી કુદરતી સકાર હૈ. ૫ માગધી કે ઉદાહરણ પદને અંતે મ ભંત શબ્દરા અકરને એકાર હૈ. દ સુરસેની કે ઉદાહરણ સેઝીર હિંજ અઠે સચ્ચા શબ્દ રે કારને જાકાર હૈ ઇત્યાદિક અનેક ઉદાહરણ સૂત્ર હૈ યા તે છ ભાષાકા જ્ઞાન હોય તે સૂત્રકા અર્થ શુદ્ધ હોય તબ આનંદ આવે.” આ લેખ નીચે ગેડલ સંઘાડાના મુનિ જાદવજી લખે છે કે એટલું તે સિદ્ધ થાય છે કે, અર્ધમાગધી અને બાકી પાંચ ભાષા મિશ્રણ હોવી જોઈએ. (ઈતિ.) આ ઉપરના વાક્યને આત્મારામજીનું લખાણ ટેક રૂપ થઈ પડે છે. પ્રશ્ન ૮૯ મું–આત્મારામજી શું જણાવે છે તે તે કહો ? ઉત્તર-સાંભળે-પીતાંબરી આત્મારામજીને બનાવેલે-ગ્રંથમાળાનબર પમે. “શ્રી અજ્ઞાન તિમિર ભાસ્કર” (આવૃત્તિ બીજી) દ્વિતીય ખંડ (સવત ૧૯૬રમાં છપાયેલે) તેના પાને ૧૭૫– કહ્યું છે કે- જૈન મતકે શાસ્ત્ર નિ કેવળ પ્રાકૃતમેં હી નહિ હૈ કિત ષડુ ભાષામેં હૈ. સંસ્કૃત ૧, પ્રાકૃત ૨, શૌરસેન ૩, માગધી , પૈશાચી પ, અપભ્રંશ દ. તેમજ વળી ઉવવા સૂત્રમાં પણ એમજ કહ્યું છે કે સર્વે માણુ જામિufપ એટલે ભગવંત, સર્વ ભાષાને મળતી, અદ્ધમાગધી ભાષામાં પ્રરૂપણ કરે છે, અને ગણધર પણ અદ્ધમાગધી ભાષાએ સૂત્ર ગુંથે છે, એમ ઘણા અધિકાર જોતાં નિશ્ચય થાય છે કે-માગધી ભાષાને ભાગ ઘણે ને બીજી ભાષાને ભાગ અલ્પ મિશ્રણ હોવાથી અદ્ધમાગધી ભાષા કહેવાય છે. તેને પ્રાકૃત ભાષા કહેવી તે ભૂલ ભરેલું છે. પ્રાકૃત ભાષાને તે તેમાં અંશ માત્ર સમાવેશ થાય છે, તેથી આખી પ્રાકૃત ભાષા ઠરાવી દેવી તે સૂત્રને બાધકારી વચન ગણાય કે નહિ ? અવશ્ય ગણાય. પ્રશ્ન ૯૦ મું –અદ્ધમાગધી ભાષા કેટલે ઠેકાણે વપરાય છે ? Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ ઉત્તર—અદ્ધમાગધી ભાષા અરિહંત ભગવતે બાર જાતની પ્રખદા મધ્યે પ્રરૂપેલ તે, તથા ગણધર મહારાજને શ્રુત આપેલ તે, તેમજ ગૌતમાદિક ગણધર પ્રમુખના પૂછેલા પ્રશ્નોના ઉત્તર કરેલ તે તમામ અદ્ધમાગધી ભાષાએ અ રૂપે પ્રકાશેલ છે. શ્રી નદીજી પ્રમુખ સૂત્રમાં કહેલી દ્વાદશાંગી વાણી કે જે તીથંકર મહારાજની પ્રરૂપેલી અને તેજ ગણધર મહારાજે અહં માગધી ભાષામાંજ સૂત્રરૂપે ગુંથેલ છે, તેજ આર્ય સુધર્મ ગણધરે આ જંબુ અણુગારને વાંચનારૂપે આપેલ તેજ પરંપરાએ અદ્યાપિ વત્ત છે, તે તમામ સૂત્ર અ માગધી ભાષામાંજ છે. પ્રશ્ન ૯૧ મું—આ પશુ કેટલે ઠેકાણે વપરાય છે ? ઉત્તર-ભગવ ́ત પોતે આર્ય, ભગવંતનું તીર્થ આ, ભગવંતની વાણી આ, નિગ્રંથ પ્રવચન આર્ય, ગણધરની ગુથણી પણ આર્ય, કે જેમાં આ અ માગધી ભાષા વપરાણી છે તે, આ ભાષાના ખેલવા વાળા દેવતાદિક પણ આપ્યું એ તમામ આ પણ એક તીર્થંકર મહારાજની પ્રરૂપેલી અ`માગધી ભાષાને આશ્રીનેજ છે. માટે ગણધર મહારાજે સૂત્ર આ અદ્ધમાગધી ભાષામાંજ રચ્યાં છે. નિઃસ દેહુ પ્રશ્ન ૯૨ મું-ગણધરે અદ્ભુ માગધી ભાષામાં સૂત્ર રચ્યાં. એવે કોઈ ન્યાય યુકત પુરાવા છે ? ઉત્તર—સાંભળે!–ખ્રીસ્તી ધર્મના ઇસુએ જ્યારે ઇંગલીશ ભાષા માન્ય કરી ત્યારે તેના પાદરીએ તેના ધર્મ પુસ્તકો બાઇબલ ઈંગ્લીશ ભાષામાં રચ્યાં. તેમજ મુસલમાનના પેગંબરે મુસલમાની ભાષામાં કુરાન બનાવ્યાં. તેમજ બ્રહ્માના મુખથી ચાર વેદ નીકળ્યા છે. અને તે સસ્કૃત ભાષામાં છે, એમ માનનારા તેના આચાર્ય તેમનાં ધર્મ પુસ્તકો સંસ્કૃતમાં રચ્યાં, તે પછી આપણા પરમાત્મા તીર્થકર મહારાજે અદ્ભુ માગધી ભાષામાં સૂત્ર પ્રરૂપ્યાં-ઉપદેશ કર્યાં એમ માનીશું તો ગણધર મહારાજે પણ અદ્ધ માગધી ભાષામાંજ સૂત્ર શુંધ્યાં એમ માનવું તે વીર પરમાત્માએ જન્મ આપેલા વંશ વારસાની નિશાની છે, જે કુળમાં ઉત્પન્ન થાય તે કુળની ભાષા તેનાં બાળકો શીખે તે વાસ્તવિક છે. પ્રશ્ન ૯૩ સુ—પૂર્વ પક્ષી-ઉપરના કેટલાક ન્યાય જોતાં એમ તા સમજાય છે કે-ગણધર મહારાજનાં રચેલાં સૂત્ર અર્જુમાગધી ભાષામાં છે પરંતુ હાલ સૂત્ર પ્રવર્તે છે તે ગણધર કૃત હેાય એમ સમજાતા નથી. દેવદ્ધિ ક્ષમા શ્રમણે લખતી વખતે જો કે ભગવંતના પ્રરૂપેલા અથ તેને Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ તે સૂત્ર રચતાં સૂચવ્યા છે પરંતુ પ્રાકૃત ભાષામાં પ્રચલિત કરી ફેર રચ્યા હોય એમ જણાય છે. કેમકે પ્રાકૃત શબ્દો તેમાં વધારે જોવામાં આવે છે. ઉત્તર–પૂર્વે પુષ્કળ દાખલાથી જણાવી ગયા છીએ કે હાલનાં વર્તતાં સૂત્ર અદ્ધમાગધી ભાષામાં છે ને તેમાં છએ ભાષાને સમાવેશ થએલે છે તે પણ જણાવવામાં આવી ગયું છે. દેવદ્ધિ ક્ષમા શ્રમણ પૂર્વજ્ઞાની હતા અને તે બહુજ ડાહ્યા અને વિદ્વાન હતા, તેઓ સારી રીતે જાણતા હતા કે સિદ્ધસેન દિવાકર જેવા મહા વિદ્વાનને માત્ર પાંચ પદ નેકારનાં સંસ્કૃતમાં કરવાથી તથા સૂત્રને સંસ્કૃતમાં રચવાના અભિપ્રાયથી મે ટું જોખમ ખેડવું પડ્યું હતું અને પારાંચિત પ્રાયશ્ચિતને સ્વીકાર પોતે જાતે જ કર્યો હતે. તે પછી દેવદ્ધિ ક્ષમા શ્રમણ જેવા મહાન પુરૂષ એવી કેમ ભૂલ ખાય કે તે પ્રાકૃતમાં સૂત્ર રચે? અર્થાત્ નજ રચે. સૂત્રમાં તે સંસ્કૃત, પ્રાકૃત, માગધી ભાષા વગેરે તમામ ભાષા છે પરંતુ કેઈ કઈ ઠેકાણે પ્રાકૃત ભાષાની ઝળકી જોવામાં આવે તેથી બધા સૂત્ર પ્રાકૃતમાં છે એમ કેમ કહેવાય? નજ કહેવાય. બહળતા એ માગધી ભાષા વધારે પ્રત્યક્ષ જોવામાં આવે છે જેથી ઘણા વિદ્વાને જૈનના શાસ્ત્ર માગધી ભાષામાં છે એમ પણ કહે છે. પ્રશ્ન ૯૪ મું –જૈનના શાસ્ત્ર માગધી ભાષામાં છે એવું કેણ માને છે? તે પણ જાણીએ તે ખરા. ઉત્તર–સાંભળે-જૈનના શાસ્ત્ર માગધી ભાષામાં છે એમ શ્રીમદ્ રાયચંદ્ર ગ્રંથમાં કહ્યું છે, તથા “સનાતન જૈન” (માસિક) પુસ્તક ૧લું અંક ૭મે-માર્ચ ૧૯૦૬ પૃષ્ટ રજે-કહ્યું છે કે – કેન્ફરન્સમાં માગધીની સજીવનતા” એ નામના લેખમાં લખ્યું છે કે-) આપણા પરમ પવિત્ર સિદ્ધાંત મૂળ માગધી ભાષામાં લખાએલા છે, ત્યારબાદ તેના ઉપર સંસ્કૃત ગ્રંથ અને ટીકાઓ થયાં છે; તથાપિ આપણા મૂળ સિદ્ધાંત તે માગધી ભાષામાં જ છે.વળી પાને ૧૦મેં પણ કહ્યું છે કે આપણા પરમોપકારી આગમની મૂળ ભાષા “માગધી” કહેવાય છે, જો કે કેટલાક વિદ્વાને તેને અદ્ધિમાગધી કે પ્રાકૃત પણ કહે છે. ' પ્રશ્ન ૯૫ મું–સૂત્રની ભાષા જ્યારે અદ્ધમાગધી છે તે માગધી અને પ્રાકૃત ભાષા જુદી પડવી જોઈએ. તે સૂત્રની ભાષાથી માગધી અને પ્રાકૃત ભાષા જુદી છે. એમ સૂત્રથી નિર્ણય થાય તેમ છે ? ઉત્તર–સૂત્રની ભાષા અદ્ધમાગધી છે એટલે છ ભાષામાં પાંચ ભાષાને મળીને અર્ધો ભાગ અને અર્ધો ભાગ માગધી ભાષાને મળી Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ અદ્ધમાગધી ભાષા કહેવાનું છે, તે ઘણો ભાગ માગધીને હોવાથી સૂત્રમાંથી જુદી કઈકજ ઠેકાણે પડે. પણ સૂત્રની ભાષાથી સંસ્કૃત અને પ્રાકૃત ભાષા જુદી પડતી જણાય છે. પ્રશ્ન ૯૬ મું–સૂત્રની ભાષાથી બીજી ભાષાઓ કેવી રીતે જુદી પડે છે તે તે જણાવે ? ઉત્તર–બાબુવાળા છાપેલ અનુગદ્વાર સૂત્ર પાને રમે-કહ્યું છે કે– से किं तं आवस्सयं तिहा से शब्द मागधी भाषाप्रसिद्ध अथवा आवસંયંતિ રતિ રચીને ગાવાના થા ઈતિ ભાષા--અને ટીકામાં માસયંતિ ગતિ ત્યાં વાવ, ઇતિ ટીકા. સુત્રપાઠ સંસ્કૃત પ્રાકૃત आवस्सयं. બાવરા, માવાસ (બાવીસ*). તેમજ વળી અનુગદ્વારમાં એક પ્રકારને બીજો દાખલ છે. પ્રશ્ન ૯૭ મું–અનુગદ્વારમાં બીજો દાખલ કેવી રીતે છે? ઉત્તર–બાબુવાળા છાપેલા અનુગદ્વાર પાને ૩૪૩ મે-કુલિ આ શબ્દ વિષે નીચે પ્રમાણે છે. સુત્રપાઠી સંસ્કૃત. પ્રાકૃત. સરિઝ. | શનિr. | સરિઝ. પ્રશ્ન ૯૮ મું–સૂત્રમાં માગધી ભાષા વિષે કોઈ શબ્દની સમજુતી છે? ઉત્તર–ભગવતીજી વગેરે સૂત્રમાં “સરસવ' વગેરે શબ્દોને માટેશ્રાવિધિ ભાષાંતર પાને ૨૨૩ મે-કહ્યું છે કે “રિસાય” આ માગધી શબ્દ છે. “સંદરવય” અને સર્ષા એ બે સંસ્કૃત, શબ્દનું મગધીમાં “રિસાય' એવું રૂપ થાય છે. સદાય એટલે સરખી ઉમરને અને સર્વ એટલે સરસવ. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પ્રશ્ન ૯ મું–સૂત્રમાં કુલત્ય શબ્દ કહે છે તેનું શું સમજવું. ઉત્તર–“ઉ ” શબ્દ માગધી છે, “ ઘ” (કલથી) અને “સુર” એ બે સંસ્કૃત શબ્દોનું “ઇથી એવું એકજ માગધીમાં રૂપ થાય છે પ્રશ્ન ૧૦૦મુંસૂત્રમાં માસા શબ્દ કહ્યો છે તેનું કેમ? ઉત્તર–માસ (મહિને) મા (અડદ) અને માસ (તેલવાનું એક કાટલું) એ ત્રણે શબ્દનું માગધીમાં “ના” એવું એકજ રૂપ થાય છે. (ઇતિ શ્રાદ્ધવિધિ) આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે જનનાં સૂત્ર પ્રાકૃત ભાષામાં નથી. જે કે છે, તે અદ્ધમાગધીજ ભાષામાં પણ માગધી ભાષાને ભાગ ઘણે હેવાથી મગધી ભાષાનું સ્વરૂપ વધારે આપે છે. અને તેમાં સંસ્કૃત પ્રાકૃત વગેરે ભાષા કિંચિત્ કિંચિત પણ જોવામાં આવે છે. પ્રશ્ન ૧૦૧ મું–સૂત્રમાં સંસ્કૃત શબ્દો છે ખરા? ઉત્તર–સૂત્રોમાં વંકામિ, તિ, ઝામિ, સંતિ,મરાવી વગેરે શુદ્ધ સંસ્કૃત શબ્દો ઘણે ઠેકાણે જોવામાં આવે છે – પ્રશ્ન ૧૦૨ મું–મુસલમાની શબ્દો સૂત્રમાં છે? ઉત્તર–મુસલમાની શબ્દો પણ કઈ કઈ ઠેકાણે જોવામાં આવે છે. જેમકે શબ્દ મુસલમાની છે. જે શબ્દ સૂત્રને છે – પ્રશ્ન ૧૦૩ મું—આપણું સુત્રમાં ઇંગ્લીશ ભાષાના શબ્દો હશે ખરા ? ઉત્તર —ઇંગ્લીશ ભાષાના શબ્દો પણ કઈ કઈ ઠેકાણે હોય છે ખરા. જેમકે નકાર શબ્દ ને ઈગ્લીશમાને “No” બેલાય છે અને શત્રમાં નો શુ સમજે એ અર્થ સમર્થ નહિ. ને, ને નહિ શબ્દ સૂત્રમાં ઈગ્લીશ જેવો વપરાણે છે એ દેશ વિશેષ-પશાચી ભાષા જણાય છે. પ્રશ્ન ૧૦૪ મું—એ કઈ બીજો શબ્દ સૂત્રમાથી ઈગ્લીશ નીકળે તેમ છે? ઉત્તર–હા, જી, સાંભળે-ઉત્તરાધ્યયનના ૩૬ માં-અધ્યયનમાં- પદ મી ગાથામાં સિદ્ધના અધિકારે પદ ત્રીજે કહ્યું છે કે-દં વહિં જરૂત્તા, કહા શરીરને છાડ્યું ? અને ઈંગ્લીશમાં શરીરને “Body” બેદિ શબ્દ કહેલ છે. આ ઉપરથી ઈગ્લીશ ભાષાના પણ કોઈ કઈ શિખ્ય સૂત્રમાં હોય એમ જણાય છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ એમ સૂત્રમાં માગધી ભાષા સધાતે ખીજી ઘણી ભાષાએ ના સમાવેશ થવાથી ભગવતે તેને અદ્ધમાગધી ભાષા કહી છે. પ્રશ્ન ૧૦૫ મુ—શ્રી ગણધર મહારાજે જે સૂત્ર ગુથણામાં લીધાં છે તેજ સૂત્ર દેવદ્ધિ ક્ષમા શ્રમણે લખાણમાં લીધાં છે કે કાંઇ ફેરફાર કરવામાં આવ્યે હશે. ખશ ? ઉત્તર-દેવદ્ધિ ક્ષમા શ્રમણે જે સૂત્ર લખ્યાં છે તે પ્રાકૃત ભાષામાં નહિં પણ આ અદ્ધમાગધી ભાષામાં જેવા ગણધર મહારાજે ગુથ્યાં છે તેજ સૂત્ર લખાણમાં લીધા છે. તેમાં એટલે વિશેષ છે કે-લખતી વખતે વિસ્તારવાળા અધિકારને સકોચમાં લખ્યાં છે. કેટલાક સૂત્રમાં એક બીજાની ભલામણ આપી ચુકામાં સમાવેશ કર્યાં છે, અને જે સૂત્ર પહેલાં લખાણાં તેની સાક્ષી પાછળનાં સૂત્ર લખાણાં તેમાં પણ આપવામાં આવી છે, અને રિતાનુવાદ એક ઠેકાણે વિસ્તારવાળી હોવાથી ખીજે ઠેકાણે ભલામણુ આપી ચુકામાં સમજાવ્યું છે. એ તમામનુ કારણ પાછળના ભવ્ય જીવના આધારને માટે-ચારે તીના હિતને અર્થે પોતાની આયુષ્યની હદમાં ધારેલા લખાણની કોશીષ પૂરી પાડવા માટેની હોય એમ જણાય છે. પર`તુ સૂત્ર તો પૂર્વોક્ત પર પરાએ ચાલ્યું આવેલું મુખે સૂત્રરૂપે હતું તે લખાણમાં લીધુ તે અ માગધી ભાષામાંજ છે, પર`તુ પ્રાકૃતમાં નથી એ વાત સિદ્ધ છે. અને શતાવધાની પડિત શ્રી રત્નચંદ્રજીએ આ ચાલતા–વતા સૂત્રના કોષ કર્યાં છે તેનું નામ પણ અ માગધી ભાષાના શબ્દ કોષ આપેલ છે. પ્રશ્ન ૧૦૬ મું --- પૂર્વ પક્ષી-આ વિષે હજી કાંકઇ પણ વધારે જાણવાની જરૂર છે. માટે જાણવાયેાગ્ય હાય તા જણાવશે ? ઉત્તર---ભલે આથી વધારે જાણવાને માગતા હો તે! સાંભળે વે તમને છેવટનું વાકય એટલુ જ કહેવાનુ` છે કે-શ્રી નદીજીમાં ૧૪ પ્રકારના શ્રુત કહ્યાં છે તે એકે-સૂત્ર પાઠ से किं तं सुयनाणं परोख्खं ? सुयनाणं परोखखं चउदस विहं पणतं तंजा अख्खरसूर्य१, अणख्खरसुर्यर, सन्निसुर्य३, असभिसुर्य ४ सम्मसुर्य५, મિચ્છન્નુચંદ, સાવંડ, અળચંદ્ર, સપાર્વત્તિયંક, અપાલિયં?, નિયંo o, जगमियं १२, अंगपविठं १३, अणंगपविठं १४. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ એ ૧૪ પ્રકારના શ્રત કહ્યાં છે તેમાં હાલ જે સૂવ વર્તે છે તે ચૌદ માંહેલા ક્યા બેલમાં કહેવા ? પ્રશ્ન ૧૦૭ મું—“સમમુ” સભ્ય શ્રત-પાંચમા કૃતમાં કહેવાં. તેમાં શું કાંઈ વિશેષ જાણવા જેવું છે ? ઉત્તર–આ હાલ વર્તતા સૂત્રને જે પાંચમા-સભ્ય શ્રેત્રમાં કબુલ કરે તે બસ અમારે તે એટલી જ જરૂર છે. એ વાત કબુલ કરો. એટલે તમામ મહેનત મટી ગઈ. કેમકે-સમ્મસ્થત તે તીર્થકર મહારાજનાં પ્રરૂપેલાં અને ગણધર મહારાજના રચેલાં દ્વાદશાંગી સૂત્ર “સમ્મશ્રત” છે. એમ તમારા કહેલ છે. અને તેજ આ વર્તતા સૂત્ર “સમ્મશ્રત” છે. એમ તમારા મુખેથી કબુલ થયું, માટે આ સૂત્ર અદ્ધમાગધી ભાષામાં છે એમ હવે કબુલ કરે, અને કહો કે આ સૂત્ર અદ્ધમાગધી ભાષામાં જ છે. પ્રશ્ન ૧૦૮ મું-પૂર્વપક્ષી-(જરાવાર ચુપ રહી વિચાર કરી) ઉપરના તમામ દાખલા ઉપરથી ખાતરી થાય છે કે-જૈન સૂત્ર ભગવતે અદ્ધમાગધી ભાષાએ પ્રરૂપ્યાં, તેજ ગણધર મહારાજે પણ અદ્ધિમાગધી ભાષામાં ગુંચ્યા, અને અદ્ધમાગધી ભાષાઓ તેજ સૂત્ર દેવદ્ધિ ક્ષમા શ્રવણે લખાણમાં લીધાં તેજ સૂત્ર, સૂત્ર હાલ જે તે છે, વગેરે તેજ છે. તમામ બીના શાસ્ત્રના ન્યાયથી જે કહ્યું તે સત્ય છે. ઉત્તરપક્ષી-તે બસ, બેલે પરમાત્મા જિદ્રરાયકી જય. ઇતિ શ્રી પરમ પૂજ્ય શ્રી ગોપાલજી સ્વામી તતુ શિષ્ય મુનિ શ્રી મેહનલાલજી કૃત શ્રી “પ્રશ્નોત્તર મેહનમાળા” એ ભાગ સમાપ્ત: || Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ પૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી ગ્રંથમાળા-મણકે ૮ મે. પરમ પૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી તત શિષ્ય મુનિ શ્રી મોહનલાલજી કૃત. શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા ઉત્તરાદ્ધ ભાગ ૫ મો. Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા. ઉત્તરાદ્ધ ભાગ ૫ મે. પ્રશ્ન ૧ લું–કલ્પ કેટલા પ્રકારના? ઉત્તર–ભગવતીજી શતક ૨૫ મે ઉ ૬ ફે-પાંચ પ્રકારના સાધુના કલ્પ કહ્યા છે, એટલે પાંચ કલ્પવાળા સંયમી હોય. પ્રશ્ન ૨ જું- સૂત્રમાં પાંચ પ્રકારના કલ્પ કહ્યા છે તે ક્યા કયા? ઉત્તર–સ્થિતિકા ૧, અસ્થિતિક૫ ૨, સ્થવિર ક૫ ૩, જિનકલ્પ ૪, ને કલ્પાતીત પ. પ્રશ્ન ૩ જું–સ્થિતિ કલ્પવાળા કણ ને ક્યારે હોય? ઉત્તર–સ્થિતિકલ્પ પહેલા છેલ્લા તીર્થ કરના વરે હોય એટલે પહેલા છેલ્લા તીર્થંકરના સાધુ સ્થિતિ કઃપવાળા કહેવાય, તેના કાયદા કલમેની સ્થિતિઓ બાંધેલી હોય. આ સાધુને હમેશાં બે ટંકના પ્રતિક્રમણ અવશ્ય કરવાં, પહેલા પહેરેના આહાર ચાથા પહેરે કપે નહિ, રાજપિંડ કલ્પ નહિ, આધાકર્મી અહાર પિતાને અર્થે કે પરને અર્થે એટલે સરખી સમાચારીવાળાને અર્થે કરેલો આહાર ક૯પે નહિ, સાધુ આર્યાના વસ્ત્રનું માન વગેરે કલ્પ પ્રમાણે વરતે તે સ્થિતિકલ્પ કહેવાય. પ્રશ્નક શું–અસ્થિતિકલ્પ કેને હેાય? ઉત્તર–અસ્થિતિ કલ્પ વચલા બાવીશ તીર્થકરના વારે તથા મહાવિદેહમાં હોય, તેને બે ટકના પ્રતિકમણ હમેશાં સ્થિતિ કલ્પની પેઠે કરવામાં નહિ પણ દોષ લાગે તે જ વખતે આલેચનારૂપ પ્રતિક્રમણ કરી લાગેલાં પાપને દૂર કરે. પહેલા પહોરને આહાર ચેથા પહેરે કુલપે, રાજપિંડ કલ્પ, આધાકર્મી આહાર પિતાના અર્થે કરેલે નકલ્પ-પરને અર્થે કરેલે કપે. વસ્ત્રના માનને તથા બહુ મૂલ્યને પ્રતિબંધ નહિ. જેવું મળે તેવું ભેગવે વગેરે કેટલીક બાબતના કાયદા કલમના પ્રતિબંધ રહિત હોવાને લીધે અસ્થિતિ કપ કહેવામાં આવે છે. પ્રશ્ન ૫ મું સ્થિતિ કલ્પ અને અસ્થિતિ કલ્પના ચારિત્રમાં શો તફાવત ? Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ઉત્તર–સ્થિતિ કલ્પમાં પાંચે ચારિત્ર લાભે, અને અસ્થિતિ કલ્પમાં સામાયક, સૂક્ષ્મસં૫રાય અને જથાખ્યાત ૩ એ ૩ ચારિત્ર લાભે. છેપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધ એ ૨ ચારિત્ર ન હોય. પ્રશ્ન ૬ કું–અસ્થિતિ કલ્પમાં છેદપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધ એ બે ચારિત્ર નહિ હોવાનું શું કારણ? ઉત્તર–એવી અનાદિ કાળની સ્થિતિ છે. જે જે તીર્થકરના વારામાં અથવા જે જે ક્ષેત્રમાં જે જે ક૫ની પ્રવૃત્તિ સૂત્રમાં કહી છે તે જ પ્રમાણે સદાકાળ પ્રવર્યા કરે, તેનું બીજું કારણ જણાતું નથી. પ્રશ્ન ૭ મું—સ્થવિર કલ્પી કેને કહેવાય ? ઉત્તર–સ્થવિર કલ્પી વિશે તીર્થકરના વારે હેય. સંપ્રદાયના બાંધાવાળાને જે જે કલ્પ તે સ્થવિર કલ્પી કહેવાય. પ્રશ્ન ૮ મું–જિન કલ્પી કેણ હોય ? ઉત્તર–જિન-છદ્મસ્થ તીર્થકરને જે આચાર પાળે તે જિનકરપી કહેવાય. પ્રશ્ન ૯ મું–કલ્પાતીત કણ કહેવાય ? ઉત્તર–કલ્પાતીત છત્મસ્થ તીર્થકર તથા કેવળી ભગવાન તે કલ્પથી અતીત થયેલા હોય એટલે બીજા સાધુઓની પેઠે તેમને કહ૫ કાયદા ન હોય માટે કલ્પાતીત કાયદા કલમ વસ્તીને માટે હોય; રાજાને માટે નહાય, તીર્થકર રાજા સમાન છે. બાકીના તમામ સાધુ વસ્તીરૂપ છે. તીર્થકરને માથે કેઈની આજ્ઞા નથી સ્વતંત્ર છે. આગમ વ્યવહારી છે. ઉત્કૃષ્ટ આચારી છે. જિન કલપી જેવાને નકલ લેવા ગ્ય છે. અને તમામ કલ્પવાળાને તીર્થકરની આજ્ઞા પ્રમાણે વર્તવાનું છે. માટે છદ્મસ્થ તીર્થકર તથા કેવળી ભગવાન કલ્પાતીત હોય. પ્રશ્ન ૧૦ મું –પ્રત્યેક બોધને કયા કલ્પમાં ગણવા ? ઉત્તર–પ્રત્યેક બેઘ પૂર્વાધિક જ્ઞાનવાળા હોય કેઈ અવધી જ્ઞાની હોય કે કોઈ જાતિ મરણ જ્ઞાનવાળા હોય તે એકલા જ વિચરનારા હોય તેને કપ ઘણું કરી જિન કલ્પીને લગતે હોય. પ્રશ્ન ૧૧ મું-સ્વયં બુદ્ધ ક્યા કપમાં ગણાય ? ઉત્તર–વયં બુદ્ધ બે પ્રકારના હોય છે. એક તીર્થકર અને બીજા પૂર્વાધિક જ્ઞાનવાળા. તેમાં તીર્થકર તે કલ્પાતીતજ હોય. અને પૂર્વાધિક Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જ્ઞાનવાળા ગચ્છમાં જઈ દીક્ષા લીયે તે સ્થવિર કલ્પીના ગણાય અને કઈ પિતાની મેળે દિક્ષા લઈ જિન કલ્પીની પેઠે વિચરે તે તે પ્રમાણે પણ વિચરી શકે. મૃગાપુત્ર–અનાશી મુનિ-હરકેશીવતું. પ્રશ્ન ૧૨ મું—પ્રત્યેક બોધ કથા તીર્થકરના વારે હોય? ઉત્તર—ઘણું કરી પહેલા છેલ્લા તીર્થકરના વારે હેય એમ કેટલાકનું માનવું છે. પરંતુ નંદીજીમાં કહ્યું છે કે-જેટલા ચાર બુદ્ધિના ધણી હેય તેટલા પ્રત્યેક બુદ્ધિ હોય. એ ઉપરથી વીસ તીર્થકરના વારે હોય એમ પણ સંભવે છે. પ્રશ્ન ૧૩ મું–બુદ્ધહી કોણ કહેવાય ? ઉત્તર–કોઈને બેધ સાંભળીને બોધ પામે દીક્ષા લે તે બેધબેહી કહેવાય. તે વીશે તીર્થકરના વારે હોય. પ્રશ્ન ૧૪ મું–પ્રથમ પાંચ પ્રકારના ક૯પ કહ્યા પણ આ પ્રકારના કલ્પ સાંભળ્યા છે તે કેમ? ઉત્તર- છ પ્રકારના પણ કલ્પ કહ્યા છે ખરા. પ્રશ્ન ૧૫ મું – છ પ્રકારના ક૫ કયા સૂત્રમાં કહ્યા છે અને તેનું સ્વરૂપ શી રીતે છે તે સવિસ્તર જણાવશે ? ઉત્તર—સાંભળે, કા. ઠા. ૬ ફે-તથા વૃ૯૫ ૬ ઠ્ઠા અધ્યયનમાં છેવટે લખ્યું છે કે – छविहा कप्पठिई पं. तं. सामाइय संयमकप्पठिई १ छेउवठावणिय संजय कप्पठिई २ णिव्यिसमाण कप्पठिई ३ निघिठ काइय कप्पठिई ४जिण कप्पठिई ५ थेर कप्पठिई ६ तिबेमि. અર્થ–સાધુને સંયમીને છ પ્રકારે કલ્પ સ્થિતિ મર્યાદા કહી તે કહે છે, સામાયિક ચારિત્રની મર્યાદા વિધિ ૧ છેદો પસ્થાપનીય ચારિત્રની મર્યાદા વિધિ ૨. પરિહાર વિશુદ્ધ ચારિત્ર અંગીકાર કરે તિવારે તપ કરવાની મર્યાદા વિધિ ૩. તે તપ પૂરો કરી રહ્યા પછી કેટલા કાળ રહેવું તે મર્યાદા વિધિ ૪. જિનકપ સાધુની મર્યાદા છે. સ્થવિર કી સાધુની મર્યાદા દ. પ્રશ્ન ૧૬ મું—સામાયિક ચારિત્રની કલ્પ સ્થિતિ કેવી રીતે હોય ? ઉત્તર–સામાયિક ચારિત્ર વીશે તીર્થકરના શાસનમાં હોય. તેમાં એટલે તફાવત છે કે- વચલા બાવીશ તીર્થ કરના સાધુને સામાયિક Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ચારિત્રના કલ્પ જાવજીવ સુધીના છે, અને પહેલા છેલ્લુા તીર્થંકરના સાધુને સામાયિક ચારિત્રના કલ્પ ત્રણ પ્રકારને. એક છ દિવસના, બીજો ચાર માસના ને ત્રીજો છ મહિનાના. એટલે પ્રથમ સામાયિક ચારિત્ર ઉપર્યા બાદ સાત દિવસે ચાર મહિને, અને છેવટે ૭ માસે તે અવશ્ય છે— પસ્થાપનીય ચારિત્ર અદરાવવુ જોઇએ, એ પહેલા છેલ્લા તી કરના સાધુના કલ્પ. આ વિષે ઠાણાંગજીને ડાળે ૬ –બાજીવાળા છાપેલ પાને ૪૩૦ મ ટીકામાં કહ્યું છે કે: कप्प ठिईत्यादि || कल्पस्य कल्पाद्युक्तसाध्वा चारस्य सामायिक च्छेदो पस्थापनियादेः स्थिति मर्यादा कल्पस्थितिस्तत्र सामायिक कल्प स्थितिः सिज्जायर पिंडेया १ चाउज्जामेय २ पुरिसजेद्वेय ३ किकम्मस्य करणे ४ चत्तारि अवद्वियाकप्पा || १ || सामायिक साधुनां अवश्य भाविन इत्यर्थ आचेलक १ देसिय २ समडिकमणेय ३ रायपिंडेय ४ । मासं ५ पज्जोसवणा ६ छप्पे अणवट्टिया कप्पा || १ | नावश्यं भाविन इत्यर्थः અહિંયાં સામાયિક ચારિત્રના એ ભેદ પાડ્યા. એક અવસ્થિત કલ્પવાળા અને બીજા અનવસ્થિત કલ્પવાળા તેમાં અવસ્થિત કલ્પવાળા વચલા આવીશ તીર્થંકરના સાધુના સામાયિક ચારિત્રના કલ્પ અવસ્થિત— કાયમના ટીકામાં કહેવા ચાર મેલ સહિત અવશ્યને કહ્યો. અને ખીજા અનવસ્થિત કલ્પવાળા સામાયિક ચારિત્રીયા પહેલા છેલ્લા તીર્થંકરના સાધુ ટીકામાં કહેલા છ ખેલ સહિત પણ અવશ્ય ભાવિ નહિ—તેને સાત દિવસે-ચાર માસે કે છેવટે છ માસે છેદેપસ્થાપનીય ચારિત્ર અવશ્ય આદરવુ જોઇએ, માટે એ બીજો ભેદ કહ્યો. એ પ્રમાણે સામાયિક ચારિત્રની કલ્પ સ્થિતિના બે ભેદ કહ્યા. પ્રશ્ન ૧૭ મુ’છેદ્રોપસ્થાપનીય ચારિત્રની કલ્પ સ્થિતિ કેવી રીતે હોય? ઉત્તર તે પણ ઉપરની ચાલતી ટીકામાં કહ્યું છે કે छेदोपस्थापनीय कल्पस्थिति : आचेल १ कुदेसियर सेज्जायर ३ पिंड ४ किकम्मे ५ वय ६ जेठ ७ पडिकमणे ८ मासं ९ पज्जोसवण-कप्पे १० ।। १ ।। एता निच तृतीयाध्ययनवत् ज्ञेयानि ।। એ પ્રકારે દશ ખેલ સહિત છેદેપસ્થાપનીય ચારિત્રની કલ્પ સ્થિતિ કહી. અને ત્રીજા અધ્યયન પ્રમાણે જાણવુ કહ્યું તે ઘણું કરી દશવૈકાલિક ૨૪ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સૂત્રમાં ત્રીજા અધ્યયનમાં સાધુ મુનિરાજને બાવન અનાચરણ કહ્યાં છે. તે વરજીને ચાલવું એમ ટીકાકારનો અભિપ્રાય છેદેપસ્થાપનીય ચારિત્રવાળાને વિશેષ કરીને કલ્પ હોય એમ જણાય છે. પ્રશ્ન ૧૮ મું—પરિહાર વિશુધ્ધ ચારિત્રની એ પ્રકારે કલ્પ સ્થિતિ કેવી રીતે હાય ? ઉત્તર-—તે વિષે પણ ટીકામાં એ પ્રમાણે કહ્યુ છે કે: निव्विस माण कप्पsिs निव्वि कप्यइति । परिहार विशुद्धि कल्प माना निर्वि समानका यै रसोव्यूढस्ते निर्विष्टास्तेषां या स्थितिर्मर्यादा सा तथा तत्र परिहारिय छम्मासे तहअणुपरिहारियाविछम्मा से कष्पद्विओ छम्मासे ते अट्ठार सविमासत्ति || १ || આ વિષેના વિશેષ ખુલાસા આ ચાલતા અધિકારમાં આગળ પર આવશે ત્યાંથી સમજી લેવુ. પ્રશ્ન ૧૯ મુ’—જિન કલ્પીની કલ્પ સ્થિતિ કેવી રીતે હોય ? ઉત્તર-—જિન કલ્પીની કલ્પ સ્થિતિ ટીકામાં આ પ્રકાર કહી છેઃ तथा जिन कल्प स्थितिः गच्छम्मिउनिम्माया धीराजाय गरिय परमत्था अग्गह जोग अमिग्गहे उविंति जिणकप्पिय चरिति ॥ १ ॥ एवमादिका अग्गजोग अभि गति कासाचित् पिण्डेषणानामग्रे हे योग्यानां चामिग्र अनयैव ग्राद्यमित्येवंरूपे गृहीत परमार्था इत्यर्थः એ જિન કલ્પીને અભિગ્રહ વિશેષ જણાવ્યે આ વિષે વિશેષ વ્યાખ્યા આગળ પર જણાવવામાં આવશે ત્યાંથી સમજી લેવુ. પ્રશ્ન ૨૦ મુ—સ્થવિર કલ્પીની કલ્પ સ્થિતિ કેવી રીતે હાય ? ઉત્તર—સ્થવિર કલ્પીની કલ્પ સ્થિતિ ટીકાકાર એ પ્રમાણે જણાવે છે કે स्थविर कल्प स्थिसिः संयम करणुज्जोया उज्जानिप्पायग १ नाण दंसणचरिते दीहाउ १ बुड्ढावासे वसहीदो से हिय विमुक्का ॥१॥ इत्यादिar se कल्प स्थितिर्महावीरेण देशितेति || આ છ પ્રકારે ટીકામાં સાધુના કલ્પનું સ્વરૂપ જણાવ્યુ. પ્રશ્ન ૨૧ મુ’- પાંચમા આરામાં કેટલા કલ્પ લાભે ? Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ ઉત્તર-છ પ્રકારની કલ્પ સ્થિતિ કહી, તેમાં પાંચમાં આરાના જન્મેલાને તે ત્રણ પ્રકારની કલ્પ સ્થિતિ હોય છે. એટલે પાંચમા આરામાં સામાયિક ચારિત્ર, છેદેપસ્થાપનીય ચારિત્ર, અને સ્થવિર કલ્પ એ ૩ કલ્પ લાભે અને પરિહાર વિશુદ્ધના એ કલ્પ અને જિન કલ્પ એ ત્રણના આ કાળમાં વિચ્છેદ ગયેલ છે. પ્રશ્ન ૨૨ મુ’~એકલ વિહારીપણુ કોઈ સાધુને અંગીકાર કરવું હાય તા તે થઇ શકે કે કેમ ? ઉત્તર——તેનાં અનેક કારણા છે. (૧) એક જિન કલ્પી એકલ વિહારી (૨) બીજા પિડેમાધારી એકલવિહારી તથા અભિગ્રહધારી એકલ વિહારી. આ બન્ને સૂત્રના ન્યાયે એક્લા વિચરી શકે. પ્રશ્ન ૨૩ મું—જિન કલ્પી તથા ડિમાધારી એકલ વિહારીમ શે। તફાવત ? ઉત્તર-જિન કલ્પીપણું જેને અ'ગીકાર કરવુ. હેાય તેને પરિહાર વિશુદ્ધ ચારિત્ર અંગીકાર કરવુ જોઇએ. એટલે સ્થવિર કલ્પીમાંથી એટલે સંપ્રદાયમાંથી ગુરૂની આજ્ઞા માગી નવ જણા નીકળી એકને આચાર્ય સ્થાપે, ચાર જણા તપશ્ચર્યા કરે, ચાર વૈયાવચ્ચ કરે. એ પ્રમાણે છ મહિના સુધી તપશ્ચર્યા કર્યા બાદ તે વૈયાવચ્ચમાં જોડાય, અને વૈયાવચ્ચવાળા છ મહિના તપશ્ર્ચર્યામાં જોડાય, અને તેમની હદ પૂરી થયે આચાર્ય જી તપશ્ચર્યામાં જોડાય. એ પ્રમાણે ૧૮ મહિનામાં પરિહાર વિશુદ્ધ ચારિત્રના તપ કાળ પૂરા કરે. પ્રશ્ન ર૪ મું --પરિહાર વિશુદ્ધ ચારિત્રને શે। અર્થ ? ઉત્તર-છેદેપસ્થાપનીય ચારિત્રવાળા ગચ્છમાં રહેલાને ઉત્કૃષ્ટી કરણી કરવાની ઇચ્છા થયે પ્રથમ પાત ના અભિપ્રાય ગુરૂને જણાવી ગુરૂની આજ્ઞાએ ગચ્છના પરિહાર–ત્યાગ કરી ચારિત્ર નીર્મળ કરવા નવ સાધુની મંડળી નીકળી સૂત્રમાં કહ્યા પ્રમાણે ત્રણ ભાગે અઢાર મહીનાને તપશ્ચર્યાને કાળ પૂરા કરે તે પરિહાર વિશુદ્ધ ચારિત્ર કહીએ. પ્રશ્ન ૨૫ મું -પરિહાર વિશુદ્ધના તપ કાળ કેટલે અને તે કેવી રીતની તપશ્ચર્યા કરે ? ઉત્તર-ઉષ્ણ કાળે જઘન્ય ૧ ઉપવાસ, મઝમ છડ, અને ઉત્કૃષ્ટો અઠમ તપ કરે. શીતકાળે જધન્ય છે મ॰ અડમ, અને ઉત્કૃષ્ટા ચાર ચાર Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ઉપવાસ કરે. વર્ષા કાળે જ અડમ, મ૦ ચાર, અને ઉત્કૃષ્ટા પાંચ પાંચ ઉપવાસ કરે. અને સર્વ ઉપવાસને પારણે આયખીલ કરે. પ્રશ્ન ૨૬ મુ—પરિહાર વિશુદ્ધ ચારિત્ર અંગીકાર કરનારને દીક્ષા કાળ અને વયકાળ કેટલે હાવા જોઇએ ? ઉત્તર—દીક્ષાકાળ ૨૦ વર્ષના અને વયકાળ એછામાં ઓછે. આગણુ ત્રીસ વર્ષોંના હોય તે પરિહાર વિશુદ્ધ ચારિત્ર અંગીકાર કરી શકે. પ્રશ્ન ર૭ સુ’પરિહાર વિશુદ્ધ ચારિત્રના કાળ અઢાર માસના નવે જણાના પૂરા થયે પછી તે શું કરે ? ઉત્તર—કાંત તે ગચ્છમાં જાય, ગુરૂની આજ્ઞાને અનુસરી ઉત્કૃષ્ટી કરણી એ વિચરે અને કાંતા જિન કલ્પી થઇ એકલ વિહારી પણે વિચરે. એટલે જિન શબ્દે છદ્મસ્થ તીર્થંકર જેવા કલ્પ નામ આચાર પાળે પણ તીથરની પેઠે કપાતીત કહેવાય નહિ, તેના કલ્પ જુદો છે માટે જિન કલ્પી કહેવાય ? પ્રશ્ન ૨૮ મુ’—જિનકલ્પિ કયા કયા તીર્થંકરને વારે હોય ? ઉત્તર—પહેલા છેલ્લા તીથ કરને વારે હાય. વચલા બાવીશ તીથ કરને વારે ન હેાય કારણકે ભગવતીજીમાં ક્યું છે કે-પરિહાર વિશુદ્ધ ચારિત્ર પહેલા છેલ્લા તીર્થંકરને વારંજ હાય, વચલા માવીશ તીર્થંકરના સાધુને પહેલું ચેાથું ને પાંચમું એ ત્રણ ચારિત્ર લાભે છેદેપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધ એ બે ચારિત્ર ન હેાય, અને પહેલા છેલ્લા તીથ કરને વારે પાંચે ચારિત્ર લાલે એટલે કાંતા તીર્થંકરના હસ્ત દીક્ષિત હાય તે અથવા હસ્ત દીક્ષિતના શિષ્ય હાય તેજ પરિહાર વિશુદ્ધ તથા જિન કલ્પીપણ ધારણ કરી શકે. પ્રશ્ન ૨૯ મું—પરિહાર વિશુદ્ધની સ્થિતિ કેટલી ? ઉત્તર-પરિહાર વિશુદ્ધની સ્થિતિ જઘન્ય એક સમયની (પરિણામની ધારાએ ૭ મે ગુણ ઠાણે ગયેલી ૧ સમય રહી કાલ કરવા આશ્રી) ઉત્કૃષ્ટી ૨૯ વર્ષ ણીપૂ કોડની એ એક જીવ આશ્રી, ઘણા જીવ આશ્રી જઘન્ય ૨૦૦ વર્ષ ઉત્કૃષ્ટા દેશેણા એ પૂ ક્રોડ એ પહેલા છેલ્લા તી કરના સાધુ આશ્રી કહ્યુ. પ્રશ્ન ૩૦ મું -પરિહાર વિશુદ્ધ ચારિત્રનુ આંતરૂ' કેટલું ? Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ઉત્તર–એક વચન (એક જીવ) આશ્રી જઘન્ય અંતર મુહૂર્તનું ઉત્કૃષ્ટ્ર અર્ધ પુદ્ગલ દેશે ઉણું બહુવચન આશ્રી જઘન્ય ૮૪૦૦૦ ચોરાશી હજાર વર્ષનું ઉત્કૃષ્ટ ૧૮ કોડાકોડ સાગરનું એ પ્રમાણે ભગવતીજીમાં સંજ્યાના અધિકારે કહ્યું છે. પ્રશ્ન ૩૧ મું— જિન કલ્પીની ગતિ કઈ હોય? ઉત્તર–જિનકલ્પીની ગતિ ચાલી હોય એમ જણાતું નથી. પણ પરિહારવિશદ્ધ ચારિત્રની ગતિ ઉત્કૃષ્ટી આઠમા દેવલેક સુધીની ભગવતીજીમાં કહી છે. તે ઉપરથી જિનકલ્પીની ગતિ આઠમા દેવલેક સુધીની કહેવામાં આવે છે. કારણકે જ્યાં સુધી તે જિનકલ્પી પણામાં વિચરે ત્યાં સુધી તે પરિહાર વિશુદ્ધ ચારિત્રીઓ ગણાય એ અપેક્ષાએ આઠમા દેવલેક સુધીની કહેવામાં આવે છે. પ્રશ્ન ૩૨ મું–જિનકલ્પને આચાર તે ઉચે છે છતાં આઠમા દેવલેક સુધીનીજ ગતિ કેમ હોય ? ઘણા લેકે શંકા કરે છે કે તેની ગતિ તે મોક્ષની જ હોવી જોઈએ તેનું કેમ? ઉત્તર–મક્ષની ગતિ એકે કલ્પમાં છેજ નહિ, એમ ભગવતજી સૂત્ર જણાવે છે પણ કલ્પાંતીતનીજ ગતિ મોક્ષની કહી છે, તે જિનકલ્પી ગચ્છમાં આવ્યા પછી સ્થવિર કલ્પીમાંથી ગુણસ્થાનકની શ્રેણીને ચડતા કલ્પાતીતપણાના ભાવને પામીને કેવળજ્ઞાન પ્રગટ કરી મેક્ષ જાય તેવી રીતે જિનકપીપણામાં બનવા સંભવ નથી-કારણકે પરિહાર વિશુદ્ધ ચારિત્રીયા (જિનકલ્પી) ને માટે કેટલાક એવી શંકાઓ ધરાવે છે કે તેને એ ઉચ્છક ભાવ રહે છે કે ચેકનું ચારિત્ર અમેજ પાળીએ છીએ ઈત્યાદિ ઉચ્છક ભાવને કદાપી કેવળીએ જાણ્યા હોય તે કેમ ના કહી શકાય. જો એમ હોય તેજ શ્રી ભગવતીજીના પચીશમાં શતકના સાતમા ઊદેશામાં પાંચ પ્રકારના ચારિત્રની વ્યાખ્યામાં પરિહાર વિશુદ્ધ ચારિત્રની ઊત્કૃષ્ટી ગતિ આઠમા દેવ લેક સુધીની જ કહી છે. એ ઉપરથી જિનકપીની ગતિ પણ આઠમા દેવલેક સુધીની કહેવામાં આવે છે તત્વ કેવળી ગય. પ્રશ્ન ૩૩ મું–જિનકલ્પી અને પડિમાધારી સાધુમાં શું તફાવત? ઉત્તર–જિનકલ્પી થવાવાળા છેદોષસ્થાપનીય ચારિત્રમાંથી પરિહાર વિશુદ્ધ ચાસ્ત્રિ અંગીકાર કરીને પછી જિનકલ્પી થાય તે પણ ઉપર કહેલા અધિકારવાળાજ થાય, અને પડિમાધારી તે ગમે ત્યારે પણ થઈ શકવા સંભવ છે. પડિમાધારી સાધુને કલ્પ સવિસ્તર દશાશ્રુતસ્કંધ સૂત્રમાં કહેલ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ છે ત્યાંથી જાણી લેવા. નેમનાથ ભગવતે ગજસુકુમાર મુનિને બારમી ભિક્ષુની પડિમા (પ્રતિજ્ઞા) અંગીકાર કરાવી છે. એ ઉપરથી એમ જણાય . છે કે—ચાવીશે તી કરના સાધુઓની પ્રવૃત્તિમાં ભિક્ષુની ખારે પિંડમા અંગીકાર કરવાનુ. હાવુ જોઇએ. પ્રશ્ન ૩૪ મુ—જિનકલ્પી અને પડિમાધારી સાધુની કરણીમા શે। તફાવત ? ઉત્તર——જે પ્રમાણે દશાશ્રુતસ્કંધ સૂત્રમાં ડિમાધારી સાધુને બાવીશ એલ સહિત સવિસ્તર અધિકાર છે તેવા જિનકલ્પીને જુદો અધિકાર હોય એમ જણાતું નથી, અને સૂત્રમાં દરેક ઠેકાણે ભિક્ષુ, નિગ્રંથ અને પ્રતિજ્ઞાધારી સાધુઓના નામથીજ બન્નેને સાથે એળખાવ્યા હોય એમ જણાય છે. તે ઉપરથી એમ પણ સાવે છે કે જિનકલ્પી અને ડિમાધારી સાધુની કરણી ઘણે અંશે સરખી હોવી જોઇએ, અને તે એકલ વિહારી હાય છે. પ્રશ્ન ૩૫ મુ—શ્રી ભગવતીજીના બીજા શતકને પહેલે ઉશે ખધકજીએ ભિક્ષુની બારે ડિમાહી છે. પણ એકલા વિચરવાના અધિકાર ચાવ્યા જણાતા નથી તેનું કેમ ? ઉત્તર-એ વાત ખરી છે, પણ સૂત્રને ન્યાય જોતાં એમ જણાય છે કે-પડ, હજુર, તીર્થકર મહારાજના હસ્તે દીક્ષિત ભગવતની આજ્ઞા મુજબ ભગવંતની સાથે રહીને પિડમા વહી શકે, અને બાકીના માટે એ નિયમ જણાતા નથી તે તે સૂત્રના કલ્પ પ્રમાણે કરી શકે એમ જણાય છે. પ્રશ્ન ૩૬ મુ’——કેટલા ગુણુના ધણી ડ્રાય તે એકલે વિચરી શકે? ઉત્તર---ઠાણાંગજી સૂત્રમાં ૮મે ઠાણે કહ્યું છે કે આઠ ગુણના ધણી હાય તે એકલા વિચરી શકે-તે સૂત્ર પાઠ~~ अहाहिं ठाणेहिं संपन्ने अणगारे अरिहई एगल्ल बिहार पडिमं उबसं पजित्ताणं विहरित्तए तंजहासको पुरिसजाए १ सञ्चे पुरिसजाए २ मेहा-बीपुर सजाए ३ बहुस्सुए पुरिसजाए ४ सत्तिमं ५ अप्पाहिगरणे ६ fasi ७ वीर संपन्ने ८ ॥ ભાષા આડ સ્થાન કે સહિત અણગાર ચેાગ્ય હોય. એકલ વિહારની પ્રતિમા અંગીકાર કરી વિચરવાને તે કહે છે. શ્રદ્રાવત 1, સત્યવાદી ર, Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ બુદ્ધિવંત ૩, બહુશ્રુત ૪, શક્તિવંત ૫, અલ્પાધિકરણી ક્રોધાદિ રહિત ૬, સ ંતોષવંત ૭, વીંવત ૮, એ આઠે ખેલ પુરૂષ તિના લેવા. પ્રશ્ન ૩૭ મુ—ઉપરના પાઠ અને ભાષામાં તે સમુચે વાત કહી પણ વિસ્તારથી તેને અ કાંઇ સમજી શકાય તેવા છે ? છે પણ ઉત્તર——ટીકાવાળાએ વિસ્તારથી જણાવ્યુ તે પાઠ આ સ્થળે નાખતાં ગ્રંથ વધી ઝવાથી ભાવા રૂપે ટુકામાં નીચે પ્રમાણે જણાવવામાં આવે છે. 2 ભાવા —આઠ ગુણ યુકત સંપૂર્ણ અણુગાર પ્રતિમાધારી એકલ વિહારી સાધુ જિનકલ્પી ચાગ્ય હોય તે એકલ વિહારી પણે ગ્રામાનુગ્રામ પ્રત્યે વિચરી શકે, તે નિશ્ચે પ્રતિમાવ'ત અભિગ્રહ ધારી એકલ વિહારની પડમા જિનકલ્પીની પડિમા માસિકાદિક ભિક્ષુની પ્રતિમા તેમની ઉપસ ́પદા, (તેમના આચાર) અંગીકાર કરીને એકાકીપણે વિચરી શકે તે આ ગુણના ધણી હાય તે કહે છે. (૧) શ્રદ્ધાવંત પુરૂષ-તત્ત્વની શ્રદ્ધા, આસ્તિક, સમ્યકત્વ ચારિત્રવત પુરૂષ જાત, સ્ત્રી જાત નહિ ) ( તમામ પદે એમ સમજવુ' ) (૨) સત્યવાદી-જેવુ ખેલે તેવું પાળે. (૪) બુદ્ધિવંત,,-શ્રત ગ્રહણ શકિત મર્યાદા ત. (૪) બહુશ્રુત,-જઘન્ય નવ પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધી અને ઉત્કૃષ્ટા કંઇક ઉણા દેશ પૂર્વ સુધી ભણે. (૫) શકિતવંત,- સમ†-જિનકલ્પી તુલ્ય તપશ્યા, સત્યપણુ, શ્રુત, (જ્ઞાન), એકલ વિહાર અને બળ, પરાક્રમ ઇત્યાદિ જિનકલ્પાની બરાબર પડિવજે અગીકાર કરી વિચરે. (૬) અલ્પાધિકરણી, અલ્પ અધિકરણ નિષ્કલહ ક્રોધાદિ રહિત. (૭) કૃતિમ ત,-અનુકુળ પ્રતિકૂળ પરિસહ ઉપસ સહે, અથવા સતાષવ ત (૮) વીવ ́ત, શરીર તથા આત્મ શિતવત આ આઠ ગુણના ધણી હાય તે જિનકલ્પી તથા પિડેમાધારી સાધુ એકલ વિહારી પણે વિચરી શકે. પ્રશ્ન ૩૮ મું.—આક્ષેત્રે-આકાળમાં ઉપરના ગુણ યુકત એકલ વિહારી સાધુ હોવા સ`ભવ ખશ કે કેમ ? Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ઉત્તર–સૂત્રને ન્યાય જતાં સંભવ નથી. જિનકલ્પી તથા પડિમાધારી વગેરે એકલ વિહારી મુનિઓને માટે જયાં જ્યાં અધિકાર ચાલ્યું છે ત્યાં ત્યાં માત્ર એકજ પાત્ર ચાલેલ છે. એટલે વસ્ત્રની મર્યાદા એકથી માંડી ત્રણ સુધી અગર નગ્નભાવ તથા કટીબંધ એબ ઢાંકવા માટે આચારાંગ સૂત્રમાં કહેલ છે, પરંતુ પાત્ર તે એકજ કહેલ છે. આ ઉપરથી એમ જણાય છે કે-જિનકલ્પી, વખતે કરપાત્રી હોય કે-એકલ પાત્રી હોય પણ પડિમાધારીને માટે ઘણું કરી એક પાત્રને કલ્પ હોવો જોઈએ. આ ઉપરથી એમ નિર્ણય થાય છે કે–તેવા પુરૂષે આ ક્ષેત્રે આ કાળમાં હેવા સંભવ નથી. પ્રશ્ન ૩૯ મું–તે તેને માટે સૂત્રમાં કાંઈ ખુલાસે છે ખરે કે સૂત્રમાં કહ્યા પ્રમાણે એકલ વિહારી અમુક વખતેજ હોય ? ઉત્તર–આચારાંગ સૂત્ર શ્રત સ્કંધ બીજે અધ્યયન પાંચમે-ઉદેશે ૧ લે-પાંચ બેલને ધણી એકલ વિહારી થઈ શકે. તે એક વસ્ત્ર અને એક પાત્ર ધારી હેય. તે સુત્ર પાઠ:– जे णिग्गंथे तरुणे १ जुगवं २ बलवं ३ अप्पायंके ४ थिर संघयणे ५ सेएगंवत्थंधारेज्जाणो बितियं - અર્થ – જિ. જે નિર્ગથ સાધુઃ ત. તરૂણે-જોબનવંત ૧ . જુગવંત કહેતા ત્રીજા ચેથા આરાને જન્મ્યા હોય તે ર-ન.બલવંત-સમર્થ હાય ૩ ૪. નિગી-રગ રહિત ૪ થિ સ્થિરસંઘયણ- દઢકાય વૃતિ એહવે સાધુ વજઝાષભનારાય સંઘયણને ધણી પ એવા પ બેલ સહિત જે સાધુ ૨ કે'તાં તે . એક વસ્ત્ર ધારે-રાખે-પહેરે પરંતુ તે બીજું ન ધારે ન રાખે. આ સંબંધી વધારે વિવેચન પરંપરાના વિસ્તારવાળા ટબાના પર્યાયથી જાણવું. છઠ્ઠા અધ્યયને પણ ઉપર કહેલા પાંચ બેલના ધણીને એક પાત્ર રાખવું ક૯પે, એટલે એ (૫) બેલને પણ એક વસ્ત્ર ને એક પાત્ર રાખવા સમર્થ અન્ય સાધુ સાધવી કલ્પ પ્રમાણે રાખે. પ્રશ્ન ૪૦ મું–માત્ર એકજ પાત્ર કોણ રાખી શકે ? ઉત્તર–આચારાંગ વ્યુત સ્કંધ બીજે અધ્યયને ઉદ્દેશે પહલે બાબુવાળા છાપેલ પાને ૧૨મે તરૂણાદિ પાંચ બેલના ધણને એક પાત્ર રાખો કહ્યો છે તેમાં જિનકલ્પીકાટિ પ્રતિમધર આશ્રી કો છે. તત્વ ટીકા जिन कल्पी कस्तुयथा प्रतिज्ञमेव धारयेन्न तत्रापवादोस्ति. Page #218 -------------------------------------------------------------------------- ________________ ! ૧૯૩ આના પરમાર્થ એ છે કે જિન કલ્પી સાધુ તથા ડિમાધારી પ્રતિજ્ઞાવત એક વસ્ત્ર કે એક પાત્ર રાખે તે પણુ અપવાદ માગે રાખે ઉત્સગે તે તેના પણ નિષેધ. પ્રશ્ન ૪૧ મુ’—ઉપર કહેલા પાંચ મેલના ધણી એકલ વિહારી થઇ શકે તેમાં બીજો ખેલ જે જીવ ' કહ્યો તેનો શો અર્થ ? ઉત્તર—તેને અથ ટીકાકાર એ પ્રમાણે કરે છે કે: , 'जुगवं ' तियुगं सुपम- दुष्षमादिः काल विशेष स्तत् प्रशस्तं विशिष्ट बलहेतु भूतं यस्यास्त्य सौ युगवान्. આના પરમાર્થ એ છે કે-ઝુગવ યુગવાન યુગમાં જન્મેલા એટલે યુગ શબ્દે ત્રીજે ચેથા આરે લેવા એટલે ચાથા આરાના જન્મેલા ડાય તે એકલ વિહારીની જનકલ્પી પ્રમુખની પ્રતિજ્ઞા અ’ગીકાર કરી શકે. પાંચમા આરાના જન્મેલાના એકલ્પ નથી. પ્રશ્ન ૪૨ મું—જિનકલ્પી પાંચમા આરામાં નહેાય એવા કેઇ દાખલા છે? ઉત્તર-એ વિષેના પ્રથમ દાખવે સૂત્રના ન્યાયથી અપાઇ ગયા છે કે—પરિહાર વિશુદ્ધ ચારિત્ર, તીર્થંકર યા તીર્થંકરના હસ્તદ્દીક્ષિતના શિષ્યાથીજ અંગીકાર થાય છે, તે અપેક્ષાએ ચેાથા આરાના જન્મેલા ચાથા આરામાં અથવા પાંચમાં આરામાં જિનકલ્પી એકલ વિહારી થઇ શકે. તે અપેક્ષાથી શાસ્ત્રમાં કહ્યું છે કેઃ—ભરત ક્ષેત્રમાં પચમ કાળમાં જખુ સ્વામી પછે ૧૦ બેલ વિચ્છેદ ગયા તે કહે છે. ૧ પરમાધિજ્ઞાન, ૨ મનઃવજ્ઞાન, ૩ કેવળજ્ઞાન, ૪ પુલાકનિય ડો, ૫ આહારક લબ્ધિ, દક્ષાયક સમક્તિ, ૭ જિનકલ્પી સાધુ, ૮ પરિહાર વિશુદ્ધ ચારિત્ર, ૯ સૂક્ષ્મસ પરાય ચારિત્ર, ૧૦ યક્ષાક્ષાત ચર્ચારિત્ર. એ દશ એલ જખુ સ્વામી પછી વિચ્છેદ ગયા તેનુ કારણકે તે ચોથા આરાના જન્મેલા પાંચમાં આરામાં હયાતી ધરાવતા હાય ત્યાંસુધી રહેવા સંભવ છે. પછી વિચ્છેદ જાય એમ શાસ્ત્રથી જણાય છે. પ્રશ્ન ૪૩ મું~એકલ વિહારી જિનકલ્પી અથવા ડિમાધારીજ હેય કે બીજા પણ હેાય ખરા ? ઉત્તર---ખીજા હાવાનો સંભવ છે. પ્રત્યેક યુદ્ધ એકલ વિહારી હાય. નમિરાજ ઋષિ કરક’ડુ પ્રમુખ તેમજ કઇ અવધિજ્ઞાની તથા જાતિ સ્મરણ ૨૫ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જ્ઞાનીને પણ એકલા વિચારવાનો સંભવ છે, પણ ઘણું કરી તે પણ ત્રીજા ચોથા આરાના જન્મેલા પૂર્વોક્ત ગુણના ધણીને જ લાગુ છે. પ્રશ્ન ૪૪ મું–પૂર્વે કહેલા આઠ ગુણ તથા પાંચ બેલ તથા પ્રત્યેક બુદ્ધાદ્ધિ વિનાના પંચમ કાળમાં કોઈ એકલ વિહારીપણે વિચરી શકે કે કેમ? ઉત્તર–સૂત્રમાં તે કહ્યું છે કે-કાંતિ આઠ ગુણને ધણી હોય તે એકલે વિચરી શકે અથવા આડ અવગુણને ધણી હોય તે એળે વિચરે એટલે કાંતે આઠ ગુણ સવળા કે કાંતે આઠ ગુણ અવળા હોય તે એકલા વિહારી થઈને ફરે. પ્રશ્ન ૪૫ મું—એ વિષે સૂત્રમાં મૂળ પાઠ કઈ કહ્યું છે ? ઉત્તર–સૂત્ર વિરૂદ્ધ એકલ વિહારીના દૂષણે આચારાંગ સૂત્રના પાંચમાં અધ્યયનને પહેલે ઉદેશે કહ્યા છે તે મૂળ પાઠ – इहमेगेसिंएग चरिया भवति से बहु कोहे, बहुमाणे, बहुमाए, बहुलोभे, बहुरए, बहुनेड, बहुसढे, बहुसंकप्पे, आसवसक्की पलिओच्छन्ने उद्विय वायं पवयमाणे मामेकेइ अदक्खु अन्नाण पमाय दोसेणं सततं मूढे धम्मंणाभि નાગતિ (ર૭રૂ ) અર્થ વળી આ મનુષ્ય લોકમાં કેટલાએક એકલા થઈ ફરે છે, તેઓ બહુ ક્રોધી ૧, બહુ માની ર, બહ માયાવી ૩, બહુ લેબી , બહુ પાપી પ, બહુ ઢેગી ૬, બહુ ધૂર્ત ૭, બહુ દુષ્ટાધ્યવસાયી, હિંસક અને કુકર્મ ૮, હેવા છતાં હું ખૂબ ધર્મ માટે ઉજમાલ બન્યો છું” એ બકવાદ કરતાં થકા અને “રખે કે મને જાણી જાય ?” એવી બીકથી એકલા થઈને ફરતા થકા અજ્ઞાન અને પ્રમાદથી નિરંતર મૂઢ બની ધર્મને કંઈ પણ સમજતા નથી. (ભાષાંતર પાને ૪૮ મે-કલમ ૭૩ મી.) દુહોચાર કષાઈ લેલપી જ્ઞાન નહિં ગર્વીષ્ટ; આપ ઇદી ગુરૂ દ્રોહી, એ આઠ ગુણ અનિષ્ટ. ૧ આ પચમ કાળમાં તે ઉપરોકત ગુણવાળા એકલા ફરનારા પ્રયઃ જોવામાં આવે છે. પ્રા ૪૬ મું–આ પંચમ કાળમાં એકલા ફરવાવાળા સાધુઓ કેવી કેવી પ્રકૃતિવાળા હોય છે ? અને તેને કેવા દે ઉત્પન્ન થાય છે ? ઉત્તર–આ કાળમાં એકલા ફરવાવાળા આઠ અવગુણના ઘણી હોય અર્થાત્ ઉપરોકત કહેલી પ્રકૃતિવાળા હોય તે જ એકલા ફરે અને તેના માટે તેજ અધ્યયનના ચેથા ઉદેશે વિશેષે કરીને કહ્યું છે કે Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ ( અજાણુ, અગીતા, અને સૂત્રામાં નિશ્ચય વિનાના મુનિને એકલા ફરવામાં ઘણા દોષ થાય છે. ) તે સૂત્ર પાઠ. गामाणु गामं दृइज्ज माणस्स दुज्जातं दुष्परि कंतं भवति अवियસમામ વસ્તુળો | ( ૩૦૪) वयसावि एगे चोइआ कुपंति माणवा । उन्नय माणेय परे महता मोहेण मुज्झति । संवाहा बहवो भुज्जो दुरतिकमा अजाण तो अपासतो। Ë તેમા દોડ । યં ભજન સંમળાં (૩૦૧) અ -સામર્થ્ય હીન ( વય તથા જ્ઞાનની એગ્યતાથી રહિત ) મુને એકલા થઇને ગામા ગામ ફરતા તેનું તે ફરવું તથા જવુ અસુંદર ગણાય છે, કેટલાએક મનુષ્ય માત્ર વચનેાથી સારી શીખામણ આપતાં નાખુશ થાય છે એવા અભિમાની પુરૂષો (અજ્ઞાનથી) મહા માહથી વિવેક વિકલ બની ગöથી જુદા પડે છે. તેવા અજાણ અને અતત્ત્વદર્શી પુરૂષોને અનેક આવી પડતી પીડાએ દુલ‘ધનીય થાય છે. હે મુનિઓ, એવુ તમારા માટે નહિ અને એવું કુશળ પુરૂષ (વીર પ્રભુત્તુ) દર્શીન છે. (૩૦૫) પ્રશ્ન ૪૭ મું——ઉપરના લખાણથી કેટલીક હકીકત એકલ વિદ્વારી સબંધી જાણવામાં આવી પણ વિચત્તભ્રમવુળો એટલે સામર્થ્યહીન (વય તથા જ્ઞાનની ચેાગ્યતાથી રહિત ) વગેરે લખાણ છે તેા ઉક્ત પાના સમજુતી પડે તેવા સિવસ ૨ ખુલાસા હાય તા જણાવશે. ઉત્તર -ઘણા અના બાવાળા આચારાંગ સૂત્રમાં ઉપર લખેલા પાના અર્થ ઘણા વિસ્તારથી કર્યાં છે. તે વિશેષ સમજુતી માટે નીચેના લખાણથી જાણો.. ઇંડાં એક ચરને મુનિના અભાવ તેહને દોષ એહુવા ભાવ કહે છે. અબહુશ્રુત સાધુને ગામનુ ગામ ગુન માસ, ગ્રામાનુગ્રામે વિચરતાં એકાકી સાધુને, મુખ્તાતં, દુષ્ટ ગમન થાય જતા અનુકૂલ પ્રતિકૂલ ઉપસ ને ઉપજવે અરહાકની પરે ભલા ન થાય, તથા દુર્વાહ તું, દુષ્ટ પરાકમને સ્થાનક એકાકીને મતિ થાય, એતા વતા એકાકી સ્થાન ન પામે, સ્થૂલભદ્રને અમર્ષે વેશ્યાને ઘરે ગયા સાધુની પરે એમ સમસ્તને ન હોય, કિંતુ જેહવાને હાય તે કહે છે. વિચત્તÇ મિત્રવ્ળો, અવિયતસ્સ ભિખૂણા કેતા અવ્યક્ત જે શ્રુતે કરી અવ્યક્ત તથા વયે કરી અવ્યક્ત શ્રુતે કરી અવ્યક્ત તે કહિએ જેણે આચારાંગ સૂત્રાર્થ થકી પૂર્વે ભણ્યા ન હેાય. Page #221 -------------------------------------------------------------------------- ________________ ગચ્છ ગત ગચ્છને માટે રહ્યા સાધુની એ સ્થિતિ ગચ્છ નિર્ગતને નવમા પૂર્વની ત્રીજી વઘુ ભણી ન હોય તે સુત અવ્યક્ત તથા વચે કરી અવ્યક્ત તે કહીએ. જે છ ગત માંહે સેલે વર્ષ માંહે વતે ગ૭ નિર્ગત માંહે વયે કરી અવ્યકત ત્રીસ વર્ષ મહ વ તે કહિયે ઈહાં અવ્યક્તની ભંગી છે, કૃત અને વયે કરી જે અવ્યકત તેહને એક ચર્ચા ન કલ્પ સંયમ આત્મા વિરાધના થાય એ પહેલે ભાંગે. ૧ તથા શ્રુતે કરી અવ્યક્ત વયે કરી વ્યક્ત તેહને પણ એક ચર્ચા ન કલ્પ. અગીતાર્થ પણે સંયમ અને આત્માની વિરાધના થાય એ બીજો ભાગે ૨. તથા શ્રત કરી વ્યક્ત અને વયે કરી અવ્યક્ત તેહને પણ એક ચર્ચા ન ક૯પે. બાલપણાને ભાવે સર્વ લેકને પરાભવને ઠામ થાય એ ત્રીજો ભાગ ૩. તથા જે શ્રત અને વયે કરી વ્યક્ત તેહને ગુરૂને આદેશે એક ચર્ચા કલ્પ, પણ આદેશ વિના ન કલ્પ. જેહ ભી આજ્ઞા વિના એકલાને તિહાં ઘણા દેષ ઉપજે ૪. પરંતુ તે દેષ ગચ્છ ગતને સંભવે નહિ. ગુરૂને આદેશ પ્રવર્તતા ગુણ ઉપજે તેણે દેવ નહિ. વળી કર્મને વશે એક એક ગુરૂને પણ વચન ન માને તે કહે છે. કિણહી એક તપ સયમાનુષ્ઠાન વિષે સિદાતા પ્રમાદે સબલા હૂતા મિ. ભિક્ષુને વસાવ જે વ્યા, શ્રી ગુરૂ ધર્મ વચને એક અજ્ઞાનીને, ચેથા પ્રેર્યા વુતિ માળવા, કોઇને વસે પહુચે, મનુષ્ય ઈમ કહે હું તેમને ઘણું એટલા સાધુમહે તિરરકાર કરે ક ઈમ ઈને અનેરા પણ સહ ઈમહીજ પ્રવર્તે છે તેને શું ન કહે ઈણ પતે તુરંત માળા, ઉન્નત અભિમાન વસે આપણ પિ મોટો માનતા જે નર મનુષ્ય મા મોજ મુતિ, પ્રબળા મોહનીયને ઉદે મુંઝાય કાર્યા કાર્ય વિવેક વિકલ થાય મહિત છતા માન પ્રબતે ચઢયે અતિ કીધે કરી ગ૭ થકી નિકલે તેને ગ્રામાનુગામે એકાકીપણે હીંડતાં જે હોય, તે કહે છે જે અવ્યક્ત એકાકી ડિંડતાને ગંગાદા, બધા પીડા ઉપસર્ગ થકી ઉપની વ. ઘણી થાય અને વીર વારંવાર ફરિશ્ન ઉલઘતા દોહિલી, કેહવાને દુધિગમ સંગાળતો, અજાણને અપાત, અણદેવતાને (એટલે એકલચર્યાના ગુણ દોષના એજાણને અથવા અજ્ઞાનીને, અણદેખતાને એટલે અણસરદહતા ને અથવા સર્વાહિન, સમ્યફ દર્શન રહિતને એકલા ફરવાને નિષદ્ધ જણાવ્ય.) હવે મહાવીર પરમાત્મા કહે છે કે- તેમ છે, એટલે એક ચર્ચા પ્રતિપન, ને બધાને દુરતિકમણીયપણે માહરે ઉપદેશે વર્તતાં, તે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ તુઝને માં મહુવે પૂવૅસ . એ પૂર્વોક્ત કહ્યો તે શ્રી વર્ધમાન સ્વામીને દર્શન અભિપ્રાય જાણો. હવે આચાર્ય-ગુરૂ સમીપે શિષ્યને કેવી રીતે પ્રવર્તવું તે ચાલતા અધિકારથી તથા ભાષાંતરની કલમ (૩૦૬ઠ્ઠી તથા ૩ર૩ મી કલમથી જાણવું) પ્રશ્ન ૪૮ મું—ઉપરની કહેલી અને કલમમાં શું કહ્યું છે? તે જણાવશે. ઉત્તર–ઉપરની કલમમાં એકલા ફરનાર સાધુને ઘણું દેષ કહ્યા છે માટે મુનિએ હમેશ ગુરૂની નજર આગળ રહીને ગુરૂએ બતાવેલી, નિઃસંગતાથી, ગુરૂના બહુ માનપૂર્વક, અને ગુરૂ પરની શ્રદ્ધાંથી, ગુરૂ સમીપ નિવાસ કરતાં થકા યતનાપૂર્વક ગુરૂના અભિપ્રાયને અનુસરીને માગના અવકન સાથે જીવ જંતુને જોતાં થકાં ભૂમંડળ પર ભમતા રહેવું એટલું જ નહિ પણ જતાં, આવતાં, બેસતાં, ઉઠતાં. વળતાં, અને પ્રíજન કરતાં સર્વદા ગુરૂની આજ્ઞા લઈ વર્તવું. (૩૦૬) હવે અધ્યયન પાંચમાને છઠ્ઠા ઉદેશામાં કહ્યું છે કે-કેટલાએક જિનાજ્ઞાથી વિપરીત પ્રવૃત્તિમાં ઉદ્યમી વર્તે છે. કેટલાક જિનાજ્ઞાનું કુળ પ્રવૃત્તિમાં નિરૂદ્યમી છે. એ બન્ને વાત હે મુનિ, તારે મ થાઓ, એમ કુશળ (વીર પ્રભુ) નું દર્શન છે. માટે જે પુરૂષ હમેશાં ગુરૂની દૃષ્ટિમાં વર્તત હય, ગુરૂ પ્રદર્શિત મુક્તિ સ્વીકારતે હેય, ગુરૂનું બહુ માન કરતે હોય, ગુરૂ પર શ્રદ્ધા ધરતે હેય, ગુરૂ કુળવાસ કરતે હોય, તે પુરૂષ કર્મોને જીતીને તત્વ જોઈ શકે છે અને એ મહા પુરૂષ કે જેનું મન લગાર પણ સર્વપદેશથી બાહેર જતું નથી તે કાઇનાથી પણ પરાભૂત ન થતાં નિરાલંબનતારૂપ ભાવનાને ભાવવા સમર્થ થાય છે (૩૨૩). પ્રશ્ન ૪૯મુંકોઈ કહે છે કે–પિતાના બરાબર અગર પિતાથી અધિક ગુણવાળ સખા ન મળે તે તે એકલે વિચરી શકે એમ ઉત્તરાધ્યયનના કરમા અધ્યયનની પાંચમી ગાથામાં કહ્યું છે તેનું કેમ ? ઉત્તર—એ વાત ખરી છે, પણ તે તેના માટે સૂત્રકારે એ વાક્ય મૂક્યું છે ? તે પ્રથમ જાણવું જોઈએ. પ્રશ્ન પ૦ મું–અમે તે એમ જાણીએ છીએ કે ગુરૂ કે ચેલે સરખા ગુણવાળ કે અધિક ગુણવાળે ન મળે તે પિતાની મેળે પાંચ મહાવ્રત અંગીકાર કરી સાધુ બની એકલે વિચારી શકે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઉત્તર—એવા ભાવ એ અધ્યયનમાં કે એ ગાથામાં નીકળતા નથી. જો બત્રીસમા અધ્યયનની પાંચમી ગાથાથી કોઇ ઉપર કહ્યા પ્રમાણે એકલ વિહારી બનવાને હરાવતા હોય તેા તેણે પ્રથમની ગાથાઓ પર ષ્ટિ કરવી. પ્રશ્ન પ૧ મુ—પ્રથમની ગાથાઓમાં શું કહ્યું છે ? ઉત્તર-—ત્રીજી ગાથાના પહેલાજ પદમાં કહ્યુ` છે કે તાણે સ મો ગુરુ વિદ્ધ સેવા,' જેને મેક્ષને માગ સાધવા હોય, તેણે પ્રથમ વિધિએ કરીને ગુરૂની સેવા કરવી અને ટીકાકાર પણ એજ જણાવે છે કે : -- 44 'तस्य मोक्षोपाय भूतस्य ज्ञानस्य एषः - प्रथम गुरु वृद्ध सेवा ज्ञान प्राप्ति हेतुः गुरवश्च वृद्धाश्व गुरु वृद्धा स्तेषां सेवा गुरु वृद्ध सेवा तत्र गुरुवो धर्माचार्या वृद्धा श्रुत पर्यायाभ्यांये महान्त स्तेषां सेवा ज्ञान दर्शन हेतु भूता રૂથ:-- અહિયાં તે પ્રથમ ગુરૂ પાસે દીક્ષા લઈ ગુરૂની વિધિએ સેવા કરવી કહી, તથા વૃદ્ધ ગુરૂની સેવા કરી મેક્ષના ઉપાય શિષ્ય મેળવવે હવે ગુરૂની ગેરહાજરીએ શિષ્યે શું કરવું ? તે ચેાથી ગાથાના બીજા પત્રમાં જણાવે છે. પ્રશ્ન પર મુ’~~ ચેાથી ગાથામાં ભગવå, શુ કહ્યું છે તે જણાવશે ? ઉત્તર---ચાથી ગાથામાં ભગવત, એમ જણાવે છે કે-ગુરૂની ગેરહાજરીએ શિષ્ય જ્યાં સુધી એકલા રહે ત્યાં સુધી. શ્રમણ યાનાનાટી શ્રમયજ્ઞા તપસ્વી પટ્ટા વઇતિષ: જન્તાં તત્ રૂશ્વત્ એકલ વિહારી, સાધુ તપશા કરે એટલે છઠ અઠમાદિ તપ કરે અને સાધુપણાની ક્રિયાને વિષે सावधान रहने सहाय मिच्छेनिउणह बुद्धि; - साधु निपुणार्थ बुद्धिं सहाय इच्छेत् निपुणार्थेषु जीवादि तत्त्वेषु बुद्धिर्यस्य स निपुणार्थ बुद्धिस्तं जीवादि तच्च सहायं शिष्यं इच्छेत् यतोही सम्यक निर्दोषाहार धर्माचार वेदिकान् शिष्यान गुरु रपि सहायान शैलक मुनिवत धर्मे स्थैर्य लभते इति टिकायां ॥ નીપુણ બુદ્ધિવત્ સહાયે તત્ત્વજ્ઞ, એવાં શિષ્યની, ઇચ્છા કરે એટલે જે શિષ્ય, શુને સહાયભૂત થાય, શૈલક રાજરૂષીને જેમ પથકજી સહાયભૃત થયા, ધર્મને વિષે સ્થિર કર્યાં એવા શિષ્યની સહાયતા ઇચ્છે તેમ કરતાં એવા શિષ્યની, પ્રાપ્તિ ન થ ય, તે તેને ખુલાસો પાંચમી ગાથામાં જણાવ્યે છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ પ્રશ્ન ૫૩ મુ’—પાંચમી ગાથામાં શું કહ્યુ` છે? તે જણાવશે. ઉત્તર-પાંચમી ગાથામાં તે વિષે સારા ખુલાસા કર્યાં છે. સાંભળે ગાથા नवा भेज्जा निउणं, सहायं, गुणा हियंवा गुणओ समंचा, एको वि पावाई विवज्जयंतो, विहरेज्ज कामेसु असज्जमाणो ॥ ५ ॥ અર્થ :—નિપુણ સહાય, શુષ્ણે અધિક અથવા સિરખા એહવા શિષ્ય લાલે નહિ તે, પાપે કરીને રહિત કામને વિષે અસજ્જ માન, થકી એકલા વિચરે, એમ કહ્યુ છે. અહિયાં તે સાધુપણામાંજ ગુરૂની, ગેરહાજરી, એ સખાયા શબ્દ શિષ્યનેજ ગાતવા કહ્યો છે તે એકલા નિહ રહેવાને માટે કારણકે સાધુને એકલા રહેવાની, ભગવતની આજ્ઞા નથી. આના પરમાર્થ એ છે કે :--અહિયાં સખાયા તરીકે ગુરૂ કહેલ નથી. સખાયાના અ તેા શિષ્યજ થાય માટે સખાયા શબ્દે શિષ્યને બદલે ગુરૂનો અ કરવા તે ઉત્સૂત્ર પરૂપ્યુ કહેવાય માટે જેને સુશિષ્યપણું ધારણ કરવું હોય તેણે સ્વછંદપણુ છાંડી, ગુરૂકુલ વાસ કરવા. પ્રશ્ન ૧૪ મું—ઉપરની પાંચમી ગાથા ઉપરથી એમ જણાય છે કે ગુરૂની ગેરહાજરીએ પોતાના બરાબર કે અધિક ગુણવાળા શિષ્ય ન મળે તા તે એકલા વિચરી શકે એમાં બાધક નહિ. ઉત્તર---સૂત્રના આધારે એકલા વિચરનારને વાંધા છેજ નહિ. પાંચમી ગાથાના આધારે એકલા વિચરનારને માટે પણ ચાકખુ' કહ્યું છે કે--તને જો જોઈતે સખાયા ન મળે ને એકલુ વિચરવું થાય તે અઢાર માયલા એક પણ પાપનુ સેવન કરીશ નિહ અને કામ ભાગમાં તારી વૃત્તિને દોડાવીશ નહિ તે ભલે એકલા વિચર નહિ તે છેદ સૂત્રના આધારે કોઇ પણ આચાર્ય યા સાધુના આશ્રયે વિચરી પેાતાના સંયમના નિર્વાહ કરે પણ ઉદ્ધતાઈથી કે બહુ ભાવથી પોતાની મેળે સાધુપણું અંગી કાર કરી, પોતાની મેળે સાધુ બની, એકલા વિચરવાની, અર્થાત્ આપછંદાપણે એકલા ફરવાની, ભગવંતની આજ્ઞા નથી. પ્રશ્ન ૫૫ મુ’—ભગવ’તની આજ્ઞા શી છે ? ઉત્તરભગવંતની આજ્ઞા ગુરૂકુલ વાસ વસીને શિષ્યે ગુરૂની આજ્ઞા પ્રમાણે વતિ સન્માના નિર્વાહ કરવા કહેલ છે અને ગુરૂકુલ વાસે અણુવસતા સ્વદાચારીને ઘણા અવગુણુ કહેલ છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ તે વિષે શ્રી સુયંગડાંગજી અધ્યયન ૧૪ મે ગાથા થી બાબુવાળા છાપેલ પાને પ૧૧ મેં કહ્યું છે કે– उसाण मिछे मणुए समाहि, अणो सिएणत करंतिणच्चा ; उभास माणे दवियस्सवितंणणिकसे बहियाआसुपन्नो ॥६॥ અર્થ –ચારિત્રવાન સાધુએ સર્વ કાળ ગુરૂ પાસે રહે તે કહે છે. જાવજીવ સુધી ગુરૂની પાસે રહેવાની વાચ્છા કરે જે સુસાધુ છે તે એવી જ સન્માર્ગરૂપ સમાધિની વાંછા કરે એટલે પરમાર્થ થકી મનુષ્ય તેનેજ કહિયે કે જે ગુરૂકુલ વાસે વસતે થકી પિતાના ભાષા અંગીકાર કરેલા સન્માર્ગને નિવહ કરે, ગુરૂકુલ વાસે અણવસતે એટલે સ્વચ્છેદાચારી છતે સંસારને અંત ન કરે ઉલટી અનંત સંસારી થાય. સંસારની વૃદ્ધિ કરે એવું જાણીને સર્વ કાલ ગુરૂ વાસે વસે ગુરૂની સેવા કરે એમ મુક્તિ ગમન યોગ્ય સાધુના આચારને અત્યંત દીપાવતે થકો જિન ભાષિત ધર્મને દીપાવે એવું જાણને આસુપ્રજ્ઞ એટલે જે પંડિત હેય તે ગ૭ થકી બાહર નીકળે નહિ અર્થાત્ સ્વછંદી ન થાય (એટલે સ્વછંદપણે એકલે થઈ વીચરી શકે નહિ. પ્રશ્ન પદ મુ–કેઈ અહંભાવથી એમ બેલે કે આઠ ગુણમાને એકાદ ગુણ હોય અથવા બહુ સૂત્રી હોય તે એકલે વિચરી શકે તેનું કેમ ? ઉત્તર–આ વાક્ય સરલપણાનું ગણાય નહિ. “સૂત્રમાં તે આઠમે ઠાણે કહેલા આઠ ગુણને ધણી હોય તે એકલે વિચરી શકે એમ કહ્યું છે, પણ પિતાના માનેલા એકાદ ગુણવાળાને માટે છૂટ આપી નથી. બહુ સૂત્રી હોય તે, હું બહ સૂત્રી છું એમ પિતાની જીભે બોલે નહિ એ તે આપદી, સ્વછંદાચારી અભિમાનીતુ વાકય હોય, બહુ સૂત્રીના મુખમાંથી અભિમાની વાક્ય નીકળે નહિ. બહુ સૂત્રીમાં કેવા ગુણ હોય છે અને કેવા ગુણવાળા બહુ સૂત્રી બને છે તે સૂત્રથી જાણવું જોઈએ. પ્રશ્ન પ૭ મું--ઠાણાયંગજી સૂત્રમાં કહેલા આઠ બોલવાળે એકલ– વિહારી થઈ શકે તેમાં બહુ સૂત્રીને બાલ કહ્યા છે તે કોઈ એમ કહે કે ઉત્તરાધ્યયનના ૨૪માં અધ્યયનમાં ગાથા રજીમાં કહ્યું છે કે-આઠ પ્રવચનમાતામાં દ્વાદશાંગીને સમાવેશ થઈ જાય છે તે આઠ પ્રવચન માતા (પાંચ સુમતિ ત્રણ ગુખી) નું જાણપણું થયું એટલે દ્વાદશાંગીનું જાણપણું થયું ગણાય એ અપેક્ષાએ બહુ સૂત્રીપણું કેઈ પિતાને વિષે માને તેનું કેમ ? ઉત્તર –કઈ એમ માને છે આ જીવ પાસે અનંતા જ્ઞાન, દર્શનને ચારિત્રના પર્યવ છે તે કેવળજ્ઞાનના પર્યવ પણ આ જીવ પાસે છે એમ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ માની કેવળી છું તેથી શું તેને કેવળી કહેવા ! અને જો એમ માનીયે તે બધા જીવને તેજ પ્રમાણે માનવા જોઇએ; તે પછી કેવળજ્ઞાન વિનાને જીવ છેજ કાણુ ? તેા પછી સૂત્રકારને સ`સારી જીવાના ભેદાનભેદ અને સંસારનું પરિભ્રમણ શામાટે કહેવુ જોઇએ ? તેમજ જ્યાં જ્યાં સૂત્રમાં મુનિના દીક્ષા લેવાના અધિકાર ચાલ્યા છે ત્યાં તે સ્થવિરની પાસે જઘન્ય આઠ પ્રવચન, માતા અને ઉત્કૃષ્ટ અગ્યાર અંગ અથવા દ્વાદશાંગીનું જ્ઞાન મેળવવાનાજ અધિકાર ચાલ્યા છે. પ્રશ્ન ૫૮ મુ~તા પછી ચાવીશમાં અધ્યયનમાં આ પ્રવચનમાં દ્વાદશાંગીના સમાવેશ થવાનુ કહેવાનું શું કારણે ? ઉત્તર-તે કારણ ન્યાયવાળુ જે એના પરમાર્થ એ છે કે:-જેણે આઠે પ્રવચનની આરાધના કરી તેણે દ્વાદશાંગીની આરાધના કરી એટલે બાર અંગના ધણી તે ઉત્કૃષ્ટી આરાધનાવાળા હાયજ અને તે મોક્ષગામી પણ હેાય; તેના માટે તા કાંઇ શકા કરવા જેવું છેજ નિહ. પરંતુ જઘન્ય પદે આઠ પ્રવચન માતાની ઉત્કૃષ્ટી આરાધના કરવાવાળાની અને દ્વાદશાંગીની આરાધના કરવાવાળાની બંનેની સરખી ભાવના હાવાથી આઠ પ્રવચનમાં દ્વાદશાંગીને સૂત્રકારે સમાવેશ કર્યાં છે તે ન્યાયુકત છે પણ તેથી તે બહુ સૂત્રી કહેવાય નહિ. બહુ સૂત્રી તે ઉત્તરાધ્યયનના ૧૧ મા અધ્યયનમાં કહેલા ગુણવાળા સ`પૂર્ણ સૂત્રના પારગામી થાય તેજ કહેવાય અને ટીકાના મતે જઘન્ય નવમા પૂર્વાંની ત્રીજી આચાર વત્યુ અને ઉત્કૃષ્ટ દેશે ઊભું ચૌદ પૂર્વનું જ્ઞાન મેળવે તેજ અહુ સૂત્રી કહેવાય એમ ઠાણાય ગજી સૂત્ર જણાવે છે. પ્રશ્ન પ૯ મુ—ઉપર કહ્યા પ્રમાણે બહુસૂત્રીના ગુણ તથા જ્ઞાન નથી. અર્થાત્ બહુ સૂત્રી નથી અને પાતે પોતાની મેળે બહુસૂત્રીનુ' નામ ધરાવે તેને માટે સૂત્રકાર કાંઇ જણાવે છે ? ઉત્તર---તેના માટે સૂત્રકાર સારા ખુલાસો આપે છે–સાંભળે-જે કઇ બહુસૂત્રી થકો બહુસૂત્રી નામ ધરાવે તે તેને મહામેહની ક આંધવાના સમવાયંગ સૂત્રમાં ત્રીસ સ્થાનક કહ્યાં છે તે માંહેલુ એઠ સ્થાનક આ પણ કહ્યુ' છે તે ગાથા ૨૬ अवहुस्सुएय जेकेर, सुरण पवि कत्थई : અનાય વાચ નચર, મદા માટે વધરૂ ॥ ૨૬ / Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ભાષા–અબહુ શ્રુત કે અપંડિત થકો જે કોઈ શ્રત કરી શાસ્ત્ર કરી આત્માને પ્રવિકપે (પ્રસંગે) પિતાની કલાધા કરે કે હું બહુકૃતવંત છું એમ કહે વળી સ્વાધ્યાય વાદ વદે વિશુદ્ધ શાસ્ત્રને હું પાઠક છું એમ કહે તે મહા મોહની કર્મ બાંધે. અહિંયા તે ચેકનું કહ્યું છે કે-બહુસૂત્રી નથી ને બહુસૂત્રી નામ ધરાવે તે મહા મેહની કર્મ બાંધે. મહા મેહની કર્મ મિથ્યાત્વના ઉદય વિના બંધાતું નથી માટે મિથ્યાત્વના ઉદયેજ અભિમાની વાક્ય નીકળે અને અભિમાની હોય તેજ એવા પ્રકારનું વાક્ય બોલે. પ્રશ્ન ૬૦ મુંપાંચ સુમતિ ત્રણ ગુપિમાં ઉત્સર્ગને અપવાદ માર્ગ ખરો કે કેમ ? ઉત્તર–પાંચ સુમતિ અપવાદ માર્ગમાં છે. અને ત્રણ ગુપ્તિ ઉત્સર્ગ માર્ગમાં છે. પાંચ સુમતિ અને ત્રણ ગુત્પિનું સ્વરૂપ જાણનાર અને તેજ પ્રમાણે વર્તનાર તેમજ બહુસૂત્રીના ગુણેને ધારણ કરનાર હેાય તેજ બહુસૂત્રીનું નામ ધરાવી શકે છે માટે બહુસૂત્રી બનવાવાળાને ઉત્તરાધ્યયનના અગ્યારમાં અધ્યયનમાં કહેલા તમામ દેવને ટાળી તમામ ગુણ ધારણ કરવા જોઈએ. પ્રશ્ન ૬૩ મું–બહસૂત્રી બનવાને આડખીલ કરનારા કયા કયા દેશે હોય છે તે જણાવશો. ઉત્તર-- ઉપર કહેલા અધ્યયનની બીજીજ ગાથામાં જણાવ્યું કે जेया विहोई निविज्जे श्रद्धे लुद्धे अणिग्गहे, अभिखणं उल्लवइ, अविणीए अबहुस्सुऐ ।। २ ॥ ભાષાંત્તર-અર્થ-જે સાધુ વિદ્યા રહિત છે, અડુંકાર કરે છે. રસાદિમાં લુબ્ધ રહે છે, ઇન્દ્રિયને અંકુશમાં રાખી શકતું નથી અને અતિ વાચાલ છે, એ સાધુ અવિનીત કહેવાય, તે બહુશ્રુત ગણાય નહિ. ૨ પ્રશ્ન ૨૨ મું-અવિનીત અને અબહુસૂત્રી માટે ઉપર કહેલા પાંચ બેલ ઉપરાંત કોઈ વિશેષ કહ્યું છે ? ઉત્તર–ગાથા ત્રીજમાં શિક્ષા પ્રાપ્ત માટે કહ્યું છે કે પાંચ બેલવાળાને બે પ્રકારની શિક્ષા લાભતી નથી–પ્રાપ્ત થતી નથી, તે પાંચ સ્થાનકનાં નામ ગર્વ ૧, કોંધ ૨, પ્રમાદ ૩, રોગ , અને આળસ પ. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ અને દફીથી ભી ગાથા સુધીમાં ઉપર કહેલા દોષ ઉપરાંત, અવિનીતપણાના દેષને લઈને નિર્વાણ પદ પણ મળી શકતું નથી તે અવિનીતપણાના ૧૪ બેલ વારંવાર કોધ કરે ૧ દીર્ઘ કાલ કોધ રાખે ૨, મિત્રની શિખામણ માને નહિ ૩, શાસ્ત્ર ભણીને (જ્ઞાનને) મદ કરે ૪, પારકાના છિદ્ર ખેલે ૫, પિતાના મિત્ર ઉપર પણ કેપ કરે ૬, પિતાના ગાઢ મિત્રનું પછવાડેથી બુરૂ બેલે મુખે મીઠું બેલે ૭, અવિચારી ભાષા બેલે ૮, મિત્રાદિકને દ્રોહ કરે ૯, અહંકાર કરે ૧૦, રસાદિમાં લુબ્ધ રહે ૧૧, ઇન્દ્રિય નિગ્રહ ન હોય ૧૨, અસંવિભાગી હેય ૧૩, અપ્રીતી કરે ૧૪, એ સાધુ અવિનીત કહેવાય. ઉપર કહેલ દેજવાળા બહસ્ત્રીનું નામ ધરાવવા લાયક નથી. પ્રશ્ન ૬૩ મું–કેવા ગુણવાળો હોય તે બહુસૂત્રી કહેવાય અને બહુસૂત્રીનું નામ ધરાવી શકે ? ઉત્તર–ગાથા થી તથા પ મીમાં કહ્યું છે કે-આઠ પ્રકારે સાધુ શિક્ષાશીલ ગણાય છે. તે એ પ્રકારે કે-હાસ્ય તજવાથી ૧, ઇન્દ્રિય નિગ્રહથી ૨, પારકી નિંદા ન કરવાથી ૩, અશીલ વર્જવાથી જ, આચાર વિરૂદ્ધ ન વર્તવાથી પ, અતિ લોભ ન કરવાથી ૬, કોધ ન કરવાથી ૭, અને સત્ય ઉપર પ્રેમ રાખવાથી ૮, એ આઠ ગુણવાળાને બહુશ્રતપણું પ્રાપ્ત થાય છે તેની સાથે નીચે કહેલા વિનીતના ગુણ પણ હોવા જોઈએ. પ્રશ્ન ૬૪ મુ–નીચેના ગુણ કયા તે જણાવશે ? ઉત્તર–સાંભળે. ગાથા ૧૦ થી ૧૩ મી સુધીમાં કહ્યું છે કે-નમ્ર ૧, ચપલતારહિત ૨, માયા (કપટ) સહિત ૩, કતુહલ સહિત ૪, કેઈને કઠોર વચન ન કહે છે, દોષી ન હોય , મિત્રની શિખામણ માને ૭, શાસ્ત્ર ભણીને (જ્ઞાનને મદ કરે નહિ ૮, પારકી નિંદા કરે નહિ , મિત્ર ઉપર કોપ કરે નહિ ૧૦, ખરાબ મિત્રનું પણ તેની પીઠ પાછળ બરું બોલે નહિ ૧૧, કલહ (કજીયા ટા) કરે નહિ ૧૨, ગુરૂની સદા સેવા-ભક્તિ કરે ૧૩, લજજાવંત હોય ૧૪ અને સ્વભાવે શાંત હોય ૧૫ એ સાધુ સુવિનીત કહેવાય. ઉપરના ગુણયુક્ત સાધુ ગુરૂકુલવાની હોય તેને બહસ્ત્રીના ગુણ લાગુ થાય છે. તે ગાથા – वसे गुरुकुले निचं, जोगवं उब हाणवं पियंकहे, पियंवाइ सेसिख्खं लधु मरहइ ॥ १६ ॥ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ અર્થ –જે નિત્ય પિતાના ગુરૂકુળને વિષે વસે છે, જે સૂત્ર પડનાદિમાં યોગ્યવાન ઉત્સાહી અને ઉપધાનવાન ઉત્કંઠીત છે, જેના વાણી અને કૃત્ય પ્રિય થઈ પડે એવાં છે, એ સુવિનીત શિષ્ય શિક્ષાને ગ્ય (આ સેવન શિક્ષા અને ગ્રહણ શિક્ષાને યોગ્ય અથવા વિદ્યા આપવાને લાયક) ગણાય છે ૧૪ ઉપરના ગુણવાળો વિનીત શિષ્ય, ગુરૂની પાસેથી જ્ઞાન મેળવી બહસ્ત્રી બને છે. માટે ૧૫ મી ગાથાથી ૩૦ મી ગાથા સુધીમાં કહ્યું, છે કે આવા ગુણવાળો હોય તે બહસૂત્રી કહેવાય છે, અને ૩૧ મી ગાથામાં પણ કહ્યું છે કે-“હુચરણ કુમા” જેઓ સિદ્ધાંતના જ્ઞાનમાં પૂરા છે. એવા બહુશ્રુત સાધુ સર્વ કર્મને ક્ષય કરીને ઉત્તમ ગતિ (મોક્ષ)ને વિષે જાય છે. પ્રશ્ન મું—શિક્ષાને અર્થ આ સેવન શિક્ષા અને ગ્રહણ શિક્ષા કર્યો તેમાં શું સમજવું ? ઉત્તર—આ સેવન શિક્ષા તે પાંચ સુમતિ ને ત્રણ ગુપ્તિ તેનું સેવન કરવું. એટલે આઠ પ્રવચન માતાની સેવા કરવી યા સેવન કરવી તે આ સેવન શિક્ષા. અને ગ્રહણ શિક્ષા તે પાંચ મહાવ્રત અંગીકાર કરવા. પાંચ મહાવતને ગ્રહવા તે ગ્રહણ શિક્ષા ગાથા ૩ થી ૧૪ મીમાં શિક્ષાને અર્થ આ પ્રમાણે સમજો. એ પ્રમાણે બહસૂત્રીને માટે ઉત્તરાધ્યયનના અગ્યારમાં અધ્યયનથી જાણી લેવું. ઈત્યર્થ: પ્રશ્ન દ૬ મું–સંપૂર્ણ સૂત્રનું જ્ઞાન પ્રાપ્ત થવાને કાળ સૂત્રમાં કેટલે કહ્યો છે. ? ઉત્તર–વ્યવહાર સૂત્રના ૧૦ મા અધ્યયનમાં કહ્યું છે કે – बीस वास परियागस्स समणे निग्गंथे कप्पइ सच सुयाणुवाई ॥६॥ વિશ વર્ષની પ્રવર્તાવાળા નિગ્રંથને સર્વ સૂત્રને અનુવાદ શીખવે કપે. એટલે બહુસૂત્રી થવાને કાળ ૨૦ વર્ષને કહ્યો, અર્થાત્ વશ વર્ષથી પર્યાયવાળે સર્વ સૂત્રને પારગામી થયે થકે ઓગણત્રીસ વર્ષની ઉમરે ગુરૂની આજ્ઞાએ જિનકલ્પીપણું અંગીકાર કરી શકે. - આને પરમાર્થ એ છે કે–ઉત્તરાધ્યયનના ૧૧ મા અધ્યયનમાં કહેલા વિનીતના ગુણવાળે શિષ્ય ૨૦ વર્ષ સુધી ગુરૂકુલ વાસ રહી ગુરૂ ભક્તિ કરી, Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ હુસૂત્રી પદ મેળવી, જિનકલ્પીપણુ ધારણ કરી, એકલા વિચરવાની આજ્ઞા માગે. ગુરૂ આજ્ઞા આપે તે ગુરૂની આજ્ઞાયે એક વિચરે, પ્રશ્ન ૬૭ મું—ઉપરના તમામ લખાણ પરથી એમ નિશ્ચય થાય છે કેએકલ વિહારીપણુ' તા જિનકલ્પી અને પડિમાધારી પ્રતિજ્ઞાવ'ત સાધુનેજ માટે નિમાંચેલ હોય એમ જણાય છે. તે તે ગુરૂની આજ્ઞાયેજ એકલ વિહારીની પ્રતિજ્ઞા અ’ગીકાર કરી શકે એવા કોઇ સૂત્રના દાખલે છે ? ઉત્તર—હા, સાંભળો–ડાણાય ગજી ઠાણે છ મે ખબુવાળા છાપેલ પાને ૪૩૬ મે કહ્યુ` છે કે— સાત પ્રકારે કારણ વિશેષે ગુરૂને પૂછી ગચ્છમાંથી નીકળવા તેમાં સાતમું કારણ એ કહ્યું છે કે—— इच्छामिणं भते एगलविहार पडीमं उव संपज्जित्ताणं विहरितए, इतिपाठ. શિષ્ય ગુરૂ પ્રત્યે કહે હું ભગવન્ હું વાંચ્યા કરૂ છુ એકલા વિહાર કરવાના ભાવ અંગીકાર કરી વિચરૂ' એમ કહ્યે ગુરૂ આજ્ઞા આપે ત્યારે વિહાર કરે. બેંચ ટીયા -- - इच्छामिणं भंते एकल विहार पडिम मित्यादि पृच्छा ।। इच्छामिणं भदंत || धर्माचार्य एकाकिनो गच्छनिर्गतत्वा जिन कल्पिकादि तयायो विहारा विचरणं तस्यया प्रतिमा प्रति पतिः प्रतिज्ञा सा एकाकि विहार प्रतिमा तामुपसंपद्याङ्गी कृत विहर्तुमिति ॥ અહિયાં તે જિનકલ્પી પ્રમુખ પ્રતિજ્ઞાધારી સાધુને ગુરૂની આજ્ઞાએ એકલા વિચરવાને ભગવતે આજ્ઞા કહી, અન્યથા નિષેધ એટલે ગુરૂની આજ્ઞા વિના એકલા વિચરવાના ભગવતે નિષેદ્ધ કર્યો છે. પ્રશ્ન ૬૮ સું—ભિક્ષુની પિડમા અંગીકાર કરનારને બાવીસ ખેલ સહિત વિચરવું કહ્યું તે શી રીતે ? ઉત્તર-દશાશ્રુત સ્કધજી સૂત્રમાં અધ્યયન સાતમે કહ્યુ છે કેQા માસીયા મિન્નુ પહિમા-એટલે એક માસની ભિક્ષુની પડિમા-પ્રતિજ્ઞા તેમાં એક દાતી અન્નની, એક દાતી પાણીની, ૨૨ બાવીસ એલ સહિત હાય તે ૨૨ મેલ કહે છે. ૧. પેહલે આલે દેવતા મનુષ્ય અને તિર્યં ચના દીધા પરિસંહા સહે. બીજે બાલે, એક દંતી અન્નની, એક દાતી પાણીની. એક ૨. નીમિત્તે કીધેલ અથવા એક જમતા હોય, તે પણ એક પગ બરા ખાર્હિ Page #231 -------------------------------------------------------------------------- ________________ એક પગ ઉંબરા માંહિ હોય ઈત્યાદિ અભિગ્રહ સહિત અન્નપા, પ્રમુખ એકવારે આપતા જેટલું મળ્યું તેટલું લીએ. ૩. ત્રીજે બોલે, એક દિવસના ત્રણ ભાગ કપે તેમાં જે ભાગની ચિંતવણા કરી હોય તે ભાગમાં ગોચરીએ ઉડવું કહ્યું. ૪. એથે બેલે, છ પ્રકારની ગેરારી કરવી કલ્પ. ૫. પાંચમે બેલે, જિહાં જાણે તિહાં એક રાત્રી રહે, ન જાણે તિહાં બે રાત્રી રહે ઉપરાંત તે ગામમાં રહે નહિ. રહે તે પ્રાયશ્ચિત આવે. ૬. છઠે બેલે, ચાર ભાષા બોલવી કલ્પે તે એક જાવાની ૧, બીજી પંથાદિક પૂછવાની ૨, ત્રીજી સ્થાનકની આજ્ઞા માગવાની ૩, ચેથી પૂછયાને ઉત્તર દેવે તેજ એ ચાર ભાષા બોલે. ૭. સાતમે બેલે, ત્રણ પ્રકારના ઉપાશ્રય કલ્પે તે વાડી ૧, છડી ૨, વૃક્ષનું મૂળ ૩, અથવા જુના ખંઢેર ૧, વૃક્ષ નીચે ૨, તથા સ્મશાન ભૂમી ૩, પણ સંભવે છે. ૮. આઠમે બેલે, એ ત્રણની આજ્ઞા માગવી કપે. ૯. નવમે બેલે, એ ત્રણ સ્થાનકે રેહવું કલ્પ. ૧૦. દશમે બોલે, ત્રણ પ્રકારના સંથારા કપે, પૃથ્વી શીલા ૧, કઇસેજ ૨, ત્રણદિની પથારી તૈયાર પાથરેલી હોય તે કપે . ૧૧. અગ્યારમે બોલે, એ ત્રણ સંથારાની આજ્ઞા માગવી કલ્પ. ૧૨. બારમે બેલે, એ ૩ સંથારા ભેગવવા કલ્પ. ૧૩. તેમે બોલે, જે જગામાં પડિમાધારી સાધુ હોય તે પામે સ્ત્રી પુરૂષ કુશીલ એવે તેડિ પણ બાહિર નીકળવું ન કલ્પ. ૧૪ ચૌદમે બોલે. જે જગામાંહિ પડિમાધારી સાધુ હેય તિડાં કોઈ અગ્નિએ કરી બાળે તેહન ભય માટે નીકળવું તથા પેસવું ન કપે. ૧૫. પંદરમે બેલે કાંટા શુળાદિક પગમાં લાગે તે કાઢવા કપે નહિ. ૧૬. સોળમે બોલે, આંખને વિષે જવ તથા રજ પડે તે કાઢવી કલ્પ નહિ. ૧૭. સતર બોલે, વિહાર કરતાં જિહાં દિવસ આથમે તિહાં જ સમ વિષમ જગાએ વાસ વસે. ૧૮. અઢારમે બેલે, સચેત પૃથ્વી પ્રમુખ ઉપરે બેસવું ન કલ્પ. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ ૧૯. ઓગણીસમે બેલે, સચીત રજ પ્રમુખે ખરડ્યા પગાદિકે ગૌચરી કરવી કલ્પ નહિ. ૨૦. વીસમે બેલે, હસ્તાદિક પાણીએ વેવા નહિ શેભા અર્થે ૨૧. એકવીસમે બેલે, દુષ્ટ અધાદિક હસ્તિ પ્રમુખ સાહમાં આવે તહના ભય માટે ભાગવું ખસવું ન કલ્પ. ૨૨. બાવીસમે બેલે, ટાઢથી તડકે તડકેથી છાંયે સાતા નીમિત્તે આવવું જવું કલ્પ નહિ. એ બાવીસ બોલ, સહિત પ્રથમ ભિક્ષુની પડિમા આદરે. પ્રશ્ન ૬૯ મું -ભિક્ષુની બાર પડિમા આદરતા કેટલે કાળ લાગે ? અને દરેક પડિમાને કેટલે કાળ કહ્યો છે? ઉત્તર–એક માસીયા ૧, દો માસીયા ૨, તીમાસીયા ૩, યાવત સત માસીયા ૭, પઢમાં સતરાઈટીયા ૮, દૌચા સતરાઇદીયા ૯, તથા સતરાઈટીયા ૧૦, અહેરાઇદીયા ૧૧, એગરાઈદીયા ૧૨, આને કાળ કેટલેક ર૯, મહિનાને કહે છે. પણ તે વાત સંભવતી નથી. - ભગવતીજીમાં બંધકને પડિમા આદરવાના અધિકાર અર્થમાં કહ્યું છે કે પેલી એક માસની, બીજી એક માસની, બીજી પણ એક માસની ઇમ યાવતું સાતમી એક માસની. - આને પરમાર્થ એ છે કે-સાતે પડિમા એકેક માસની, તેમાં તફાવત એકલે કે–પેલીમાં એક દાંત અન્નની એક દાત પાણીની, બીજીમાં બે દાત અન્નની, બે દાત પાણીની એમ દાતે ચડતાં સાતમીએ સાત દાતા અન્નની સાત દાત પાણીની, ૭, આઠમી, ૯ મી ને ૧૦ મી સાત સાત દિવસની. એકમાં એકાંતર ઉપવાસ–પારણે અબેલ, નિવી ને ભરેભાણે જે મળે તે ૧૧ મી છઠ ઉપવાસ કરી એક દિન રાત્રી–આઠ પહોરને ગમે ત્યાં કાઉસગ કરે, ૧૨ મી અડમ કરી ત્રણ દિવસમાં ગમે ત્યારે એક રાત્રી ચાર પહેરને કમશાનમાં જઈ કાઉસગ્ગ કરે એમ બારે પડિમાને કાળ ૮ માસને થાય. એટલે શિયાળાને ઉનાળાના કાળમાં પડિમાં પૂરી કરી, ગુરૂની પાસે આવી, ગુરૂ વાસ રહે એમ જણાય છે. તત્ત્વ કેવળી ગમ્ય. પ્રશ્ન ૭૦ મું—સાધુને એકલા નહિ વિચરવું એવું ખુલ્લા શબ્દમાં કયે ઠેકાણે કહ્યું છે ! ઉત્તર–વૃહત્ક" સૂત્રના ૧ લા ઉદ્દેશામાં સાધુને એટલા ફરવાની ભગવંતની મના છે. તે સૂત્ર પાઠ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ नोकप्पइ निग्गंथस्सरा उवा वियालेवा बहिया वियार भूमिवा विहार भूमिवा निक्ख मित्तएवा पविसित्त एवा ५० कपइ से अप्प बिइयस्स अप्पतइ यस्स वा राउवा वियालेवा बहिया बियार भूमिवा विहार भूमिवा निमत्तएवा પવિત્તિ થવા ? અહિંયાં તે સાધુને એકલા જવા આવવાને કે વિહાર કરવાને નિષેદ્ધ કર્યો છે. પિતા સહિત બે ત્રણની વિચારવાની આજ્ઞા છે. તેમજ વળી, વ્યવહાર સૂત્રના ૪ થા ઉદ્દેશે પહેલા સૂત્રાથી ૧૦ મા સૂવા સુધીમાં કહ્યું છે કે-હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં, એટલે શિયાળા ઉનાળાના આઠ માસમાં આચાર્ય ઉપાધ્યાય એ બે પદ્ધીધરને પણ એક પિતે અને એક બીજા વિના વિહાર કરે કપે નહિ અને જેમાસામાં પિતે સહિત ત્રણથી ઓછા રહેવું ન કહપે. અને ગણાવછેદકને શિયાળે ઉનાળે પિતા સહિત ત્રણથી છે વિહાર કરે ન કરે અને ચોમાસામાં ચારથી એ છે રહેવું ન કલ્પ, એમ કહ્યું છે. આવા વિદ્વાન સાધુને એકલા રહેવું ન કલ્પે તે પછી સામાન્ય સાધુને એકલા રહેવાની આજ્ઞા હોયજ કયાંથી? માટે વ્યવહાર સૂત્રમાં દ ઉદેશે કહ્યું છે કે सेगामं सिवा जाव सनिवेसं सिवा अभिनि वगडाए अभिनि दुवासए अभिनि खमण पवेसाए नोकप्पइ बहु सुयस्स बझा गमस्स एगाणियस्स भिखूस्स वत्थए किमगं पुणअप्प सुय्यस्स अप्पा गमस्स भिखूस्स ॥ અહિંયા ખુલ્લું કહ્યું છે કે પ્રામાદિકના ઘણા નિકાલ પસાર હોય સિંહાં બહુ સૂત્રી ઘણા આગમના જાણુ સાધુને પણ એકાકીપણે રહે ન કપે તે અલ્પ સૂત્રી અને અલપ આગમન જાણને માટે શું કહેવો ? અર્થાત્ તેવા સાધુઓને એકલા રહેવું કલ્પજ નહિ એ ભગવંતની આજ્ઞા. પ્રશ્ન ૭૧ મું–આ જમાનામાં એકલવિહારી સાધુ ઘણુ જેવામાં આવે છે તે એકલવિહારી થવાનું શું કરું ? ઉત્તર–એકલવિહારી સાધુ થવાનાં કારણે આ કાળમાં અનેક જેવામાં આવે છે. ૧ કેટલાક તે ગુરૂના છોડેલા એકલવિહારી હોય છે. ૨ કેટલાક ગુરૂ દ્રોહી થઈ ગુરૂથી વિમુખ વરતી ગુરૂના પ્રત્યનિક બની એકલા વિચરનારા હોય છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ૩ કેટલાક, ગુરૂ કાળાંગત થઇ ગયેલા એટલે ગુરૂના અભાવે શિષ્યાર્દિક જોગવાઇ વિના પણ એકલા ફ્રે. ૪ કઇ કઇ ગુરૂ વિના એટલે માથે કોઇ ગુરૂ ધારણ કર્યા વિના (સમુહિંમની પેઠે) આપેજ ઉત્પન્ન થયેલા ( પૂર્વાધિત જ્ઞાન વિનાના) પોતાની મેળે સાધુપણું અંગીકાર કરી આ દુનિયામાં કોઇ સાધુ નથી. હુંજ સાધુ છું. એમ પેાતાને વિષે માનનારા સાધુએના શત્રુ બની નિંદાનું ખીરૂનૢ ધરાવનારા સાધુ શ્રાવકમાં ભેદ પાડનારા માત્ર જડ ક્રિયાના ડાળ વડેજ દુનિયામાં પૂજાતા, એવા પણ ડાળઘણુ એકલા ફરનારા હાય છે. ૫ કોઇ સમુદાયમાં રહ્યા છતાં-આચાર વહેવાર કે શ્રદ્ધાની પ્રતિ કુલતાને લઇને શુદ્ધ વર્તણુંક ચલાવવા એકલા વિચરવુ' સ્વીકારે. એકલપણાના દોષો પતે જાણતા બહુ કાળજીથી ઊચ કેટિના એકલિવહારીની ભાવનાચે વતે તે પણ સૂત્રના કથન પ્રમાણે ભૂલ થઈ ાય. તે પણ પેાતે વાળી શકે એવા ઉપયેગવાળા એકલવિહારી કોઇ વીરલા પણ કઇ કઇ જોવામાં આવે છે. ૬ કેટલાએક સાધુના વેશે શ્રાવકપણાનું નામ ધરાવી એકલા ફરનારા અને સાધુપણે પૂજાતા જોવામાં આવે છે. પરંતુ તેની શ્રદ્ધા અને ચારિત્રો વિચિત્ર હોવા છતાં-એટલે સૂત્રથી વિરૂદ્ધ હાવા છતાં પણુ માત્ર મલીનાંબરમાં અંજાઇ ગયેલા સૂત્ર સબંધી એક અક્ષરનું જ્ઞાન નહિ હાવાવાળા પાસે જો કોઇ સાધુઓની નિંદા કરનારા અથવા તેવા પ્રકારના ઉપદેશ દેનારા મળી આવે કે આજે કોઈ સાધુ ઈંજ નહિ, આ કાળમાં સાધુપણું પાળી શકાતુ નથી. અત્યારે કોઇ ખરા સાધુ જોવામાં આવતા નથી. એવું અંતઃકરણમાં સલ્લ રાખી અભિમાનથી કોઈ સાધુને નમસ્કાર કરવા નહિ. સાધુને નમસ્કાર કરવાથી સમક્તિના નાશ થાય એવું માનનારા અજડ જેવાને કોઇ નમસ્કાર કરે ત્યારે તેને હું શ્રાવક છું એમ કેમ જણાવતા નથી. તેમ તમને વાંઢવાથી તેના સમક્તિના નાશ નહિં થાય એવી શી ખાત્રીજ છે ! વળી તમારી શ્રદ્ધા પ્રમાણે મને આહારાક્રિક આપવાથી પાપ થાશે એમ નહિ જણાવતા દાતારના રોટલા લહી તેને પાપ વળગાડવું, ને પોતાની આજીવકા માટે દાતારને ડુબાવવા એ કોના ધરના ન્યાય છે ? આવા શ્રદ્ધાભ્રષ્ટ દુનિયામાં ન હેાય તે શી ખામી આવે. ઇત્યાદિ સૂત્ર વિરૂદ્ધ વર્તણુંક કરનારા અજ્ઞાત અને શ્રદ્ધા ભ્રષ્ટ વણીકોના ગુરૂપદે પૂજાતા નાસ્તિક ધણા જનાને ભ્રમીત અને નાસ્તિક ખનાવનારા માત્ર પેાતાની આજીવકા ચલાવનારા ડાળધાતુ એકલા ફરતા જોઇએ છીએ. ૨૭ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પ્રશ્ન ૭૨ મું—પડિમાધારી સાધુને કેટલી ભાષા બોલવી કલ્પે ? ઉત્તર–દશાશ્રુતસ્કંધ સૂત્રમાં પડિમાધારી સાધુને ચાર પ્રકારની ભાષા બેલવી કલ્પે એમ કહ્યું છે. તે એ કે-જાચતા–વસ્તુ માગતા બેલે? સંદેહ ઉપને પુછે ૨, આજ્ઞા માગતા બેલે ૩, પુછયાને ઉત્તર આપે છે, એ ચાર પ્રકારની જ ભાષા બેલે, શિવાય બોલવું કપે નહિ. પ્રશ્ન ૭૩ મું-પડિમાધારી સાધુ જ્યાં જાય ત્યાં કેટલું રહે ? ઉત્તર–પડિમાધારી સાધુને કઈ એમ જાણે જે આમણે પડિમા અંગીકાર કરી છે. એટલે આ ડિમાધારી સાધુ છે. એમ જાણે તે ત્યાં તે ગામમાં માત્ર એકજ રાત્રિ રહે ન જાણે ત્યાં એક રાત્રિ તથા બે રાત્રિ રહેવું કલ્પે. એક કે બે રાત્રિ ઉપરાંત વધારે રહે તે તેને છેદ અથવા તપ પ્રાયશ્ચિત આવે એમ કહ્યું છે, જુવે દસાતસ્કંધ સૂત્ર પ્રશ્ન ૭૪ મું–પડિમાધારી સાધુ ઉપદેશ દઈ શકે કે કેમ ? ઉત્તર—પડિમાધારી સાધુને ઉપદેશ દેવાનું ચાલ્યું નથી. પણ પુછયાને ઉત્તર આપે એમ કહ્યું છે. પ્રશ્ન ૭૫ મું–શ્રાવકને પડિમામાં ઉપદેશ દેવાય કે નહિ ? ઉત્તર—દસાકૃત આ ધમાં શ્રાવકની દશમી ડિમામાં કહ્યું છે કેદસમી ડિમા અંગીકાર કરનાર શ્રાવકને કેઈ એકવાર અથવા વારંવાર પુછયે થકે–તેને બે ભાષા બેલવી કપે. જે જાણતા હોય તે જાણું છું કહે, અને ન જાણતા હોય તે કહે નથી જાણતે. અને અગ્યારમી ડિમ અંગીકાર કરે ત્યારે સાધુની પેઠે ભિક્ષાવૃતિએ ગૃહસ્થને ઘરે જતા એમ કહે કે-શ્રમણે પાસક પ્રતિમા અંગીકાર કરનારને ભિક્ષા દેહી-ભિક્ષા આપે. એ પ્રમાણે વિચરતા કોઈ સાધુ જે વેશ દેખીને કહે કે તમે કોણ છે ! ત્યારે તે એમ કહે કે-હું શ્રમણો પાસક પડિમાધારી શ્રાવક છું એમ કહે. અથવા કેઈ સાધુ જાણી વંદણા નમસ્કાર કરે તે એમ કહે કે-હું પડિમાધારી શ્રાવક છું. સાધુપણે પુજાવા માટે વગર બોલે રહે નહિ કે વગર બોલ્યો રહી જીકારે દીએ નહિ. અર્થાત પડિમાધારી શ્રાવકને માટે ઉપર કહેલી ભાષા શિવાય બલવાને અધિકાર સૂત્રમાં તથા તેમના કલ્પમાં જોવામાં આવતું નથી. પ્રશ્ન ૭૬ મું–પડિમાધારી શ્રાવકને સાધુની પેઠે ગામેગામ એક ગામથી બીજે ગામ વિહાર કરવાનું ક્યા સૂત્રમાં કહ્યું છે ? Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ઉત્તર–એ વિષે કે સૂત્રમાં જોવામાં આવતું નથી પણ ઉપાસક દશાંગ વગેરે સૂત્રોમાં જ્યાં જ્યાં શ્રાવકેએ અગ્યાર પડિમા આદરી છે ત્યાં તે પિતાનાજ ગામમાં રહીને છેવટે સંથારો કરીને પડિમા પુરી કરી છે. પિતાનું ગામ મુકી બીજે સ્થળે જવાને અધિકાર જોવામાં આવતું નથી. પ્રશ્ન ૭૭ મું–પડિમાધારી શ્રાવક અગ્યાર પડિમા આદરી સાધુ માફક ઉત્કૃષ્ટ અગ્યાર માસ વિચરી પાછે સંસારમાં આવી, ગૃહસ્થાશ્રમ ભેગવે કે નહિ ? ઉત્તર–તે વાતને સિદ્ધાંતમાં કાંઈ ખુલાસે જણાતું નથી. પણ આવશ્યક નિર્યુંકતીમાં કહ્યું છે કે કેટલાક તે અંતર્મુહૂર્ત પછી કેટલાક એક દિવસ પછી અને કેટલાક કાવત્ અગ્યાર માસ પછી (પડિમા પુરી કરીને યા પરિમામાં રહીને) કાંતે લેખણ કરીને સંથારે કરે યા દીક્ષા લે પણ ઘરમાં ન આવે; કેમકે ઘરમાં આવે તે લેકમાં જોન માર્ગની લઘુતા થાય અને પિતાની નિંદ્યા થાય અને લેકે કહે કે હવે કરણ કરતા થાકી ગયા તેથી ભ્રષ્ટ થઈને ઘરમાં આવી બેઠા. તેટલા વાસ્તે ગૃહમાં ન આવે એમ કહ્યું છે. તેમજ ઉપાશકાદિ સૂત્રોમાં જ્યાં શ્રાવકને અધિકાર ચાલ્યો છે ત્યાં પડિમા આદરી અને પડિમાને અંતે સંથારો કર્યો છે. પ્રશ્ન ૭૮ મું—દસાત સ્કંધ સૂત્રમાં શ્રાવકને પડિમ અંગીકાર કરવાનો કાળ જગન્ય, ૧-૨-૩ દિવસને કહ્યો છે તેનું શું કારણ? ઉત્તર–એનું કારણ એમ જણાય છે કે- શ્રાવકને આયુષ્યની હદ નજીકમાં આવી જાય તે એક દિવસ બે દિવસ યા ત્રણ દિવસની પિડિમા આદરી, સંથારે કરી પિતાના આત્માનું સુધારે એ હેતુ માટે જગન્યા ૧-૨-૩ દિવસને કાળ મુક્યો હોય એમ જણાય છે. પ્રશ્ન ૭૯ મું—સાધુ જેમ પાંચ મહાવ્રત અંગીકાર કરતા પ્રાણાતિ પાતાદિ પાંચે બોલને નવે કેટિયે પચ્ચખાણ કરે છે તેમ શ્રાવક સ થારે કરે ત્યારે પણ પ્રાણાતિ પાતાદિ પાંચે બોલને સર્વથા નવે કોટિએ પચ્ચખાણ કરે છે તેને સાધુ નહિ કેહતાં સૂત્રમાં શ્રાવક કેમ કહ્યા? - ઉત્તર–સાધુપણું અને શ્રાવકપણું મોહની કર્મની પ્રકૃતિના ક્ષે પશમ ઉપર છે. અગ્યાર પ્રકૃતિઓના ક્ષેપશમથી શ્રાવકપણું અને પંદર પ્રકૃતિના પશમથી સાધુપણું કહ્યું છે. માટે શ્રાવકને સંથારામાં પચ્ચખાણ તે સર્વથા કહ્યા પણ પ્રવૃતિઓને ક્ષયપશમ તે અગ્યારાજ હોય, તેથી છેલા સમય સુધી શ્રાવકને ગૃહસ્થજ કહીને સૂત્રમાં બતાવ્યા છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ પ્રશ્ન ૮૦ મું—સ્ત્રી સાધુની કે શ્રાવકની ડિમા અંગીકાર કરી શકે કે નહિ ? તેમજ સાધવી જિનકલ્પી હોય કે નહિ, ઉત્તર—સ્ત્રી જિનકલ્પી ન હેાય એમ શ્રીની શિથ સૂર્ણિમાં કહ્યુ છે તથા ઠાણાય’ગજી ઠાણે ૮ મે આઠ ગુણને ધણી હેાય તે એકલે વિચરી શકે ત્યાં મૂળ પાઠમાં વુત્તિ જ્ઞાપુ કહેલ છે એટલે પુરૂષ જાત એકલવિહા– રીની પ્રતિજ્ઞા અંગીકાર કરી શકે પણ સ્ત્રી જાતિને એ અધિકાર નથી. તેમજ શ્રાવકની પડિમા પણ સ્ત્રી જાતિને અંગીકાર કરવાના અધિકાર જણાતા નથી. સાધુ કે શ્રાવકની ઉત્કૃષ્ટી કરણી કરવાના (પિડમા આદરવાને) અધિકાર પુરૂષ જાતિનાજ હાય, સ્ત્રી જાતિનેા હાય નહિ. પુરૂષ જાતિને અધિકાર પ્રમાણે એકલા વિચરવાની ભગવંતની આજ્ઞા છે. સ્ત્રી જાતિને એકલા (ત્રણથી ઓછા) વિચરવાની આજ્ઞા નથી. પ્રશ્ન ૮૧ મુ’—ચાલતા જમાનાના એકલવિહારીની કોઇ નકલ લઈને કહે કે–અમે તે અમુકની વર્તણુક પ્રમાણે વર્તિએ છીએ તે સૂત્રના ન્યાયે ભગવતની આજ્ઞામાં કે આજ્ઞા મહાર ? ઉત્તર—આ કાળનું એકવિહારીપણું અને તેની વર્તણુક જો સૂત્રના ન્યાયે આજ્ઞામાં હેય તે તે આજ્ઞામાં નહિ તે। આજ્ઞા બહાર. પ્રશ્ન ૮૨ મુ’—ઠાણાય’ગજીના સાતમે કાણે સાતનીવ કહ્યા તેમાં જમાલીને પહેલા નીદ્ભવ ગણ્યા છે, અને નીદ્વવની ગતિ ઉત્કૃષ્ટ નવગ્રીવેક સુધીની કહી છે છતા જમાલી ઉંચા આચારને પાળવાવાળા કિલમિષ્ઠીમાં કેમ ગયા ? ઉત્તર-નીતંત્ર પ્રકારના હોય છે, એક પ્રવચન નીક્રુવ બીજો નિંદક નિદ્ભવ તેમાં પ્રવચન નીહ્ન હોય, તે નવ ગ્રીવેયગ સુધી જાય અને નિંદક નીહ્નવ હાય તે ક્લિમિષી થાય તે જમાલી એય પ્રકારના નીવ હાવાથી કમિષી પણ દેવતા થયા. પ્રશ્ન ૮૩ મું --જમાલી ચોખા ચારિત્રને પાળવાવાળે સૂત્રમાં વખાણ્યું છે છતાં તેની કિલલમષીની ગતિ કેમ હાય ? જમાલીનુ ચારવ આરાધિકપણામાં લેવુ` કે વિરાધિકપણામાં ? ઉત્તર——સૂત્રમાં નીને સળ વાવળના કહ્યા છે એટલે દનથી વધેલા એટલે મહાવીરના દનથી વસેલા તેને ભગવતે એકાંત મિથ્યા દ્રષ્ટિ કડી છે તે મિથ્યા દ્રષ્ટિનું ચારિત્ર પણ મિથ્યા સુયગડાંગ સૂત્રમાં Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ દંસણ વાવણગાને એટલે મહાવીરના દર્શનથી પડેલાને અધર્મ પક્ષમાં ગણ્યા છે. તેનું ચારિત્ર ભલે ચેપ્યું હોય પણ પ્રવચનના વિરાધિક થવાથી મિથ્યા ભાવને પડી વર્જ્યો એટલે અમૃત જે દૂધપાક પુરીના ભેજનમાં રતીભર ઝેર ભળે તે ભેજન પણ ઝેરરૂપજ થાય તેમ ચોખા ચારિત્રમાં મિથ્યાત્વ ભળવાથી ચારિત્ર પણ મિથ્યાત્વ થયું તે ચારિત્ર આરાધિકમાં ગણાય નહિ તેના મતના ચારિત્રના આરાધિકપણાને લઈને નવગ્રીવેયક સુધી જાય, એમ નિત્સવને માટે કહ્યું છે છતાં જમાલ કિલમિષી થયે તે પણ ઉપરના ન્યાયે ચારિત્રને વિરાધિક કહેવાય. પ્રશ્ન ૮૪ મું–પ્રવચન નિદ્ભવ અને નિંદક નિદ્ભવમાં કનિષ્ટ કેણ કહેવાય? ઉત્તર–કનિષ્ટ તે બન્ને ગણાય પણ નિંદક નિદ્ધવને આત્મા વિશેષ મલનપણાને પામેલે હવે જોઈએ પ્રવચર નિદ્ભવ તે માત્ર સૂત્ર વચનને જ ઉથાપ હોય; પરંતુ નિંદક નિદ્ભવ પ્રવચનને ઉથાપવા સાથ પ્રવચન અને તેના પરૂપક કેવળી, ધર્માચાર્ય, ચતુર્વિધ સંઘ (સાંભળનાર) અને સાધુ એ સર્વથી માયા ભાવે વરતી કપટ સહિત અવર્ણવાદ બેલે, નિંદા કરે, પિતાની બડાઈ કરે, હું કહું છું હું પરૂપું છું તે ખરૂં છે. સૂત્રવચન ખોટા છે વગેરે સૂત્ર વચન અને તેને પરૂપક તથા તેને સાંભળનાર વગેરેની નિંદા કરે તેને ઉતરાધ્યયન તથા ભગવતીજી સૂત્રમાં કિલમિષપણાની ભાવનાને ભાવતે કહ્યો છે. પ્રવચન નિëવની ગતિ નવગ્રીવેયક સુધીની કહી છે અને નિંદ્રક નિવની ગતિ કનિષ્ઠ માકનિષ્ટ કિલમિષપણની કહી છે અને ભગવતીજીમાં અને સંસાર પરિભ્રમણ કરે કહ્યું છે. દુહ–આચારે અધિક કહ્યો, નિંદક નિવ જાણ; પંચમ અંગે ભાખીએ, છે પહલે ગુણ હાણ ૧ આને પરમાર્થ એ છે કે સાધુ સાધવી આદિની નિંદા અવહેલનું અપયશ બેલવાથી ગુર્વાદિથી ઉદ્ધત બની મિથ્યા ભાવે વર્તવાથી એટલે ગુરૂનું વચન તથા સૂત્ર વચન ઉથાપવાથી નિવપણું અને ગુર્નાદિકની નિંદા કરવાથી કિલમિષપણું પ્રશ્ન થાય છે. પ્રશ્ન ૮૫ મું-માયા સહિત નિંદાનું સ્વરૂપ શું ? તે સૂત્ર પાઠથી જણાવશો. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ઉત્તર–સાંભળો–ઉત્તરાધ્યયનના ૩૬ માં અધ્યયનમાં ગાથા ૨૬૪ (વાડીલાલ મોતીલાલ વાળું) મી તેમાં કહ્યું છે કે नाणस्स केवलीणं, धम्मायरियस्स संधसाहुणं, भाई अबण्णवाई, किचिसियं भावणं कुणइ. અર્થ—શ્રતજ્ઞાન કેવળી, ધર્માચાર્ય, ધર્મગુરૂ ચતુર્વિધ સંઘ (સાધુ સાધવી શ્રાવક શ્રાવીકા) અને સાધુએ સર્વથી માયા સેવનાર, કપટ ભાવે રમનાર અથવા માયા સહિત એ સર્વને અવર્ણવાદ બોલનાર નિંદા અવહેલણના કરનાર હોય તે કિલોમીષીની ભાવના કરનારો કહીયે-માયા સહિત નિંદાએટલે પ્રપંચી નિંદા-એટલે નિંદા કરે પણ દુનિયાને વંચવા દુનિયામાં ભલે ગણવા, કપટથી બોલે કે મને દાઝે છે એટલે મારે કહેવું પડે છે એમ ભલે થતું જાય અને નિંદા કરતે જાય તે માયા સહિત નિંદા કહેવાય તે કિલમિષીની ભાવના ભાવના કહેવાય, મરીને કિલમીષીપણાને પામે. પ્રશ્ન ૮૬ મું–નિવની શ્રદ્ધાવાળા સાધુ સાધવી શ્રાવક શ્રાવિકા ભગવંતની આજ્ઞામાં ગણાય કે નહિં ? ઉત્તર–નિવ ભગવંતની આજ્ઞામાં ગણાય તે તેની શ્રદ્ધાવાળા ભગવંતની આજ્ઞામાં ગણાય પરંતુ ભગવતીજી વગેરે સૂત્રમાં નિવ અને તેની શ્રદ્ધાવાળાને મિથ્યાવાદિ કહ્યા છે. અને અનંત સંસાર વધારનારા કહ્યા છે. એ ઉપરથી નિશ્ચય થાય છે કે- નિવની શ્રદ્ધાવાળા ભગવંતની આજ્ઞાન આરાધિક હોતા નથી. ભલે સૂત્રની વાત કરે પણ તેનું નિશાન તે તેની શ્રદ્ધા ઉપરજ હોય તેથી તેની દષ્ટી દેષ ભરેલી હોવાથી તે આજ્ઞાન આરાધિક થઈ શકતા નથી એમ સૂત્રના ન્યાયથી જણાય છે. પ્રશ્ન ૮૭ મું—એક માયા સહિત નિંદા કરનાર આચાર સારે પળેઅને બીજાને પાસસ્થાદિક કહી નિંદે, પિતાના આચારના ગરવે કરી બીજાને પરાભવે એક એવે અને એક પાસ આચાર છેડે પાળે પણ પિતાની ભૂલને નિંદ, આત્માને દોષ ભાળે. આત્માને નિંદે તે બેમાંશ્રેષ્ઠ કેણ ? ઉત્તર–ભગવતીજી તથા ઉત્તરાધ્યયન વગેરે સૂત્રમાં માયા સહિત નિંદાના કરનારને મિથ્યાત્વી કહ્યા છે, અને પાસë પિતાને દોષ જેનાર પિતાના આત્માની નિંદા કરનાર સમકિતી પણ હોય છે માટે નિવથી પાસ ચડીયાતે ગણાય એમ સૂત્રના ન્યાયથી જણાય છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ પ્રશ્ન ૮૮ મુ’—નિદ્ભવ અને પાસસ્થે આ એમાં વિશેષ નુકસાની ને ? ઉત્તર—નુકસાની તે બન્નેને છે, પણ વિશેષ નુકસાની નિશ્ર્વને જણાય છે. નિન્દ્વવ કદિ ગતિના આરાધિક થાય પણ સમક્તિના તે વિરાધિક હાય. નિદ્ભવ, નવગ્રીવેયક સુધી જાય પણ સમક્તિની નાસ્તિ અને સ'સારની વૃદ્ધિ હાય અને પાસથૈ ગતિને વિરાધિક હોય, પણ સમક્તિના આરાધિક હાંવા સ'ભવ, સાખ જ્ઞાતાજીની, પાર્શ્વનાથ ભગવાનની, અસેને છ આર્યાને પાસત્યાચારી કહેલ છે મરી ખીજા દેવલાકે દેવાનાપણે ઉત્પન્ન થઇ છે પર`તુ સમક્તિની આરાધિક હેાવાથી, દેવાજ્ઞાના ભવ પુરા કરી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ મેક્ષ જાશે. એમ સૂત્ર ક્રમાવે છે. આના પરમાથ એ છે કે-નિદ્ભવની શ્રદ્ધા ભ્રષ્ટ થવાથી પોતે અભિ– નીવેશિક મિથ્યાત્વને સેવતા ખીજા અનેક જીવાને અભિનીવેશિક મિથ્યાત્વ પકડાવતા અને વાને શ્રદ્ધા ભ્રષ્ટ કરતા પેતા સહિત અનેક જીવાના આત્માને અધાતિમાં નાખે અને પાસસ્થેા માત્ર પેાતાનાજ આત્માની નુકસાની કરે, પોતાના કૃતવ્યોને પોતે નિંદે પણ ખરા, અને શ્રદ્ધા ચાકખી હાય તે ઉપદેશ પણ ચાકખા દીએ બીજા લોકો તેની હીલણા કરે તે પોતાના આત્માના દોષ દેખે નિદ્ભવ સૂત્ર વચનને ઉથાપતા તીર્થંકરથી અથવા તીર્થંકરના શાસનથી અથવા ગુર્વાકિથી વિરૂદ્ધ પડી નાખું તડું બાંધે તેમ પાસસ્થેા કરે નહિ. પાત્થા શાસન છેડે નહિ, ને શાસન સામુ નેખું તડું ખાંધે નિહ. શાસનમાં રહ્યા થકો અપવાદના અનેક પરિસહા સહન કરે. નિદ્ભવને પ્રાયશ્ચિત જણાતુ નથી તે તે અંત સમે આલવે પેાતાનુ` કૃતવ્ય મિથ્યા જાણે તેાજ આરાધિક થાય. પાસટ્યાને સૂત્રમાં પ્રાયશ્ચિત, ચાલ્યું છે, પેાતાના કૃતજ્યેાને ગુરૂ પાસે આલેચવાથી અથવા પેાતાના આત્મા સાથે આલેચવાથી અથવા પેાતાનું પાપ પ્રગટ કરવાથી અથવા પેતાના કૃતવ્યાને દૂર કરવાથી અથવા સુશિષ્યના વેગે પોતાના પ્રમાદ છાંડવાથી અથવા ગુરૂની શિખામણ ધારવાથી પાસસ્થપણું દૂર થાય છે. નિદ્ભવ એકજ નયને પકડવાથી ઉત્સૂત્રની પ્રરૂપણા કરતા એકાંતવાદને વઢતા મિથ્યાત્વપણાને પડવતા કહ્યો છે. તેમ પાસદ્ઘાને કહ્યા નથી. પાસસ્થેા સાતે નયનું સ્વરૂપ જાણતા અનેકાંત વાદને પ્રરૂપતા ઘણા જીવે ને સૂત્રની શ્રદ્ધા કરાવતા વખતે પોતાના આત્માને પણ વાળી સુધારા પર લાવી શકે વગેરે સૂત્રના ન્યાયે વિચારતા પાસથાથી નિદ્વને વિશેષ નુકસાની જણાય છે. પ્રશ્ન ૮૯ મુ’—નિદ્ભવ અને પાસસ્થામાં સાધુપણાની અસ્તિ સભવે કે કેમ ? Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ઉત્તર——નિદ્ભવને ગુણુઠ્ઠાણું એક પહેલ જ હાય, એ અપેક્ષાએ સાધુ પણાના સંભવ નિહ જેમ અભવીને નિશ્ચય નયે એકે ચારિત્ર હોય નહિ પશુ વ્યવહારથી કેવળ ચરિયા રૂપ ચારિત્રની આરાધનાથી નવગ્રીવેયકની ગતિ કહી છે તેમ નિહ્નને પણ વ્યવહાર ચારિત્રને સ`ભવ નિશ્ર્ચયથી, ચારિત્રના સભવ નહિ ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયનમાં કહ્યુ` છે કે સમક્તિ વિના જ્ઞાન નહિ અને જ્ઞાન વિના ચારિત્રનો ગુણ નહિ, એ અપેક્ષાએ નિહ્નને સમક્તિ નહિ તે ચારિત્રના ગુણ કયાંથી હાય ? અર્થાત્ નજ હાય. માટે નિવમાં એકે ચારિત્ર કે એકે નિયઢો લાભવા સંભવે નહિ. અને પાસસ્થાને સમકિતના સ'ભવ હેય, માત્ર ચારિત્રની ઢીલાશને લઇને પ્રમાદની બહુલતાએ ચારિત્રમાં દોષ લગાડે તેથી બકુસ અને પ્રતિસેવણા નિયંઠા હોવા સ ́ભવે બન્ને નિયš મૂલ ગુણ ઉત્તર ગુણમાં દોષ લગાડે તાપણ તે નિયંઠ છેડે નહિ એ ઉપરથી પાસદ્ઘાને છઠ્ઠા ગુણઠાણાને સંભવ હાય. વળી પાસથાર્દિકને નીશીથ સૂત્રમાં પ્રાયશ્ચિત કહેલ છે તે પ્રાયશ્ચિતીયાને સાધુ પણાની નાસ્તિ નથી. પ્રાયશ્ચિત લઇ શુદ્ધ થાય તે ચોકખુ' ચારિત્ર ગણાય અને પ્રાયશ્ચિત ન લે શુદ્ધ ન થાય તે મલીન ચારિત્ર કહેવાય. એ ઉપરથી ભગવતીજીમાં આરાધિક સયમી-વિાધિક સયમીની ગતિ જૂદી જૂદી કહી છે. પણ સંયમી તે બન્નેને કહેલ છે. બન્નેમાં સાધુપણું સાબિત રાખ્યું છે માટે પાસસ્થામાં સાધુપણાની નાસ્તિ નથી. પ્રશ્ન ૯૦ સુ’---કોઇ એમ કહે કે-પાસત્થામા સાધુપણું રહ્યું છે તા શુ બધા પાસસ્થાને સાધુ માનવા ? ઉત્તર--પાસસ્થાને સાધુ માનવા કે ન માનવા તે તે માનવાવાળાના મગજની વાત છે અહિંયા તે પ્રશ્નકારના ઉત્તરમાં નિદ્ભવ અને પાસસ્થામાં સાધુપણાની અસ્તિ નાસ્તિ જણાવી અત્યારે કોઇ અપરમત ગુણ ઠાણાવાળા નથી બધામાં કંઇ નિશ્ચયથી કે કોઇ વ્યવહારથી છઠ્ઠા ગુણ ઠાણાવાળા પ્રવર્તે છે તેનામાં કેટલા અંશે સાધુપણું છે તે તે કેવળીભગવાન જાણે છદ્મસ્તથી કાંઇપણ અભિપ્રાય આપી શકાય નહિ આપણે જેનામાં સાધુપણું માનતા હોઇએ તેનામાં કદી કેવળીની દૃષ્ટિમાં સાધુપણું ન હોય અને જેનામાં આપણે સાધુપણું ન માનતા હોઇએ તેનામાં કેવળીની દૃષ્ટિએ સાધુપણું હાય તે આપણા આત્માને કેટલી નુકસાની થાય ? આ વિચાર જો પ્રથમ કરવામાં આવે તે પોતાના આત્માને જોખમમાં ઉતરવુ થાય નહિ. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ ભગવતીજીમાં કહ્યું છે કે-જીવ તે કારણે કરી કાંક્ષા મેહની કર્મ વેદે છે તેમાં જ્ઞાન જ્ઞાનમાં અંતર દેખી, દર્શન દર્શનમાં અંતર દેખી, ચારિત્ર ચારિત્રમાં અંતર દેખી, જીવને શંકા કંખા ઉત્પન્ન થાય, ખરાને બેટા માને, બેટાને ખરા માને તે મિથ્યાત્વ મોહનીને ઉદય થયે એમ સૂત્ર વચન કહે છે. કે ઈ પાસë છે કે આચારી હો, કેઈમાં છેડા ગુણ હોય કે ઝાઝા ગુણ હોય, તેને લાભ કે હાનિને ભગવટો તેને જ ભેગવવાને છે; પરંતુ તેવી ખટપટમાં જો આપણે ઉતરીકે અને કઈ વખત ખાને ખોટો માન વાની દષ્ટિ થઈ જાય તે ચેકસ માનવું કે પિતાને પાવડો તરતજ ઉપડે એવી નુકશાનીમાં શા માટે ઉતરવું જોઈએ. ભેંસના શિંગડા ભેંસને ભારે. જે તારામાં ડાહાપણ હોય તે તું તારા પિતાને જ વિચાર કર કે હે આત્મા ! તારામાં તે કાંઈદેષ નથી કે, પણ એમ તે જણાય છે કે દેવી દેષનેજ ભાળે. જેની આંખમાં કમળ હોય તે જગતને પીળુંજ ભાળે. અને બેલે પણ એમજ કે આખી દુનિયા પીળી છે. એક કવિએ કહ્યું છે કે – દુહા-દુજન કેરી આંખમાં, કમળા કે રેગ; પીળું દિસે પર વિષે, રેગ તણો સંજોગ. ૧. આ કહેવત છેટી નથી કે ઠારમાં ઘઉં, જાર, બાજરો કે બંટી, જે ભરેલ હોય તે જ બાહિર નીકળે તેમ હૃદયમાં જે ખજીને ભરેલું હોય તેજ પ્રકારના ઉદ્ગારે બાહિર નીકળે, જેણે લસણ ખાધું હોય તેને આંબાને ઓડકાર કયાંથી આવે ? કદી નજ આવે. તેમ દુષ્ટ જનની દૃષ્ટિએ પાસસ્થા પાસસ્થાને પાસ@ાજ આવ્યા કરે, ભલે કઈ સાધુ ગુણીયલ, સુધાચારી, જ્ઞાની કે આત્માથી હોય તે પણ, દોષીતની દષ્ટિયે તે દોષીતજ જોવામાં આવે, તેની પણ નિંદા કરવા ચુકે નહિ, પણ યાદ રાખવું કે નિંદાનું ફળ માર્યું છે. આ વિષે પૂર્વે ઘણું લખાણ થઈ ગયું છે. અહિયાં તે માત્ર એટલું સમજવાનું છે કે–પોતાનો દષ્ટિ દોષવાળી હોય તે દુનિયા દોષમય લેવામાં આવે અને નિર્દોષ દષ્ટિ હોય તે દુનિયા નિર્દોષ જ છે. તમામ આધાર પિતાની દૃષ્ટિ ઉપરજ છે. પ્રશ્ન ૯૧ મું–શું દોષીતને દોષીત ન કેડ એમ તમારું કહેવું છે? ઉત્તર–હા જી, સૂત્ર તે એમજ ફરમાવે છે કે આંધળાને આંધળે, કાણાને કારણે ન કહે. જુઓ સુયગડાંગ સૂત્ર શ્રુતસ્કંધ ૧ લે અધ્યયન Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ૧૩ મે ગાથા ૫ મી તેમાં કહ્યું છે કે-દેષીતને પણ દોષીત કહેવામાં આવે તેનું ફળ માઠું છે તે વિષે ગાથા जे कोहणे होइ जगह भासी, विउसियंजे उदीर एजा; अंधेवसे दंडपहं गहाय, अविउसिए धासति पावकम्मी. ॥५॥ અર્થ –જે ક્રોધી થાય તે જગતાર્થ ભાષી હોય, જગતાર્થ ભાષી એટલે જેમાં જે દોષ હોય, તેને તે કહે. અર્થાત્ કાણાને કાણે કહે, ખેડાને ખડે કહે, ઠુંઠાને ઠુંઠે કહે, પાંગળાને પાંગળ કહે, કેઢીને કઢી કહે. (એટલે જેવા દેષવાળો હોય તે દેષ પ્રગટ કરે) એ પ્રગટ નિષ્ફર ભાષણ કરનાર હોય, જે ઉપશમાવેલે એ જે કલહ તેને વળી ઉદીરે એ પુરૂષને જે ફળ થાય તે કહે છે. તે પુરૂષ જેમ કેઈ આંધળે પુરૂષ લાકડી ગ્રહણ કરીને માર્ગને વિષે જાતે થકો અનેક કંટક ચતુષ્પાદાદિકે કરી પીડાય તેમ અકોવિંદ એ જે કલહકારી, પાપ કર્મચારી જીવ તે પણ ચતુર્ગતિક સંસાર માંહે દુઃખ પામે. પ પ્રશ્ન ૯૨ મું–જગતાર્થ ભાષીની મૂળ પ્રકૃતિ કેવી હોય તે સંબંધે કાંઈ સૂત્રમાં કહ્યું છે ? હોય તે જણાવશે. ઉત્તર–તેજ સૂત્રમાં તેજ અધ્યયનમાં ગાથા ૨-૩-૪થીમાં સૂત્રકાર પ્રથમજ કહી ગયા છે કે સમrfપાત નો સયંતા, સરથાદ રેવં પર્યાવચંતિપરા આ બીજી માથાના ઉપલા બે પદમાં કહ્યું છે કે – અર્થ–સમાધિ એટલે સમ્યક દર્શનાદિ ધર્મ, ધાત એટલે તેને અણુસેવ થશે. અર્થાત્ સમાધિની ઘાત કરનાર કદાગ્રહિપણને લીધે મિથ્યાત્વને પ્રેયે સ્વચ્છેદે યથાતથી એટલે જેમ તેમ બેલે શ્રો સર્વિસના માર્ગને ઉત્થાપના અને કુમાર્ગને ઉપદેશ કરતા એ રીતે પ્રવર્તતા કદાપિ પિતાને આચારના શિખવનાર એવા ગુરૂ જે મહાનુભાવ તે પ્રત્યે પણ કઠેર વચન બેલે. પ્રશ્ન ૯૩ મું – એવા છાચારી પિતાને ફાવે તેમ બેલે તેને સૂત્રમાં શું ફળ કહ્યું છે ? ઉત્તર–ઉપર કહેલા અધ્યયનની ૩ જી, ૪ થી ગાથામાં કહ્યું છે કેविसोहियं ते अणुकाहयंते, जे आत्त भावेणं वियागरेजा, अठाणिए होइ बहुगुणाणं, जेणाणसंकाइ मुसंवदेजा.॥३॥ जेयावि पुठा पलिउं चयंति, Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ आयाण मठं खलुवंचयिता, असाहुणो तेइह साहुमाणी, मायणि एसंति અર્થ—તે સ્વાગ્રહી પુરૂષ તે વિશે ધિત શુદ્ધ નિર્દોષ માર્ગ તેને આચાર્યની પરૂપણ થકી ઉત્થાપિને કહે, એટલે જે પિતાને ભાવે એટલે સ્વછંદ બેલે, તે અહાછંદપણું થકી ઘણા ગુણ જે જ્ઞાનાદિક તેને આ સ્થાન થાય કેમકે એ સ્વાભિતિ વેશ મિથ્યાત્વના ભાવ થકી કરીને જે જ્ઞાન શંકા એટલે શ્રી જિનાગમને વિષે શંકા લાવીને મૃષા બોલે, સ્વકલ્પિત જે રૂચે તે બેલે તેણે કરીને ઘણુ ગુણને આ સ્થાન એટલે કુભાજન થાય છે ૩ | જે કોઈ પુછે જે તમે કોની પાસેથી ભણ્યા છો તે વારે પિતાના આચાર્યનું નામ ગોપવીને બીજાનું નામ કહે, તે નિશે થકી આત્માર્થ જે મેક્ષને અર્થ તેને વંચે છે એતાવતા તે મુકિતને ન પામે. પરમાર્થ થકી તે અસાધુ થકે પણ આ જગતને વિષે પિતામાં સાધુપણું કરી માને તથા બીજાઓને કહીને પિતામાં સાધુપણે મનાવે તે માયાવી સાધુ આ સંસારને વિષે અનંત ઘાત પામે એટલે અનંતકાળ પર્યત સંસારમાં પરિભ્રમણ કરે. | ૪ | પ્રશ્ન ૯૪ મું—ઉપકારી ગુરૂ, આચાર્યાદિકની નિંદા અવહેલણા કરે તેને પણ પાડે તેનું શું ફળ? ઉત્તર–તે મહા મેહની કર્મ બાંધે એમ સમવાયંગ સૂત્રમાં ૩૦ મહા મેહનીના સ્થાનકમાં કહ્યું છે. જુઓ ગાથા ૨૪મી, ૨૫ મી. आयरिय उवझाएहिं, सुयं विणयंच गाहिए; ते चेव खिसई बाले, महा मोहं पकुबई. ॥ २४॥ ભાષા –જેણે આચાર્ય ઉપાધ્યાયે કૃત શાસ્ત્ર તથા વિનય ચારિત્ર ગ્રહિ વા શિખાડે તેહીજ આચાર્યને ખીસે નિંદે બાળ અજ્ઞાની તે મહા મેહનીય કર્મ કરે. ૨૪. आयरिय पुवज्झायाणं, सम्मं नो पडितप्पड़ अप्पडि पूयए थद्धे, महा मोहं पकुम्बई ॥ २५ ।। ભાષાઃ—જે કઈ આચાર્ય ઉપાધ્યાયને છત દાનાદિકના મહાઉપકારીને સમ્યક પ્રકારે તપે નહીં. (ગાંઠે નહિ-ઉપરાંઠે ચાલે)ઉપકાર ન કરે, તથા તે આચાર્યની પૂજા સત્કાર ન કરે, એ સ્તબ્ધ અભિમાની તે મહા મેહનીય કર્મ કરે. ૨૬. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ વળી ઠાણાંગ ઠાણે પ મે-ઉદેશે ? જે અરિહંત ૧, અરિહંતને પરૂ ધર્મ ૨, આચાર્ય ઉપાધ્યાય ૩, ચતુર્વિધ સંઘ (સાધુ સાધવી, શ્રાવક શ્રાવિકા) ૪, અને બ્રહ્મચર્યાદિ પાળી દેવતા થયેલ પ, એ પાંચને અવર્ણવાદ બેલનાર-નિંદા કરનાર તે દુર્લભ બધીપણાને પામે છે એટલે તેને સમક્તિની પ્રાપ્તિ થતી નથી. અને એ પાંચના ગુણ ગ્રામ બેલવાથી જીવ સુલભ બધીપણું પામે છે એટલે સુખે સુખે સમક્તિ પામે. બહુ વિચાર કરતાં આ કાળમાં આવા જીવ સુલભ બધીપણાને પ્રાપ્ત થાય તેવા જીવ ભાગ્યેજ નીકળતા હશે, પરંતુ પહેલા પદને લાગુ થતા તે બહુધા સાંભળીએ છીએ. કારણકે જ્યારે ગુરૂ જેવા ઉપકારી પુરૂષને હિસાબમાં નહિ ગણતાં મિથ્યાભવે તે તે બીજાને માટે તે કહેવું જ શું એજ દુષમકાળની ખુબી છે. પ્રશ્ન ૫ –આ દુષમ કાળના મહાત્મ માટે તેમજ ગુરૂ શિષ્યના સંબંધે કાંઈ સૂઝ ફરમાવે છે ? ઉત્તર–અરે ભાઈ સૂત્રમાં તે ઘણુએ કહ્યું છે. જ્ઞાની પુરૂષે કહેવામાં કાંઈ ખામી રાખી નથી, પણ જીવને સવળું પ્રગમવું બહુ મુશ્કેલ છે; હવે આ પંચમ આરાને માટે ઠાણાયંગજીના ૭ મે ઠાણે આગમચેતી માટે જ્ઞાની પુરૂષ જણાવી ગયા છે કે બાબુવાળા છાપેલ પાને ૪પ૬ મેથી ભૂળ પાઠसतहिं ठाणेहिं उगाढं दुस्सं जाणेज्जा तंजहा अकाले वरिसइ कालेणु वरिसइ असाधु पुजंति साधूण पुजंति गुरुहिं जणोमिच्छं पडिवन्नो मणोदुहया वइदुहया टीका उगादति ॥ अवतीर्णा मवगाढांया प्रकर्ष प्राप्ता मिति अकालोऽवर्षा असाधवोऽसंयता गुरुषु माता पितृ धर्माचार्येषु ।। मिच्छं ।। मिथ्याभावं विनय भ्रंश मित्यर्थः प्रतिपन्न आश्रितः मणोदुहयंति ।। मनसो मनसावा दुःखिता दुःखि तत्वं दुःख कारित्वंवा दोहकत्वंवा एवंवय दुहयेत्यपि व्याख्येय मिति || ભાષા–સાત સ્થાનકે ઓગાઠ આકરે દુખમાં કાળ જાણ તે કહે છે. ૧ અકાળે મેઘ વરસે, ર કાળે ન વરસે, ૩ અસાધુની પૂજા થાય ૪ સાધુની પૂજા ન થાય, ૫ ગુરૂ સાથે લેક મિથ્યાત્વ પ્રતિપન્ન છે બેટા ચાલે છે, ૬ મનનાં દુઃખ ઘણું, ૭ વચનનાં દુઃખ ઘણું. (એ પાંચમા આરાને ભાવ.) પ્રશ્ન ૯૬ મું–પાંચમાં આવે તે બધા સરખા હોય તથાપિ આ પાંચમા આરાને માઢ આકરે દુઃખમાં કાળ કેમ કહ્યો ? Page #246 -------------------------------------------------------------------------- ________________ , રર ઉત્તર–આ અવસર્પિણને હુંડાઅવશપિણી કહેલ છે તે અનંતકાળે આવે તેમાં આવેલે પાંચમે આરે દુઃખમ આરે તે પણ આકરે. દુઃખમ આરે કે જેમાં ધાર્યાં વરસાદ વરસે નહિ, દુષ્કાળ ઘણું પડે, અકાળે વરસે સાધુના વેશે અસાધુ પૂજાય, સારા અને આત્માથી સાધુ સદાય, ખટપટી અને નિંદકો મનાય, ગુરૂ અથવા ગુરૂથી અધિક ઉપકાર કરવાવાળા-રક્ષણ કરવાવાળા હિતચિંતક તેનાથી કપટ ભાવે વતિ પિતાને સ્વાર્થ સાધી મિથ્યા ભાવે વર્તનારા-જ્યાં ત્યાં વાંકાના બોલનારા-નિંદા અવહેલણાના કરનારા–ગુરૂ-ઉપકારીના મનને દુઃખવનારા--પેટા મનના ધણી, મેઢે મીઠું મીઠું બોલી પાછળથી વાઢી નાખનારા–અથવા કઠોર વચને દુઃખ દેનારા એવા માઠાં મન વચનના ધણ એકાંત અશાંતિને ઉત્પન્ન કરનારા, ગુરૂ ઉપકારીના મનને વચનને દુઃખવનારા એવા છે આ દગાઢ પંચમકાળમાં ઘણું હોય, એજ આ કાળની ખુબી. આવા પ્રકારની પ્રવૃત્તિ જ્ઞાની પુરુષે જાણીને આ પંચમ આરાનું નામ ગાઢ દુપમાં કાળ કહ્યો. પ્રશ્ન ૯૭ મું–ગુરૂ-ઉપકારીને મને કરી વચને કરી દુઃખવનારા-માઠા મનના ઘણીને શું ફળ મળે ? ઉત્તર–આ દષમ કાળમાં ગુરૂથી મિથ્યાભાવે પડી વર્તનારા મને કરીને વચને કરીને દુઃખ દેનારા-શ્રી ઠાણુગના ૭ મે ઠાણે-બાબુવાળા છાપેલ પાને ૪૫૭ મેં કહ્યા છે, તે જણાવે છે. गुरु हिं जणो मिच्छं पडिवन्नो मणो दुहया वइ दुइया-टीकाः-गुरुषु माता पित धर्माचार्येषु ॥ मिच्छं ।। मिथ्याभावं विनय भ्रंश मित्यर्थः प्रतिपन्न आश्रितः ॥ मणों हयंति ।। मनसो मनसा वा दुःखिता दुःखितत्वं दु:खिकारित्वं वा दोहकत्वं या एवं वय दुहयेत्वपि व्याख्येय मिति ॥ ભાષાગુરૂ સાથે લેક મિથ્યાત્વ પ્રતિપન્ન છે, બેટા ચાલે છે, મનનાં દુઃખ ઘણું, વચનનાં દુઃખ ઘણાં. એવા વિનય રહિત, ગુરૂના દ્રોહી, માઠા મનના ધણી, કઠોર વચનના બેલવાવાળા, અંદર અંદર ભેદના પાડવાવાળા, ફાટફુટ કરાવનારા. ” છિદ્રગષી એવા સાધુને માટે ઠાણાંગજીના પાંચમા ઠાણામાં પારાંચિત” દેષને ધણી કરી છે. એટલે ભગવંત કહે છે કે એવા દુષ્ટ સ્વભાવીને પારાંચિત કરતાં આજ્ઞા અતિક્રમે નહિ. પ્રશ્ન ૯૮ મું વાવ ના નિuza એ વાકયને ભાવાર્થ શું ? Page #247 -------------------------------------------------------------------------- ________________ રરર ઉત્તર–મિથ્યાત્વે કરી વ્યાપ એટલે નષ્ટ દર્શન અર્થાત મિથ્યાત્વે કરી નષ્ટ થયું છે. સમ્યકત્વ જેનું તેને વાવણ દંસણ એટલે વ્યાપન્ન દર્શન કહીએ, તેના ધરનારા એવા નિન્દવ એટલે ભગવંત શ્રી વીતરાગદેવના વચનને ઉથાપનારા સમજવા. પ્રશ્ન ૯ મું–-યથાઈદનું સ્વરૂપ શું ? ઉત્તર–યથા છંદ એટલે પિતાની ઈચ્છાઓ પ્રવર્ત, ગુરૂની ઇચ્છા પ્રમાણે ચાલે નહિ તે અહાઈદા-ચાદા સાધુ સાધવી સમજવા. પ્રશ્ન ૧૦૦ મું–પાસત્યા કેટલા પ્રકારના? અને તેનું સ્વરૂપ શું ? ઉત્તર–પાસસ્થા બે પ્રકારના તે એક દેશથી પાસસ્થ, બીજે સર્વથા પાસલ્ય. પ્રશ્ન ૧૦૧ મું—દેશથી પાસë કોને કહીએ ? ઉત્તર—દેશથી પાસત્યે તે સચ્યાંતર પિંડ, સામે આણેલે પિંડ, નિત્યપિંડ તથા અગ્રપિંડ લીયે તે. પ્રશ્ન ૧૦૨ મું–સર્વથા પાસર્થે કેને કહીયે ? ઉત્તર–સર્વથા પાસ તે કેવલ લિંગ ધારી જ હોય તે સર્વથા પાસત્થી સમજ. પ્રશ્ન ૧૦૩ મું—ઉત્સન્ના કેટલા પ્રકારના અને તેનું સ્વરૂપ શું ? ઉત્તર–ઉત્સન્ના બે પ્રકારના તે એક દેશ ઉત્સને બીજે સત્યન્નો. પ્રશ્ન ૧૦૪ મું–દેશ ઉત્સજ્જો તે કેને કહીયે ? ઉત્તર—દેશ ઉત્સજ તે આવશ્યક સઝાયાદિક કરે નહિ અને જો કરે તે અધિકારી ઓછા કરે. તે પ્રશ્ન ૧૫ મું—-બીજે મત્સ તે કેને કહીયે ? ઉત્તર–બીજે સર્વેલન્ન તે રૂતુ બધાલને વિષે પીઢ ફલગ નિષ્કારણે વાવરે તથા સ્થાપના પિંડ ભેગવે, સંથારે પ્રતિ લેખે નહિ અને પાથર્યો જ રાખે તે સર્વ થકી ઉત્સા કહેલ છે. પ્રશ્ન ૧૦૬ મું–કુશીલિયા કેટલા પ્રકારના ને તેનું સ્વરૂપ શું ? ઉત્તર– કુશીલિયા ત્રણ પ્રકારના તે ૧ જ્ઞાન કુશીલ બને દર્શન કુશીલ ૨ ત્રીજે ચારિત્ર કુશીલ ૩ હવે જ્ઞાન કુશીલ તે આઠ પ્રકારે જે Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ કાલે, વિયે, બહુ માને ભણવુ કહ્યુ છે છતાં તે મેલા દર્શન કુશીલ તે નિસ કિય' નિઃકખીય' ઇત્યાદિક આઠ વિરાધે તે, ૩ ત્રીજો ચારિત્ર કુશીલ તે પણિહાણુ જોગ નુત્તાક ચારિત્રાચાર વિરાધે તથા મંત્ર જંત્ર અને ત ંત્ર કરે તે ચારિત્ર કુશીલ સમજવા. વિરાધે ૧, બીજો પ્રકારે દના ચરને ॥ ઇત્યાદિક આઠ પ્રશ્ન ૧૦૭ મુ’—સ'સત્તો કેટલા પ્રકારે અને તેનું સ્વરૂપ શુ ? ઉત્તર—સતાના બે ભે. તે એક સ`કલીષ્ટ ૧, અને બીજો અસ’કલીષ્ટ ૨. પ્રશ્ન ૧૦૮ મું—સંકલીષ્ટ અને અસ’કલીષ્ટ સ`સતાનું સ્વરૂપ શી રીતે ? ઉત્તર—૧ પહેલા સકલીષ્ટ સસતા તે પાંચ આશ્રવને વિષે આસક્ત હાય, ત્રણ ગારવે કરી પ્રતિબદ્ધ હાય, કોઈ ગૃહસ્થ ગૃહસ્થણી અને તેના છોકરા કરીની ચિંતા કરે, અને તેઓના દુઃખે દુઃખી અને તેના સુખે સુખી થાય તે.બીજો અસ'લીષ્ટ સસા તે કોઈ પાસસ્થેા મળે તે પોતે પણ તેના જેવા બની જાય, અને સંવેગી મળે તેા તેની જોડે સવેગી જેવા બની જાય. એવી રીતે જેવો મળે તેની સાથે સ્ફટીક મણિની પેઠે અથવા તેલની પેઠે તેવા થઈ જાય તે અસ'કલીષ્ટ સ સત્તો કહેલ છે. ઇત્યક્ષ', ઇતિ શ્રી પરમપૂજ્ય શ્રી ગેાપાલજી સ્વામી. તત્ શિષ્ય મુનિ શ્રી મોહનલાલજી કૃત શ્રી ‘પ્રશ્નોત્તર મેાહનમાળા” –ઉત્તરાદ્ધ –ભાગ ૫મા સમાપ્ત. Page #249 -------------------------------------------------------------------------- ________________ Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ પૂજ્ય શ્રી ગેપાળજી સ્વામી ગ્રંથમાળા-મણકો ૮મો. પરમ પૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી તત શિષ્ય મુનિ શ્રી મોહનલાલજી કૃત શ્રી પ્રશ્નોત્તરી મોહનમાળા ઉત્તરા ભાગ છઠ્ઠો. Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર માહનમાળા, ભં ઉત્તરાદ્ધ ભાગ ૬ ઠા. wwww પ્રશ્ન ૧ લું—શિષ્ય-શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રના ૯ મા અધ્યયનની ૪૪ મી ગાથામાં કહ્યુ છે કે–માસ માસખમણના પારણાના કરનાર બાળ ( અજ્ઞાની ) ડાભની અણી ઉપર રહે તેટલુ જમે તેાપણુ શ્રુત આખ્યાત ધમની સોળમી કળાએ આવે નહિ. તે સોળસી કળા કઇ? અને સાળ કળાનુ સ્વરૂપ શી રીતે છે તે કૃપા કરીને જણાવશે ? ઉત્તર-અહે ભદ્રિક–મહાનુભાવ ! ! ! આ પ્રશ્ન ઘણું ગહન છે, આમાં ઘણાં રહસ્યા રહેલાં છે, અને વિદ્વાન જનાને પણ એકદમ સમજવું બહુજ મુશ્કેલ છે, તાપણુ જેટલું મારા જેવામાં, વાંચવામાં, વિચારવામાં અને જાણવામાં આવ્યું છે તે તારી પાસે રજુ કરૂ છું. જે આ એક બાબત ખરી રીતે સમજવામાં આવશે તે ઘણા પ્રશ્નકારોના ખુલાસાનુ સમાધાન આ સાથેજ થઇ જવા ધાર્ં છું. શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રના અધ્યયન ૯ મામાં શ્રુત આખ્યાત ધની સોળ કળા કહી તેા શ્રુત આખ્યાત ધમ તે સમક્તિ ધર્મ કહેવાય તે સમિતિ ધર્માંની સોળ કળા છે. પ્રશ્ન ર્ જી—તે સોળ કળા કઈ ? ઉત્તર—મારા ધર્મગુરૂ, ધર્માચાર્ય, મહાન પત્તિ, પરમપૂજ્ય શ્રી ગેપાળજી સ્વામીની હાથપોથીમાંથી પોતાના હસ્ત લિખિત અક્ષરનું સૂત્ર આખ્યાત ધનુ લખેલ પાનુ. શ્રી વિમળનાથ ભગવાનના સ્તવનનુ મળી આવવાથી મારી પોતાની કેટલીક શકાઓનું સમાધાન થઇ ગયું. અને મને પણ ખાત્રીજ છે કે આ સોળકળાનુ રવરૂપ જેના જાણવામાં આવશે તેની કેટલીક શ’કાનુ સમાધાન થઇ જશે એમ આશા રાખુ છુ. પ્રશ્ન ૩ જુ——શ્રી વિમળનાથ ભગનવાના સ્તવનમાં જે સાળ કળા જણાવી છે તે સ્તવન સહિત જણાવશે ? ઉત્તર—સાંભળે-જે પ્રમાણે પાનામાં લખ્યુ છે, તે પ્રમાણે અહિયાં દાખલ કરીએ છીએ. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ વિ. ૧ વિ. ૨ વિ. વિ. ૪ વિ. ૬ || રાગ- પ્રભાતિ | વિમળ વિમળ થઈ જેહની, સળે સુખ કારી; તેહ કહું વિસ્તારથી, સુણજો મન ધારી. ચેતનની જે ચેતના, કળા તેને કહીયે, અક્ષર ભાગ અનંતમે પ્રકાશે લહીયે. પ્રથમ કળા તે એ કહી, વળી બીજી જાણે જથા પ્રવૃત્તિના જોગથી, પરણામે આણે. અપૂર્વ કર્ણ મુદગર થકી, હણીએ ઘન ગ્રથી; ત્રીજી કળા એવરે, લહસે શિવ પંથી. અનિવૃત્તિ આતમ આદરેક દળ મિથ્યા વે; તુરિય કળા જે પામશે, તે શિવપુર પહોંચે. સમક્તિ શ્રદ્ધા જે થઈ, અરહા ઉપદેશે કળા કારણ ગુણ જાણીને, પરિચય જે કરશે. એ કળા કહી પાંચમી, હવે છઠી જાણે, વિરતિ કરે દેશે કરી, વળી સંવરિત આણે. સર્વાકાશ પ્રદેશને, અનંત ગુણ કરીયે; તેહ બરેલર વ્રતના પર્યાય લહીયે. સંજમ થાનક જે ઘન, એ દીઠ વિતરાગે; ભાષ્ય કલ્પ માહે કહ્યો, તે ભણજો રાગે. એહ થકી પણ છે ઘણા, ચારિત્ર પર્યાયા, પ્રગટપણે જ્યારે થયા, ત્યારે મુનિપર પાયા. કળા કહીએ સાતમી, આઠમી હવે કહીયે, જેહ ગીશ્વર ધ્યાનમે, આત્મપદ લહીયે. નવમી કળા તે કહી, જેહથી રસ ધાતિ, ગુણ શ્રેણી ગુણ સંકમે, સ્થિતિ બાધા ધાતિ. એહ કારણ પચે કરી, ગુણ શ્રેણે વરિયા તે ગીશ્વર જાણજે, જે ભદધિ તરિયા. દશમી કળા એ વળી, વમે વેદ વિકાર ધ્યાન શુકલ આલંબને, ભેદ જ્ઞાનકા ચારા. વિ. વિ વિ. વિ. વિ. ૧૨ વિ. ૧૪ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૮ એકાદશમી જે કળા, પ્રગટી જીવ જોઈ; તવ આતમ અàાભતા, કરવા સ્થિર હાઇ. કરવા ખાધ પ્રકાશ; કહીયે. દ્વાદશમી જાગી જા, ઘન ઘાતિક્ષનાં ક્ષય ભણી, હુએ આત્મ ઉલાસ. તે રસ ચાખ્યા તેરમી, જેવા કદીએ ન ચાખ્યો; જેની આપમાં કો હિ, ઈમ આગમે ભાંખ્યા. લોકા લેક તે આપમે, એક સમયનેે ભાંસ્યા; એહવા વિમલ જો સેવસે, તુમે વિમલ તા થાશે. ચલના ત્યાગે ચૌદમી, કળા પ્રગટી કહીયે; શૈલેશી ઘન શૈલની, પરિકરણ એ રુધેચેગ ચેગીશ્વરા, ધ્યાના રભ ધરતા; પદ્મ મહેાય સાધતા, કમ બેરુ' કરતા. પંદરમી પ્રગટી યદા, લડ઼ી ભાવ અજોગી; સકલ કનાં ક્ષય થકી, થાયે નિજ ગુણ ભેગી. શ્યામાનંદન સિદ્ધ મે', સાળે સ`પૂર્ણ કહીયે; કળા કુશળ કરત બ્રહ્મા, સેવ્યા શિવ સુખ લહીયે. મુખ્ય કળા કહી સળ એ, આગમ અનુસારે; તેડુ અનંત અનંત છે, જાણું! સુ વિચારે. કળા સંપૂર્ણ સોળ જે, ક્ડીએ તેડુને ધ સ થકી તે જીનવરે, કર્યાં પ્રગટ એ મ. તેહ વળી ઉત્તરાધે નમે, કહ્યો તેહ સંબંધ; તેડુ તણા અનુસારથી, કર્યાં કળા પ્રશ્ન ધ ધર્મી કહે કળા કહે!, કહો ચેતન કોઇ; ભેદ નહિ એ તીનમેં, ગુણધર ગુણી હેઇ કળા જે કેળવે, કળાવત કહું ત; શ્રેણ વિધિ તે વળી પદ્મ કલ્યાણને, પામે મહાન મહત. ॥ ઇતિ શ્રી વિમલજિન સ્તવન. વિ૦ ૧૧ વિ૦ ૧૬ વિ૦ ૧૭ વિ ૧૮ વિ॰ ૧૯ વિ૦ ૨૦ વિ॰ ૨૧ વિ૦ ૨૨ વિ૦ ૨૩ વિ૦ ૨૪ વિ૦ ૫ વિ ૨૬ પ્રશ્ન ૪ છુ—શિષ્ય-સૌ સમજી શકે તેવી રીતે સોળ કળા અનુક્રમે હું કાંમાં લખી જણાવો તે બહુ ઉપયોગી થાય. ઉત્તર~સાંભળે-વાચાને વિચારે સાળ કળા, વિ॰ ૨૭ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ કળા–૧ લ–ચેતનની ચેતના-અક્ષરને અનંતમે ભાગ ઉઘાડે તે– કળા–૨ જી-યથા પ્રવૃત્તિ કરણ-ચડતા પરિણામની ધારા અને કડકડાની હદમાં આવે. કળા-૩ -અપૂર્વ કરણ-ગકી ભેદ કરે તે. કળા–૪ થી અનિવૃત્તિ કર્ણ–મિથ્યાત્વ ટાળે. કળા-૫ મી-શુદ્ધ શ્રદ્ધા–સમક્તિની પ્રાપ્તિ. કળા–૨ ડ–દેશ વિરતિપણે પામે. કળા–૭ મી-સર્વ વિરતિ ચારિત્ર ગુણ પ્રગટે. કળા– ૮ મી–ધર્મ ધ્યાનની ધારા પ્રગટે. કળા– ૯ મી-ગુણ શ્રેણી-ક્ષપક શ્રેણીએ ચડે. કળા–૧૦ મી-અવેદી થઈ–શુકલ ધ્યાનની ધારાએ ચડે. કળા–૧૧ મી–સર્વથા લેભને ક્ષય થાય-આત્મ જ્યોતિ પ્રગટે. કળા-૧૨ મી-ઘનઘાતી કર્મને ક્ષય થાય. કળા–૧૩ મી-કેવળજ્ઞાનને પ્રકાશ થાય. કળ–૧૪ મી-શૈલેશી કરણગ રૂંધન ધ્યાન. કળા–૧૫ મી-ભાવ અજોગી–સકળ કર્મને ક્ષય. કળા--૧૬ મી-સિદ્ધપદની પ્રાપ્તિ-સપૂર્ણ સેળે કળા. શ્રી ઉતરાધ્યયનજી સૂત્રના અધ્યયન ૯ માની ગાથા ૪૪ મી ના છેલા પદમાં ૧૬ કળાને શબ્દ છે તે ઉપરથી કઈ વિદ્વાન પુરૂષે ઉપર કહ્યા પ્રમાણે મેળે કળાનું સ્વરૂપ યથા તથા કહી બતાવ્યું, તે અહિયાં પ્રગટ કરવામાં આવ્યું છે. પ્રશ્ન ૫ મું–અત્યાર સુધી સૌ કોઈ એમ માને છે કે-કેવળ જ્ઞાન પ્રગટે એટલે સોળે કળા પ્રગટી અને કેવળની પહેલી કળા કે સમક્તિ માને છે. અને કોઈ અક્ષરને અનંતને ભાગ ઉઘાડે જે છે તે માને છે. તે તે વિષે શું સમજવું. ઉત્તર– ઉપર કહેલી સળ કળામાં તે સંપૂર્ણ સોળે કળા ઉઘાડી તે સિદ્ધની કહી છે. અને કેવળ જ્ઞાનને પ્રકાશ તે તેરમી કળાયે થાય છે. સમક્તિની પ્રાપ્તિની કળા પાંચમી કહી છે. એ અપેક્ષાએ કેવળની નવમી કળા થાય છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયે પણ અઘાતી ચાર કર્મ, મેગની પ્રવૃત્તિ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ અને સિદ્ધ પદની અપ્રાપ્તિની ત્રણ કળાનું આવરણ કેવળીને હોય છે તે ત્રણનું આવરણ ખરચે સોળે કળાએ સિદ્ધ પદ પ્રાપ્ત થાય છે એટલે સિદ્ધને સેળે કળા સંપૂર્ણ હોય છે. પ્રશ્ન હું–જ્યારે સિદ્ધને સંપૂર્ણ સેળે કળા ઉઘાડી કહી તેમાંની પહેલી કળો અક્ષરને અનંત ભાગ ઉઘાડે છે તે કહી, અને અક્ષરને અનંતમે ભાગ ઉઘાડે તે સર્વ જીવને તો છે. સર્વ જીવમાં અભવી આવ્યા તે અભવી પણ સિદ્ધની સેળમી કળામાં ગણાય તે સળગે અંશે સત્તામાં સિદ્ધ સમાન ગણાય કે નહિ ? ઉત્તર–સેળ કળા જે કહી તે તે સૂત્ર આખ્યાત ધર્મની કહી છે, તે તે ભવી જીવને લાગુ છે–મે જવાવાળાને માટે જ તે સોળે કળાનું સ્વરૂપે જણાવ્યું છે. અભવીને તે કળાને સંબંધ જણાતું નથી. પ્રશ્ન ૭ મું–સિદ્ધમાં ભેળે કળા કહી તે ભવ્યજીવમાં કેટલી કળા સંભવે ? ઉત્તર–સમુચ્ચે ભવ્ય જીવમાં પંદર કળા સંભવે, એક ઉપરલી છેવટની-સિદ્ધની સેળમી કળા ન હોય. પ્રશ્ન ૮ મું–ભવ્યજીવ સિદ્ધ થાય છે માટે એવા જીવને સૂત્રમાં ભવસિદ્ધિયા કહ્યા છે તે તેને સેળે કળા કહેવામાં શું વાંધે આવે ? ઉત્તર–સૂત્રમાં જીવના ત્રણ વર્ગ પાડ્યા છે. એક ભવ્યજીવ બીજા અભવ્યજીવ, ને ત્રીજાને ભવ્યને અભવ્ય તે સિદ્ધના જીવ તે સિદ્ધના જીવને સોળે કળા કહી અને ભવ્યજીવને એક કળા ઓછી હેય-મેક્ષ ગતિ પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી પંદર કળા કહેવાય. પ્રશ્ન ૯ મુ–ઉપર કહેલી સેળ કળા મહેલી અભવીને કેટલી કળા સંભવે ? ઉત્તર–નિશ્ચય થકી–તથા ભાવથી ઉપર કહેલી સેળ કળામાંની એક કળા લાભે નહિ, વ્યવહારથી-તથા દ્રવ્યથી પહેલી, બીજ, છઠ્ઠી, અને સાતમી એ ચાર કળા લાભે. આસબંધી વિશેષ હકીકત આગળ પર જાણવામાં આવશે. તે પ્રશ્ન ૧૦ મું–શ્રી નદીજી સૂત્રમાં સર્વ જીવને અક્ષરને અનંતમે ભાગ ઉઘાડે કહ્યો છે તે પછી આ પહેલી કળામાં ભવ્ય અને અભવ્યમાં શો તફાવત ? Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ ઉત્તર–શ્રી નંદીજીમાં સર્વ જીવને અક્ષરને અનંત ભાગ જે ઉઘાડે કહ્યો છે તે શ્રુત જ્ઞાનને ઉઘાડે કહ્યો છે અને કૃતના બે ભેદ કહ્યા છે એક સમકૃત અને બીજું મિથ્યાકૃત, તેના પણ અનેક ભેદ કહ્યા છે તે આગળ પર કહેવાશે. પરંતુ અભાવીનું શ્રત અનાદિ અનંત કહ્યું છે અને ભવીનું કૃત સાદિસાત કહેલ છે. પ્રશ્ન ૧૧ મું–અભવી તથા ભવીના કૃત વિષે સૂત્રમાં મૂળ પાઠમાં શી રીતે કહ્યું છે તે જણાવશે ? ઉત્તર–શ્રી નદીજી સૂત્ર બાબુવાળા છાપેલ પાને ૨૯૮ થી ૩૦૪ સુધીમાં એ વિષે ઘણે અધિકાર છે. ત્યાં કહ્યું છે કે-મુળપાઠ भवसिद्धियस्स सुयं साइयंसपज्जवसियं च अभवसिद्धियस्स सुयं अणाइयं अपज्जवसियं. ભવ્યસિદ્ધિકનો શ્રુત જ્ઞાન છે તે સાદિ અંત છે. તે જ્યારે મિથ્યાત્વ ફીટીને સમ્યક્ત આવે ત્યારે આદિ છે. અને કેવળ જ્ઞાન ઉપજે ત્યારે શ્રત જ્ઞાનને અન્ત છે તે ભણી આદિ છે અને અંત પણ છે. શેષ ૩ ભાગ નથી, મિથ્યાત્વ અનાદિ છે. પણ ભવ્યને અંત છે. (ચ શબ્દથી એમ પણ સંભવે છે કે-એકેક ભવ્ય જીવેનું કૃત અનાદિ અનંત પણ છે. એટલે મોક્ષ પ્રાપ્ત ભવસિદ્ધિયાનું શ્રત જ્ઞાન આદિ અંત રહિત છે અને સંસારસ્થ ભવસિદિયાનું કૃત અજ્ઞાન આદિ અંત રહિત છે. એમ બે ભાગ પણ સંભવે છે.) અને અભવ્ય સિદ્ધિયાને મતિ શ્રત અનાદિ અનંત છે. પ્રશ્ન ૧૨ મું–અભવ્ય જીવના શ્રુત જ્ઞાન વિષે શાસ કાંઈ વિશેષ જણાવે છે ? ઉત્તર–અભવ્યના શ્રતને જઘન્ય ઉત્કૃષ્ટને વિચાર શ્રી નંદીજી સૂત્રમાં કહ્યો છે તે અમે જણાવીયે છીએ. ( જધન્ય તે અક્ષરને અનંત ભાગ ઉઘાડો કહ્યો છે, અને ઉત્કૃષ્ટ તે) અભવ્ય જીવ જે ભણે તે ૧૦પૂર્વ કાંઈ એક ઉણે ભણે, તે ઉણે કેમ ભણે તે કહે છે. જે દશ પૂર્વ ભણ્યાને ધણું નિશ્ચય સંમતિ પામીને પાછા પડે તેપણ તે શુકલ પક્ષી થાય, (અને ઘણે કાળ રહેતે) દેશે ઉણે અર્ધ પૂગળ સંસારમાં રહે અને દશ પૂર્વ ભણે તે તે નિયમા ભવ્યજીવજ હોય.) અને અભવ્યઆશ્રી–દશ પૂર્વ ઉણ ભણે તે સમકિત ફરસ્યા વિના પાછા પડે તે કૃષ્ણપક્ષીપણે રહે તે ભણી Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ અભવ્ય છે તે કૃષ્ણપક્ષી મિથ્થા દણિ છે તે માટે દશ પૂર્વ પુરાં. ન ભણે કાંઇ એક ઉણ ૧૦ પૂર્વ ભણે પાછા પડે અનાદિ સંસારમાંહી રહે. પ્રશ્ન ૧૩ મું-સર્વ જીવને અક્ષરને અનંત ભાગ ઉઘાડો કહ્યો છે તેનું સ્વરૂપ શી રીતે છે? ઉત્તર–શ્રી નદીજી સૂત્રમાં તે વિષે નિચે પ્રમાણે કહ્યું છે તે સૂત્રપાઠ. सव्यागासपए सेहि अणंतगुणियं पज्जवक्खर निष्पज्जइ, सव्वजीवाणं पियणं अक्खरस्स अणंत भागो निच्चुग्धाडिओ,जइ पुण सोवि आवरिजा तेणं जीवो अजीवतं पाविजा मुह, विमेहसमुदए हीए पभा चंदमुराण से तं साइयं सपज्जवसियं, से तं अणाइयं अपज्जवसियं. હવે અક્ષરની અવગાહના કહે છે. ૧ સર્વ જે આકાશ છે તેહના જે પ્રદેશનું પ્રમાણ છે તે સર્વ આકાશના પ્રદેશોને અનંત ગુણાકી જે તેમના જેટલા પ્રદેશ હવે તેટલા અગુરૂ લઘુ પર્યાય કરીને વ્યંજન અક્ષર ૧ નિપજે છે. સર્વ આકાશ પ્રદેશને અનંત ગુણા કીજે ત્યારે તેના પ્રદેશ અનંત ગુણા હુવે તે માટે તેહના જે પ્રદેશોના અનંતા અગુરૂ લહુ પર્યાય હોઈ તે ભણી સર્વ આકાશના પ્રદેશોથી અનંત ગુણ હોય. પ્રશ્ન ૧૪ મું વળી શિખે પૂછ્યું. સ્વામી એકલા આકાશના પ્રદેશોના જેટલા અગુરુ લઘુ પર્યવ હવે તેને જ સર્વ પિંડ ભૂત કીજે એટલાજના એક અક્ષરના પર્યાય હવે ? ઉત્તર–ગુરૂ બોલ્યા-અહો શિષ્ય ? તિમજ વળી ધમ િકાયાદિકના પણ પર્યાય મળે એકઠા કીજે તે અક્ષર નીપજે છે તે મધ્યે વ્યંજન અક્ષર ઈ નીપજે છે તેહિ પણ સર્વ પર્યાય ન જાણે, એટલે તે શ્રુત જ્ઞાનના અનંતા પર્યાય હવે તેહિ પણ છમસ્થ ન દેખે ન જાણે. કેવળ જાણે દેખે છે. તે સર્વ જેના મતિ જ્ઞાન, શ્રત જ્ઞાનને અનંત ભાગ નિત્ય સદૈવ કાળોજ જઘન્ય તે ઉઘાડે હવે રહે, અને જે સર્વ જીવના પ્રદેશ છે તે સર્વ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અનંતી વર્ગણા કરીને વીંટાણે છે તે જે સ્વભાવપણું જ ચેતન્યપણું આવરી ન શકે તે ભણી જે જ્ઞાનાવરણીયાદિક આઠ કર્મ છે તેહ થકી એક અક્ષરને અનતમે ભાગ જીવ કર્મ થકી ઉધાડો સદા છે, ઉપરાંત સર્વ જીવને કેમ વીંટ્યો છે. જે વળી તેટલે પણ તે જીવ જ્ઞાનાવરણીય પ્રમુખ આઠ કર્મો કરીને આવરે તે તે જીવપણાથી ફીટી અજીવપણ પામે એટલે જીવ ફરીને અજીવ થાય. તે કેહની પરે તે દૃષ્ટાંત કહે છે તે (જેમ) આકાશને અતિ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ઘણું આભલાને મેહને સમુહે કરીને આછાદિત હવે તેહિ પણ ચંદ્રમાની સૂર્યની પ્રભા તેજ રહે. ઉપરે અને નીચે અંધકાર ન હોય તિમ છવ ફીટીને અજીવ ન થાય. તે એ આદિ છે અને અંત પણ છે તે ભણી સાદિક સપર્યાસિક કહીયે, તે એ આદિ નથી, અંત નથી તે માટે જે અનાદિક અપર્યવસિક કહીયે. ઈતિ ભાષા– પ્રશ્ન ૧૫ મું–જેને અનાદિ અનંત મિથ્યાત્વ હોય, જે જીવને આદિ અંત રહિત મતિ શ્રત અજ્ઞાન હોય તેવા ને કઈ પણ વખત પાંચ જ્ઞાન માંહેલું જ્ઞાન સંભવે ખરું કે કેમ ? ઉત્તર–શ્રીનંદીજીમાં તો તમામ જીવને અક્ષરને અનંતમે ભાગ ઉઘાડે કહ્યો તે અક્ષર શબ્દ તે શ્રત જ્ઞાન કહ્યું એટલે ભવ્ય સિદ્ધિ યા જીવનું શ્રત જ્ઞાન તે આદિ અંત સહિત કહ્યું અને અભવ્ય જીવનું શ્રુત અજ્ઞાન અનાદિ અનંત કહ્યું. તે ઉપરથી એમ જણાય છે કે તેને જ્ઞાનને સદાય અભાવેજ હોવો જોઈએ. જ્યાં સમક્તિ નથી ત્યાં જ્ઞાન નથી. એ વાત નિશ્ચય છે. સત્તાએ સમક્તિ અને જ્ઞાનના અભાવવાળાને અદ્ધિએ કરીને કેવળ જ્ઞાનદર્શન રૂપ સિદ્ધ સ્વરૂપી કહી શકાય નહિ. અભવીને આ કમનું જે આવરણ રહેલું છે તે તેના પતિ કૃતાદિ અજ્ઞાનરૂપી અશ્વિને આવરણ કર્યા છે તેની પર્યાયને પ્રગટ થવા દે નહિ, વગેરે અધિકાર વિસ્તારથી આગળ પર કહેવાશે. પ્રશ્ન ૧૬ મું–શ્રીનંદજી સૂત્રમાં ભવ્ય સિદ્ધિમાં જીવનું શ્રત આદિ અંત સહિત કહ્યું કે, અભવ્યની હારના ભવ્ય જીવ ત્રણ કાળમાં મિક્ષ નહિ જવાવાળાનું શ્રત આદિ અંત સહિત કેમ કહેવાય ? જે તે ભાંગે તેને લાગુ થાય તે મોક્ષ જવાવાળ ને તેમાં તફાવત શો સમજવો ? ઉત્તર–આ પ્રશ્નકારને તર્ક ખરે છે પણ સૂત્રની રચના એર છે. સૂત્રમાં જ્યાં જ્યાં ગૌતમાદિકે પૂછેલા પ્રશ્નમાં અને ભગવતે આપેલા ઉત્તરમાં મોક્ષ જવાવાળા ભવ્ય જીવનીજ ઉત્તર આવે છે, અને ક્યાં ભાંગા પડે છે ત્યાં ભવ્યને અભવ્યનાંજ ભાંગી પડે છે, તેમાં સંસારસ્થ ભવ્ય જીવની વ્યાખ્યા આવતી નથી. શ્રીસમવાયાંગજી સુત્રમાં પણ ૨૬મા અને ૨૮મા સમવાયાંગમાં અભવ્ય અને ભવ્યનું નોમ ખૂલ્લું પાડયું છે પણ ર૭માં સમવાયગે કહેલા કયા જીવ છે તે સૂત્રકારે ગૌણતામાં રાખી અડાવીશમાં સમવાયાંગે અથે ગયાણું ભવ્ય જીવ કહ્યા તેથી કેટલાક ૩૦ Page #259 -------------------------------------------------------------------------- ________________ ર૩૪ અઠ્ઠાવીશે પ્રકૃતિવાળા મોક્ષ પ્રાપ્તિ થવા યોગ્ય ભવ્ય જીવને તારવી-જુદા પાડી બાકીના કદિ મિક્ષ નહિ જવાવાળા ભાગે ગશ્ચિતપણે સતાવીશમાં સમવાયેગે જણાવ્યું પણ ખુલ્લું નામ આપ્યું નહિ એ શાસ્ત્રકારની ખૂબી. તેમજ અહિંયાં મોક્ષ પ્રાપ્ત ... ભવ્ય જીવનું કૃત આદિ અંત સહિત કહ્યું, અને કૃષ્ણ પક્ષી આદિ અંત રહિત મિથ્યાત્વવાળા ભવ્ય જીવના શ્રતને ભાગે બકાતને રાખ્યું હોય એમ જણાય છે. પ્રશ્ન ૧૭ મું–શ્રી નદીજી સૂત્રમાં કહેલા સર્વ જીવને અક્ષરને અનંત ભાગ ઉઘાડે જે કહો તે અક્ષરને અનંત ભાગ ઉઘાડાની સેળ કળામાંની પહેલી કળા કહી છે તે અભવીને તે કળા ઉઘાડી છે, તે સિદની સોળ કળા મહેલી તે પહેલી કળા છે તે સત્તામાં સોળે કળાવાળે સિદ્ધ સમાન અભવીને આત્મા કેમ ન હોય ? અર્થાત્ હવે જોઈએ. જો એમ હોય તેજ સર્વ જીવ સિદ્ધ સમાન છે એમ કહેવાને વધે નથી એમ કઈ કહે તેનું કેમ ? ઉત્તર–પ્રશ્નકારને તર્ક તે બહુ સારે છે. પણ સૂત્ર શું જણાવે છે તેને વિચાર કરવો જોઈએ. આ સંબંધી કેટલુંક લખાણ થઈ ગયું છે. તેપણ પ્રક્ષકારને વિચારવું જોઈએ કે શ્રી ઉત્તરાધ્યયનછ સૂત્રના નવમાં અધ્યયનની ૪૪મી ગાથામાં સોળ કળાનો શબ્દ આવ્યું છે તે સેળ કળા કેની કહે છે અને તે સોળ કળા કેને કેને લાગુ કરી છે તે સૌ કેઈનાં જાણવામાં આવી તે ગયું હશે ? જે તેનું સ્વરૂપ સમદ્રષ્ટિથી યથાતથ્ય સમજવામાં આવશે તે તથા તર્કનું સમાધાન થવાને જરા પણ વિલંબ નથી. જે સેળ કળા સત્રમાં કહી છે તે તે સૂત્ર અખ્યાત ધર્મની કહી તે, તે ધર્મ અભવીને નથી. વીતરાગ પ્રણીત સમ્યક્ત જ્ઞાન દર્શન ચરિત્રરૂપ જે ધર્મ તે સૂત્ર આખ્યાત ધર્મ કહેવાય છે. તેની ભગવંતે સેળ કળા કહી છે. અને દરેક કળાનું સ્વરૂપ જુદું જુદું કહ્યું છે તે દરેક કળા મેલ પ્રાપ્ત થવા ગ્ય ભવ્ય જીવને જ લાગુ છે. અને તે સેળે કળા સત્તામાં તેજ ભવ્ય જીવને રહી છે. તેજ ભવ્ય છે એળે કળાને પ્રકાશ કરી એક્ષપદને પ્રાપ્ત કરી સિદ્ધ થાય છે. પ્રશ્ન ૧૮ મું–તે શું અભવ્યને આ કહેલી સેળ કળા મહેલી એકે કળા નથી એમ સમજવું ? Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ ઉત્તર–નિશ્ચય નયે તે સૂત્ર આખ્યાત ધર્મની કહેલી સેળ કળામાંની એકે કળા કહી શકાય નહિ. પણ વ્યવહારને બે કળા ઉઘાડી સંભવે છે. પ્રશ્ન ૧૯ મું–તે બે કળા કઈ ? ને તેનું સ્વરૂપ શું ? ઉત્તર–જે અભવ્ય ને અક્ષરને અનંત ભાગ ઉધાડે છે તે મિથ્યાત્વ કૃતને ઉઘડે છે તેથી સૌતન્યપણું-ચૈતન્યની ચેતના પ્રગટ થાય છે, તે પહેલી અને બીજી કળયથા પ્રવૃત્તિકરણનીજે મિથ્યાત્વનું પહેલું ગુણસ્થાન રહેલું છે તે મિથ્યાત્મની શુદ્ધ કરણીના ગુણને અવલંબી ઉચ્ચ ભાવનાની કરણ કરે–અને તેથી આગળ વધે તે સૂત્રાખ્યાત ધર્મનું ચારિત્ર વ્યવહારથી અંગીકાર કરે, શુદ્ધ આચાર પાળે, બેંતાળીશ, સુડતાલીસ છનું દેષ રહિત નિર્દોષ આહારદિક વહેરે, સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે કેવળ ચરિયા એકંત ચારિત્ર (સમ્યફ જ્ઞાન દર્શન વિનાનું) અને શ્રીનંદીજી સૂત્રમાં કહ્યા પ્રમાણે ઉંણે દશ પૂર્વ (નવમા પૂર્વની ત્રીજી આચાર વધુ) સુધીનું જ્ઞાન મેળવી, શ્રી ભગવતીજી સૂત્રમાં કહ્યા પ્રમાણે “અસંજય ભવિય દેવ દેવાણ"અસંજમપણે વ્યવહાર ચારિત્રની આરાધના કરી નવવેચક સુધી જાય. અને યથા પ્રવૃત્તિ કરણના યોગે વ્યવહાર ચારિત્રના બળે અકામ નિર્જરાએ કરી કઈ વખત અને કડાકોડીની હદ સુધી આવી જાય પણ અંતે કેડીકેડ સુધી પહોંચે નહિ, સમ્યક જ્ઞાન દર્શન રૂપી ચ વિના જેમ આંધળે પુરૂષ નગરીના દરવાજાની નજીક આવી પાછા ફરે ને અટવીમાં ભટકે તેમ સંસાર રૂપ અટવીમાં અભવ્ય જીવ પરિભ્રમણ કરે, પણ ગંઠી ભેદ કરવા રૂપ અપૂવ કરણની ત્રીજી કળા પ્રગટ કરી શકે નહિ. માત્ર વ્યવહારથી પ્રથમની બે કળા ખુલ્લી કહેવી હોય તે કહી શકાય, અને નિચેથી તે શ્રત આખ્યાત ધર્મની એકે કળા અભવને ખુલ્લી નથી એમ સંભવે છે. એ એમ હોય તે સત્તામાં પણ શ્રત આખ્યાત ધર્મની કળા હેય નહિ મિથ્યાત્વ અને અજ્ઞાન સિવાય અભવીને નથી, સુત્રના ન્યાય પ્રમાણે સત્તામાં પણ એજ છે ને પ્રગટપણે કેવળીની દ્રષ્ટિએ પણ એજ છે એમ ઘણા દાખલાથી અનુભવાય છે. તત્ત્વ કેવળી ગમ્ય. પ્રશ્ન ૨૦ મું–સૂત્ર આખ્યાત ધર્મની જે સોળ કળા કહી તે અભવીને નથી. માત્ર ભવીનેજ માટે કહી છે એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે ભવમાં અને અભવીમાં કેઈ પ્રકારને મેટો તફાવત હવે જોઈએ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ કે તે તફાવત સૂત્રના આધારથી જાણવામાં આવે તે સે કોઈ કબુલ કરી શકે. માટે એ કઈ સૂત્રને મજબુત દાખેલે છે ? ઉત્તર–હા, છ, સાંભળ–શ્રી સમવાયાંગજી સૂત્રમાં-છવીશમાં સમવાયાંગે કહ્યું છે કે-તે મૂળ પાઠ— अभवसिद्धियाणं जीवाणं मोहणिजस्स कम्मस्स छन्वीसं कम्मं सासंतकम्मा पं० तं० मिछत्तमोहणिज्जं सोलस कसाया इत्थीवेदे पुरिसेवेदे नपुंसगवेदे हासं अरति रति भयं सोगो दुगंछा ॥ . અર્થ—જેને અનાદિ અનંત અભવ્યપણે સિદ્ધિ નિષ્પન્ન છે. (એટલે શાશ્વત સ્વભાવ છે જેહને) તે અભવ્ય સિદ્ધ કદિયે. તે જીવને મેહનીય કર્મ ચેાથે તેની મૂળ ૨૮ પ્રકૃતિ છે. તે માંહી અભવ્ય જીવને છવ્વીશ કર્મના અંશ કની પ્રકૃતિ સત્તા કર્મ પણે રહે તે કહે છે. મિથ્યાત્વ મેહનીય ૧, અને સોળે કષાય અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ ૪, એમ અપ્રત્યાખ્યાની ૪, પ્રત્યાખ્યાની ૪, સંજવલન ૪, સર્વમલી ૧૬ કષાય અને મિથ્યાત્વ મેહનીય ભેળવતા ૧૭ પ્રકૃતિ, સ્ત્રી વેદ ૧૮, પુરૂષ વેદ ૧૯, નપુંસક વેદ ૨૦, હાસ્ય ૨૧, અરતિ ૨૨, રતિ ૨૩, ભય ૨૪, શોક ૨૫, દુગછા ૨૬. (એ છવ્વીશ પ્રકૃતિ અભવીને સદાય સત્તામાં છે. સમક્તિ મેહનીય અને મિશ્રમોહનીય ર એ બે પ્રકૃતિ મૂળેથીજ સત્તામાં નથી.) પ્રશ્ન ૨૧ મું–અભવીને જ્યારે બે પ્રકૃતિના અભાવે મોક્ષ નથી એમ સાંભળીએ છીએ તે ભવ્ય જીવને મેક્ષ હોય એમ કહેવામાં આવે છે. છતાં, બધા ભવ્ય જીવ મોક્ષ નહિ જાય તેનું શું કારણ? મેક્ષ નહિ જવાવાળા ભવ્ય જીવ અને અભિવ્ય જીવમાં શું તફાવત ? ઉત્તર–અભવ્યને જેમ મનીય કર્મની છવ્વીશ પ્રકૃતિ સત્તામાં કહી છે તેમ સત્યાવીશમાં સમવાયાંગે નીચે પ્રમાણે કહ્યું છે.. वेयग सम्मत्त बंधावरणस्मणं मोहणिज्जस्स कम्मस्स सत्तावीसं उत्तरपग डीओ सतंकम्मंसा पं० ॥ અર્થ—વેદક સમ્યકતને બંધ તેહ થકી જેહ ઉપરંઠ છે –વેગળે હવે છે. એહવા પ્રાણીને મેહનીય કર્મની પ્રકૃતિ અઠ્ઠાવીશ છે તે માંહિ સત્તાવીશ ઉત્તર પ્રકૃતિ સત્તાપણે કહી. સોળ કષાય ૧૬, નવને કષાય એવ ૨પ થઈ, મિથ્યાત્વ મેહનીય મિશ્ર મેહનીય એવું ૨૭ પ્રકૃતિ સત્તાએ હવે એક સમ્યકત્વ મેહનીય ન હોય Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ પ્રશ્ન ૨૨ મુ–અહિંયાં કોઈ વૈદક સમક્તિના બ`ધથી ઉપરાંઠાનાવેગળાના અ ક્ષાયક સમકિતના કરે તેનું કેમ ? ઉત્તર—જો ક્ષાયક સમકિત માનીએ તા સાતે પ્રકૃતિના અભાવ હોય, અને અહિયાં તે એક સમિતિ મેહનીય વરજીને સત્તાવીશે પ્રકૃતિ સત્તામાં કહી. માટે અહિંયાં વૈદકના અર્થ ખીજો સમજાય છે. પ્રશ્ન ૨૩ મું—મૂળ પાઠમાં તેા વેદક સમકિત કહ્યું છે અને વેદ્યક સમકિત તે ક્ષયે પશમ સમકિતના છેલ્લે સમયે અને ક્ષાયક સમિકતના આગલે સમયે હોય. માટે મૂળ પાઠ વિષે શું સમજવું ? ઉત્તર—અહિંયાં વેદક સમકિત લેવાનું નથી પણ સમિતિમાં વેઢવાનુ લેવાનુ છે. એટલે સમ્મત્ત વૈયનિમ્ન એવા પાઠ આગળ આવશે એટલે સમ્યકત વેદનીય-સમકિતમાં વેદવાપણું જે સમિતિ મેહુનીય એવા અ વૈદ્યક સમકિતના થાય છે. એટલે સમકિત માડુનીયના બંધ થકી ઉપરાંઠો અળગા જેને સમકિત માઠુનીયના ખ'ધ નથી. એવા જીવને સમિકત મેહનીય ટળી ૨૭ સત્તાવીશ મેાહનીય કર્મની ઉત્તર પ્રકૃતિ સત્તામા ય, એમ સતાવીશમુ` સમવાયાંગ સૂચવે છે. પ્રશ્ન ૨૪ મું—સત્તામાં છવીશ કહ્યા તા છે. તે સમિત મેહનીય વજીને હાય તેવા જીવ કયા જાણવા ? પ્રકૃતિવાળાને તે અભવી ખુલ્લા સત્તાવીશ પ્રકૃતિ જેને સત્તામાં ઉત્તર—અઠ્ઠાવીશમાં સમવાયાંગે ભવ્ય જીવના સંબધે જે પાઠ કહ્યો છે તે પાટના સબંધ જોતાં સતાવીશમાં સમવાય‘ગમાં કહેલા જીવ સંસારસ્થ ભવ્ય જીવ સમજાય છે, કારણકે સમક્તિ મેહનીય અને મિશ્ર માહનીય જિતને તા અભવ્ય જીવ કહ્યા છે તેા એક સમક્તિ મેહનીય વર્જિતનો ભાંગે અભવ્યથી જુદો હોવો જોઇએ. કેમકે ભવ્ય જીવને અઠ્ઠાવીશમા સમવાયાંગે અઠ્ઠાવીશે પ્રકૃતિ સત્તામાં કહી છે. તે ઉપરથી એમ જણાય છે કે-ત્રણ કાળમાં મોક્ષ નહુિ જવાવાળા ભવ્ય જીવને વચલે ભાંગા જણાય છે. અને તે વિષે અઠ્ઠાવીશમુ` સમવાય'ગ વિશેષ સાખીતી કરી આપતુ હોય એમ પણ જણાય છે. પ્રશ્ન ૨૫ મું–શ્રી અઠ્ઠાવીશમાં સમવાય ગે શુ' કહ્યુ છે ? તે તે જણાવો? ઉત્તર-સાંભળેાઅઠ્ઠાવીશમા સમવાયાંગના મૂળ પાઠ બાજુવાળા છાપેલ સમવાયાંગે પાને ૭૬ મે Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ भवसिद्धियाणं जीवाणं अत्थेगइयाणं मोहणिज्जस्त कम्मस्स अठावीसं कम्मंस्सा संतकम्मा पं.तं. सम्मत्तवेयणिज्जं, मिच्छतवेयणिज्जं, सम्ममिच्छत्त desi, सोलस कसाया, णव णोकसाया. . ભાષા-જૈને સિદ્ધિ-મુકિત થવાની છે તે ભવ સિદ્ધિકા તે જીવને કેટલાએકને ચેથા મેહનીય કની અઠ્ઠાવીશ કના અ’-શકની પ્રકૃતિ સત્તાયે કહી તે કહે છે. સમ્યકત્ત્વ વેદનીય-સમ્યકત્ત્વ મોહનીય ૧, મિથ્યાત્વ વેદનીય–મિથ્યાત્વ મેાહનીય ૨, સમ્યકત મિથ્યાત્વ વેદનીય એટલે મિશ્ર મેહનીય ૩, સાળ કષાય-અણુતાનુ અંધિયાદિક-કષ કહેતાં સ ́સાર તેને આય કહેતાં લાભ હાય જે થકી તે કષાય ૧૬, કષાય સરીખું ફળ દે-તે હાસ્યાદિક નવનો કષાય કહ્યા ૯ સ મળી ૨૮ પ્રકૃતિ માહનીય કર્મીની ( મુકિત ગમન યાગ ભવ્ય જીવને ) હોય. આના પરમાથ એ છે કે-અહિંયા અર્થે ગયાણ' કેતાં કેટલાએક ભવ્ય સિદ્ધિયા જીવને ૨૮ પ્રકૃતિ સત્તામાં કહી તેા બાકીના ભવ્ય જીવને એથી તફાવત હાવા જોઇએ, મેહનીય કમની પ્રકૃતિ તે અઠ્ઠાવીશજ છે, અને ભવ્ય અભવ્ય જીવના પટાંતો દન મેહનીયની ત્રણ પ્રકૃત્તિમાં રહ્યો છે, તે અભવ્યમાં તે સમ્યકવ મેહનીય ૧ અને મિશ્ર માહનીય ૨ એ એ પ્રકૃતિને તદ્ન નિષેદ્ધ કર્યાં. હવે ભવ્ય જીવમાં એ વગ રહ્યાએક ત્રણ કાળમાં મુકિત નહિ જવા ચેાગ્ય સ’સારસ્ય ભવ્ય જીવ ૧, અને બીજા મુકિત પ્રાપ્ત ચેાગ્ય ભવ્ય જીવ ૨. આ બેમાં અથૈગયાણના પાઠ ઉપરથી એમ જણાય છે કે-કેટલાક ભવ્ય જીવને ૨૮ પ્રકૃતિ સત્તામાં છે, ભલે મેહનીચે આવતું સમિતિ પણ કેઈ વખત ાયેાપશમ ભાવને યેાગે ક્ષયે।પશમ સમિત પ્રગટ તે તેમાંથી ક્ષાયક સમતિ થાય અને માક્ષ પણ જાય. માટે અઠ્ઠાવીશ પ્રકૃતિની સત્તાના ભાંગા મેક્ષ જવાવાળા ભવ્ય જીવના કહ્યો. અને સમકિત મેહનીય વર્જિને સત્યાવીશમે સમવાય ગે સત્યાવીશ પ્રકૃતિ સત્તામાં કહી તે મેક્ષ નહિ જવાવાળા ભવ્ય જીવ આશ્રી કહી હોય એમ જણાય છે. મિશ્ર મેહનીય સત્તામાં હાવાથી ભવ્યપણુ સાબેત રાખ્યુ. અને સમિત મેહનીય નહિ હાવાથી મુકિત અટકી. પ્રશ્ન ૨૬ મું—સંસારસ્થ ભવ્ય જીવને મિશ્ર માહનીય કહી તેમા સમિકતા અંશ તે રહ્યો, તેમાથી કોઇ વખત મિશ્ર સમકિત થાય ત મિશ્ર સમકિતના ગુણુ અધ પુગળ સુસારમાં રહેવાના કહ્યો છે એટલે Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ મિશ્ર સમક્તિવાળો એથે ગુણ ઠાણે જઈ ગુણ શ્રેણીયે ચડી છેવટે અર્ધ પુદ્ગળમાં અવશ્ય મેક્ષ જાય માટે આ વિષે શું સમજવું ? ઉત્તર–અભવ્યને સમકિત મેહનીય કે મિશ્ર મોહનીય બેમાંથી એકે નથી માટે તેને સત્તામાં કેવળ જ્ઞાન કે કેવળના પર્યવ હેવાને સંભવ નથી. એમ કેટલાક ન્યાય પરથી જણાય છે તે સંબંધે આગળ પર જણાવવામાં આવશે. હવે બે પ્રકારના ભવ્ય જીવમાં મુક્તિ પ્રાપ્ત ... ભવ્ય જીવને સત્તામાં સમકિત મેહનીય છે તે સમકિત પણ છે તે કેવળજ્ઞાન અને તેના પર્યાય પણ છે તે પ્રગટ થયે મોક્ષ પણ છે. સંસારસ્થ ભવ્ય જીવને સત્તામાં સમકિત મેહનીય નથી–એટલે મિહનીયે આવરેલું પણ સમક્તિ નથી એટલે સત્તામાં સમકિત નથી તે કેવળ જ્ઞાન કે તેના પ્રયય પણ નથી એટલે તેને મોક્ષ પણ નથી. હવે જે મિશ્ર મોહનીય સત્તામાં છે તેના માટે જે પ્રશ્ન ઉઠયો છે તે વ્યાજબી છે. અને તેને ખુલાસો પણ થેજ જોઈએ. પ્રશ્ન ર૭ મું–ઉપરના પ્રશ્નને ખુલાસે ન્યાય પૂર્વક થાય તે વિશેષ સમજુતીમાં આવે, માટે સંસારસ્થ ભવ્ય જીવને મિશ્ર મેહનીય સત્તામાં છે તેના માટે શું સમજવું ? તેને ખુલાસે સૌ કઈ સમજી શકે તેમ જણાવશે. ઉત્તર–સંસારસ્થ ભવ્ય જીવને મિશ્ર મેહનીય સત્તામાં છે તે મિથ્થાત્વ મેહનીયની સહચારી છે. અને મુકિત પ્રાપ્ત 5 જીવને મિશ્ર મોહનીય જે સત્તામાં છે તે સમતિ મેહનીયની સહચારિણી છે. બન્નેની મિશ્ર મહનીયમાં આટલે તફાવત છે. મિથ્યાત્વ સહચારિણી મિશ્ર મિહનીયમાંથી મિશ્ર સમકિત કેઈ કાળે થાય નહિ એ તે સત્તામાં મિથ્યાત્વ મેહનીયની સાથે સદાકાળ રહે. સમિતિ સહચારિણી મિશ્ર મેહનીય જે છે તે કોઈ વખત મિથ્યાત્વ મેહનીય દળ મોળાં પડવાથી મિત્ર સમતિ થાય. અને તેમાંથી કેઈ જીવ સમકિત પામે ને મેક્ષ પણ જાય, અને કઈ જીવ મિશ્ર સમકિત પામી અંતર્મુહૂર્ત રહી પાછો પડી મિથ્યાત્વમાં જાય; પણ અર્ધ પુદ્ગલમાં અવશ્ય મોક્ષ જાય, એમ શ્રી ભગવતીજી વગેરે સૂત્રમાં કહેલ છે. એટલે સમક્તિ સહચારિણી મિશ્ર મેહનીય મેક્ષ પ્રાપ્ત ભવ્ય Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જીવને છે. અને મિથ્યાત્વ સહચારિણી મિશ્ર માહનીય સંસારસ્થ ભળ્યું જીવને છે. તેને ત્રણ કાળમાં મેક્ષ નથી. પ્રશ્ન ૨૮ મું—આ વિષે સહેલાઇથી સમજાય તેવા કોઇ ન્યાય છે,? ઉત્તર-હા, જી, સાંભળેા મિશ્ર મેાહનીય વિષે વિશેષ સમજીતી સમક્તિ સહચારિણી મિશ્ર માહનીય પ્રભાતની સંધ્યા તુલ્ય છે, અને મિથ્યાત્વ સહચારિણી મિશ્ર મહુનીય સાંજની સંધ્યા તુલ્ય છે. પ્રભાતની સંધ્યા ઉપર સૂર્ય ના ઉડ્ડય અવશ્ય હાય, અને સાંજની સધ્યા ઉપર અવશ્ય અંધકારજ પ્રસરે. એ ન્યાયે એ પ્રકારના ભવ્ય જીવનું સમજવુ’. સૂર્ય સમાન તે। સમક્તિ છે બન્ને વખતની સંધ્યા સમાન એ પ્રકારનાં મિશ્ર સમકિતવાળા ભવ્ય જીવે છે. તેમાં રાત્રિના અંધકાર સમાન અભવ્ય જીવે છે, જેમ રાત્રિમાં સૂર્યાં નથી, તેમ અભવીને સમિત રૂપી સૂર્ય નથી. બન્ને સંધ્યામાં સૂય નથી પણ પ્રભાતની સંધ્યા વિલય થયે જૈમ સૂર્યના ઉદ્દય થાય તેમ મિશ્ર સમકિતવાળા મેક્ષ પ્રાપ્ત ભવ્ય જીવને સમક્તિ રૂપી સૂર્યના અવશ્ય ઉદય થાય, અને સંસારસ્થ ભવ્ય જીવ મિશ્ર મહાયવાળા સઝની સધ્યા તુલ્ય પ્રકાશ થોડા વખત રૂપ કોઇ વખત કરે પણ ભૂમિ તે મિથ્યાત્વ રૂપ અધકારનીજ છે. અને મુકિત પ્રાપ્ત થવા ચાગ્ય ભવ્ય જીવ તે દિવસ સમાન છે. દિવસમાં જેમ સૂર્યને આચ્છાદન કરનારા વાદળનાં દળ હોય છે તેમ સમકિત રૂપી સૂર્યને આચ્છાદન કરનાર માહનીય કનાં દળ હોય છે, તે દળ ખશ્યાથી જેમ હજાર કિરણે જાજવલ્યમાન મહા તેજસ્વી સુર્ય પ્રકાશ કરે છે તેમ સમિત રૂપી સૂર્ય પ્રકાશિત થાય છે. જ્યાં સમકિત ત્યાં કેવળ અવશ્ય હોય છે. મોટા ખાસીયાના યંત્રમાં સમુચે કેવળમાં ૧૧ ગુણસ્થાન કહ્યાં છે, તેમાં ૪થા ગુડાણાથી ગણના કરી છે. એ અપેક્ષાએ જ્યાં સત્તામાં સમકિત હોય ત્યાં જ્ઞાનના પર્યાંય પણ અવશ્ય હોય. સિદ્ધમાં જો ક્ષાયક સમકિત છે તે કેવળ જ્ઞાનને કેવળ દન અને તેના પ્રર્યાય કહ્યું છે. અને ચારિત્ર નથી તે ચારિત્રના પર્યાય કહ્યા નથી. એ ન્યાયે-મુકિત પ્રાપ્ત યેાગ્યે ભવ્ય જીવને-અઠ્ઠાવીશ પ્રકૃત્તિ સત્તામાં કહી તે જીવને શ્રી સમવાયાંગજી સૂત્રમાં કહ્યા પ્રમાણે સમકિત મેહનીય સત્તામાં છે તે શ્રી ભગવતીજી સૂત્રમાં કહેલા જ્ઞાન દન ચારિત્રના પર્યાય Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ પણ સત્તામાં છે. અને જ્યાં સમક્તિ મેહની સત્તામાં નથી ત્યાં જ્ઞાનદર્શન (દર્શનમાં કેવળ દર્શન) ને ચારિત્ર પણ સત્તામાં નથી. એમ સિદ્ધાંત શાક્ષી આપે છે. પ્રશ્ચ ૨૯ મું–મિશ્ર સમકિતને માટે સંસારસ્થ ભવ્ય જીવને સાંઝની સંઝાને દાખેલે આપે તે જે કે છે તે ઠીક પણ આમાં સૂર્યનું મિત્વપણું રહેતું નથી તે મિથ્યાનાં સાથે મિશ્રપણું કાયમનું હેય તેનું સમક્તિનું અંશરૂપ મિશ્રપણું દેવું જોઈએ તે તે વિષે કઈ દાખલો આપી સમજાવશે ? ઉત્તર–સાંભળે–અહિંયાં અમાવાસ્યાનાં અંધારારૂપ તે અભવી છે, પડવે ને દિવસે ચંદ્રની એક કળા ખુલ્લી હોય તે રૂ૫ સંસારસ્થ ભવ્ય જીવનું મિશ્ર સમતિ લેવું, મિશ્ર ભાગ ડે અંશ માત્ર ચંદ્રોદયને દેખાવમાં ન આવે તેવું અને અંધકારને વિશેષ ભાગ હોવાથી મિથ્યાત્વ સહચારિણી મિશ્ર મેહનીય પ્રકાશમાં કદિ ન આવે તેવી કળાવાળા જીવ સંસારસ્થ ભવ્ય જીવ લેવા. અને બીજના ચંદ્રથી પુનમના ચંદ્ર તુલ્ય સમતિ મેહનીય અને મિશ્ર મેહનીયની સત્તાવાળા મુક્તિ પ્રાપ્ત થવા યોગ્ય ભવ્ય જીવ લેવા. પ્રશ્ન ૩૦ મું–શિષ્ય-શ્રી ભગવતીજી સૂત્રમાં ખધકને અધિકારે સૂત્ર પાઠ સર્વ જીવના અનંતા જ્ઞાન, પર્યવ, અનંતા દર્શન પર્યવ, અનંતા ચારિત્રના પર્યવ ઈત્યાદિક કહેલ છે તે અભવીને પણ જ્ઞાન, દર્શન ને ચારિત્રના પર્યવ હોવા જોઈએ તેનું કેમ? ઉત્તર–પ્રથમ એક વાત ધ્યાનમાં રાખવી કે સૂત્રમાં જ્યાં જ્યાં અધિકાર ચાલ્યા છે, જ્યાં જ્યાં ગૌતમદિકે પ્રશ્ન પૂછયા છે, જ્યાં જ્યાં ભગવંતે ઉત્તર આપ્યા છે ત્યાં ત્યાં ભવ્ય જીવને જ ઉદ્દેશીને કહેવામાં આવેલ છે. કારણકે ભવ્ય જીવની બહુલતાને લઈને અભવ્યને ગૌણતામાં રાખી ભવ્ય જીવનીજ અધિકતા બતાવી છે, તે પણ ટીકાકાર અને ભાગ્ય વાળાંએ આપણી શંકાઓના સમાધાન માટે બન્નેનું સ્વરૂપ જુદા જુદા રૂપમાં જેમ ઘટે તેમ જણાવતા ગયા છે. અને કેટલીક બાબત આપણે સમદષ્ટિથી જોઈશું તે સૂત્ર આપણને તરતજ ખુલાસે કરી આપશે તે જ્યારે કે “મતજક મૂકી પરી” પિતાને મમત્વજકક--હઠવા, પર મૂકે– અલગ કરે છે, અને સૂત્ર પર શ્રદ્ધા હોય તે તરતજ ખરી બાબત સમજવામાં આવી જાય અહિંયાં લેક ભાષા ઉપર કે અન્ય શાસ્ત્રોના ૩૧ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ એક દેશી પુરાવા ઉપર અથવા એકાંતવાદ ઉપર દૃષ્ટિ રાખવાની નથી. પણ અનેકાંત એવા સૂત્ર વચન અને તેનાં રહસ્ય ઉપર આધાર રાખે તે સહેલાઇથી તમામ બાબત સમજવામાં આવી જાય. હવે જે પ્રશ્ન મૂકવામાં આવ્યું છે કે-સ જીના જ્ઞાનાદિકના અનતા અનંતા પવ છે એમ શ્રી ભગવતીજી સૂત્રમાં જણાવે છે. તે તે વાત ભગવતીજી સૂત્રમાં છે ખરી પણ સર્વ જીવ માટે નથી; પણ એક જીવ માટે કહેલ છે. પ્રશ્ન ૩૧ મુ——તે વિષે શ્રી ભગવતીજી સૂત્રમાં શી રીતે કહ્યુ છે તે મૂળપાઠથી જષ્ણુાવશે ? ઉત્તર-શ્રી ભગવતીજી સૂત્રનાં શતક આજે ઉદ્દેશે ૧૯ ખધકજીના અધિકારે, ખધકજી પ્રત્યે ભગવત મહાવીરે જીવના ચાર ભેદ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવના જણાવતાં વડાં તેનીને દ્રવ્ય થકી એક જીવ, ક્ષેત્ર થકી અસ`ખ્યાત પ્રદેશમય અસંખ્યાત પ્રદેશ અવગાહન, કાળ થકી સ કાળ, અને ભાવ થકી નીચે પ્રમાણે મૂળ પાઠ भावणं जीवे अनंता नाणपज्जवा, अनंता दंसणपज्जवा, अनंता चरितपज्जवा, अनंता गुरुयलहुयपज्जवा, अर्णता अगुरुयल हुयपज्जवा । नत्थि पुण ને અંતે, ભાજીવાળા છાપેલ ભગવતીજી પાને ૧૫૭-૧૫૮ મે ટીકામાં કહ્યુ છે કે नापज्जवंति || ज्ञानपर्याया ज्ञानविशेषा बुद्धिकृता वा विभागपरिच्छेदा अनन्तागुरुलघुपर्याया औदारिकादि शरिराण्याश्रित्य इतरेतु कार्म्मणादि द्रव्याणि जीवस्वरूपंचाश्रित्येति ॥ ભાષા-ભાવથી, જીવને અનંતા જ્ઞાનના પર્યાય, અનંતા દર્શનના પર્યાય; અનતા ચારિત્રના પર્યાય, અને'તા ગુરૂ લઘુ પર્યાય ઔદ્વારિકાદિ શરીર આશ્રયીને, અનંતા અગુરૂ લઘુ પર્યાય તે અનંતા કાર્પણ દ્રવ્ય અથવા જીવ સ્વરૂપ આશ્રીને નહિ વળી તેને અંત એતાવતા તેડુના અંત છે નહિ. ॥ અહિંયાં તે સમુચ્ચાય જીવ આશ્રી એકજ જીવની પાસે ઉપર કહ્યા પ્રમાણે પર્યાય કહેલ છે. તા લોકમાં ભવ્ય જીવની રાશી વધારે છે. અનંતા ભવ્ય જીવે એક અભવ્ય જીવ ઘઉંમાં કાંકરાની માફક કઇ ગણનામાં આવે ? Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ માટે ભબ્ધ જીવનાજ જ્ઞાનદર્શન ચારિત્રના પવ કહ્યા હોય એમ જણાય છે. પ્રશ્ન ૩૨ મું—તે પછી અભવ્ય જીવ પાસે ઉપર કહેલી જ્ઞાનાદિકની પર્યાય શામાટે ન હૈાય ? તે પણ જીવ છે ને મૂળપાઠમાં જીવની પર્યાય કહી છે તે અનતા જ્ઞાન, દર્શન, ચારિત્રના પર્યાય અભવ્ય જીવને પણ હાય એમ કેટલાકનું કહેવું છે તેનુ` કેમ ? ઉત્તર —ટીકાકાર એમ જણાવે છે કે જ્ઞાનની પર્યાયને માટે બુદ્ધિએ કરીને વિભાગ પરિચ્છેદ કરવા એટલે જીવના સંબંધે જ્ઞાનના પર્યાય માટે જેને જ્યાં ઘટે ત્યાં તેની પર્યાય લેવી. એક જીવને સમુચ્ચય જ્ઞાનદર્શન ચારિત્રના પર્યાય કહ્યા તે ભવ્ય જીવ આશ્રી અને જો સર્વ જીવ આશ્રી કહ્યા હાત તે પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન કહ્યાં હાત. પણ સમુચ્ચય પાડ જ્ઞાન સંબંધી હેાવાથી ભવ્ય કે અભવ્યને જે જે જ્ઞાન લાભતાં હાય તેની પર્યાય તે પ્રમાણે ગણવી. પ્રશ્ન ૩૩ સુ—` જીવ આશ્રી જ્ઞાન સંબંધે શુ કહ્યુ છે? તે સૂત્ર પાઠથી જણાવશે ? ઉત્તર--શ્રી ઠાણાંગજી સૂત્રના ઠાણે ૮ મે-ખાજીવાળા છાપેલ પાને પર૦ મે કહ્યુ` છે કે अविद्या सव्वजीवा पणत्ता तं जहा आभिणिबोहिय नाणी जाव केवल नाणी महअन्नाणी सुयअन्नाणी विभंगनाणी. ભાષાઃ—આઠ પ્રકારે સર્વ જીવ કહ્યા તે કહે છે. મતિજ્ઞાની ૧, યાવત્ કેવળનાણીપ, મતિ અજ્ઞાની ૬, શ્રુત અજ્ઞાની ૭, વિભગજ્ઞાની ૮. અહિંયાં સર્વ જીવ કહ્યા તેમાં ભવી અભવી ને સિદ્ધના જીવ મળી તમામના સમાવેશ થયેા. તેમાં પાંચ જ્ઞાન ને ત્રણ અજ્ઞાન કહ્યાં તે કાંઈ બધે ઠેકાણે આડે ખેલ લાગુ થાય નહિ પણુ ઉપર કહેલ ત્રણ ત્રણ સ્થાનમાં જે એલ ઘટે તે લાગુ કરવા. તે એ રીતે કે-ભવ્ય જીવમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન આઠે એલ લાભે એ આડેની ભજના, અભવ્ય જીવમાં જ્ઞાન પાંચ માંહેલું એકે નહિ અને અજ્ઞાન ત્રણમાં એની મતિ અજ્ઞાન ને શ્રુત અજ્ઞાનની નિયમા અને વિભગની ભજના. હવે સિદ્ધમાં એક કેવળજ્ઞાનની નિયમા. પ્રશ્ન ૩૪ મું—શ્રી ભગવતીજીમાં બીજા શતકે જીવને સમુચ્ચયે જ્ઞાનના પત્ર કહ્યા તેમ જ્ઞાન શબ્દમાં અજ્ઞાનને સમાવેશ થાય એવુ Page #269 -------------------------------------------------------------------------- ________________ २४४ કેઈ સૂત્રમાં કહ્યું છે? જે જ્ઞાનમાં અજ્ઞાનને સમાવેશ થાય તે અભવીને અજ્ઞાનના પર્યવ લાગુ થાય. ઉત્તર–શ્રી પન્નવણાજીના ઉપગપદમાં બે પ્રકારના ઉગ કહ્યા છે. એક સાકાર ઉપગ ને બીજો મણકાર ઉપયોગ. સાકાર ઉપગ તે જ્ઞાનને ઉપગ, અને મણકાર ઉપગ તે દર્શનને ઉપગ. હવે જ્ઞાન ઉપગના આઠ બેલ તે પાંચ જ્ઞાન ને ત્રણ અજ્ઞાન અને દર્શન ઉપગના ચાર બેલ તે ચાર દર્શન. બે ઉપગના બાર બેલ કહ્યા છે, તેમાં આઠ જ્ઞાનના ખુલ્લી રીતે કહ્યા છે. આ સંબંધે વિશેષ સમજુતી આગળ પર જણાવવામાં આવશે. જે પ્રમાણે જ્ઞાન અજ્ઞાન વગેરે સૂત્રમાં કહ્યા છે તે પ્રમાણે તેના પર્યાયની વહેચણ કરી લેવી એટલે શ્રી ભગવતીજી સૂત્રમાં કહ્યા પ્રમાણે જ્ઞાનના પર્યવ પાચ માંહેના અભાવમાં એકના ન લાભે. ત્રણ અજ્ઞાનના પર્યવ લાભ. ભવ્યમાં આને પર્યવ લાભ અને સિદ્ધમાં એક કેવળ જ્ઞાનના પર્યવ લાભ. પ્રશ્ન ૩૫ મું—દર્શનના અનંતા પર્યવ કહ્યા તે શી રીતે ? ઉત્તર–શ્રી ઠાણાંગ સૂત્રના ઠાણે ૮ મે–બાબુવાળા છાપેલ પાને ૪૯૧ મે આઠ પ્રકારનાં દર્શન કહ્યા છે. સમ્યક્ દર્શન ૧, મિથ્યા દર્શન ૨, સમા મિથ્યા દર્શન ૩, ચક્ષુદર્શન યાવત કેવળ દર્શન ૭, અને સ્વમ દર્શને ૮. એ આઠ પ્રકારનાં દર્શનમાં—ભવ્ય જીવમાં આઠ દર્શન લાભે, અભવ્ય જીવમાં ત્રણ દર્શન ન લાભે. સમ્યક દર્શન ૧, સભા મિથ્યાદર્શન ૨, અને કેવળ દર્શન ૩, એ ત્રણ દર્શન વાર્જ પાંચ દર્શન લાભે. અને ભવ્ય અભવ્ય ( સિદ્ધ) માં સમ્યક દર્શન ૧ અને કેવળ દર્શન ર એ બેજ દર્શન લાભે. હવે દર્શનના પર્યવ આછી પણ જેમાં જે બેલ લાભે તેનાં પર્યવ લેવા. ભવ્યમાં આઠ દર્શનના પર્યવ હેય, અભવ્યમાં સમ્યક્ દર્શન ૧, સમા મિથ્યા દર્શન ૨, અને કેવળ દર્શનના પર્યવ ન હોય, બાકીના મિથ્યા દર્શનાદિ પાંચ દર્શનના પર્યવ લાભે, અને સિદ્ધમાં સમ્યક દર્શન અને કેવળ દર્શને પર્યવ હેય એ પ્રમાણે દર્શનના પર્યવ સમજવા. પ્રશ્ન ૩૬ મું–જીવને ચારિત્રના અનંતા પર્યવ કહ્યા તે અદ્ભવી. ચારિત્રના આરાધિક થઈ નવરૈવેયક સુધી જાય છે. એ અપેક્ષાએ ચારિત્રના પર્યવ હોવા જોઈએ. Page #270 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર–અહિંયાં પ્રથમ આપણે એટલું જાણવું જોઈએ કે-પૂર્વોક્ત કહ્યા પ્રમાણે અભવી ને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન નથી તે ચારિત્ર હોય કે કેમ? તે સંબંધી સૂત્ર શે ખુલાસે આપે છે તે પણ ખાસ કરીને જાણવું જોઈએ. પ્રશ્ન ૩૭ મું–ચોકખું ચારિત્ર પાળ્યા વિના નવયકે જાય નહિ, ચારિત્રને આરાધક હોય તેજ નરસૈવેયકે જાય એમ જ્યારે સૂત્ર ફરમાવે છે અને અભવીની ગતિ પણ નવરૈવેયક સુધી કહી છે તે પછી તેમાં ચારિત્ર છે કે નહિ ? એ સવાલ ઉઠેજ શાને? ઉત્તર–તે વિષે ઘણું લંબાણવાળું લખાણ છે પણ હાલ તે ટુંકાજ શબ્દથી જણાવવાની જરૂર છે. તે પણ સૂત્ર પાઠથી સહેલાઈથી સમજી શકાય તેવી રીતે શ્રી ઉત્તરાધ્યયનછ સૂત્રના ૨૮ મા અધ્યયનની ગાથા ૨૯ મી તેમાં શું જણાવે છે તે સાંભળ नस्थि चरित्तं समत्तविहुणं, दसणेण उभयव्वं समत्त चरित्ताई, जुगवं पुन्य च समत्तं ॥२९॥ ભાવાર્થ–સમ્યકત્વ વિના ચારિત્ર નથી, સમ્યક્ત્વથી જ ચારિત્ર પ્રાપ્ત થાય છે અથવા સમકિત હોય તે પણ ચારિત્ર હોય અને ન પણ હોય એટલે સમ્યકત્વમાં ચારિત્રની ભજન છે. સમકિત અને ચારિત્ર બને હોય તેમાં પહેલું સમકિત હોય. હવે વિચારે કે–અભવીને સમકિત તે છેજ નહિ તે પછી ચારિત્ર તે હોયજ ક્યાંથી ? ઉપરનો પાઠ ચેકનું જણાવે છે કે સમકિત વિના ચારિત્ર હોયજ નહિ. પ્રશ્ન ૩૮ મું–તે પછી અભવી નવેયક સુધી જાય છે અને ચારિત્રને આરાધક હોય તેજ જાય છે, તેના માટે શું સમજવું ? ઉત્તર–તેને માટે શ્રી ભગવતીજી સૂત્રના શતક ૧ લે ઉદ્દેશે બીજે ચૌદ બેલની ઉત્પત્તિની પૃછા ચાલી છે તેમાં પહેલા જ બોલમાં મૂળપાઠ તથા ટીકા તથા ભાષામાં બાબુવાળા છાપેલ પાને ૫૮ મે તથા ૫૯ મે કહ્યું છે કે – असंजय भवियदन्य देवाणं जहणेणं भवण यासीस उकोसेणं उवरिमगेवेज एसु. Page #271 -------------------------------------------------------------------------- ________________ २४६ अथ टीका - || असंजय भविय दृव्व देवाणंति ॥ इह प्रज्ञापना टीका लिख्यते, असंयताश्चरणपरिणाम शून्या भव्यादेवत्वयोग्या, अतएव द्रव्यदेवाः समासश्चेवं, असंयतश्च ते भव्यद्रव्य देवाश्चेति असंयत देवा स्तवैते असंयत सम्यग्दृष्टयः किलत्वेके, यतः किलोक्तं-अणुवय महध्वए हि य बालतवो काम निजराएय । देवाउयं विबंधइ सम्मठिीय जो जीवो ॥१॥ एतच्चायुक्त, यतोमीषामुत्कृष्टत उपरिम ग्रैवेयके धूपपात उक्तः, सम्यगदृष्टीनां तु देशविरतानामपिन तत्रासौ विद्यते, देशविरत श्रावकाणामच्युता दृहुं मगमनात्, नाप्येते निहवा स्तेषा मिहैव भेदेनाभिधानात्, तस्मान्मिथ्यादृष्टयएवाऽभव्या भव्या वा; असंयत भव्यदेवाः श्रमणगुणधारिणो निस्विलसामा चारयनुष्टानमुक्ता द्रव्यलिङ्ग धारिणो गृह्यन्ते, तेह्यखिल केवलक्रिया प्रभावतएवोपरिमोवेयकेषत्पद्यन्तइति असंयताश्चते सत्यप्पनुष्टाने चारित्र परिणाम शून्यत्वात् ननु कथंते भव्या; भव्या वा श्रमणगुणधारिणो मवन्ती ? त्यत्रोच्यते, तेषांहि महामिथ्यादर्शन मोह प्रादुर्भावे सत्यपि चक्रवर्ति प्रभृत्यनेक भूपति प्रबर पूजा सत्कार सन्मान दानात् साधून् समवलोक्यतदर्थ प्रव्रज्या क्रियाकलापानुष्टानम्प्रति श्रद्धा जायते, तत्तश्च यथोक्त क्रियाकारिण इति. भाषा-अहभंते असंजय भविय द्रव्य देवाणं । અર્થ હે ભગવન! ચારિત્રાપરિણામ થકી શૂન્ય મિથ્યાષ્ટિ ભવ્ય અથવા અભવ્ય નિઃકેવળ કિયાના કરણહાર દ્રવ્ય લિંગધારી ગ્રહવા + + (તે ક્યાં ઉપજે ?) શ્રી ભગવંત કહે છે હે ગૌતમ? અસંયતિ ભવિક દ્રવ્ય દેવને જધન્ય થકી ભવનપતિને વિષે ઉપજે કો, ઉત્કૃષ્ટ થકી ઉપસિલે રૈવેયકે એટલે નવમે વેકે ઉપજે. અહિયાં તે અભવીને ચકખા મિથ્યાષ્ટિ, દ્રવ્ય લિંગધારી, ચારિત્ર પરિણામ થકી શુન્ય, મહા મિથ્યાદર્શન માટે સહિત, તેની પ્રવજ્ય, ક્રિયા કલાપ, અનુષ્ઠાન નિકેવળ ક્રિયાને કારણહાર દ્રવ્ય લિંગધારી કહ્યા. ભવ્ય અને અભવ્યની રૂદ્ધિસૂત્રના આધારે તદન જુદીજ જણાય છે. તે અપેક્ષાએ શ્રી ભગવતીજી સૂત્રમાં કહેલા જ્ઞાન, દર્શન ચારિત્રને પર્યવ પાંચ જ્ઞાનની અપેક્ષાએ ભવ્ય જીવના કરે અને સાકાર મણકાર ઉપગમાં કહેલા આઠ જ્ઞાનની અપેક્ષાએ ભવ્ય અભવ્ય બના ઠરે એટલે જ્ઞાનને પર્યવ ભવ્યને લાગુ થાય, અને અભવ્યને અજ્ઞાનના પર્યવ લાગુ થાય ત્યર્થ : Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ પ્રશ્ન ૩૯ મું–કોઈ ઠેકાણે જ્ઞાન અને અજ્ઞાનના પર્યવ જુદા પાડ્યા છે? જે અજ્ઞાનને પર્યવ જુદા ન હોય તે શ્રી ભગવતીજીમાં બીજા શતકે સમુચ્ચે જ્ઞાનના પર્યવ કહ્યા છે તેમાં અજ્ઞાનના પર્યવ સમાઈ જાય અને જે અજ્ઞાનના પર્યવ જુદા પડે તે અભવ્યને ભાગે પણ જુદો પડે. માટે પર્યવ સંબંધી જ્ઞાન, અજ્ઞાનને સૂત્રથી ચેક ખુલાસે હોવું જોઈએ. ઉત્તર–સાંભળો-શ્રી ભગવતીજી સૂત્રના શતક ૮ મે ઉદેશે બીજે, બાબુવાળા છાપેલ પાને ૫૯૩ મે સૂત્રપાઠ— एएसिणं भंते ? आभिणि बोहिय नाण पज्जवाणं सुयनाण पन्जवाणं, उहिनाणपज्जवाणं, भणपज्जवनाण पज्जवाणं, केवलनाणपज्जवाणय कयरे कयरे जाव विसेसाहिया वा ? गोयमा ? सव्वत्थोवा मणनाणपउनवा, उहिनाणपज्जवाअणंतगुणा, सुयनाणपज्जवा अणंतगुणा, आभिणिबोहियनाणपज्जवा अणंतगुणा केवलनाणपज्जवा अणंतगुणा ॥ ભાષા—હવે પર્યાય અલ્પ બહુર્ત કહે છે. પ્રસિમિલ્યા એ એ નેણું વાકયાલંકારે, હે ભગવન્! આભિનિ બેધિક જ્ઞાન (મતિજ્ઞાન) પર્યાયને, તથા શ્રુતજ્ઞાન પર્યાય, તથા અવધિજ્ઞાન પર્યાયને, તથા મન:પર્યવ જ્ઞાન પર્યાયને, તથા કેવલજ્ઞાન પર્યાયને (એ પાંચમાં) કુણા કુણ થકી છેડા હવે ? ઇતિ. પ્રશ્ન-ઉત્તર-હે ગૌતમ ! ઈહ પિતાના પર્યાયની અપેક્ષાએ અ૫ બહુ જાણ. પણ પરપર્યાયની અપેક્ષાએ સઘળીને તુલ્યપણા માટે જાણે ઇહાં સર્વથી થોડા મન પર્યવના પર્યાય તેને મને માત્ર વિષયપણા થકી, તેથી અવધિ જ્ઞાનના પર્યાય અનન્ત ગુણ, મન:પર્યવ જ્ઞાન અપેક્ષાએ અવધિ જ્ઞાનને દ્રવ્ય પર્યાય થકી અનંત ગુણો વિષય માટે ૨, તેથી કૃતજ્ઞાન પર્યાય અનન્ત ગુણ એને રૂપી અરૂપી દ્રવ્ય વિષય પણે કરી અનતગુણ વિષયપણા માટે ૩, તેથી આભિણિ બેહિયજ્ઞાન (મતિજ્ઞાન) પર્યાય અનન્તગુણ એને કહ્યા અણકહ્યા વ્યાદિ વિષયપણે કરી અનન્તગુણ વિષયપણા માટે ૪, તેથી કેવળજ્ઞાન પર્યાય અનન્ત ગુણા સર્વ દ્રવ્ય પર્યાય વિષયપણા માટે પ - સ્વપર્યાય અને પરપર્યાય વિષે વિસ્તારથી જણવાને માટે જુઓ બાબુવાળું છાપેલ ભગવતીજીના પાને ૧૦૭૦ મેં તેમાં વિસ્તારથી જણાવ્યું છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ કેવળજ્ઞાનના પર્યાય માટે છેવટ ટીકામાં કહ્યું છે કે – मत्यज्ञानापेक्षया स्फूटतरमिति, ततो पि केवलज्ञानपर्यवा अनन्तगुणाः सर्वादा भाविनां समस्त द्रव्यपर्यायाणा मनन्य साधारणावभासेनावभासनादिति ॥ પ્રશ્ન મું—પાંચ જ્ઞાનના પર્યાય કહ્યા તેમ ત્રણ અજ્ઞાનના પર્યાય જુદા જુદા કહ્યા છે. ? હેય તે બતાવે ? ઉત્તર–એજ ચાલતા અધિકારે ભાગ્યમાં કહ્યું છે કે-હવે ત્રણ અજ્ઞાનના પર્યાયને અ૫ બહુત કહે છે. एएसिणं भंते ? मइअणाणपज्जवाणं सुयअणाणविभंगनाणपज्जवाणय कयरेकयरे जाव विसेसाहिया वा गोयमा? सवयोवा विभंगनाणपज्जवा, सुयअणाणपज्जवा अणंतगुणा, मइअणाणपज्जवा अणंतगुणा. માણા-પણિ મતે, એ એહુને હે ભગવન? મતિ અજ્ઞાન પર્યાયને શ્રત અજ્ઞાન પર્યાયને, વિભંગ જ્ઞાનપર્યાયને ચ પુનઃ કુણા કુણ થકી છેડા હવે, ઘણા હવે, બરાબર હવે, વિશેષાધિક હવે? ઇતિ પ્રશ્ન—ઉત્તર—છે ગૌતમ? સર્વથી ચેડા વિભંગ જ્ઞાનના પર્યાય (અનંતાયકના સાતમી પૃથિવિતાઈ જાણે તેડ ભણી, તેથી શ્રુત અજ્ઞાનના પર્યાય અનંત ગુણા, (એહની ભાવના મિશ્ર અપકહયે—મિશ્ર અપત્યા બેધમાં આ પ્રમાણે છે કે-શ્રુત અજ્ઞાનને શ્રુત જ્ઞાનની પરે એધે કરી સમસ્ત મૂર્ણ અમૂર્ત દ્રવ્ય સર્વ પર્યાય વિષયપણે કરી અવધિજ્ઞાન અપેક્ષાએ અનંત ગુણ વિષય પણા માટે) તેથી, મતિ અજ્ઞાન પર્યાય અનંત ગુણા. (એહની ભાવના પણ મિશ્ર અલ્પ બહુત્વથી જાણવી-મિશ્ર અ૯૫ બહુત્વમાં કહ્યું છે કે– મતિ અજ્ઞાન પર્યાય અનંતગુણ શ્રુતજ્ઞાન કહ્યા વસ્તુ વિષે પણિ પ્રવર્તે માટે.) આ પ્રમાણે સૂત્રપાઠે જ્ઞાન અને અજ્ઞાનના પર્યાય તદન જુદાજ કહ્યા છે. તે પ્રમાણે શ્રી ભગવતીજી સૂત્રમાં બંધકને અધિકાર નથી ત્યાં તે એકલા જ્ઞાનનાજ પર્યવ કહ્યા છે તે ઉપરથી કેટલાકનું એમ માનવું થાય છે કે તે ભવ્ય જીવના જ સમજાય છે. અને જે જ્ઞાનને સાકારે પગમાં ગણે તે આઠ જ્ઞાનની અપેક્ષાએ ત્રણ અજ્ઞાનને તેમાં સમાવેશ થાય તે ભવ્ય અને અભિવ્ય બંનેના પર્યાય લાગુ પડે ખરા. અને ભવ્ય અભવ્યની જ્ઞાન અજ્ઞાનની સ્થિતિ માટે જુદા જ ભેદ જણાવવામાં આવ્યા છે ? Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ પ્રશ્ન ૪૧ મું—ભવ્ય અભવ્યના જ્ઞાન અજ્ઞાનની સ્થિતિ માટે સૂત્રમાં શે ખુલાશે છે તે જણાવશે ? ઉત્તર–ભગવતીજી સૂત્રમાં શતક ૮ મે ઉદ્દેશે બીજે બાબુવાળા છાપેલ પાને ૫૮૯ તથા ૯૦ મે પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની સ્થિતિ કહી છે તેમાં મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન માટે ટીકામાં કહ્યું છે કે – arrળી નાગપાળ, ગુગળrrળoires? નાના? ગાળી मइअभाणी सुयअन्नाणी य तिविहे पणते तंजहा अणाइए वा अपज्जवसिए (अभव्यानां) १ अणाइए वा सपज्जवसिए (भव्यानां) २ साइए वा सपज्जवसिए (प्रतिपतितसम्यादर्शनानां) ३. શ્રી પન્નવણાજી સૂત્રના ૧૮ મા પદે પણ એ અધિકાર ટીકામાં છે. ભાષા–અણુણ મઈઅણુણી સુયાણીશું પુછો ? ગેયમાં અજાણી મઈઅણીય સુયઅન્નાણીય તિવિહે પં. ત. અનાદિ અનંત એ ભાંગે અભવ્યને હવે ૧ અનાદિ સાન્ત ભાગે ભવ્યને હવે ૨સાદી સાન્ત એ ભાંગે સમ્યકત પડિવર્યાને હવે ૩. આટલા દાખલ ભવ્ય અને અભિવ્યમાં જ્ઞાન અને જ્ઞાનના પર્યમાં તફાવત કહ્યો, ભવ્યમાં જ્ઞાન અને અજ્ઞાન સત્તામાં અને પ્રગટપણે બન્ને કહ્યાં છે તે અપેક્ષાએ બન્નેની પર્યાય ભવ્યમાં લાભે. અને અભવ્યમાં તે એકલું અજ્ઞાન જ કહેલ છે અને પર્યાય પણ અજ્ઞાનનાજ કહ્યા છે તે પછી કેવળજ્ઞાન કે કેવળ જ્ઞાનના પર્યાવ હોયજ કયાંથી? શ્રી ભગવતી સૂત્રમાં બંધકના અધિકારે સિદ્ધને અનંતા નાણપજવા-અનંતા દંશણુ પજવા કહ્યા છે તે સિદ્ધમાં કેવળજ્ઞાનને કેવળદર્શન છે. તેમ જ અભવ્યમાં જ્ઞાન દર્શનના પર્યવ લાગુ કરીએ તે સૂત્રના ન્યાય પ્રમાણે મતિ કૃત અજ્ઞાન અને વિસંગની અપેક્ષાએ અવધિ દર્શન એ રૂપ જ્ઞાન દર્શનના અનંતા પર્યાય કહ્યા છે તે લાગુ થાય. પ્રશ્ન કર મું–કદાપિ કોઈ લેક રૂઢીએ યા કોઈ ગ્રંથાદિકના આધારે સર્વ જીવ સરખા છે. સર્વ જીવની પાસે અનંતા અનંતા જ્ઞાનદર્શનના પર્યવ રહ્યા છે, એમ કહી સર્વ જીવને સિદ્ધ સમાન માને તે વાત કે અપેક્ષાએ મળે ખરી કે કેમ ? ઉત્તર–કેઈ અપેક્ષાએ ન મળે, અને કેઈ અપેક્ષાએ સર્વ જીવનું સરખાપણું છે એમ કહી શકાય. ૩૨ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પ્રશ્ન ૪૩ મુ—કઇ અપેક્ષાએ સર્વ જીવનુ સરખાપણું મનાય ? તે ન્યાય યુકત જણાવશે ? ઉત્તર—અસંખ્યાત પ્રદેશમય જીવદ્રવ્ય (દ્રવ્યઆત્મા ) સજીવના સરખા છે. તે દ્રવ્ય આત્મા કેવળ સ્વરૂપી છે એમ કહી શકાય. કેવળ નામ સ'પૂર્ણ', કેવળ નામ કેવળજ્ઞાન, કેવળ નામ નિઃકેવળ-એકજ સ્વરૂપ. એમ કેવળના ત્રણ ભેદ થાય છે. તે દ્રવ્ય આત્મા તમામ જીવના પહેલે ને ત્રીજે ભાંગે સરખા છે, બીજો ભાંગા દ્રવ્ય આત્માની ઋદ્ધિના છે. પ્રશ્ન ૪૪ સુ′′——કોઇ એમ કહે કે-એ ત્રણે ભાંગે તમામ જીવ હેય એમ કહેવાને શે! વાંધા છે? ઋદ્ધિએ તમામ જીવ સરખા છે. ઉત્તર——જો ઋદ્ધિએ તમામ જીવ સરખા હૈયતા સિદ્ધને કેવળ જ્ઞાનને કેવળ દર્શન કહ્યાં છે તે પ્રમાણે અભવ્ય જીવને નહિ કહેતાં માત્ર અજ્ઞાનજ કહેલ છે, તેનું શુ કારણ ? માટે વિચારો કે સવ જીવના દ્રવ્ય આત્મા સરખા છે, તમામના અસંખ્યાતા પ્રદેશ પણ સરખા છે. અને ઋદ્ધિમાં તફાવત છે. માટે ત્રણ ભેદ સર્વાં જીવની વહેંચણુ થતાં ભવ્યજીવ અભવ્ય જીવ અને સિદ્ધના જીવ એમ ત્રણ ભેદ અનંત જ્ઞાની પુરૂષ પાડયા તે સૂત્રમાં દાખલ થયા, માટે ત્રણે ભેદના જીવમાં જ્ઞાન અજ્ઞાનના પા પણ ભિન્ન ભિન્ન રીતે જ્યાં જેને ઘટે ત્યાં સૂત્રદ્વારા સમજાવ્યા છે. અહિંયાં એક રહસ્ય રહેલ છે કે-તે સમદૃષ્ટિથી શ્રેાતાજનાએ સમજવાના છે. પ્રશ્ન ૪૫ મું-એ રહસ્ય શું છે તે તે જણાવે ? ઉત્તર-—સાંભળે,--ભગવતીજીના શતક ૩ જે-ઉદેશે પહેલે તામલી તાપસ છઠના પારણાના કરનાર સૂત્રમાં જેની પ્રણામ પ્રવાં કહી છે. સાડ હજાર વર્ષ સુધી છઠને પારણે એકવીશ વાર રાધેલા ચાખાને પાણીમાં એળી રવિનાના ચાખાના કુચાનું પારણું કરી તેના ઉપર છ તપ કરતાં જીદગીને તે પાદોષગમન સુથારા કરી સૂતા ત્યાંસુધી બળતપસ્વી કહીને સૂત્રમાં લાવ્યા છે તેનું શું કારણ ? તે જાણવુ જોઇએ. પ્રશ્ન ૪૬ મું—ત્યારે કોઇ કહે કે-તેનુ કારણ એમ હેવુ જોઇએ કે–તેની કરણી મિથ્યાત્વના ઘરની હતી, કાચા પાણીથી ચાખા ધાતા, નદીના પાણીમાં સ્નાન કરતા વગેરે કેટલીક ક્રિયા મિથ્યાત્વની કરણીને અનુસરતી હેવાને લીધે તેને ખાળતપસ્વી કહ્યો હોય એમ જણાય છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ ઉત્તર–એવી ક્રિયા તે જૈન વર્ગમાં સંસારી જીવે ઘણાએ કરે છે તેને શું મિથ્યાત્વી માની લઈશું ? પિતાપિતાના અભિપ્રાય પ્રમાણે ક્રિયા કરે તેમાં દષ્ટિને સંબંધ નથી. દષ્ટિ તે અંતર ભાવની છે. બાળ તપસ્વી કહેવાનું કારણ અંતરની શ્રદ્ધા ઉપર છે. તેની અંતર્ગત શ્રદ્ધા એવી છે કે–તમામ આત્મા શિવ સ્વરૂપી છે, તમામને આત્મા સરખે છે, બધા ઈશ્વર રૂપ છે, બધામાં ઈશ્વરની સત્તા છે. અર્થાત્ સત્તાએ તમામ આત્મા સરખા છે, તેમાં કોઈ ભેદ ભાવ છેજ નહિ. એવી દૃષ્ટિથી તે તમામને પ્રણામ કરતે, ધરતીએ ચાલતા શ્વાન પ્રમુખને અને આકાશમાં ઉડતા કાગડા પ્રમુખને અથવા મનુષ્યાદિક જે સન્મુખ મળે–તેને અર્થાત્ ઉંચા નીચા કે ધરતી પર જે દષ્ટીએ પડે તેને નમસ્કાર કરે અને એમ માને કે મારે ને તમારે તમામને આત્મા સરખે છે. આ દષ્ટિને લઈને તેને બાળ તપસ્વી કહ્યો હોય એમ જણાય છે. - જે મહાવીરની શ્રદ્ધા એ પ્રકારની હોય તે તેમના અનુયાયીઓ કેમ તમામને નમસ્કાર કરતા નથી? અરે ! કેટલાક સાધુ આર્યા કે શ્રાવક પિતાની માન્યતાથી વિરૂદ્ધ હોય તે પગે પણ લાગતા નથી, ઉલટા વિમુખ વદન કરી ચાલ્યા જાય છે તે તેણે શું આત્મા સરખે નથી માને ? મહાવીરે તે જ્ઞાન કેમ આપ્યું નથી કે સર્વને આત્મા સરખે છે; માટે કેઈથી અક્કડાઈ રાખવી નહિ. જૈન હો કે અન્ય હો, મનુષ્ય છે કે દેવ હ, પશુ હે કે પક્ષી હો, નર્કના જીવ છે કે સ્વર્ગના જીવ હો, ત્યાગી હો કે ભેગી હે, સિદ્ધ છે કે સંસારી હો, ભવ્ય છે કે અભવ્ય હે, તમામના જીવ સિદ્ધ સ્વરૂપી છે માટે તમામ નમસ્કાર કરવા ગ્ય છે. એમ કઈ સૂત્રમાં જોવામાં આવતું નથી, માટે તામલી તાપસની માન્યતા અજ્ઞાનપણાની સૂત્ર દ્વારા જણાવી છે. પ્રશ્ન ૪૭ મું - જૈન ધર્મમાં ઉપર કહેલી માન્યતાવાળા જોવામાં આવે છે તેને શું જેન ધર્મને શાસ્ત્રનું જ્ઞાન નહિ હોય ? ઉત્તર–જો જૈન ધર્મના શાસ્ત્રનું પૂરતું જ્ઞાન હોય તે તે આત્માના સ્વરૂપને સમજી શકે પણ અન્ય મતનાં શાસ્ત્રો યા ગ્રંથો કે લેકરૂદીની ભાષા ઉપર વધારે આધાર હોય તેવાઓને આત્મા ભ્રમિત બની ઉલટા સૂત્રથી વિરૂદ્ધ બનતા જોઈએ છીએ. કદાપિ કે જૈન શાસ્ત્રને શ્રદ્ધાળુ હોય પણ કેટલીક બાબતના અણપણાને લઈને લેકરૂઢીની ભાષા પ્રમાણે પિતાના વિચારને મજબુત કરી હું કહું છું તેજ ખરૂં છે એવી પકડ પણ થાય છે કે જેથી સૂકત ખરી બાબતને પ્રકાશ થઈ શકતું નથી. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ પ્રશ્ન ૪૮ મું–કોઈ એમ કહે કે-સર્વ જીવની પાસે આત્માની અનંત શક્તિ રહેલી છે માટે સર્વ જીવ પાસે અનંત કેવળ જ્ઞાનને કેવળ દર્શન હેવું જોઈએ. તે અભવીને પણ સત્તામાં કેવળ જ્ઞાનને કેવળ દર્શન અવશ્ય હોય તેનું કેમ ? ઉત્તર-સર્વ જીવના સંબંધમાં જે જે અદ્ધિ સૂત્ર દ્વારા કહેવામાં આવી છે તે પ્રગટપણે ભવ્ય જીવને ઉદ્દેશીને જ સંભવે છે, અને અભવ્ય સંબંધીની બાબતમાં કઈ કઈ ઠેકાણે જુદો ભાગ પાડવામાં આવ્યો છે, પણ સમુચે બેલમાં ભવ્ય જીવની બહુલતાને લઈને અભવ્ય જીવને ગૌણતામાં રાખી કેટલાક બેલે ભવ્ય જીવના આગેવાનપણાને લઈને સૂત્રકારે સમચે બેલે ને પ્રગટ કર્યા છે. દાખલા તરીકે શાળધાનને (ત્રીહિને) એક કહાર ભોલે છે, તે શાળી–ત્રી પંખડી ઉંચી કદના ચોખાની વખણાતી છતાં તેમાં ગૌણતાએ કઈ કઈ કદને કણ, ચોખા વિનાને અંદર હોય છે, તેમાં બીજ રૂપે પણ ચેખે હેતે નથી એટલે તેમાં બીજક છેજ નહિ. દેખાવમાં હિ જેવીજ વ્રીહિ હોય, તે રૂપ અભવી અને ચોખારૂપ બીજક સહિત જે વ્રીહિ છે તે રૂપ ભવ્ય જીવ સમજવા. - જે સત્તામાં અભવીને કેવળ જ્ઞાનને કેવળ દર્શન હોય તે તેના બીજકરૂપ સમ્યક્ત્વ અવશ્ય સત્તામાં હોવું જોઈએ જ્યાં સત્તામાં સમક્તિ ત્યાં સત્તામાં કેવળજ્ઞાન અને જ્યાં સત્તામાં કેવળ જ્ઞાન ત્યાં સત્તામાં સમક્તિ અવશ્ય હોય. સમક્તિ વિના કેવળ જ્ઞાન અને કેવળ જ્ઞાન વિના સમક્તિ હોય નહિ. એટલે સત્તામાં સમકિત હોય અને કેવળજ્ઞાન ન હોય તથા સત્તામાં કેવળ જ્ઞાન હોય ને સત્તામાં સમક્તિ ન હોય એ કે પણ જીવ નીકળે નહિ, બન્ને સહચારી છે. કેવળ જ્ઞાનનું બીજ સમકિત છે અને સમકિત એ કેવળ જ્ઞાનનું ઉત્પાદક છે. દાખલા તરીકે વડના બીજમાં વડ સમાયેલું છે અને વડ એ બીજ સહિત છે. તેમ સમક્તિમાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શન રહેલું છે, સમકિત પ્રાપ્ત થયા પછી તેજ ભવે અથવા ત્રીજે ભવે, અથવા પન્નર ભવે, છેવટ અર્થ પુદગળે પણ કેવળ જ્ઞાન રૂપ વૃક્ષ પ્રગટ થાય. તે જે સત્તામાં સમક્તિરૂપ બીજક હોય તે સત્તામાં રહેલું કેવળ પ્રગટે. માટે બીજક વિના વૃક્ષ નહિ અને વૃક્ષ વિના બીજક નહિ. સત્તામાં બને આમન સામાન છે, એકની નાસ્તિએ બન્નેની નાસ્તિ, એકની અસ્તિએ બન્નેનું અસ્તિત્વ. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ બીજે ન્યાય-કુકડી વિના ઇંડું નહિ, અને ઇંડા વિના કુકડી નહિ, એ સિદ્ધાંત અનાદિ સિદ્ધ છે. તેમ જે જીવની પાસે સત્તામાં કેવળજ્ઞાન ને કેવળદર્શન હેય તે જીવને સત્તામાં અવશ્ય સંખ્યદર્શન પણ હોય. એક હેય ને એક ન હોય એ કઈ જીવ હોયજ નહિ જે હોય તે સત્તામાં બન્ને હોય, અને ન હોય તે સત્તામાં બન્ને ન હોય. માટે ભવી કે અભવીને જે સત્તામાં સમ્યક્દર્શન નથી તે સત્તામાં કેવળજ્ઞાન ને કેવળદર્શન પણ નથી. જે અભવીને સત્તામાં કઈ કેવળજ્ઞાન ને કેવળદર્શન માનતું હોય તે સત્તામાં સમ્યક્દર્શન અવશ્ય માનવું જોઈશે. પ્રશ્ન ૪૯ મું–ત્યારે કઈ કહે કે-શ્રી સમવાયંગ સૂત્રમાં અભવીને બે પ્રકૃતિઓ સમ્યક મેહનીય અને મિશ્રમેહનીય હેય નહિ માટે અભવને સમક્તિ તે ત્રણે કાળમાં ફરશે નહિ, એમ તે સૌ કોઈ કબુલ કરે તેમ છે. અને શ્રી ભગવતીજી સૂત્ર વગેરેના કેટલાક દાખલાથી સિદ્ધ થાય છે પણ કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપ સર્વને આત્મા રહ્યો છે માટે સત્તામાં કેવળજ્ઞાન અને કેવળદર્શન હોય એમ કેટલાકનું માનવું છે તેનું કેમ ? ઉત્તર–એ પ્રકારે માનવું સૂત્રના ન્યાયે યુક્ત નથી. સર્વ જીવન આત્મા અસંખ્યાત પ્રદેશ સરખા છે, અક્ષરને અને તમે ભાગ શ્રત જ્ઞાનની અપેક્ષાએ સર્વ જીવને ઉઘાડો છે તે અપેક્ષાએ પણ સરખે છે. સર્વ જીવની અનંતી શક્તિ કહેવામાં આવે છે તે પણ અપેક્ષાવાચી છે. ભવ્ય અને અભવ્ય જીવની કૃદ્ધિમાં અને તે તફાવત છે, અભવ્ય નિગેનું શ્રુત જે હોય તેથી નારકી, તિચિ, મનુષ્ય અને દેવતાનું શ્રુત અનંત ગણું અધિક હોય, તેમજ અભવીને વિભંગ જ્ઞાન અથવા કેવળ ચરિયાદિ ગુણેને લઈને અભવીના આત્માની અનંત શક્તિ કહી શકાય તેમાં લધ્યાદિક ગુણોને સંભવ નથી ભવ્ય જીવના આત્માની અનંત શક્તિના ભેદ પણ અનેક છે, નિગદમાં રહેલા ભવ્ય જીવ અને તે સિવાયની બીજી ગતિમાં રહેલા ભવ્ય જીવોના કૃત જ્ઞાનથી માંડી ત્રણ અજ્ઞાન અને પાંચ જ્ઞાનની અનેક પ્રકારની લબ્ધિઓની પ્રાપ્તિના છેવટ કેવળજ્ઞાન ને કેવળદર્શન સુધીમાં આત્માને શક્તિના અનેક વિકલ્પ થાય છે. માટે આત્માની અનંતી શક્તિના સંબંધમાં ભવ્ય જીવ અને અભવ્ય જીવ વચ્ચે અનતું અંતર છે. પ્રશ્ન પ૦ મું–ત્યારે કઈ કહે કે–તે પછી અભવીને કેવળ જ્ઞાનાવરણીય કેવળ દર્શનાવરણીય કર્મને બંધ કેવી રીતે હોઈ શકે ? કારણકે Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સત્તામાં કેવળ જ્ઞાન કેવળ દર્શન નથી તે। પછી આવરણ શાનું? આવરણ તે વસ્તુ મેજીદ હાય તાજ ગણાય; માટે અભવીને કેવળ જ્ઞાન દર્શન સત્તામાં હોય તે આવરણ પણ હેય. તે આવરણથી તેને પ્રગટ થવા દે નહિ એમ ત્રણે કાળમાં બનવા મંભવ, પણ જો સત્તામાં વસ્તુ નથી તે તેનું આવરણ પણ હોવુ જોઇએ નહિ. તેનુ કેમ? ઉત્તર—સમક્તિનું આવરણ મિથ્યાત્વ છે અને મિથ્યાત્વને સમક્તિ બન્નેનું આવરણ મેહનીય છે તે અભવીને સમક્તિ સત્તામાં નથી અને સમક્તિનું આવરણ મિથ્યાત્વ માહનીય છે તેમ અભવીને કેવળ જ્ઞાનને કેવળ દન સત્તામાં નથી અને તેનુ' આવરણ કેવળ જ્ઞાનાવરણીય કેવળ દનાવરણીય એ ઉપરના ન્યાયે સ`ભવે. કારણકે દરેક જીવને સાત આ કર્મીની વણાં અનંતી અનતી હાય માટે કમજે છે તે આત્મ શક્તિને દબાવનારાં પુદ્ગળનાં દળ છે તે અભયને તેજસ કાણના અધ અનાદિ અનંત છે, તેની સાથે આ ઉખાકમ વરજીને સાતે કર્મનાં પુદ્ગળનાં દળ તે પણ અનંત કાળ થયાં સાંકળનાં કડાંની પેઠે સ'કલિત થતાં આવતાં ઓછી વધુ સ્થિતિના બંધ પ્રમાણે વાદળના દળની પેઠે કર્મ પુદ્ગળના દળનુ આવરણ ઘટતુ વધતું થવાના સંભવે તેથી ગતિનુ ઉંચા નીચાપણું થાય છે. તેપણ તેજસકાણુ સાથેની લાગેલી મૂળ પ્રકૃતિને લઇને અભવીનુ અભવીપણું અનાદિ અનતની સ્થિતિનું છૂટેજ નહિ. પ્રશ્ન ૫૧ મું-અભવીને કેવળ જ્ઞાના વરણીય કર્મ વિષે શું સમજવુ` ? ઉત્તર—તેમાં પણ અનેક મત સભવે છે. એક મત એમ જણાવે છે કે-અભવીને સત્તામાં કેવળ જ્ઞાનને કેવળ દુશન ન હોય તેપણ કેવળ જ્ઞાનાવરણીય અને કેવળ દનાવરણીયનું આવરણ થાય. દાખલા તરીકેદિવસના સૂર્ય ને આવરણ કરનાર ગાઢ વાદળાના દળનું આવરણ થવાથી જેમ સૂર્યના તેજને દબાવે છે તે તે સંભવીત છે, તે રૂપ ભવ્ય જીવના કેવળ રૂપી સૂર્યને આવરણ કરનારા જ્ઞાનાવરણીયાતિક કમાંના દળને માટે તે વાંધો નથી. પરંતુ અભવીને કેવળજ્ઞાનને કેવળદનના આવરણને માટે અભવ્ય રૂપ રાત્રિમાં કેવળરૂપ સૂ સત્તામાં ન હોય તેપણ દિવસનાં ગાઢ વાદળના દળની પેઠે જેમ રાત્રિમાં ગાઢ વાદળાના જમાવ થઇ રાત્રિના પ્રકાશને આવરણ કરે છે, તે ન્યાયે અભવીને સત્તામાં કેવળ જ્ઞાનરૂપી સૂર્ય નહિ હેાવા છતાં કેવળ જ્ઞાનાવરણીયાદિક કર્માંના ગાઢા દળ વડે રાત્રિરૂપ અભવ્યના મતિ શ્રુત અિજ્ઞાનતથા તે વડે થતી માર્ગાનુસારી આદિ ઉત્તમ કરણીનું આવરણ કરે છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ બીજો મત એમ પણ જણાવે છે કે-મિથ્યાત્વની કરણીમાં વિ’ગ જ્ઞાનને કોઇ કોઇ મતવાળા સ`પૂર્ણ જ્ઞાન માની કેવળ જ્ઞાન ઠરાવે છે. એમ શ્રી ભગવતીજી સૂત્રમાં શિવરાજ ઋષિના અધિકારથી જણાઈ આવે છે તે તે કેવળ જ્ઞાનને કેવળ દર્શનરૂપ વિભગ જ્ઞાનને કેવળ જ્ઞાનાવરણીયાકિ કર્મીના દળનું આવરણ થયેલુ' તે મિથ્યા ભાવનુ' માનેલ' અથવા અભવીને સત્તામાં રહેલુ' વિંગ જ્ઞાનરૂપ કેવળ જ્ઞાનને કેવળ દર્શનનું આવરણ કરે એટલે તે પ્રગટ થવા દે નહિ. પણ વીતરાગ પ્રણીત કેવળ જ્ઞાન દર્શન અભવીને સૂત્રના ન્યાયે હેાવા સ'ભવ નથી. સર્વ જીવ કેવળ સ્વરૂપે સરખા છે એ એક જાતની દુનિયાની લાવણી છે, અથવા તે જીવનુ ચૈતન્ય સ્વરૂપ અસંખ્યાત પ્રદેશમય દ્રવ્યાત્મા ઇત્યાદિક કેટલાંક કારણા ભવ્ય અભવ્યના સરખાપણાના લઇને સર્વાં આત્મા કેવળ સ્વરૂપી માનેલ છે પરતુ વીતરાગ પ્રણીત-શ્રુત આખ્યાત ધર્માંની કહેલી સેાળ કળામાંની ભવીને કહેલી કેવળ જ્ઞાન દર્શનરૂપ કળા અભવીને હાય નહિ. તેનું કારણ, કેવળ જ્ઞાન દર્શનનું બીજક સમ્યક્ જ્ઞાન દર્શન અલવીને મૂળ સત્તામાં છેજ નહિ. ‘ મૂળા નાસ્તિ કુતઃશાખા ' મૂળ નહિ તે વૃક્ષ કે શાખા હોયજ કયાંથી ? બીજ નહિ તે વૃક્ષની ઉન્નત્તિ કયાંથી હાય ? માટે કેવળ જ્ઞાનને કેવળ દર્શનનું મૂળ બીજક સમ્યકૢ જ્ઞાનને સમ્યક્ દન છે. તે ન હોય તે કેવળ જ્ઞાનાદિ નજ હાય એમ શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રના ૨૮ મા. અધ્યયનમાં જણાવે છે કે-સમકિત વિના જ્ઞાન નહિ, જ્ઞાન વિના ચારિત્રના ગુણ નહિ, ચારિત્રના ગુણ વિના મેક્ષ નહિ, એટલે જીવન મુક્ત નહિ. અર્થાત્ કેવળ નહિ-કથી મુકાવાપણું' નહિ અને મોક્ષ વિના નિર્વાણ નહિ. તે અભવીને સમકિતરૂપ ખીજક નથી. એમ જો સૂત્ર સાક્ષી આપતું હોય તો આપણે અવશ્ય કખુલ કરવુ પડશે. પ્રશ્ન પર મું—શ્રી ઠાણાંગજી સૂત્રમાં પહેલું જ ઠાણુ મ'ડાતા પહેલાજ ખેલમાં 4 મે આયા '' એકજ આત્મા કહેલ છે. એ ઉપરથી સિદ્ધ અને તે સિવાયના બીજા તમામ જીવાને આત્મા સરખા હરે છે, તેનું કેમ ? ઉત્તર-એ વાત ઠીક છે. સિદ્ધના દ્રવ્યાત્મા અને સર્વ જીવને દ્રવ્યાત્મા એકજ સ્વરૂપી છે. સરખા છે, તમામના અસંખ્યાતા પ્રદેશ પણ સરખાજ છે. એટલે અસ`ખ્યાત પ્રદેશમય દ્રવ્યાત્મા તમામ જીવના સરખા છે તે સરખાઇપણાને લઇને શ્રી ઠાણાંયગજી સૂત્રમાં મંડાતા પહેલાજ એલે Page #281 -------------------------------------------------------------------------- ________________ ૫ સ’ગ્રહ નયની અપેક્ષાએ ‘ Ì ગયા ? એકજ આત્મા-એકજ જીવ છે. એટલે લેકમાં રહેલા તમામ જીવને એકજ ભેદ કહ્યો, તમામ જીવ ચેતના લક્ષણે સરખા છે. તમામ જીવ તમામ આત્મા અસ`ખ્યાત પ્રદેશ રૂપ દ્રવ્યાત્મા એ સરખા છે, એકજ સ્વરૂપી છે એટલે તમામ જીવનું સરખું સ્વરૂપ છે. આ અપેક્ષાએ કદાપિ કઇ સિદ્ધ સમાન તમામ આત્મા છે એમ માનતું હોય તે તેમ માનવાને જરા પણ વાંધા નથી. આ દ્રશ્યઆત્માને કઇં કેવળ સ્વરૂપે સર્વ આત્મા સરખા છે એમ માની સર્વાત્મા કેવળ જ્ઞાનમય છે. જેમ એગે આયા તેમ અંગે નાણે ઠાણાંગજી સૂત્રમાં પણ કહેલ છે તે ઉપરથી કાઇ આત્મા એજ જ્ઞાન છે એટલે આત્મા કહેા કે જ્ઞાન કહેા એટલે આત્મા એજ કેવળ જ્ઞાન એમ સગ્રહ નયની અપેક્ષાએ કહી શકાય. પરંતુ વ્યવહાર નયની અપેક્ષાએ સૂત્રમાં અનેક ભેદ જણાવ્યા છે જેમ એગે આયા તથા અંગે નાણું કહી જીવને અને જ્ઞાનને એક ભેદ જણાવ્યે તેમજ તેજ સૂત્રમાં બીજે ઠાણે જીવના એ ભેદ કહ્યા જે સિદ્ધ ને સંસારી. એમ ત્રીજે ઠાણે ભવ્ય અભવ્યને સિદ્ધના જીવ એમ ત્રણ ભેદ પણ કહી બતાવ્યા. એમ ભેદાન ભેદ કરતાં જીવના અનેક ભેદ, અનેક ભાંગા, અનેક સ્વરૂપ, અનેક પ્રકાર, અનેક ઋદ્ધિએ કરી સહિત દરેક આત્મા જુદા જુદા પણ કહ્યા છે. સિદ્ધને અકમાં કહ્યા છે અને બાકીના તમામ જીવને સકમાં કહ્યા છે. સિદ્ધના દ્રવ્યઆત્માના એકજ ભેદ છે અને સકમાં જીવના અનેક ભેદ છે. કર્માશ્રિત જીવના અનેક ભેદ છે તેમ તેની ઋદ્ધિમાં પણ અનેક તારતમ્યતા રહી છે. તે આગળ પાછળના લખાણ ઉપરથી જણાઈ આવશે. હવે જેમ આત્માના એક ભેદ અને અનેક ભેદ જણાવ્યા તેમ જ્ઞાનના પણ એગેનાણે કહી જ્ઞાન શબ્દે એકજ ભેટ સાકાર પયોગ તે નાન ઉપયેગને સૂત્રમાં એક ભેદ કહી તેના પણ અનેક ભેદ એટલે જ્ઞાનના આડ ભેદ પણ કહ્યા છે. એમ દરેક વસ્તુના જીવને આશ્રીને જ્ઞાનાદિક ઋદ્ધિમાં પણ અનેક ભેદ કહ્યા છે તે સૂત્ર જ્ઞાનથી સમજવામાં આવે છે, એકાંત પક્ષે નહિ જાતાં અનેકાંત એવા સૂત્રના આધારે દરેક જીવના ભેદાનભેદ સમજી નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ જાણી જ્યાં નિશ્ચયની જરૂર હોય ત્યાં નિશ્ચેનો વિચાર કરવા અને જયાં વ્યવહારની જરૂર હોય ત્યાં વ્યવહારને બળવાન કરવા, એ જૈન સિદ્ધાંતની શૈલી છે. માટે પ્રશ્ન ૧૩ મુ—નિશ્ચય વ્યવહાર અથવા એકાંત અનેકાંત અથવા સ્યાદવાદ વગેરેનુ સ્વરૂપ શી રીતે છે તે જણાવશે Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ ઉત્તર—તત સંબંધી આગળ ઉપર લખાણ સમજુતીપૂર્વક જણાવવામાં આવશે. પરંતુ અહિંયાં તે આપણે એટલુંજ જાણવાનું છે કેસર્વ જીવની સમુચે દ્ધિ જે કહેવામાં આવી હોય તે જુદા જુદા જીવની પૃછામાં જે જીવને જે બેલ લાગુ થતે હેય તેજ બેલ લાગુ કજોઈએ. એમ કદિ હાય નહિ કે એક અમુક જીવને જે બેલ કહ્યો હોય તે સર્વ જીવને લાગુ થાય એ ન્યાય સૂત્રને હોય નહિ. દાખલા તરીકે જીવ અને સિદ્ધનું સ્વરૂપ જાણ્યા વિના સિદ્ધ સમાન આત્મા છે એમ સમાની અભવ્યને સિદ્ધ સમાન ગણી સિદ્ધની બરાબર અભવીને ક્ષાયક સમતિ, કેવળજ્ઞાન અને કેવળદર્શન સત્તામાં માનવા તે કેમ ઘટે ? માત્ર અસંખ્યાત પ્રદેશાત્મક દ્રવ્યઆત્માની એકતાને લઈને ભવ્ય અભવ્ય અને સિદ્ધને તમામ અદ્ધિએ સરખા ગણવા અને મેહનીએ આવરેલ એવું પણ સમક્તિ જેને સત્તામાં નથી એટલે સમવાયાંગ સૂત્રમાં કહ્યા પ્રમાણે અભવીને સમક્તિ મેહનીય અને મિશ્ર મેહનીય બે પ્રકૃતિ મળેથી જ સત્તામાં નથી તેને સત્તામાં સમકિત અને કેવળજ્ઞાન સત્તામાં માની સિદ્ધની બરાબર અભવી ગણવે. તે સત્ર કેમ કબુલ કરે? દ્રવ્યાત્માની સાથે બીજી લબ્ધિઓ–બીજા ગુણે સત્તામાં સરખા હોય તે જ તે તેને બરાબર ગણાય, એ સૂત્રને ન્યાય છે. જેમ શ્રી ઠાણગજી સત્રમાં એકજ આત્મા કહ્યો છે તેમજ શ્રી ભગવતીજી સૂત્રમાં આઠ આત્મા કહ્યા છે તેને પણ તાજનેએ સાથે વિચાર કરે ઉચિત છે.. પ્રશ્ન ૫૪ મું–શ્રી ઠાણગજમાં એકજ આત્મા કહ્યો અને શ્રી ભગવતીજીમાં આઠ આત્મા કહ્યા છે તેનું શું કારણ? ઉત્તર–શ્રી ભગવતીજી સૂત્રમાં કહેલા આઠ આત્મામાં પ્રથમ કહેલે. દિવ્યાત્મા અસંખ્યાત પ્રદેશમય સિદ્ધિને અને સર્વ સંસારી જીવને સર ગણી એક ભેદ ઠાણાંગજી સૂત્રમા કદ્દો. અને શ્રી ભગવતીજી સૂત્રના ૧૨ મા શતકના ૧૦ મા ઉદેશે આઠ આત્મા કહ્યા તે પહેલા દ્રવ્ય આત્માને આશ્રીને બાકીના સાત આત્મા ગુણ રૂપે છે એટલે દ્રવ્ય આત્મા જે ગુણમાં પ્રવતે તે ગુણના નામથી આત્મા ઓળખાય છે. દ્રવ્ય આત્મા જ્યારે કષાયમાં પ્રવતે ત્યારે કષાય આત્મા કહેવાય છે, અને જેગમાં પ્રવર્તે ત્યારે જોગાત્મા કહેવાય, એમ સાકાર મણકાર (જ્ઞાન દર્શન) માં પ્રવતે ત્યારે ઉપગ આત્મા, એમ જ્ઞાન આત્મા, દર્શન આત્મા, ચારિત્ર આત્મા અને વીર્ય આત્માનું સ્વરૂપ જાણવું. એટલે જેમાં દ્રવ્ય આત્મા પ્રવર્તે તે રૂપને આત્મા કહેવાય. તેની સમજુતીને 33 Page #283 -------------------------------------------------------------------------- ________________ - ૨૫૮ માટે શ્રી ભગવતીજી સૂત્રના ઉપર કહેલા ૧૨ માં શતકના ૧૦ મા ઉદેશના અનુવાદમા બાબુવાળ છાપેલ પાને ૧૦૫૮–૧૦૫૯ મેં આઠ આત્મા વિષે કહેલ છે તે નીચેના પાઠથી જાણવું. अनुवाद-कतिविधो भगवनात्मा प्रशतः १ गौ: द्रव्यात्मा (सनजीवानाम्) कपायात्मा (सकपायिणाम) योगान्मा (योगिनाम् , उपयोજામા (રબીવાના) ફાનાભા (હિના)નામા (સીવાના) चारित्रात्मा (सर्गविरतीनाम्) विर्यात्मा (सर्गसंसारिणाम्) ઉપરના પાઠમાં એમ કહે છે કે-ગૌતમ સ્વામીએ ભગવંત પ્રત્યે પૂછયું છે કે-અહે ભગવંત! આઠ આત્માનું સ્વરૂપ કેવી રીતે છે તે આપ જણાવશે? ભગવતે કહ્યું હે ગૌતમ! સાંભળ-દ્રવ્ય આત્મા સર્વ જીવને હેય ૧. કષાય આત્મા સકષાયીને હોય ૨, વેગ આત્મા સંગીને હોય ક, ઉપયોગ આત્મા સર્વ જીવને હેય ૪, જ્ઞાન આત્મા સમ્યક દૃષ્ટિ જીવને હોય પ, દર્શને આત્મા સર્વ જીવને હોય ૬, ચારિત્ર આત્મા સર્વ વિરતિને હોય ૭, વીર્ય આત્મા સર્વ સંસારીને હોય. ૮. I પ્રશ્ન પપ મું–સમુચ્ચયે સર્વ જીવમાં કેટલા આત્મા લાભ? ઉત્તર–સમશ્ચ સર્વ જીવમાં આઠે આત્મા લાભે. પ્રશ્ન પદ મું—ભવ્ય જીવમાં કેટલા આત્મા લાભ? ઉત્તર–સમુચ્ચયે ભવ્ય જીવમાં આઠે આત્માં લાભે. પ્રશ્ન પ૭ મું--અભવ્ય જીવમાં કેટલા આત્મા લાભ ? ઉત્તર–જ્ઞાન આત્મા ૧ કેવળ દર્શન ત્મિા ર ચારિત્ર આત્મા ૩ વરજીને બાકીના છએ (દ્રવ્ય આત્મા ૧ કષાય આત્મા ૨ જોગ આત્મા ૩ ઉપગ આત્મામાં સાકાર મણકાર બને ૪ દર્શન આત્મામાં ચક્ષુ, અચશ્ન, અવધિદર્શન એ ૩ બેલ છે અને વીર્ય આત્મા એ છે આત્મા લાભે. પ્રશ્ન પ૮ મું–ભિવ્ય ને અભવ્ય-એટલે સિદમાં કેટલા આત્મા લાભે ? ઉત્તર–સિદમાં, દ્રવ્ય આત્મા ૧, ઉગ આત્મા (કેવળ જ્ઞાનને કેવળ દર્શન આશ્રી) ૨, જ્ઞાન આત્મા (કેવળ જ્ઞાન આશ્રી) ૩, દર્શન આત્મા (કેવળ દર્શન આશ્રી) ૪, એ ચાર આત્મા લાભ. અને બીજી અપેક્ષાએ એક દ્રવ્ય આત્માને બીજે સાકારને મણાકાર આશ્રી ઉપગ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ આત્મા બેજ આત્મા લાભે. ત્રીજી અપેક્ષાએ એક દ્રવ્ય આત્માજ લાભે. (કષાય આત્મા ૧ જોગ આત્મા ૨ ઉપગને ૧૨ બેલ માંહેલા કેવળ જ્ઞાન કેવળ દર્શન વરજીને બાકીના ૧૦ બેલે ઉપગ આત્મા ૩, કેવળ જ્ઞાન વરજીને ૪ જ્ઞાન સહિત જ્ઞાન આત્મા છે, કેવળ દર્શન વરજીને ૩ દર્શન રૂપ દર્શન આત્મા ૫, ચારિત્ર આત્મા ૬, ને વીર્ય આત્મા ૭ એ પ્રકારના સાત આત્મા ન લાભે. અને સમુચ્ચયે કેઈ પૂછે તે સિદ્ધમાં ચાર આત્મા લાભે. તે સંબંધી તરત સમજી શકાય તેવી રીતે નીચેના યંત્રથી જાણવું.' આઠ આત્મા દ્રવ્ય | કષાય | ગ | ઉપયોગ | જ્ઞાન | દંશણ | ચારિત્ર | વીર્ય આત્મા | આત્મા | આત્મા | આત્મા | આત્મા આત્મા | આત્મા | આત્મા. સ્વામી | સર્વ સકષાયને સંજોગીને સર્વ | સમકિત સર્વ જીવન | દષ્ટિને | જીવને | ભાખશ્રી | સર્વ સર્વ જીવને. વિરતીને સંસારીને. ભવ્ય ! લાજે. ! લાભ. | લાભ | લાજે. લાભે. લાભ. લાભે ' લાભે જીવમાં અભવ્ય લાભે લાભે | જીવમાં! 3 અજ્ઞાન ૦ દર્શનનહિ ભાવથી ! લાભ. દર્શન ૦ લાભે લાભ કે જ્ઞા ૩ કેવળ | કેદ૦ કેવળજ્ઞાન દર્શન આથી | લાભ લાભે લાભ 0 | ૦ ભવ્ય લાભ. | નિઅભવ્ય સિદ્ધમાં | પ્રશ્ન ૫૯ મું–શિષ્ય–આત્મા સે પરમાત્મા અને પરમાત્મા સો આત્મા કહેવાય છે. એ અપેક્ષાએ અભવીને આત્મા સિદદ સમાન ગણાય ઉત્તર–આ ભાષા નિયામાં બેલવા રૂપે વરતાવ છે ખરી અને આપણે પણ બેલીએ છીએ. પરંતુ તેને પરમાર્થ કઈ પૂછે તે ઉત્તર દેવામાં વિચાર કરે પડે છે. આવી એકજ ભાષા નહિ પણ અનેક ભાષા વપરાય છે તે આગળ પર જાણવામાં આવશે. અત્યારે તે ચાલતા પઠનને વિચાર કર જોઈએ. Page #285 -------------------------------------------------------------------------- ________________ જેમ શ્રી ભગવતીજી સૂત્રમાં આઠ આત્મા કહ્યો છે તે ગ્રંથમાં ત્રણ પ્રકારના આત્મા જણાવ્યા છે. તેમાં પહેલે બહિરાત્મા ૧, બીજે અંતરાત્મા ૨, ત્રીજે પરમાત્મા ૩, એમ ત્રણ પ્રકારના આત્મા કહ્યા છે. પ્રશ્ન ૬૦ મું–બહિરાત્માનું સ્વરૂપ શું ? ઉત્તર—જે વરતુ આત્માની છે તેની સાથે રમણતા નહિ કરતાં અન્ય પોગલિક વસ્તુમાં નિરંતર જેને ઉપયોગ રહ્યા કરે છે, તેની જ રમણતામાં રમે છે; સદાકાળ તેના ઉપર પ્રીતિ જોડાયેલી છે, આત્માની કઈ કઈ વસ્તુ છે તેનું ભાન પિતાને નથી. એવા પહેલા બીજાને ત્રીજા ગુણ સ્થાનવાળા ને બહિરાત્મા કહેવામાં આવે છે. પ્રશ્ન ૨૧ મું–બીજો અંતરાત્મા કેને કહે ? ઉત્તર–જેણે આત્માનું સ્વરુપ જાણ્યું છે આમભાવમાં જેની રમણતા રહ્યા કરે છે. રત્નત્રયની આરાઘના માટે જેની તીવ્ર અભિલાષા રહ્યાં કરે છેપુદગળપર જેની તીવ્ર અભિલાષા હોય નહિ, ચેથા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધીના પ્રણામ જેના ગુણ શ્રેણીએ ચડતા હોય તેવા જીવેને અંતરાત્મા કહેવામાં આવે છે. પ્રશ્ન ૬૨ મું–પરમાત્માનું સ્વરૂપ શી રીતે છે ? ઉત્તર–પરમનામ ઉત્કૃષ્ટ આત્મા છે જેને તેને પરમાત્માં કહેવામાં આવે છે. પ્રશ્ન ૬૩ મું–અસંખ્યાત પ્રદેશમય દ્રવ્ય આત્મા તે સર્વને સરખે છે છતાં પરમાત્માને ઉત્કૃષ્ટ આત્મા કેમ કહેવા? ઉત્તર–ઉકૃષ્ટી દ્ધિને લઈને ઉત્કૃષ્ટ આત્મા કહેવાશે એટલે ઉત્કૃષ્ટી આત્મશકિત પ્રગટ કરી પરમાત્માપદ (સિદ્ધપદ) પ્રાપ્ત કરવાનાં સાધને મેળવી આત્માની અનંત શકિતને દબાવનાર કર્મ પુદ્ગલના ધનને તેડી, મેહનીયાદિ ઘાતી કર્મને નાશ કરી, લેકાલેકને પ્રકાશ કરવાની શકિત જે આમાની પ્રગટ થયેલી હોય અર્થાત્ સિદ્ધ પદની પ્રાપ્તિને નજીક હોય તેને અથવા સિદ્ધપદને પ્રાપ્ત થયા હોય તેને પરમાત્મા કહેવામાં આવે છે. પ્રશ્ન ૬૪ મું–પરમાત્મા શબ્દમાં જૈનની દષ્ટિએ કોઈ પ્રકારનું બીજું રહસ્ય સમાએલું છે ? ઉત્તર–તેમાં એવા પ્રકારનું રહસ્ય રહેલું છે કે-જેમાં સંજ્ઞાવાચી વીશે તીર્થકરને સમાવેશ થઈ જાય છે. તે એવી રીતે કેપરમાત્મા Page #286 -------------------------------------------------------------------------- ________________ આ અક્ષરને આંકડાના રૂપમાં ગોઠવી તેને સરવાળે લેશે તે [૨૪] ને સરવાળો આવશે. તે વીશને એક “પરમાત્મા પદમાં ચાવીશ તીર્થકરને સમાવેશ કરી માત્ર સાડા ચાર અક્ષરમાંજ જ્ઞાની પુરુષે બેઠવણી કરી હોય એમ જણાય છે. પ્રશ્ન ૬પ મું–શિષ્ય-ઉપરના ત્રણ આત્માનું સ્વરૂપ બરાબર જણાવ્યું. તેમાં ભવીને માટે તે સમજાય તેવું છે પણ અભવીને માટે શું સમજવું? તેને જવાબ અધર રહ્યો છે. તે પણ જણાવશે? - ઉત્તર–ભાઈ! તેને ખુલાસે તે વિદ્વાન પુરૂષે સમજી ગયા છે. એ કોણ ડાહ્યો પુરૂષ હોય કે, ગેળને ખેળ સરખા ગણે? દિવસને રાત્રિ અને રાત્રિને દિવસ માને અનાદિ અનંત કૃષ્ણપક્ષીના જીવને શુકલપક્ષીના જીવની ગણનામાં જ્ઞાની પુરૂષોએ લીધા નથી તે અભવીને સિદ્ધના સ્વરૂપમાં ગણવા તે તે ૦૦૦૦૦૦૦ ક્યાં સિદ પરમાત્માને આત્મા અનંત જ્ઞાનમય કેવળ સ્વરૂપી અને કયાં અનાદિ અનંત અજ્ઞાનમય અભવ્ય જીવને આત્મા, કયા આકાશને કયાં પાતાળ, કયાં સહસ્ત્ર કિરણ– મય સૂર્યને પ્રકાશ અને કયાં અમાવાયાને અંધકાર. અનાદિ અનંત મિથ્યાદષ્ટિ એવા ત્રણે કાળમાં પ્રથમ ગુણસ્થાન નિવાસી, બહિરાત્માના ધણી અભવીને આત્મા પરમાત્માની પંક્તિમાં દાખલ કરે અર્થાત્ સિદ્ધની જેકે મુક-સિદને અને અભાવીને આત્મા સરખો ગણવે તે સૂત્રના ન્યાયે બંધ બેસતું નથી. પ્રશ્ન કદ મું–કેઈએમ કહે કે-શ્રી આચારાંગજી સૂત્રમાં કહ્યું છે કેમાયા સે નાળે, નાળે જે ગાયા. એટલે આત્મા એજ જ્ઞાન અને જ્ઞાન એજ આત્મા કહેલ છે. અભવીને આત્મા જ્ઞાન રૂપ કેમ ન કહેવાય? ઉત્તર–ખુશીથી કહેવાય, શા માટે ન કહેવાય? શ્રી પન્નવણાજી અત્રના ઉપગ પદમાં સર્વ જીવને બે ઉપગ કહ્યા છે, એક સાકાર * ઉપગ ૧ બીજે મણકાર ઉપગ ૨, સાકાર ઇપગ તે જ્ઞાનને ઉપયોગ અને મણાકાર ઉપગ તે દર્શન ઉપગ. સાકારે પગમાં એટલે જ્ઞાન ઉપગમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન કહ્યા છે. એટલે એ આને જ્ઞાન ઉપયોગ કહેલ છે, અને મણકાર ઉપગ એટલે દર્શન ઉપગ તેમાં ચાર દર્શન કહ્યાં છે, એ અપેક્ષાએ જ્ઞાન ઉપગમાં અજ્ઞાન ગણેલ છે, એટલે અજ્ઞાનને પણ જ્ઞાન કહેલ છે. તે શ્રી આચારાંગજી સત્રમાં કહ્યા પ્રમાણે ગાયા રે ના, ના રે ગાવા. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ આત્મા તે જ્ઞાન અને જ્ઞાન તે આત્મા, આ શબ્દ સજીવને લાગુ થાય તેમ છે. પ્રશ્ન ૬૭ મુ— ઉપરના શબ્દ સ જીવને લાગુ કેવી રીતે થાય ? ઉત્તર-—સિદ્ધ અને સ'સારી સ જીવમાં જ્યાં જ્યાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન માંહેલા જે જે મેટલ લાગુ થાય તે સાકારાપયેગના એટલે જ્ઞાન ઉપયોગના લેવા. સિદ્ધમાં સાકારે પયોગ કહ્યો છે તે કેવળ જ્ઞાન આશ્રી, અને ભવ્ય જીવમાં સાકારાપયેાગ કહ્યો છે તે પાંચ જ્ઞાન તે ત્રણ અજ્ઞાન આશ્રી. ને અભવ્યના સાકારાપયોગ તે ત્રણ અજ્ઞાન અાશ્રી, એટલે દરેક આત્માને જ્ઞાન છે અને જ્ઞાન સહિત દરેક આત્મા છે. એટલે આત્મા તેજ જ્ઞાન અને સાન તેજ આત્મા. આ શબ્દ સાકારાપયેગ કહેલા આઠ જ્ઞાન મહિલા જ્ઞાન વડે આત્મા તેજ જ્ઞાન અને જ્ઞાન તેજ આત્મા કહેલ છે. તે વાત સત્ય છે. સાકારાયેાગ અને મણાકારાપયેાગ બહાર એટલે જ્ઞાન ઉપયેગ અને દર્શીન ઉપયાગ બહાર એક પણ આત્મા નથી. આ વાત સિદ્ધાંતથી સત્ય છે. સિદ્ધને કેવળ જ્ઞાન ને કેવળ દર્શન નિયમા, ભવ્ય જીવને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની અને ચાર દર્શનની ભજના, અને અલભ્ય જીવમાં સદાય એ અજ્ઞાનની નિયમા અને વિભંગને ચાર દર્શીનની ભજના. એમ સિદ્ધાંત સાક્ષી આપ છે. પ્રશ્ન ૬૮ મુ’—શિષ્ય--ષડ્ દ્રવ્યમાં, જીવ દ્રવ્યના દ્રવ્ય ગુણને પર્યાયનુ સ્વરૂપ શી રીતે છે તે ટુંકામાં જણાવશે ? ઉત્તર—અસંખ્યાત પ્રદેશમય જીવ તે જીવ દ્રવ્ય છે. એવા જીવ દ્રવ્ય લાકમાં અનંતા છે, દરેક જીવનું ચૈતન્યપણું તે જીવના ગુણ છે, દ્રવ્ય અને ગુણનુ` એકત્વપણુ' છે. દ્રવ્ય ગુણને આશ્રીને લક્ષણ અને પર્યાય કહ્યા છે. પ્રશ્ન ૬૯ મુ—જીવના ગુણ ચૈતન્ય કહ્યો તે તો ઠીક છે. શ્રી નદીજી સૂત્રમાં પણ સાંભળ્યુ છે કે- જીવના અક્ષરના અનંતમે ભાગ ઉઘાડો કહ્યો છે તે ચૈતન્યપણાના છે. એટલે જીવના ગુણ ચૈતન્ય છે તે જીવનું લક્ષણ શુ? ઉત્તર—શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રના ૨૮ માં અધ્યયનમા−૧૦ મી-૧૧ મી ગાંથામાં કહ્યું છે કે પ્રથમ દશમી ગાથાના ઉપલા ૩ પદ્મથી લેવુ'. Page #288 -------------------------------------------------------------------------- ________________ २६३ जीवो उवओगलक्खणो; नाणेणं दंसणे चेव, પગ ય મા ઉપલા ૩ પદ. नाणं च दंसणं चेव, चरितं च तवो तहा; વાર્ષિ કા , ઇર્ષ નીવસ અષof iા ! અર્થ–જીવનું લક્ષણ-ઉપગ ૧, જ્ઞાન ૨, દર્શન ૩, સુખ ૪, દુઃખ ૫, જ્ઞાન ૬, દર્શન ૭, ચારિત્ર ૮, તપ ૯, વીર્ય ૧૦, ને ઉપયોગ ૧૧. એટલો પ્રકારે જીવનું લક્ષણ કર્યું. આ પ્રશ્ન ૭૦ મું-જીવનું પહેલું લક્ષણ ઉપગ કહેવાનું શું કારણ ઉત્તર–સર્વ જીવમાં સાકાર ઉપગ અને મણકાર ઉપગ રહો છે, માટે પહેલું ઉપયોગ લક્ષણ કર્યું. પ્રશ્ન ૭૧ મું–બીજું જ્ઞાન લક્ષણ કહ્યું તેનું શું કારણ? ઉત્તર–સમ્યફ જ્ઞાન અને મિથ્યા જ્ઞાન બે પ્રકારનાં જ્ઞાન રહ્યા છે. માટે સર્વ જીવમાં બે પ્રકારના જ્ઞાનને લઈને બીજું જ્ઞાન લક્ષણ કર્યું. પ્રશ્ન ૭૨ મું-ત્રીજું દર્શન લક્ષણ કર્યું તે શી રીતે ? ઉત્તર-દર્શન બે પ્રકારનાં-સમ્યક્ દર્શનને મિથ્યાદર્શન–આ બે દર્શન સર્વ જીવમાં હોવાને લીધે ત્રીજું લક્ષણ દર્શનનુ. કહ્યું. પ્રશ્ન ૭૩ મું–શું સુખ લક્ષણ અને પાંચમું દુઃખ લક્ષણ કહ્યું તે શી રીતે? ઉત્તર–સર્વ જીવમાં સુખ ને દુઃખ રહેલ છે. માટે સુખ દુખ એ પણ જીવનું લક્ષણ છે. પ્રશ્ન ૭૪ મુછ જ્ઞાન લક્ષણ બીજીવાર કહ્યું તેનું શું કારણ? ઉત્તર–જ્ઞાની પુરૂષે બીજીવાર કહ્યું હશે તેનું સ્વરૂપ પણ બીજું જ હેવું જોઈએ. એ ઉપરથી એમ જણાય કે-સર્વ જીવ પાસે જ્ઞાન લક્ષણ રહ્યું છે, પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ આડ માંહેલાં જે જ્ઞાનમાં વતે તે લક્ષાણવાળે જીવ કહેવાય. પ્રશ્ન ૭૫ મું—સાતમું બીજીવાર દર્શન લક્ષણ કહ્યું તેનું શું કારણ? ઉત્તર–ચક્ષુ દર્શન ૧, અચશ્ન દર્શન ૨, અવધિ દર્શન ૩ અને કેવળ દર્શન ૪. આ ચાર દર્શનમાં સર્વ જીવને સમાવેશ થઈ જાય છે માટે જીવને દર્શન લક્ષણ બીજીવાર કહ્યો. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ પ્રશ્ન ૭૬ મું—આઠમુ· ચારિત્ર લક્ષણ કહેલ છે તે પણ શી રીતે ? ઉત્તર—ચારિત્ર જીવને હાય છે, જીવને હોતુ નથી; માટે ચારિત્ર એ જીવનું લક્ષણુ છે. આયા સામાપ, મા સામાચરણ કર્યુ. આત્મા સામાયિક અને આત્મા એજ સામાયિકના અ, તે ચારિત્ર આત્માને લઇને સામાયિકને સામાયિકના અર્થ કહ્યો. (સાખ ભગવતીજી). સામાયિક એ ચારિત્રના ભેદ છે અને ચારિત્ર એ જીવનું લક્ષણ છે. પ્રશ્ન ૭૭ મુ—નવમું જીવનું લક્ષણ તપ કહ્યું તે શી રીતે ? ઉત્તર-તપને અધિકારી જીવ છે માટે બાહ્યાભ્ય ́તર તપ એ જીવનું લક્ષણ છે. તે . પ્રશ્ન ૭૮ મું—દશમું વીય ને જીવનું' લક્ષણ કહ્યુ' તે શી રીતે ? ઉત્તર—વીય એ આત્માની શકિત આત્માના ઉત્સાહ તે જીવને હોય છે માટે વીર્ય એ જીવનુ લક્ષણ છે, અથવા બાળ વીર્ય ૧ પ ંડિત વીય ૨ ખાળ ૫'ડિત ૩ એ ત્રણે વી જીવમાં લાભે પ્રશ્ન ૭૯ મું—અગિયારમું, ખીજીવાર જીવનું લક્ષણ ઉપયેગ કહ્યુ તેનુ શું કારણ ? ઉત્તર—સૂત્રમાં ઉપયેગના બાર ભેદ કહ્યા છે. પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દન મળી ખારે ખેલ જીવના લક્ષણના કહ્યા છે. પહેલામાં સમુચ્ચયે કહ્યા છે ને બીજીવાર તેને તે ખેલ આવે તે વિસ્તારથી સમજવે. ઉપર કહ્યા પ્રમાણે જીવતુ લક્ષણ જણાવ્યુ' એટલે જીવના દ્રવ્ય ગુણને લક્ષણનુ સ્વરૂપ ટુંકામા જણાવ્યું. પ્રાન ૮૦ મું—જીવના પર્યાય જે કહેવામાં આવે છે તે શી રીતે સમજવા ? અને તેનુ સ્વરૂપ શું સમજવું ? ઉત્તર જીવના પર્યાય સંબંધી કેટલીક હકીકત પૂર્વે આવી ગઈ છે. પર્યાય એ પ્રકારના છે. એક સ્વપર્યાય ને બીજી પરપર્યાય. સ્વપર્યાય પેાતાને આશ્રીને છે અને પરપર્યાય બીજાને આશ્રીને છે. તે ભગવતીજી સૂત્ર તથા પન્નવણાજીના પર્યાય પત્રથી જાણી લેવુ', પ્રશ્ન ૮૧ જીતના લક્ષણ સબધી ૧૧ ખેલ કહ્યા તેમાંના પહેલા મેલ ઉપયેગના કહ્યો તા સિદ્ધમાં કેટલા ઉપયેગ લાલે? ઉત્તર--સિદ્ધમાં સાકાર ઉપયેગ ચને મણાકાર ઉપયેગ અને લાભે Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ પ્રશ્ન ૮૨ મુ—લબ્ધ જીવમાં એ માંહેલા કેટલા ઉપયાગ લાલે ? ઉત્તર—ભવ્ય જીવમાં પણુ ઉપર કહેલા અને ઉપયોગ લાભે, પ્રશ્ન ૮૩ મું—અભવ્યમાં કેટલા ઉપયેાગ લાલે ? ઉત્તર—અભવ્યમાં પણ અને પ્રેશ્ન ૮૪મુ`——ખીજો ખેલ જ્ઞાન કેટલાં જ્ઞાન લક્ષણ લાશે ? ઉપયેગ લાભે. લક્ષણને જે કહ્યો. તેમાંના સિદ્ધમાં ઉત્તર—એ પ્રકારનાં જ્ઞાન માંહેલા સિદ્ધમાં એક સમ્યક્ જ્ઞાન લક્ષણ લાભે, મિથ્યા જ્ઞાન લક્ષણ ન હોય. પ્રશ્ન ૮૫ મુ—ભવ્ય જીવમાં બે પ્રકારનાં જ્ઞાન લક્ષણ માંહેલાં કેટલાં જ્ઞાન લક્ષણ લાલે ? ઉત્તર—ભવ્ય જીવમાં સમ્યક્ જ્ઞાન લક્ષણ અને મિથ્યા જ્ઞાન લક્ષણ અને જ્ઞાન લક્ષણ લાશે. પ્રશ્ન ૮૬ મુ——અભવ્ય જીવમાં જ્ઞાન લક્ષણના બે ખેલ માંહેલા કેટલા એલ લાભે ? ઉત્તર—અભવ્ય જીવમાં સમ્યક્ જ્ઞાન લક્ષણ ન હેાય. એક મિથ્યા જ્ઞાન લક્ષણ હાય. પ્રસ્ન ૮૭ મુ'—ત્રીજો ખેલ બે પ્રકારનાં દન લક્ષણના કોં તેમાંનાં સિદ્ધમાં કેટલાં દર્શીન લક્ષણ લાગે ? ઉત્તર-સિદ્ધમાં એક સમ્યક્ દન લક્ષણ લાભૈ, મિથ્યા દર્શન લક્ષણ ન હેાય. પ્રશ્ન ૮૮ મુ—ભવ્ય જીવમા ખે દર્શીન લક્ષણ માહેલાં કેટલાં દશન લક્ષણ લાભ ? ઉત્તર ભવ્ય જીવમાં ખન્દે દન લક્ષણ લાભે પ્રશ્ન ૮૯ મું—અભવ્ય જીવમાં એ માંહેલાં કેટલાં દર્શીન લક્ષણ લાશે. ઉત્તર-અભવ્યમાં એક મિથ્યા દર્શન લક્ષણ લાભૈ. સમ્યક્ દન લક્ષણ ન હેાય. પ્રશ્ન ૯૦ મુથું સુખ લક્ષણ અને પાંચમું' દુઃખ લક્ષણ જીવનુ કહ્યુ' તે માંહેલાં સિદ્ધમાં કેટલાં લક્ષણ લાશે ? Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ઉત્તર–સિદમાં અસંતું સુખ છે. જ્યાં જન્મ, જરા, રોગ કે મરણ રૂપ દૂખ નથી તેમજ શારીરિક માનસિક દુઃખ પણ નથી તેજ અનંતું સુખ. સિદના ગુણ માટે જુઓ ભાગ ૧૦ મે દુઃખ જરાપણ નથી. એકાંત સુખ લક્ષણજ છે. પ્રશ્ન ૯૧ મું-સુખ દુઃખના લક્ષણ માંહેલાં ભવ્ય જીવમાં કેટલાં લક્ષણ લાભ? ઉત્તર–ભવ્ય જીવમાં સુખનાં અને દુઃખનાં બને લક્ષણ લાભ. પ્રશ્ન ૯૨ મું–અભવ્ય જીવમાં સુખ દુખ માંહેલાં કેટલાં લક્ષણ લાભે. ઉત્તર–અભવ્યમાં પણ સુખ દુઃખના અને લક્ષણ લાભ. પ્રશ્ન ૯૩ મું–છટ્ઠ જ્ઞાન લક્ષણ આઠ પ્રકારનું કહ્યું તે માંહેલાં સિદ્ધમાં જ્ઞાન લક્ષણ કેટલાં લાભ? ઉત્તર–સિદમાં એક કેવળ જ્ઞાન લક્ષણ લાભે, બાકીનાં સાત જ્ઞાન લક્ષણ ન લાભે. પ્રશ્ન ૯૪ મું–ભવ્ય જીવમાં આઠ જ્ઞાન લક્ષણ માંહેલાં કેટલા જ્ઞાન લક્ષણ લાભ ? ઉત્તર–ભવ્ય જીવમાં આઠે જ્ઞાન લક્ષણ લાભે. પ્રશ્ન ૯૫ મું–અભવ્ય જીવમાં આઠ જ્ઞાન લક્ષણ મહેલાં કેટલાં જ્ઞાન લક્ષણ લાભ ? ઉત્તર–અભવ્ય જીવમાં મતિ શ્રત અજ્ઞાન અને વિભંગ જ્ઞાનના એટલે આઠ મહેલાં ત્રણ જ્ઞાનનાં લક્ષણ લાભ, પંચ જ્ઞાન લક્ષણ ન લાભ. પ્રશ્ન હદ મું–સાતમું દર્શન લક્ષણ ચાર પ્રકારે કહ્યું તે મહેલાં સિદમાં દર્શન લક્ષણ કેટલાં લાભ? ઉત્તર–સિદમાં એક કેવળ દર્શન લક્ષણ લોભે. ત્રણ દર્શન લક્ષણ ન લાભે. પ્રશ્ન ૯૭ મું ભવ્ય જીવમાં ચાર દર્શન માહેલાં કેટલાં દર્શન લક્ષણ લાભ ? ઉત્તર—ભવ્ય જીવમાં ચક્ષુ, અચલ્સ, અવધિ, અને કેવળ દર્શન લક્ષણું. એ ચારે દર્શન લક્ષણ લાભે. પ્રશ્ન ૯૮ મું–અભવ્ય જીવમાં કેટલા દર્શન લક્ષણ લોભે? Page #292 -------------------------------------------------------------------------- ________________ २१७ ઉત્તર–અભવ્યમાં ત્રણ દર્શન લક્ષણ લાભ એક કેવળ દર્શન લક્ષણ ન લાભ. પ્રશ્ન ૯ મું–આઠમું ચારિત્ર લક્ષણ કહ્યું તે સિદ્ધમાં હોય કે નહિ? ઉત્તર–સિદ્ધમાં ચારિત્ર લક્ષણ ન હોય. પાંચ ચારિત્ર મહેલું એક ચારિત્ર સિદ્ધમાં ન લાભ. પ્રશ્ન ૧૦૦ મુ—ભવ્ય જીવમાં ચારિત્ર લક્ષણ હોય કે નહિ ? ઉત્તર ભવ્ય જીવમાં પાંચ પ્રકારનાં ચારિત્ર લક્ષણ લાભ. પ્રશ્ન ૧૦૧ મું–અભવ્ય જીવમાં ચારિત્ર લક્ષણ લાભે કે નહિ? ઉત્તર–અભવ્ય જીવમાં ચારિત્ર લક્ષણ ન લાભે. અભવ્યમાં પાચ માહેલું ભાવથી એકે ચારિત્ર લક્ષણ ન હોય. વ્યવહારથી સામાયિક તથા છેદેપસ્થાપનીય ચારિત્ર લાભવા સંભવ હોય પણ પરિણામે ચારિત્ર્ય શૂન્ય કહેલ છે. માટે ચારિત્ર લક્ષણ ન હોય. આ પ્રકન ૧૦૨ મું–નવમું તપ લક્ષણ કર્યું તે સિદ્ધમાં હોય કે નહિ? ઉત્તર–સિદ્ધમાં તપ લક્ષણ નથી. બાર પ્રકારનાં તપ માંહેલે એકે તપ ન લાભે. તથા બાળ તપ, પંડિત તપ, અને બાળ પંડિત તપ ન લાભે. પ્રશ્ન ૧૦૩ મું ભવ્ય જીવમાં તપ લક્ષણ હોય કે નહિ ? ઉત્તર ભવ્ય જીવમાં બારે પ્રકારનાં તપ લક્ષણ લાભ. તથા બાળ તપ, પંડિત તપ, અને બાળ પંડિત તપ પણ લાભે. સકામ નિર્જરા, અકામ નિર્જરા બને લાભે તે અપેક્ષાએ. પ્રન ૧૦૪ મું–અભવ્યમાં તપ લક્ષણ હોય કે નહિ? ઉત્તર–અભવ્યમાં એક બાળ તપ લક્ષણ હોય, બાકીના તપ લક્ષણ ન હોય. વ્યવહારથી પુગળ સુખની ઈચ્છાએ કદી બારે પ્રકારના તપ કરે પણ નિશ્ચયથી અકામ નિર્જરા હેય. કરણ સમકિતના ઘરની હોય પણ મિથ્યા દષ્ટિ હોય તે તે કરણી અકામ નિર્જરામાં જાય. પ્રશ્ન ૧૦૫ મું—દશમું વીર્ય લક્ષણ સિદ્ધમાં હોય કે નહિ ? ઉત્તર–સિદ્ધમાં વીર્ય લક્ષણ ન હોય. બાળ વીર્ય, પંડિત વીર્ય, બાળ પંડિત વીર્ય, એ ત્રણ મહેલું એકે વીર્ય લક્ષણ સિદ્ધમાં ન હોય. અથવા વીર્ય શબ્દ આત્માને ઉત્સાહ, આત્માની શકિત ફેરવવી તે લક્ષણ સિદમાં ન હોય. કદાપિ કોઈ આત્માની અનંત શકિતને લઈ આત્મ વીર્ય શકિત માનતું હોય તે ના નહિ. પણ ફેરવવા રૂપે તે નથી. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ પ્રશ્ન ૧૦૬ મું—ભવ્ય જીવમાં વિર્ય લક્ષણ હોય કે નહિ ? ઉત્તર–ભવ્ય જીવમાં ત્રણ પ્રકારનાં વીર્ય લક્ષણ લાભ ત્રણે પ્રકારમાં આત્માની શક્તિ-આત્માને ઉત્સાહ ફેરવવા રૂપ લક્ષણ ભવ્ય જીવમાં હોય. પ્રશ્ન ૧૦૭ મું—અભવ્ય જીવમાં વીર્ય લક્ષણ લાગે કે કેમ ? ઉત્તર–અભવ્યમાં એક બાળ વીર્ય લક્ષણ લાભ નિશ્ચયથી બે લક્ષણ ન હોય, વ્યવહારથી ત્રણે વીર્ય લક્ષણ લાભે અથવા આત્માને ઉત્સાહ-આત્માની શક્તિ ફેરવવા રૂપ વીર્ય લક્ષણ અભવ્યમાં લાભ. પ્રશ્ન ૧૦૮ મું–શિષ્ય-હે સ્વામીન ! અહિંયાં અગિયારમા ઉપયોગ લક્ષણના ત્રણ પ્રક્ષ, અને તે સિવાયના બીજા જાણવા ગ્ય પ્રશ્નો બકાત રહેતા આ ભાગ પૂર્ણ થયે તે હવે બાકાત રહેલા પ્રશ્નોને ખુલાસો જાણવાની જીજ્ઞાસા છે. તે આપ કયા સ્થળે જણાવશે ? ઉત્તર–છે, વત્સ ! તારે ઉપરની હકીકત સવિસ્તર જાણવાની જરૂર હશે તે આ પછીના આવતા ભાગમાં તમામ અધિકાર ખાસ મનન કરીને જાણવા યે અને ભવ્ય જીવને સમજવા ગ્ય બકાત રહેલા પ્રશ્નોના ખુલાસા કરવામાં આવશે ત્યાંથી તમામ હકીકત જાણી લેવી. ઈભલ– શાન્તિ-શુભંભવતુ . ઇતિ શ્રી પરપૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી. તત્ શિષ્ય મુનિ શ્રી મોહનલાલજી કૃત શ્રી “પ્રશ્નોત્તર મેહનમાળા' ઉત્તરાદ્ધ-૬ -ભાગ સમાપ્ત. Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ પૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી ગ્રંથમાળા-મણકે ૮ મે. - - - - - - - - - - પરમ પૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી તત્ શિષ્ય મુનિ શ્રી મોહનલાલજી કૃત શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા ઉત્તરાદ્ધ ભાગ ૭ મો. Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા. ઉત્તરાદ્ધ ભાગ ૭ મો. પ્રશ્ન ૧ લું–અગિયારમું ઉપગ લક્ષણ તે બાર પ્રકારના ઉપગ માંહેલા સિદ્ધમાં કેટલા ઉપગ લક્ષણ લાભે ? ઉત્તર–સિદ્ધમાં કેવળ જ્ઞાન ૧ અને કેવળ દર્શન એ બે કૃપાગ લક્ષણ લાભે. દશ લક્ષણ ન લાભે. પ્રશ્ન ૨ જુ—ભવ્ય જીવમાં બાર માંહેલા કેટલાક ઉપગ લક્ષણ લાભ? ઉત્તર—ભવ્ય જીવમાં બારે પ્રકારના ઉપયોગ લક્ષણ લાભે. પ્રશ્ન ૩ –અભવ્ય જીવમાં કેટલા ઉપગ લક્ષણ લાભ ? ઉત્તર–અભવ્યમાં પાંચ જ્ઞાન ૫, અને કેવળ દર્શન ૬, એ છે ઉપયોગ લક્ષણ વરજીને બાકીના ત્રણ અજ્ઞાન ૩, અને ત્રણ દન ૬, એ છ ઉપગ લક્ષણ લાભે. ઉપર કહેલાં જીવનાં લક્ષણમાં અભવીને મુક્તિ પ્રાપ્ત થવા એકે લક્ષણ સૂત્રના ન્યાયે જોવામાં આવતું નથી. છે. પ્રશ્ન જ શું–કઈ એમ કહે કે-અને મેક્ષ નથી એમ જ્ઞાની પુરૂષેએ સૂત્ર દ્વારા જણાવ્યું છે તેમાં એક તર્ક રહ્યો છે કે-કાળ અનંતે છે, કાળને છેડે આવે તેમ નથી. અભવીને મક્ષ નહિ જવાને કાળ કેવળીના જોવામાં જે આવ્યો તેથી કાળ આધારે હોય તે બકતના રહેલા કાળમાં મેક્ષ જાય તે ના કેમ કહી શકાય ? ઉત્તર–આ પ્રશ્ન શંકા ભરેલું ગણાય. આને અર્થ એમ થાય કેકેવળીને ઉપરના કાળનું જ્ઞાન નથી, એટલે અભવીને મેક્ષ અટકાવાના કાળ ઉપરાંતનું કાળ જ્ઞાન નથી, અને સિદ્ધાંત એમ જણાવે છે કે-ગ કાળ, વર્તમાન કાળ, અને આતે કાળ કેવળીને એક સમયમાં જાહેર છે એટલે એક સમયમાં ત્રણે કાળની વાત જાણે છે. માટે ત્રણે કાળમાં અભવીને મણ નથી જેમ કેવળી ભગવંતે જાણ્યું. અભવીને મેક્ષ નથી એમ કેવળને કહેવાનું છે કારણ તે પણ સૂત્રમાં જણાવી ગયા છે કે તેને મેક્ષ જવાના સાધન રૂપ મૂળ પ્રકૃતિઓ Page #296 -------------------------------------------------------------------------- ________________ ર૭૧ સત્તામાં નથી, માટે તે ત્રણ કાળમાં મિક્ષ નહિ જાય, એમ કેવળીએ જાણ્યું અને ગણધર દેવે સૂત્રમાં દાખલ કર્યું. સૂત્રને કેવળીના વાક્ય માનનાર શ્રદ્ધાળુને તે સૂત્ર વચન અવશ્ય ભુલ કરવું પડશેજ. પ્રશ્ન ૫ મું-શિષ્ય-કોઈ કોઈ વખત, કેઈના મુખમાંથી એવાં વાક્ય સાંભળીએ છીએ કે–અભવીના ભવી થાય અને ભવીના અભાવી પણ થાય તેનું કેમ? ઉત્તર–આ વાકય આકાશ કુસુમવત્ છે. કઈ પ્રકારની ક્રિયાથી કે કે કરણીથી કે કોઈ પ્રકારના પરિણામથી અભવી કે ભવીપણું પ્રાપ્ત થતું નથી, પણ શ્રી ભગવતીજી સૂત્રના ૧૨ મા શતકના બીજા ઉદેશે યંતીબાઈએ પૂછેલું પ્રશ્ન કે મસિનિયર મંતે નીવાજિંસમાવગર રણમ ગર?” ત્યારે ભગવતે ખુલ્લું કહ્યું છે કે-“નયંતી! સમાવવા જો પરિણામ .” એટલે ભવ્ય કે અભવ્ય જીવ પરિણામથી થતા નથી પણ સ્વભાવેજ રહ્યા છે. માટે અભવ્યના ભવ્ય ન થાય અને ભવ્યના અભવ્ય ન થાય-એ અનાદિ સ્વભાવ છે. પ્રશ્ન ૬ –શિષ્ય-અભવીને જ્ઞાન નથી તે જ્ઞાનાવરણીય કર્મને બંધ કેવી રીતે થાય ? અને બંધ થાય તે આવરણ કેને કરે ? ઉત્તર–અભવીને સમકિત નથી એમ તે સૂત્રથી સિદ્ધ થાય છે તે વિચારવાનું કે-તે મિહનીય કર્મ તે બાંધે છે. અને મેહનીય કર્મમાં દર્શન મેહનીય એ સમક્તિનું આવરણ છે. તે સમક્તિ વિના શેનું આવરણ કરે? તે જે આપણે સમજવામાં આવશે તે જ્ઞાનાવરણીયનું સહેલાઈથી સમજી શકાશે. પ્રશ્ન ૭ મું–શિષ્ય–તે તે કૃપા કરી સમજાવે કે–અભવને સમકિત નથી, ને તે દર્શન મેહનીય કર્મ બાંધે છે તે તે આવરણ કેને કરે ? ઉત્તર –દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિમાં અભવીને બે પ્રકૃતિ નથી, પણ એક મિથ્યાત્વ મેહનીય સત્તામાં છે તેને દર્શન મેહનીય કર્મનું વિશેષ આવરણ થાય કે જેથી મિથ્યાત્વને નિર્મળ થવા દે નહિ, પણ વિશેષ મલીન કરે કે જેથી મિથ્યાત્વની નિર્મળ કરણી થવા દે નહિ. મિથ્યાત્વની નિર્મળ કરણ સમક્તિને નજીક કરે છે. તામલી તાપસ તથા પૂરણ તાપસના ન્યાયે. આ કરણી માર્ગનુસારીની ગણાય છે. તે દર્શન મેહનીયના આવરણે ગાઢ મિથ્યાત્વ મેહનીયના પ્રભાવે પ્રગટ થવા દે નહિ. જેમ જેમ તે પ્રકૃતિ પાતળી પડતી જાય તેમ તેમ સમકિત નહિ. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ પણ સમિતની જે કરણી કે જે અભવીને નવથૈવેયક સુધી લઈ જાય છે. તેવી કરણી કરી નવપ્રૈવેયક સુધી જાય પણ શુઠાણુ તા પહેલુ જ રહે તે ગુણઠાણું ત્રણ કાળમાં છૂટેજ નહિ, એ અભવીના મૂળ ગુણુ. તેજ ન્યાયે જ્ઞાનાવરણીય કનુ સમજી લેવું. અભવીને સત્તામાં સમિત નથી. તેથી પાંચ જ્ઞાન માંહેલું જ્ઞાન પણ નથી; છતાં જ્ઞાનાવરણીય કર્મ કોને આવરણ કરે છે ? આ ગભીર પ્રશ્નનો ઉત્તર સહેલાઇથી સમજી શકાય તેવા છે. પ્રશ્ન ૮ મું—અભવીને જ્યારે જ્ઞાન નથી તે જ્ઞાનાવરણીય કર્મના અધ થાય છે તે કેને આવરણ કરે છે ? તે સહેલાઇથી સમજાય તેવ શાસ્ત્રોક્ત ન્યાય હાય તે બતાવશે ? ઉત્તર—સાંભળા–અભવીને જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે તે અભવીને સત્તામાં રહેલાં ત્રણ અજ્ઞાનને વિશેષ આવરણ કરે છે કે—જેથી મિથ્યાત્વીના જ્ઞાનનો પ્રકાશ થવાં દે નહિ. એટલે મતિ શ્રુત અજ્ઞાનને દબાવી દે. અથવા જ્ઞાનાવરણીય કર્મ છ પ્રકારે બાંધે છે. તે દશ પ્રકારે ભોગવે છે. એટલે શ્રોત દ્રિયાદિ પાંચ છઇંદ્રિયનું આવરણ કરે, તથા પાંચ ઇંદ્રિયના વિજ્ઞાનનુ આવરણ કરે, એ દૃશ પ્રકારે ભાગવે, અથવા પાંચ પ્રકારે પણ ભાગવે તે મતિ જ્ઞાનાદિ પાંચ જ્ઞાન માંહેલાં કોઇ પણ જ્ઞાનને પ્રગટ થવા દે નહિ. ( આ ખેલ તા ભવ્ય જીવને લાગુ છે. ) અભવીને જ્ઞાન નથી પણ નવ પૂર્વની ત્રીજી આચાર વત્યુ સુધીનું જે તેને પૂર્ણ જ્ઞાન હોય છે તે જ્ઞાનનુ આવરણ થાય, તે જ્ઞાન પ્રગટ થવા દે નહિ. પ્રશ્ન ૯ મુ’– કદાપિ કેઇ એમ કહે કે-જેને કેવળ જ્ઞાન કેવળ દન સત્તામાં નથી તે તેને તત્ સ’બધી આવરણ શાનું ? ઉત્તર—મતે પણ સ’ભવે ખરૂં. આ વાત કાઢી નાખવા જેવી નથી. અભવીને સમિત નથી તેા સમિકતને આવરણ કરનાર મેહનીય એટલે સમક્તિ મેહનીય-મિશ્ર માહનીય એ પ્રકૃતિ પણ નથી. એટલે અભવીને એ એ પ્રકૃતિ વર્જિને ૨૬ પ્રકૃતિ મેહનીય કની સત્તામાં કહી છે એમ શ્રી સમવાયગંજી સૂત્ર જણાવે છે. માટે એમ કહેવાને વાંધેા નથી કે--કેમ અભવીને સમુક્તિ નથી તેમ તેને આવરણ કરનાર મેહનીય કર્મીની એ પ્રકૃતિ પણ નથી. તેમજ એ ન્યાયે અભવીને કેવળ જ્ઞાન દર્શન નથી તે તેને આવરણ કરનાર કેવળ જ્ઞાનાવરણીય કેવળ દનાવરણી કમ પણ નથી, એમ કંઈ કહે તા, કોઈ અપેક્ષાએ એમ પણ સંભવે ખરૂ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ પ્રશ્ન ૧૦ મું–કદાપિ કેઈ એમ કહે કે-છ પ્રકારે જ્ઞાનાવરણીય કર્મ બાંધે તે પાંચ પ્રકારે ભેગવે. તેમાં અભિવીને પાંચ માંહેલું એકે જ્ઞાન નથી તે તેના આવરણનું કામ કેવી રીતે ભેગવે? ઉત્તર–તેના ઉત્તરમાં કોઈ એમ કહે કે-જ્ઞાનાવરણીય કર્મ જે છે પ્રકારે બાંધેલું હોય તે તેજ પ્રકારે તેજ પ્રમાણે ભેગવે એ નિયમ નથી. એટલે અભવીને કેવળ જ્ઞાન સત્તામાં નથી અને તેને કેવળ જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું તેથી એમ ન કહી શકાય કે કેવળ જ્ઞાન નથી માટે કેવળ જ્ઞાનાવરણીય કર્મ ન હોય એ નિયમ નથી. કર્મ તે ગમે તેવા પ્રકારે બાંધે ને ગમે તેવા પ્રકારે ભગવે. શ્રી ભગવતીજી સૂત્રમાં કહ્યું છે કે–જીવ જે પ્રકારે કર્મ બાંધે તે પ્રકારે ભગવે અને અને પ્રકારે પણ ભગવે. સૂત્રમાં જ્ઞાનીને અવર્ણવાદાદિ બોલવે જ્ઞાનાવરણીય કર્મ બાંધે અને જોગવવા આશ્રી પાંચ તથા દશ પ્રકાર કહ્યા. અહિંયાં જ્ઞાનીના અવર્ણવાદ બાલવાદિ છે કારણ તે ગુન્હ કર્યો કહેવાય. તે દંડરૂપ જ્ઞાનાવરણીયાદિક કર્મ વિપાક ઉદયમાં ભેગવે ત્યારે તે કર્મથી છૂટ્યો ગણાય. અહિંયાં કેઇએ કેવળીની આશાતના કરી કેવળજ્ઞાનાવરણીય કર્મ ઉપામ્યું તેથી તે કેવળજ્ઞાનને જ આવરણ કરીને ભગવે અને બીજી રીતે ન ભેગવે એ નિયમ નહિ, પણ જ્ઞાનના આવરણ તરીકે ગમે તે પ્રકારે ભોગવે. જેમ વેદનીય કર્મની ઉપરજણવાળા વેદનીય કર્મ ભેગવીને છૂટે અને જપ તપાદિક કષ્ટ સહન કરવે પણ છૂટે. એમ કર્મબંધનાં કારણ, કર્મને બંધ અને કર્મનું ભેગવવું તેના અનેક છેદ છે. જેમ ગુન્હો, ગુન્હાને કરનાર, અને શિક્ષાના અનેક ભેદ છે, તેમ કર્મ સંબંધી પણ જાણવું. પ્રશ્ન ૧૧ મું—આ સંબંધે કે ઈ ન્યાયથી સમજાવશે ? ઉત્તર—સાંભળે-બે માણસે એક જાતને ગુન્હો કર્યો, બન્નેને સરખી શિક્ષા કરી, દશ દશ હજાર રૂપિયા દંડ કર્યો. એક માણસ ઋદ્ધિ પાત્ર હોવાથી દંડ ભરીને છૂટયે, બીજા માણસની પાસે તે ત્રાદ્ધિ નથી. ( શિક્ષા કરનારને એમ ન હોય કે તેના ઘરમાં દ્ધિ હોય તે જ તે પ્રકારને દંડ કરે તેણે તે ગુન્હ પ્રમાણેજ દંડ કર્યો પણ દંડ ભરવાની સત્તા નથી તે કાયદા મુજબ જેલ ભેગવવી પડે. એટલે અનેરી રીતે પણ શિક્ષા ભેગવાય છે. ૩૫. Page #299 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ તે ન્યાયે ભવી અને અભવી ને જ્ઞાનાવરણીય કર્મને બંધ થાય છે, તે ભવીને પાંચ જ્ઞાન સત્તામાં છે તે તે તે કર્મ ભેગવી છૂટે. પરંતુ અભવીને પાંચ જ્ઞાન માંહેલું જ્ઞાન સત્તામાં નથી અને તદાવરણીય કર્મ કેવી રીતે ભેગવવું ? તે ઉપરના ન્યાયે તથા સૂત્રના ન્યાયે અનેરી રીતે પણ ભેગવે એટલે અભવીની જે ત્રાદ્ધિ છે, મતિ-શત અને વિભંગ અજ્ઞાન તેને આવરણ કરે તેને પ્રકાશ થવા દે નહિ. પ્રશ્ન ૧૨ મું–સૂત્રમાં જ્ઞાનાવરણીય કહ્યું છે પણ કઈ ઠેકાણે અજ્ઞાનાવરણીય કહ્યું હોય એમ જણાતું નથી તે અજ્ઞાન ને જ્ઞાનાવરણીય કેમ લાગુ થાય ? ઉત્તર–જેમ દિવસને વાદળના દળ આવરણ કરે છે તેમ રાત્રિનાં અંધકારને પણ તેજ દિવસના પ્રકાશને આવરણ કરનારાં વાદળના દળ આવરણ કરે છે. દિવસના પ્રકાશરૂપ તે ભવ્ય જીવના જ્ઞાન રૂપ પ્રકાશ તેને જ્ઞાનાવરણીય રૂપ વાળને દળ વડે આવરણ થવાથી જ્ઞાનાવરણીયનું આવરણ થયું કહેવાય છે, તેમજ અભવીને આઠ જ્ઞાન મહેલાં ત્રણ અજ્ઞાનરૂપ રાત્રિના પ્રકાશને પણ તેજ જ્ઞાનાવરણીયાદિક વાદળના દળ આવરણ કરી રાત્રિના અંધકારરૂપ અજ્ઞાન રૂપી અંધકારને વિશેષ વધારે છે. એટલે જે જ્ઞાનાવરણીય કર્મ કહેવામાં આવે છે તે આઠ પ્રકારના જ્ઞાનને આવરણ કરે છે. ત્યાં કોઈ અજ્ઞાનાવરણીય કર્મ જુદું પાડવાની જરૂર નથી, એમ સૂત્રના ન્યાયથી જણાય છે. જ્ઞાનરૂપી દીપક હોય ત્યાં સુધી પ્રકાશ રહે અને તે દીપકને આવરણ થાય એટલે અંધકાર પ્રસરે અર્થાત્ અંધકાર વધે. પણ જે મકાનમાં દીપકજ ન હોય તેમાં તે સદાય અંધારું જ હોય. એ ન્યાયે ભવ્ય અભવ્યના જ્ઞાન અને અજ્ઞાન વિષે સમજી લેવું. રાત્રિ સમાન અભવ્યને તારાના પ્રકાશ સમાન મતિ, શ્રુત જ્ઞાન ૮ આઠ જ્ઞાનમાં ત્રણ મહિલા સદાય હેય.) ચંદ્રમા સમાન વિભંગ જ્ઞાન (ચંદ્રમાના પ્રકાશની હાની વૃદ્ધિ હેય, કોઈ વખત ન પણ હોય) અને જ્ઞાનાવરણીયાદિક કર્મ દળનાં વાદળાંના પડ વડે અભિવ્ય રૂપી રાત્રિને વિષે આચ્છાદિત હવાથી ચંદ્ર અને તારાના પ્રકાશને બંધ પાડી રાત્રિના અંધકારને વિશેષ મલીન કરે છે. એટલે જ્ઞાનાવરણીય કર્મ જેમ ભવ્ય જીવના જ્ઞાનને આવરણ કરે છે, તેમ અભવ્ય જીવના અજ્ઞાનને પણ આવરણ કરે છે. એ અપેક્ષાએ જ્ઞાનાવરણીય કર્મને બંધ ભવ્ય અભવ્ય Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ બન્નેને હેાવા સભવ છે. સૂત્રમાં ભવ્ય અને અભવ્યને આઠે કર્માંના બંધ કહ્યો છે. પ્રશ્ન ૧૩ મું—શિષ્ય કોઇ એમ કહે કે-અજ્ઞાન કાંઇ વસ્તુ નથી. પણ જ્ઞાનને ક'નું આવરણ થયું. જ્ઞાનની સત્તા દખાઈ ગઇ, સત્તામાં જ્ઞાન છે. છતાં જ્ઞાનના પ્રકાશ થવા દે નહિ તેનું નામ અજ્ઞાન. અજ્ઞાન ખસે તેા જ્ઞાન પ્રગટ થાય, અજ્ઞાન ન ખસે ત્યાંસુધી તે અજ્ઞાની કહેવાય. પણ સત્તા એ તે જ્ઞાન તમામ જીવની પાસે છે. તેથી તમામ જીવ સિદ્ધ સમાન કહેવાય તેનું કેમ ? ઉત્તર-જ્ઞાનનું આવરણ એજ અજ્ઞાન, અજ્ઞાન કાંઇ જુદું' નથી. એમ કહી અભવીને જ્ઞાન તેા છે પણ તેનું આવરણ થવાથી અજ્ઞાન કહેલ છે, પણ સત્તામાં જ્ઞાન છે. તેથી સિદ્ધના આત્મા ને અભવીને આત્મા સરખા છે, સિદ્ધ સ્વરૂપી છે. સિદ્ધ સમાન છે. આમ કેટલાકનું ખેલવું થાય છે ખરૂ' પણ સૂત્ર શુ કહે છે તે ઉપર પુરતું ધ્યાન રાખવું. આવરણ તે કનુ છે અને કમ તે તો રૂપી ચાફાસીયા પુગળ છે. જ્ઞાન અને અજ્ઞાન અરૂપી છે. સાખ શ્રી ભગવતીજી સૂત્રના ૧૨ મા શતકના પાંચમા ઉદ્દેશની જ્યાં રૂપી અરૂપીનું સ્વરૂપ જણાવ્યું છે ત્યાં આ કને રૂપી કહ્યાં છે, અને ઉપયેગના ૧૨ ભેદને અરૂપી કહ્યા છે તેમાં પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, અને ચાર દર્શન એ મારે બેલ અરૂપી કહ્યા છે. માટે ક અને અજ્ઞાન બન્ને જાદાં છે. છતાં કર્મનું આવરણ એજ અજ્ઞાન એમ માનવું તેજ અજ્ઞાન છે; એટલે અભવીને સત્તામાં અજ્ઞાનજ છે, તેને જ્ઞાન માની, કર્મના આવરણને અજ્ઞાન ડરાવવું તે સૂત્ર વચનથી વિરૂદ્ધ વાકય છે. ભવીને જેમ પાંચ જ્ઞાન અને તેમજ અભવીનાં ત્રણ અજ્ઞાનને ક અભવીની મૂળ સત્તા છે. ત્રણ અજ્ઞાનને કમ આવરણ કરે છે આવરણ કરે છે. માટે અજ્ઞાન એજ પ્રશ્ન ૧૪ —જીવ પાસે જ્ઞાન ન હેાય તે જીવપણુ ઉડી જાય માટે જ્ઞાનદર્શનના પર્યાય સર્વ જીવને સરખા છે. ઉત્તર-જીવપણુ સાબેત રાખવાને માટે જ્ઞાન, દન કે તેના પર્યાય કહ્યા નથી, પણ અક્ષરના અનતનો ભાગ ઉઘાડો છે, તેથીજ જીવપણુ જણાવ્યું છે. એમ શ્રી નદીજી સૂત્ર સાક્ષી આપે છે. ભવ્ય જીવના અનતમા ભાગ ઉઘાડો તે શ્રુત જ્ઞાનને, અને અભવ્યના શ્રુત અજ્ઞાનને Page #301 -------------------------------------------------------------------------- ________________ २७६ કહ્યો છે. જુઓ શ્રી નંદીજી સૂત્ર બાબુવાળા છાપેલ પાને ૨૯૮ મેં થી ૩૦૪ સુધી. જે અભવ્ય ને અક્ષરને અનંત ભાગ ઉઘાડે કહ્યો છે તે મિથ્યાત્વ શ્રુતને ઉઘાડે છે. અને ભવ્યને માટે જેને સત્તામાં જ્ઞાન હોય તેને સમશ્રતને અને અજ્ઞાન હોય તેને મિથ્યાશ્રુતને ઉઘાડે હેય. તેથી ભવ્ય અભવ્ય તમામ જીવનું ચેતનપણું–ચૈતન્યની ચેતના પ્રગટ થાય છે. અને પર્યાય જે છે તે તે જીવ દ્રવ્યની અદ્ધિ છે. તેમાં પણ જે જીવની પાસે જે અદ્ધિ હોય તેની પર્યાય સૂત્રમાં કહી છે. તેમાં પણ જે જીવની પાસે જ્ઞાનની અદ્ધિ હોય તે જીવને જ્ઞાનની પર્યાય અને અજ્ઞાન હોય તેને અજ્ઞાનની પર્યાય કહી છે. તેમાં પણ સ્વપર્યાય પરપર્યાય વગેરેને અધિકાર ભગવતીજી તથા પન્નવણજી વગેરે સૂત્રોમાં ખુલાસાથી જણાવ્યું છે. અને કેટલીક બીના પ્રથમ લખાણમાં આવી પણ ગઈ છે. પ્રશ્ન ૧૫ મું–શિષ્ય-કઈ એમ કહે કે-જીવને અજ્ઞાન કે મિથ્યાત્વ કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે જ્ઞાનને કર્મનું આવરણ થાય છે. તેનું નામ જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. અને જ્ઞાનાવરણીય કર્મ તેજ અજ્ઞાન અને મિથ્યાત્વ કહેવાય છે, અજ્ઞાન અને મિથ્યાત્વ કઈ બીજી વસ્તુ નથી. આ ઉપરથી અભવીને એકલું મિથ્યાત્વ અને અજ્ઞાન કહેવામાં આવે છે. તે જ્ઞાન અને સમકિતને, જ્ઞાનાવરણીય અને મેહનીય કર્મના આવરણથી મીથ્યાત્વ અને અજ્ઞાન કહેવાયું. પણ સત્તામાં પાંચ જ્ઞાન છે, અને સમક્તિ પણ સત્તામાં છે, જે એકલું મીથ્યાત્વ અને અજ્ઞાન જુદું હેત તે જ્ઞાનાવરણીય દર્શનાવરણીયની પેઠે મીથ્યાત્વાવરણીય અજ્ઞાનાવરણીય કર્મ જુદુ હોત; તે તે કોઈ ઠેકાણે જોવામાં આવતું નથી. માટે આવરણ એજ અજ્ઞાન, અને જેના ઉપર આવરણ થયું તે સત્તામાં છે એમ કેઈ કહે તેનું કેમ? ઉત્તર–હે ભાઈ ! આ પ્રકારના પ્રશ્નને ખુલાસે હમણાજ અપાઈ ગયા છે. શ્રી ભગવતીજી સૂત્રને બારમા શતકમાં કર્મને રૂપી કહેલ છે, અને અજ્ઞાનને અરૂપી કહેલ છે. મિથ્યા દષ્ટિ અને સમક્તિ દષ્ટિ બન્ને અરૂપી છે અને મોહનીય કર્મને રૂપી કહેલ છે. જ્ઞાન અને અજ્ઞાન અરૂપી છે અને તેને આવરણ કરનાર કર્મ કે જે જ્ઞાનાવરણીય (પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાનને આવરણ કરનાર) તે રૂપી છે. એટલે અજ્ઞાન અને જ્ઞાનાવરણીય Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ કર્મ બન્ને જુદા છે એમ શ્રી ભગવતીજી સૂત્ર તથા પન્નવણાજી સૂત્ર વગેરે સૂત્રોથી નિર્ણય થાય છે. સમક્તિને મેહનીય કર્મનું આવરણ થવાથી મિથ્યાત્વ અને મતિ મુતાદિ પાંચ જ્ઞાનને આવરણ થવાથી અજ્ઞાન વગેરે કરેલા પ્રશ્ન ઉપર પૂરતું ધ્યાન રાખજે. ઉપરોકત કહ્યા પ્રમાણે સમક્તિને મેહનીય કર્મનું આવરણ થયું તે મિથ્યાત્વ. તે મિથ્યાત્વને કેનું આવરણ લાગ્યું કે દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિ કહી છે તેમાં પહેલી જ મિથ્યાત્વ મેહનીય કહી ને પછી સમક્તિ મેહનીયને મિશ્ર મેહનીય કહી. ત્રણેને મેહનીય કર્મનું આવરણ ઠરશે તે પ્રશ્નકારના વિચારને ધક્કો લાગશે. કારણકે-પ્રશ્નકરે તે મેહનીયને અને મિથ્યાત્વને એકજ અર્થ કર્યો છે. અને સૂત્ર તે ત્રણેને મોહનીયનું આવરણ કહે છે, માટે ત્રણે વસ્તુ જુદી છે તેમાં વળી અભવીને બે વસ્તુની નાસ્તિ કહી છે, તે મિથ્યાત્વને પણ મેહનીયનું આવરણ છે અને જુદું પણ છે. સમક્તિને ને તેને કોઈ પણ સંબંધ નથી, ત્રણે પ્રકૃત્તિ જુદી જ છે. પ્રશ્ન ૧૬ મું–ત્યારે કોઈ એમ કહે કે–અભવીને સમક્તિ તે નથી. તે વાત કબુલ છે. પણ સત્તામાં પાંચ જ્ઞાન તે છે તેને આવરણ થવાથી અજ્ઞાન કહ્યાં છે, અજ્ઞાન બીજી વસ્તુ નથી. કારણકે–અજ્ઞાનાવરણીય કર્મ જુદું કહ્યું નથી. ઉત્તર–જ્યારે અભવીને સમક્તિ નથી, એમ જે નિશ્ચય થતું હોય તે પછી જ્ઞાન હોયજ ક્યાંથી ? “ના સંસળી ના એ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું વાક્ય છે કે સમક્તિ વિના જ્ઞાન હોયજ નહિ. વળી શ્રી ભગવતીજી સૂત્ર તથા શ્રી પન્નવણાજી સૂત્રમાં સાકાર ઉપગને જ્ઞાન ઉપગ કહ્યો છે, અને જ્ઞાન ઉપગમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન મળી–આઠેને જ્ઞાનના ઉપયોગમાં ગણ્યાં છે. તે જ્ઞાનાવરણીય કર્મ તે આઠેને આવરણ કરે છે, ને તે આઠે આત્માને ગુણ છે, આઠે અરૂપી છે, અને જ્ઞાનાવરણીય કર્મ તે તે રૂપી છે. માટે આવરણ તે આઠે જ્ઞાનનું પણ પાંચ જ્ઞાનનું આવરણ કહેવાથી મતિ કૃત અને અવધિ જ્ઞાનના પેટામાં અતિશ્રત અને વિભંગને સમાવેશ થઈ જાય છે. એટલે આવરણના સંબંધે પાંચ જ્ઞાનમાં ત્રણ અજ્ઞાનને સમાવેશ થઈ જાય છે. એટલે પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ આઠે ને જ્ઞાનાવરણીય કર્મનું આવરણ છે. અજ્ઞાનાવરણીય Page #303 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ કર્મ જુદું છેજ નહિ તે સૂત્રકાર લાવે કર્યાંથી ? જ્ઞાનાવરણીયની અપેક્ષાએ આઠેને સાકારે પગે જ્ઞાન કહ્યાં છે. અને– જીવના ભેદમાં તથા પર્યાયાદિકમાં જ્ઞાન અજ્ઞાનને જુદાં પાડ્યાં છે. શ્રી ઠાણાંગજી તથા શ્રી જીવાભિગમમાં સમુચ્ચય જીવમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન મળી આઠ બેલ જુદા કહ્યા છે. અને શ્રી ભગવતીજી સૂત્રમાં આના પર્યાય પણ જુદા કા છે. એ ઉપરથી જ્ઞાન અને અજ્ઞાન જુદાં કરે છે. જેમ સમક્તિને મિથ્યાત્વ જુદું છે તેમ જ્ઞાન અને અજ્ઞાન પણ જુદાંજ છે. પ્રશ્ન ૧૭ મું–શિષ્ય-કેઇ એમ કહે કે-પાંચે જ્ઞાનને તે નામના જ્ઞાનાવરણીય કર્મનું આવરણ થવાથી તે નામનું આવરણ કહેવાણું તેમ અજ્ઞાનાવરણીય કર્મ કેમ ન કહેવાણું ? માટે અજ્ઞાનાવરણીય કર્મ નથી પણ જ્ઞાનને આવરણ થવાથી તે નામનું અજ્ઞાન કહેવાય છે, એટલે જ્ઞાનનું આવરણ તેજ અજ્ઞાન છે. અજ્ઞાન કોઈ બીજી વસ્તુ નથી તેમ અજ્ઞાનાવરણીય કર્મ પણ કહ્યું નથી. આમ કેઈ કહે તેનું શું સમજવું ? ઉત્તર–ઉપરોક્ત બેલતાં પ્રત્યે તેના જવાબમાં એટલું જ બસ છે કે જ્ઞાન પાંચ છે અને અજ્ઞાન ત્રણ છે, તે તમારા કહેવા પ્રમાણે મતિ જ્ઞાનના આવરણથી મતિ અજ્ઞાન કહેવાણું હેય, શ્રુત જ્ઞાનાવરણીયથી શ્રુત અજ્ઞાન, અને અવધિજ્ઞાનાવરણીયથી વિલંગ જ્ઞાન કહેવાયું હોય તે–મન:પર્યવ જ્ઞાનાવરણીય તથા કેવળ જ્ઞાનાવરણીયના આવરણથી શું કહેવું ? મન:પર્યવ અજ્ઞાન અને કેવળ અજ્ઞાન કોઈ સૂત્રમાં જોવામાં આવતાં નથી. આ ઉપરથી અભવીને સત્તામાં મન:પર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન ચેકસ નથી એમ સૌ કઈને કબુલ કરવું પડશે. , જે આવરણ અને અજ્ઞાન જુદાં હોય તે પાંચ જ્ઞાનમાંનું એકે જ્ઞાન અભાવીને સત્તામાં નથી, માત્ર ત્રણ અજ્ઞાન છે. તેમાં મતિ કૃત અજ્ઞાન અનાદિ અપર્યવસિત છે તેમજ મિથ્યાત્વ મેહનીય પણ અનાદિ અનંત છે. અભવીને જેમ તેજસ કાર્મણ શરીરને અનાદિ અનંત બંધ રહ્યો છે, તેમજ મતિ શ્રત અજ્ઞાન અને મિથ્યાત્વ મેહનીયને અનાદિ અનંત બંધ કહ્યો છે. અને વિભંગ જ્ઞાનને પશમ થયે કઈ વખત હેય અને ન પણ હોય. તેની સ્થિતિ તે ઉત્કૃષ્ટી ૩૩ સાગરની કહી છે. પણ ત્રણે અજ્ઞાન અને મિથ્યાત્વના પર્યવ અભવીને સત્તામાં સદાકાળ હોય. જ્ઞાન, દર્શન, ચારિત્રના પર્યવ હોયજ નહિ. એમ સૂત્રથી સિદ્ધ થાય છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ પ્રશ્ન ૧૮ મું–કઈ કહે કે–અભવીને શ્રી સમવાયાંગજી સૂત્રમાં કહ્યા પ્રમાણે સમક્તિ મેહનીય અને મિશ્ર મેહનીય સત્તામાં નથી, તેથી તેને સમક્તિ અને કેવળ જ્ઞાન સત્તામાં છે એમ સિદ્ધ થાય છે. કારણકે સમક્તિની પ્રાપ્તિને માટે દર્શન મોહનીયની પ્રકૃતિને ક્ષયોપશમ તથા ક્ષય થવાથી સમક્તિ પ્રાપ્ત થાય છે એટલે દર્શન મેહનીયને નાશ થયે સમક્તિ માનીએ તે અભવીને દર્શન મેહનીયની બે પ્રકૃતિ સમકિત મેહનીય અને મિશ્ર મેહનીય મૂળમાંજ નથી એજ તેને નાશ. માટે અભવીને સત્તામાં સમક્તિ છે. અને સમકિત છે તે કેવળજ્ઞાન પણ છે. જે બે વસ્તુ સત્તામાં છે તે તેને આત્મા પણ સમક્તિ સહિત કેવળ સ્વરૂપ છે, માટે તે સિદ્ધ સમાન છે. ઉત્તર–પ્રકારે બુદ્ધિની ઘટના તે ભારે કરી છે. આ વિષેને કેટલેક ખુલાસો પ્રથમ અપાઈ ગયું છે, તે પણ ભવ્ય અને સમજવાને માટે એટલું જ કહેવું બસ છે કે-અભવીના સંબંધમાં કોઈ બે પ્રકૃતિને ક્ષય માનતું હોય અને સમકિતની સિદ્ધતા પણ તેજ કારણથી માનતું હોય તે પછી અભવીને મિથ્યાત્વ હેવું જ ન જોઈએ. કારણકે સમક્તિ મેહનીયને અને મિશ્ર મેહનીયને નાશ થવાવાળાને પ્રથમ મિથ્યાત્વ મેહનીયને નાશ થાય છે. મિથ્યાત્વ મેહનીય સાબેત રહે અને સમક્તિ મેહનીયને મિશ્ર મોહનીયને નાશ થાય એવું પણ કાળમાં કઈ પણ જીવને બને નહિ. સમતિની પ્રાપ્તિવાળાને અનંતાનુબંધીની ચોકડી અને મિથ્યાત્વ મેહનીયને પ્રથમ ક્ષય, ઉપશમ કે ક્ષોપશમ અવશ્ય થાય. તે સંબંધે વિશેષ સમજુતી મેળવવી હોય તે જુઓ પૂર્વાદ્ધ ભાગ પહેલાનું પ્રશ્ન આઠમું જોઈ નિર્ણય કરે. સમવાયાંગ સૂત્ર તે ખુલા શબ્દમાં અભવીનું ચેકનું નામ પાડીને સમકિત મેહનીય અને મિશ્ર મેહનીય વરજીને મિથ્યાત્વ મેહનીય સહિત છવ્વીશ પ્રકૃતિ સત્તામાં કહે છે. એટલે મેહનીયના આવરણવાળી પણ બે પ્રકૃતિ સત્તામાં નથી તે પછી સમકિત કે જ્ઞાન સત્તામાં હોયજ ક્યાંથી ? સૂત્રમાં કઈ ઠેકાણે અભને સમકિત કે જ્ઞાનની વ્યાખ્યા સત્તામાં આવતી નથી તેનું શું કારણ અને જ્યાં જ્યાં અભવીની વ્યાખ્યા આવે છે ત્યાં તે મિથ્યાત્વ અને અજ્ઞાન સિવાય સત્તામાં કે તેની પર્યાયમાં બીજી વાત આવતી જ નથી. તેમજ સૂત્ર આખ્યાત ધર્મની સેળ કળા મહેલી એક પણ કળા જ્યારે અભવીને સત્તામાં નથી તે પછી સમકિત કે કેવળની આશા હોયજ શેની ? Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ પ્રશ્ન ૧૯ મુ —શિષ્ય—ભવી અને અભવીના જ્ઞાન અને અજ્ઞાન વિષે ખુલ્લા શબ્દોમાં જે જે સૂત્રમાં જણાવ્યુ` હોય તે અમે સમજી શકીએ તેવી રીતે ટુંકામાં જણાવશે ? ઉત્તર—સાંભળે—શ્રીન’દ્રીજી સૂત્રમાં ભવ્ય સિક્રિયાનું શ્રુત જ્ઞાન, આદિ શ્મ'ત સહિત કહ્યું છે તે કૃષ્ણપક્ષીમાંથી શુકલપક્ષી થઈ મિથ્યાત્વમાંથી સકિત પામી છેવટ અદ્ભુ પુદ્ગલમાં મેક્ષ જાય. માટે આદિ છે ને અંત પણ છે. અને અભવ્ય સિદ્ધિયાનું શ્રુત અજ્ઞાન અનાદિ અનંત કહ્યુ` છે. એટલે અભીના શ્રુતની આદિ અંત નથી. પ્રશ્ન ૨૦ મુ′′—ભવી તથા અભવીનું શ્રુત તે આદિ રહિત કહ્યુ છે, તે બન્નેનું અજ્ઞાન અનાદિ ઠરે તે ભવીને સત્તામાં અજ્ઞાન હોવું જોઇએ તેનું કેમ ? ઉત્તર —ભવીને સત્તામાં જો જ્ઞાન હાય તેજ કેઈ કાળે પ્રગટ થાય. માટે સત્તામાં તો જ્ઞાન અજ્ઞાન બન્ને હાય. તેમ અભવીને સભવ નથી. કારણકે અભવીનું શ્રુત અનાદિ અનત છે એટલે તેને અજ્ઞાન આદિ અંત રહિત છે. તેમજ ભગવતીજી તથા જીવાભિગમ વગેરે સૂત્રમાંપણ જણાય છે. પ્રશ્ન ૨૧ મું—ભગવતીજીમાં ભવ્ય અભવ્યના જ્ઞાન અજ્ઞાન વિષે શું કહ્યું છે તે જણાવશે ? ઉત્તર-ભગવતીજી શતક ૮મે ઉદ્દેશે રજે લગ્નિના અધિકારે પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન કહ્યા છે તેમાં ભવ્ય જીવને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના કહી છે, અને અભવીને આઠ માંહેલાં બે અજ્ઞાન ( મતિ-શ્રુત) સદાકાળ નિયમા હોય અને વિભગ જ્ઞાનની ભજના હોય. પ્રશ્ન ૨૨ મું——જીવાભિગમ સૂત્રમાં ભવ્ય અને અભવ્ય જીવના જ્ઞાન જ્ઞાન વિષે શી રીતે જણાવ્યું છે ? ઉત્તર-જીવાભિગમ સૂત્ર લાલાવાળુ છાપેલ પાને ૭૨૧મે-સમષ્ટિ ૧ મિથ્યાર્દષ્ટિ ૨ સમમિથ્યાદષ્ટિ ૩ એમ જીવના ત્રણ ભેદ કહ્યા છે; તેમાં— મિથ્યાદષ્ટિના ૩ ભાંગામાં (અણુાઇએ અપજ વસીયે ૧ અણાઇએ સપજ વસીયે ૨ સાઇએ સમજ વસીયે ૩ એ ૩ ભાંગામાં) અણુાઇએ અપજ્જ વસીમેને ભાંગે અભવ્ય જીવના કહ્યો છે, બાકીના બે ભાંગા ભવ્ય જીવના જણાવ્યા છે. વાભિગમ પૃષ્ઠ ૭૪૫ મે-લાલાવાળામાં-આઠે પ્રકારના સર્વ જીવ કહ્યા છે, તેમાં પાંચ જ્ઞાનને ત્રણ અજ્ઞાન અનુક્રમે કહ્યાં છે, તેમાં અનાદિ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ અપર્યવ વસિતને અર્થ છપાસે નથી પણ ભગવતીજીમાં તેજ પ્રકારના અધિકારમાં અનાદિ અપર્યવ વસિતને અર્થ અભવ્ય આશ્રી કહેલ છે. પ્રશ્ન ૨૩ મું–ભગવતીજીના ૩૦મા શતકમાં ભવ્ય અભવ્ય વિષે કાંઈ છે ખરૂ ? ઉત્તર–શ્રી ભગવતીજીના ૩૦મા શતકમાં સમેસરણના અધિકાર ૪૭ બેલની વ્યાખ્યા કહી છે તેમાં ભવી અભવી વિષે ખાસ કરીને જાણવા જેવું છે. સાંભળે – સમુગ્યાય જીવમાં બેલ ૪૭ લાભે. તે એ પ્રકારે કે–સમચેજીવને ભેદ ૧, વેશ્યા ૮, પક્ષ ૨, દષ્ટિ ૩, જ્ઞાન ૬, અજ્ઞાન ૪, સંજ્ઞા ૫, વેદ ૫, કષાય ૬, જેગ ૫, ઉપયોગ ૨, સર્વ મળી ૪૭ બેલ સમયે કહ્યાં. તેમાં અલેશી ૧, શુકલપક્ષી ૨, સમદષ્ટિ ૩, સમામિથ્યાત્વ દષ્ટિ ૪, જ્ઞાન છ ૧૦, ને સના વઉત્તા ૧૧, એવેદી ૧૨, અકષાયી ૧૩ અને અજોગી ૧૪, એ ૧૪ બેલમાં—એકલા સમદષ્ટિ તથા એકલા ભવ્ય લાભે. બાકીના બેલમાં સમદષ્ટિ હોય ત્યાં એકલા ભવ્ય લાભે. અને સમદષ્ટિ વિનાનામાં ભવ્ય તથા અભવ્ય બેઉ લાભે. સમદષ્ટિ ૧ અને ૬ જ્ઞાન. એ સાત બેલમાં ભવ્ય એકલા લાભે. મિથ્યાદષ્ટિ ૧, કૃષ્ણ પક્ષી ૨ અને અજ્ઞાન ૪-૬. એ ૬ બેલમાં ભવ્ય તથા અભવ્ય બેઉ લાભે. આ પ્રમાણે ભગવતીજીમાં કહ્યું છે. પ્રશ્ન ૨૪ મું—પન્નવણાજી ભય અભવ્ય વિષે શું કહ્યું છે? ઉત્તર–શ્રીપજવણું સૂત્રના પદ ૧૮ મા કાસ્થિતિ પદમાં કહ્યું છે કે-ભવ્ય સિદ્ધિયાની કાયસ્થિતિ અણાઈએ સપજજ વસિયે કહી છે. એટલે ભવ્ય સિદ્ધિ યા જીવની આદિ નથી પણ અંત છે. તે મોક્ષ પ્રાપ્ત ભવ્ય જીવ આશ્રી સમયે બેલમાં કહેલ છે. મોક્ષ જાય એટલે ભવ્યપણું મટી. જાય, ને ભવ્ય ને અભવ્યના ભાંગામાં ભળે-અને અભવ્ય સિદ્ધિયાની કાયસ્થિતિ અણુઈએ અપન્જ વસીયે. એટલે અભવ્યની કાયસ્થિતિ અનાદિ અનંત છે. આદિ અંકે રહિત છે. પ્રશ્ન ૨૫ મુ—ભવ્ય અભવ્યમાં ગુણઠાણાં કેટલાં લાભ ? ઉત્તર–મોટા બાસઠીયામાં કહ્યું છે કે-ભવ્ય સિદ્ધિયામાં જીવના ભેદ ૧૪-ગુણઠાણું ૧૪-ગ ૧૫-ઉપગ ૧૨-લેશ્યા ૬-અને અભવ્ય સિદ્ધિયામાં જીવના ભેદ ૧૪-ગુણઠાણું ૧ પહેલું-ગ ૧૩ (આહારકને આહારકને મિશ્ર એ બે નહિ) ઉપગ દ (૩ અજ્ઞાન કે દર્શન)–લેશ્યા - Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ભવ્યમાં ચૌદે ગુણઠાણ કહ્યાં છે, અને અભવ્યમાં એક પહેલુંજ ગુણઠાણું કહ્યું તે અનાદિ અનંત મિથ્યાત્વને લઈને એટલે ત્રણ કાળમાં પહેલું ગુણઠાણું છૂટેજ નહિ. પ્રશ્ન ૨૬ મું–ભવ્ય અભવ્યમાં ચરીમ અચરીમ વિષે કેવી રીતે છે? ઉત્તર–પન્નવણું પદ વજે–ચરીમ અચરીમ વિષે અર્થકારે કહ્યું છે કે–ચરમ તે ભવ્ય જીત–ને અચરમ તે સિદ્ધના જીવ અને ચભવ્ય જીવ બને લેવા. અને ત્રણ ભેદ કરીએ તે ભવ્ય જીવ ચરીમ –અભવ્ય જીવ અચરીમ-અને સિદ્ધના જીવને ચરીમને અચરીમ. તેને અલ્પાબહત્વ કરીએ તે અચરમ સર્વથી થોડા અભવ્ય આથી ૧ તેથી નોચરીમ ને અચરીમ અનંતગુણા સિદ્ધના જીવ ર તેથી ચરમ અનંતગુણ ભવ્ય જીવ આશ્રી ૩. પ્રશ્ન ર૭ મું–ચમિ અચીમને અર્થ શું ? ઉત્તર–ચરીમ એટલે જેને છેડે આવે છે, અને અચરીમ એટલે જેને છેડો ન આવે તે. એટલે ભવ્ય જીવને ચરીમ કહ્યા તે મુકિત ગયા અટલે તેને છેડે આવી ગયે, ભવ્યપણું મટી ગયું. અને અભવ્યને છેડે નથી માટે અચરિમ, અને સિદ્ધમાં નથી ભવ્યપણું કે નથી અભવ્યપણું માટે નેચરીમને અચરીમ કહ્યા છે. અને અભવ્યને છેડે નથી તેમ સિદ્ધને પણ છેડે નથી માટે બન્નેને અચરમ પણ કહ્યા છે. પ્રશ્ન ૨૮ મું–કેઈ કહે કે-ભવ્ય, અભવ્ય અને સિદ્ધમાં તફાવત તે હેય પણ તમામ જીવની શકિત અનંતી છે–સિદ્ધ અને સંસારી તમામ જીવ અનંત શકિતને પણ છે. માટે તમામ જીવ પાસે અનંતી શક્તિ છે. તેનું કેમ ? ઉત્તર—એ તે એક ઓધિક વાક્ય છે કેઈ કહે કે અમારા ગામમાં બધા ઋદ્ધિપાત્ર છે તે શું તે ગામમાં દારિદ્રી નહિજ હોય ? શાસ્ત્રમાં દ્વારકાને સેનાને ગઢ ને રત્નના કાંગરાએ વખાણી લક્ષ્મીએ ભરપૂર કહી છે તે ત્યાં શું ભિખારી –માગણ નહિ હોય? દ્વારકા ને દેવલેક ભૂયા કહે પણ દેવલેક તે નહિ, એ વાત સત્ય છે. શાસ્ત્રમાં ઘણા અપેક્ષાવાચી શબ્દો રહેલા છે. એમ લેક ભાષાએ સર્વ જીવ સર્વ આત્મા સરખા છે અને સર્વની પાસે અનંત શક્તિ છે. તે કેઈ અપેક્ષાવાચી વાક્ય છે. કોઈ એમ કહે કે-હું શહેનશાહ છુંહું મનુષ્ય છું અને તે પણ મનુષ્ય છે. એમ મનુષ્યની અપેક્ષાએ સરખા કહી શકાય તે એક નહિ પણ તમામ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ મનુષ્ય સરખા કહી શકાય. તેથી સર્વ મનુષ્ય શહેનશાહ બની જાય ખરા? શહેનશાહ અને બીજા મનુષ્યની પુણ્યરૂપ ઋદ્ધિમાં અનતે તફાવત છે. ક્યાં ચક્રવર્તિની અદ્ધિ ને શક્તિ, ને ક્યાં, એક ડીબડું લઈને માગી ખાનારની અદ્ધિ અને શક્તિ. સિદ્ધ અને નિગેદના જીવ સરખા છે અને બન્નેની અનંતી શક્તિ પણ સરખી છે. તે તે નિગદનાં દુઃખ શા માટે સહન કરે છે ? પ્રશ્ન ૨૯મું–ત્યારે કોઈ એમ કહે કે-નિગેદના જીવની અનંત શકિત તે છે પણ કમેં કરીને આવરેલી છે તેથી તેની શકિત દબાઈ ગઈ છે. કહ્યું છે કે – કર્મ સંગ જીવ મુંઢ હૈ, પોવે નાના રૂપ; કર્મ રૂપ મળ કે શુધ્ધ, ચિંતન સિદ્ધ સ્વરૂપ. ૧ તે જ્યારે પ્રકાશમાં આવશે ત્યારે તે જીવ પણ સિદ્ધની શકિતને પ્રાપ્ત થશે. તેમ સર્વ જીવને માટે સત્તામાં શક્તિ અનંતી છે અને તે પ્રગટ થયે પ્રકાશમાં આવશે ત્યારે તે પણ સિદ્ધ સમાન થશે. માટે સર્વ જીવ સત્તાએ સરખા છે. ઉત્તર–આ શબ્દ બધા ભવ્ય જીવને માટે છે. અને તમામ ઉપદેશ પણ ભવ્ય જીવને લઈને જ છે. ભવ્ય જીવન માટે સિદ્ધની શકિતના તમામ બેલ લાગુ થવા સંભવ છે. અને દરેક શાસ્ત્રકારો પણ આત્માને પરમાત્માની ઉપમા આપે છે--સિદ્ધ સમાન ગણે છે તે ભવ્ય જીવની પાસે સિદ્ધ પદ પ્રાપ્ત કરવાની શક્તિ સત્તામાં રહેલી છે તેને લઈનેજ સિદ્ધ અને આત્માની સરખામણી થાય છે. એક દિગબર અને ગ્રંથ હસ્ત લિખિત છે તેમાં સૌયા છપ્પ દોહરા વગેરે ઘણી બાબતે કિમતી લખેલા છે. તેમાં ભવ્ય જીવને ઉદ્દેશીનેજ સિદ્ધની શકિતના તમામ ગુણે લખ્યા છે તેની વાનકી રૂપે થોડું લખાણ નીચે આપવામાં આવે છે. સાંભળે– છપય છંદ. જિન ધર્મ વિનુ જીવ, તેહિ શિવ પંથ ન સૂઝે; જિન ધર્મ વિનુ જીવ, આપ પર ક નહિ બુઝે; જૈન ધર્મ વિનુ જીવ, મર્મ નિજ કે નહિ પાવે; જૈન ધર્મ વિનુ જીવ, કર્મ ગતિ દિષ્ટ ન આવે; જૈન ધર્મ વિનુ જીવ તેહિ, કેવલ પદ તિહું નહીં; અજ હી સંભાલિ ચિર કાલ, હું અચિદાનંદ ચેતા કહી. ૧ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ જૈન ધર્મના જીવ, આપ પરકા સબ જાને ; જૈન ધર્મ કે જીવ, બંધ અરૂ મોક્ષ પ્રછાને ; જૈન ધર્મ કે જીવ, હેય નિહ ચે બૈરાગી ; જૈન ધર્મ કે જીવ, સ્વાદ વાદી પરિત્યાગી ; જૈન ધર્મ કે જીવ જગ, અજરામર પદવી લહે; ભૈયા અનંત સુખ ભેગ, સુ આચારિજ ઈહિ વિધિ કહે. જે અરિહંત સે જીવ, જીવ સબ સિદ્ધ ભણી જે ; આચારિજ કુનિ જીવ, જીવ ઉવઝાય ગુણ જૈ ; સાધુ પુરૂષ સબ જીવ, જીવ ચેતન પદ રાજે ; સે તેરે ઘટ નિકટ, દેખી નિજ શુદ્ધ બિરાજે ; સબ જીવ દરબર્ન એકસે, કેવળ ગ્યાંન સરૂપમય ; તસ્ય ધ્યાન કરહુ હો ભવ્ય જન, જ્યૌ પાવહુ પદવી અખય. ૩. - સવૈયા. એક જીવ દ્રવ્યમેં અનંત ગુન વિદ્યમાન, એક એક ગુનમેં અનંત શક્તિ દેખી ; ચાંનક નિહારી તે પાયાકો કહી નહી, લેક એ અલેક સબૈ હિમેં વિસેખી, દર્શનકો ઔર જ્ય વિકી તે વહુ જોર, છહૌ દ્રવ્ય ભિન્ન ભિન્ન વિદ્યમાન પેખી, ચારિતસૌ થિરતા અનંત કાલ થિર રૂપ, એસેહી અનંત ગુન ભૈયા સળે લેખી. છપૈય. રાગ દેવ અરૂ મહ. નાંહિ નિજમાંહિ નિરખત; દર્શન યાન ચારિત, સુધ આતમ રસ ચખત; પર દર્વસૌ ભિન્ન ચિન્હ ચેતન પદ મંડિત; વેદન સિદ્ધ સમાન, સુદ્ધ નિજ રૂપ અખંડિત સુખ અનંદ જિહિ પદ વસત, સે નિસ સમ્યક મહત, ભૈયા વિન ભવિક જન, શ્રીજિનંદ ઈહિં વિધિ કહત. પ. આ પ્રકારે તમામ શાસ્ત્રમાં સિદ્ધ અને જીવ સંબંધીના મુકાબલામાં આગેવાનપણું ભવ્ય જીવનું જ કહ્યું છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ પ્રશ્ન ૩૦ મું–સર્વ જીવના સમચે મુકાબલામાં અભવી ગણાય ઉત્તરસમ જીવની પૃચ્છામાં ઘણે ભાગે બહુળતાએ ભવી જીવની જ વ્યાખ્યાને સંભવ છે અને અભવીની વ્યાખ્યા ગૌણતામાં જોવામાં આવે છે. વિચારે કે સર્વ જીવની શક્તિ અને સત્તા સરખી માનીએ તે અભવીને પણ મોક્ષ હવે જોઈએ. તેમ તે કેઈ સૂત્રમાં જણાવ્યું નથી કે અભવીને મોક્ષ હોય. તે પછી અભવીને મૂળ સત્તામાં મહત્વ તફાવત છે કે તેને ત્રણ કાળમાં મેક્ષ નથી, તેને સિદ્ધની શકિતની પંક્તિમાં કેવી રીતે મૂકી શકાય ? પ્રશ્ન ૩૧ મું-શિષ્ય-અભવીને મિક્ષ નથી એમ તે સૌ કબુલ કરે છે. પણ સૂત્રમાં કહ્યા પ્રમાણે ભવ્ય જીવને તે મેક્ષ હોય, તે પછી સર્વ ભવ્ય જીવને સિદ્ધ સમાન ગણવાને માટે શું સમજવું ? ઉત્તરક્ષા અધિકારી ભવ્ય જીવજ છે, ભવ્ય જીવનેજ મોક્ષની પ્રાપ્તિ છે અને સિદ્ધ સમાન ભવ્ય જીવજ ગણાય છે. પણ શ્રી ભગવતીજી સૂત્રમાં જયંતીભાઈએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં સર્વ ભવ્ય જીવ મેક્ષ જાશે પણ ભવ્યને વિરહ નહિ પડે, ભગવંતને આમ કહેવાનું કારણ એમ જણાય છે કે-શ્રી સમવાયંગજી સૂત્રમાં કહેલા ત્રણ ભેદમાંના ગ યા ભવ્યને જ મોક્ષની પ્રાપ્તિની શક્તિ અને સત્તા કહી છે. અભવ્ય અને સંસારસ્થ ભવ્ય જીવને આત્મ પ્રદેશે શક્તિ કે સત્તા છેજ નહિ. મોક્ષ પ્રાપ્ત થવાની છદ્ધિ તેની પાસે છેજ નહિ. તે પછી સિદ્ધની સાથે સરખામણી કરવી શા કામની ? હવે જ્યારે આપણે એમ માનીએ કે-જીવ માત્ર કર્મને સંગેજ મૂઢ બની અનેક પ્રકારનાં ભવ ભ્રમણ કરે છે–પણ તેજ જીવ જ્યારે કર્મ રૂપ મળથી છુટે થાશે-કર્મરૂપ મળની શુદ્ધિને પામશે ત્યારે તે પૈતન્ય સિદ્ધ સ્વરૂપ છે. આ વાક્ય સૌ કોઈને માન્ય છે, કમ મળથી શુદ્ધ થયેલા-કર્મથી દૂર થયેલા તેજ સિદ્ધ સ્વરૂપ કહેવાય, આ વાકય મિક્ષ પ્રાપ્ત ભવ્ય જીવને જ લાગુ છે. પણ ગાઢ કમેં કરી લેવાયેલાને ત્રણ કાળમાં કર્મનાં દળ બુટવાનાં નથી-જેની પાસે સત્તાએ પણ મેક્ષનાં સાધને નથી ત્રણ કાળમાં મુક્તિ પાસ કરવાની શકિત કે સત્તા નથી એવા છે જ્યારે સિદ્ધ સ્વરૂપી કહેવા અને અન્ય મતિયેનાં વાક્ય પર લક્ષ ખેંચી સૂત્ર વચનને બાધક આવે એવી ભાષાઓ બોલવી તે સિદ્ધાંતિકેનું કામ નથી. પ્રશ્ન ૩૨ મું–કેઈ એમ કહે કે-સિદ્ધ સ્વરૂપી આત્મા છે એ તે જૈનીઓનું વાકય છે તે અન્ય મતિઓને લગતું વાકય કેમ કહેવાય? Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ઉત્તર-જૈનીએ સિદ્ધ સ્વરૂપી આત્માને માને છે તે કેવા પ્રકારના આત્માને ઉદ્દેશીને માનતા હશે તે સ્વરૂપ જાણ્યા વિના લાક પ્રવાહનાં વાકયાને અનુસારે ખેલતા સાંભળીએ છીએ. બ્રહ્મ પથીએ તમામ જીવને બ્રહ્મ રૂપ માને, વિષ્ણુ પ'થી તમામ જીવમાં વિષ્ણુની સત્તા માને, ખુદા પ'થી તમામ ખુદાની પેદાશ માને, અને ઇશુ પ`થી તમામ ઈશુના ઝુ ંપડાં માને, કોઈ કહે ભગવાન કરે તે ખરૂ, ઇશ્વરને એમજ ગમતુ' હશે, એ બધી ઇશ્વરની માયા છે, ખધામાં ઇશ્વરના અશ છે, તમામ જીવમાં ઇશ્વરની સતા છે, ઇશ્વર વિના એક પાંદડુ' ચાલતું નશ્રી, ઇશ્વર, ઇશ્વરની મરજી પ્રમાણે ગમે તેમ કરે, એ બધી ઇશ્વરની માયા છે, એ બધી હિરની લીલા છે, ખુદા પલકમે ડાય તેમ કરે. એવા લેાક પ્રવાહનાં ઘણાં વાકયમાં જૈનીએ પણ તણાતા જોવામાં આવે છે. અને એથી વિરૂદ્ધ વાકયેાના અવાજ કાઇના કÖપુટ પર પડે ત્યારે નવાઇ જેવા પણ ભાસે છે અને તેવાં વાકયે સાંભળવાને કેટલાક અરૂચી પણ ધરાવે એ બધી સૂત્ર વચનની શ્રદ્ધાની ખામી છે. ગમે તેમ હા, આ લેખકને કેઇ સાથે સબંધ નથી.પોતપોતાના મતને અનુસારે પોતાની માન્યતા મુજબ ગમે તેમ ખેલે; લૌકિક વાકય અંધ પાડયા પડે નિહુ અટકાવ્યા અટકે નહિ, માટે સૈદ્ધાંતિકોને સૂત્રના શ્રદ્ધાળુને તે સૂત્રનેજ આધાર છે અને સૂત્ર વચન કહે તેજ સત્ય છે. ભગવતના પ્રશ્ન ૬૩ મું—શ્રદ્ધાળુ-ભવ્ય, અભવ્ય, અને સિદ્ધ સંબંધમાં ઘણા દાખલા દલીલે અને ન્યાય યુક્તિથી જે આપે જણાવ્યુ તેમાં મારી ઘણી શંકાઓનું સમાધાન થઇ ગયું છે. તોપણ આ સબ ઘમાં કાંઇ પણ વિશેષ જણાવવા જેવું હેાય તે જણાવશેા ? ઉત્તર—હૈ ભાઈ ! કેટલીક એવી બાબતો હાય છે કે તે પ્રશ્ન ઉપરથીજ વિચારો ઉદ્ભવે છે. જયારે કાંઇ પણ જાણવાની ઇચ્છાએ છેવટનુ પ્રશ્ન કર્યું તે તે નિરર્થક ન જવા દેવાને માટે કાંઇ પણ ચેાગ્ય ઉત્તર દેવા જોઇએ તા જે આ ચાલતા વિષય ભવ્ય, અભવ્ય અને સિદ્ધની ઋદ્ધિના સંબંધને છે તે સંબંધે જાણવા યોગ્ય જે ન્યાય છે તે જણાવું છું. એક ચિત્તે સાંભળેા સમયે સંસારમાં જીવની રાશી રૂપ, સમયે પત્થરની ખાણું. તેના એ બે ભેદ, ભવ્ય જીવ અને અભવ્ય જીવ રૂપ, શુદ્ધ પત્થર અને કાલસાના પત્થરની ખાણ કોલસા રૂપ તે અભવ્ય જીવ, અને શુદ્ધ પત્થર રૂપ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ ભવ્ય જીવ કેલસાની ખાણમાં રત્ન પાકે નહિ તેમ અભવ્ય જીવમાં સમક્તિ કે કેવળ રૂ૫ રન નથી. શુદ્ધ પત્થરની ખાણના બે ભેદ છે, કે ખાણમાં રત્ન પાકે, કેઈ ખાણમાં રત્ન ન હોય. જે ખાણમાં રત્ન પાકે તે રૂપ તે ભવ્ય સિદ્ધિ યા મોક્ષ પ્રાપ્ત એગ્ય રત્નવાળી પત્થરની ખાણ અને સંસારસ્થ ભવ્ય જીવ રૂપ (રન વિનાની ) શુદ્ધ પત્થરની ખાણ. સમક્તિ અને કેવળ જ્ઞાન રૂ૫ રન, શુદ્ધ પત્થરની ખાણ રૂપ મેક્ષ પ્રાપ્ત યેગ્ય ભવ્ય જીવમાં સત્તામાં રહેલ છે, તે રતન સહિત પત્થર અનાદિની ખાણથી જુદો પડયે કારીગરના ગે મેલ સહિત રત્નને સરાણે ચડાવી અનેક પ્રગો વડે મૂળ સત્તામાં રહેલા રનનું તેજ પ્રગટ કરે કે તેની કિંમત કોઈ કરી શકે જ નહિ, અને તે રત્ન અબજો પતિ સિવાય કઈ ખરીદી શકે નહિ. તેમ ભવ્ય જીવની પાસે રહેલું સમકિત, મેહનીય કર્મના આચ્છાદને લેપે કરીને અવરાયેલું–તેજહીણ થયેલું સમકિત રત્ન તે ક્ષપશમ ભાવના પ્રગ રૂપ સરાણે ચડેલું જેમ જેમ મેહનીય કર્મની પ્રકૃતિનું આવરણ ખસતું જાય તેમ તેમ સમકિત રત્ન ઉજવળ થતું જાય એટલે સમ્યક જ્ઞાન દર્શને ચારિત્રને તપના પ્રયોગ વડે શુદ્ધ લાયક સમકિત, ક્ષાયક જાખ્યાત ચારિત્રના પર્યવો આત્મ પ્રદેશની સાથે સત્તામાં હતા તે પ્રગટ થઈ કેવળ જ્ઞાન ને કેવળ દર્શન રૂપે પ્રકાશમાં આવ્યા. તે પ્રકાશ રૂપ લક્ષ્મીને સાથે લઈ અસંખ્યાત પ્રદેશમય દ્રવ્ય આત્મા લાયક સમક્તિ, કેવળ જ્ઞાન, કેવળ દર્શન ત્રય રત્નનાં તેજે કરી પ્રકાશિત જીવ દ્રવ્ય રૂપ મહારા, લેકના અગ્ર ભાગે નિવાસની શિવ સુંદરીએ આ રત્નને ખરીદી પિતાના નિવાસના મહેલમાં અનંતા નાના મોટા લેકલેક પ્રકાશિત રત્નની સાથે તે પણ અલેકનાં તળે-લેકાંત રૂપ સરના હુકમાં–લેકા દાખલ કરી એક સ્વરૂપી બનાવી દે. આ રત્ન બધાં એકજ સ્વરૂપી ભવ્ય જીવ રૂપી એકજ ખાણને, તે જેમ જેમ ભવ્ય જી-ભવ્ય જીવ રૂપી ખાણમાંથી નીકળતા જાય તેમ તેમ તે શુદ્ધ થયેલાં મહા તેજસ્વી રત્ન સિદ્ધ સ્વરૂપે મોક્ષ પદે લેકા દાખલ થતાં જાય આવાં રત્ન બીજી બે પ્રકારની ખાણમાં નથી તેમજ કેઈ કાળે નીકળવા સંભવ પણ નથી. પ્રશ્ન ૩૪ મું–આ બીજો કોઈ દાખેલે હેય તે તે પણ જણ– વશે કે જેથી વિશેષ સમજુતી થાય? ઉત્તર–બીજે ન્યાય પણ જાણવા જે યાદ આવવાથી કહી સંભલાવું છું તે એક ચિતે સાંભળો-અભવી રૂપ પુરૂષ, અને ભવી રૂપ સ્ત્રી. પુરૂષ ત્રણ કાળમાં પુત્ર ફળની પ્રાપ્તિ કરી શકે નહિ, તેમ અભવી ત્રણ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ કાળમાં મુક્તિ રૂપ ફળ–મિક્ષ ફળ મેળવી શકે નહિ. સ્ત્રીમાં પુત્ર ફળની પ્રાપ્તિ રહી છે તેમ ભવ્ય જીવમાં મેક્ષ ફળ રહ્યું છે. વંધ્યા સ્ત્રીને પુત્ર ફળની પ્રાપ્તિ થાય નહિ, તેમ સંસારસ્થ ભવ્ય જીવને મોક્ષ ફળની પ્રાપ્તિ થાય નહિ. બીજી સ્ત્રીની જાતિમાં પુત્ર ફળની પ્રાપ્તિ રહી છે. પણ કાળ પ્રાપ્ત થયા વિનાની બાળવયની, તથા વિધવા સ્ત્રી પુરૂષના સમાગમ વિનાની, તથા રેગીષ્ટ સ્ત્રી, તથા પુરૂષના સંગે રહી છતી પુરૂષમાં બીજકની હાની તથા કોઈ પ્રકારના વિકારાદિકને લઈને પુત્ર ફળની પ્રાપ્તિ કઈ કઈ સ્ત્રીમાં હેતી નથી, તેમજ મોક્ષ ફળ પ્રાપ્ત ભવ્ય જીવને મોક્ષ ફળની પ્રાપ્તિનાં સાધના અભાવે, તથા ભવસ્થિતિ પરિપકવ થયા વિના મેક્ષ ફળ પ્રાપ્ત થતું નથી. અને કેટલીક સ્ત્રીઓને પુરૂષના સમાગમે તરતજ પુત્ર ફળની પ્રાપ્તિ થાય છે, તેમ કેટલાક ભવ્ય જીને મેક્ષ ફળનાં સાધને મળવાથી તરતજ મોક્ષ પ્રાપ્ત થાય છે. કેટલાક ભવ્ય જીવે, ભવસ્થિતિ પરિપકવ થયે તથા ગંઠી ભેદ થયે પણ યથાતથ્ય સાધનના અભાવે છેવટે અર્ધ પુગળમાં પણ સમ્યફ જ્ઞાન દર્શન ચારિત્રાદિ સાધને મેળવી મોક્ષ ફળને પ્રાપ્ત કરે છે. મેક્સ ફળની પ્રાપ્તિની ખાણ તે મનુષ્યજ છે. મનુષ્યની ખાણમાંથી જ મેક્ષ ફળ મળે છે. મનુષ્ય ભવ એજ મેક્ષનું દ્વાર છે. મેક્ષનાં સાધન મનુષ્ય ભવમાંજ મળવાનાં છે માટે મનુષ્ય ભવ પ્રાપ્ત થયે મુક્તિનાં સાધન મેળવવા પ્રમાદ કરે નહિ. પ્રશ્ન :૨૫ મું–મોક્ષની ઈચ્છા ભવ્ય જીવને જ થાય કે અભવ્યને પણ થાય ખરી ? ઉત્તર–હંમેશાં મોક્ષની ઈચ્છા કરનારા અવશ્ય ભવ્ય જીવ છે. અભવ્યને મોક્ષ ફળની ઈચ્છા થાય જ નહિ એ વાત ચેકસ છે. પ્રશ્ન કદ મુ–કે અભવીના સાંભળવામાં એમ આવે કે અભવીને મેક્ષ નથી તે તેને હાશકે કેમ ન પડે–તેને ખોટું કેમ ન લાગે ? ઉત્તર– હું ભવ્ય હઈશ કે અભવ્ય હઇશ ? એ ઈહિ ભવ્યને થાય અ ને થે જ નહિ. તે પછી તેને પ્રાશકે શેને ? જેને મોક્ષની ઇચ્છા જ ન હોય તેને તે સંબંધી વિચારજ ન હોય. જેને મેક્ષની વાત ગમતી જ ન હોય તેને પ્રાસક કે ખોટું લાગવાપણું હોયજ કયાંથી ? પ્રશ્ન ૩૭ મું–હું ભવી હઈશ કે અભવી હઈશ એવો વિચાર અભવીને ન થાય એ કોઈ શાસ્ત્રોક્ત દાખલે છે? ' Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ ઉત્તર–હા, જ, સાંભળ-બાબુવાળા છાપેલા શ્રી આચારાંગજી સૂત્રના અધ્યયન પાંચમે-ઉશે પાંચમે-ટાંકામાં તથા ભાષામાં કહ્યું છે કેઅભવીને એ વિચાર થાય નહિ કે હું ભવી હોઈશ કે અભવી હઈશ ? એ વિચાર અભવીને ન હોય. આ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે ભવી અભવીને જેને વિચાર થાય તે ભવી હોય. ઇત્યાદિ ભવી અભવીને પટંતરે અનેક દાખલાથી જણાઈ આવે છે. પ્રશ્ન ૩૮ મું–શિષ્ય-અભવી નવ પૂર્વનું ય અગ્યાર અંગનું જ્ઞાન મેળવે એમ શાસથી નિર્ણય થાય છે. તે શાસ્ત્રમાં ભવી અભવીની વ્યાખ્યા આવે ત્યાં શી રીતે કરે ? પિતે વ્યાખ્યા કેવી રીતે આપે ? ઉત્તર–જેમ વ્યવહારથી સૂત્રજ્ઞાન મેળવે તેમ વ્યવહારથી ભવી અભવીની વ્યાખ્યા પણ આપે પણ નિશ્ચયથી અભવીને એમ ન થાય કે હું ભવી હઈશ કે અભવી હઈશ? એ વિચાર ન થાય. કારણકે-નિશ્ચયમાં મિથ્યાત્વ મોહનીયની આંતરિક પ્રબળતા છે. તેથી તેનું જ્ઞાન તે અજ્ઞાનરૂપે ગણાય છે. એટલે જિનેક વસ્તુનું સ્વરૂપ તરૂપી જાણી શકે નહિ. પ્રશ્ન ૩૯ મું–સર્વ જીવ સરખા છે, સર્વ જીવ સિદ્ધ સમાન છે, સર્વ આત્મા જ્ઞાનવાન છે. સર્વ આત્મા છાદ્ધિ શકિતએ સરખા છે. એમ ભવ્ય અભવ્યને સિદ્ધના જીવને કોઈ અપેક્ષાએ સરખા કહી શકાય કે કેમ? ઉત્તર–જૈન સૂત્ર અનેકાંત છે, જેમાં અનેક રહસ્ય રહેલાં છે, કોઈ અપેક્ષાએ ભવ્ય અને અભિવ્ય સરખા ગણાય, કેઈ અપેક્ષાએ ભવ્ય અને સિદ્ધ સરખા ગણય, કેઈ અપેક્ષાએ ભવ્ય અભવ્ય અને સિદ્ધના જીવ પણ સરખા ગણાય છે. અને કોઈ અપેક્ષાએ જુદા પણ ગણાય છે ખરા. પ્રશ્ન ૪૦ મું—ભવ્ય અને અભવ્યના જીવ કઈ અપેક્ષાએ સરખા ગણાય? ઉત્તર– અભવીને ૨૬ પ્રકૃતિ રૂપ અને સંસારસ્થ ભવ્ય જીવને ર૭ પ્રકૃતિરૂપ મોહનીય કર્મની એટલે જ્ઞાનાવરણીયાદિક આઠે કર્મની નિવડ ગાંઠને લઈને અસંખ્યાત પ્રદેશમય દ્રવ્ય આત્માની સાથે મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિસંગ જ્ઞાન તથા મિથ્યા દષ્ટિના અનંતા અનંતા પર્યાયરૂપ અનંતી ઋદ્ધિના બળે અનંત શક્તિવાળા આ જીવ પણ ગણાય છે. પ્રશ્ન ૪૧ મું-ભવ્ય અને સિદ્ધના જીવકઈ અપેક્ષાએ સરખા ગણાય? ૩૭ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ઉત્તર—માક્ષ પ્રાપ્ત થવાવાળા ભવ્ય જીવની પાસે મેક્ષ પ્રાપ્ત થવાની ઋદ્ધિ સત્તામાં રહેલી છે. સિદ્ધની પાસે જે અનંતા જ્ઞાનના પવ. અનંતા દનના પર્યાય અને અનતા અગુરૂ લઘુ પા રહ્યા છે તે પા ભવ્ય જીવની પાસે પણ સત્તામાં રહ્યા છે. તે અપેક્ષાએ ભવ્ય અને સિદ્ધના જીવ સરખા ગણાય. પ્રશ્ન ૪૨ મુ’ભવ્ય અભવ્ય અને સિદ્ધના જીવ સરખા ગણાય તે કઇ અપેક્ષાએ ? ઉત્તર-સર્વ જીવને દ્રવ્ય આત્મા અસખ્યાત પ્રદેશમય સરખાજ છે. એટલે મૂળ દ્રવ્ય આત્મા ભવ્ય અભવ્યને સિદ્ધના અસ`ખ્યાત પ્રદેશ સરખે છે. અને ઋદ્ધિમાં જેની પાસે જે જે ઋદ્ધિ છે તે તે ઋદ્ધિના અન’તા અનંતા પાંચાને લઈને દરેક જીવની અનતી શક્તિ સત્તામાં રહી છે એ અપેક્ષાએ પણ સર્વ જીવ સરખા છે. વસ્તુ ગતે તફાવત છે. દાખલા તરીકે સેનાનું નાણું, રૂપાનું નાણુ, નકલી ધાતુ, કાગળ કે ચામડાની મહેારનુ નાણુ ઋદ્ધિએ સરખુ ગણાય, પણ ગુણ અને પાંયમાં સરખુ ગણાય નહિ. દરેકના ગુણ પર્યાય જૂદા હોય છે. તેમ સિદ્ધ ભવીને અભવી એ દૃષ્ટાંતે સમજી લેવુ. આપણે લોક ભાષાએ યા વ્યવહાર ભાષાએ એલીએ કે સર્વ જીવ સિદ્ધ સમાન છે. સ જીવની અનતી કિત છે. વગેરે ભાષા બોલીએ. પણ કેવળીની દૃષ્ટિએ હોય, તે સત્ય ગણાય. કેવળી ભાષિત સૂત્રમાં દરેક જીવ દરેક આત્મા, દરેક આત્માની ઋદ્ધિ, દરેક આત્માની શકિત, દરેક આત્માની સાથે રહેલાં કર્માંના દળ અને તેની વણામાં અનંતા અના તફાવત છે. તે પ્રત્યક્ષ દાખલાથી જણાઇ આવે છે કે દરેક જીવનાં પૂર્વકૃત કર્માંના પ્રભાવે દરેક જીવની આકૃતિમાં, દરેક જીવના શરીર સંઘયણ સ’ઠાણુમાં, દરેક જીવના સુખ દુખઃમાં, દરેક જીવન ઉત્ક્ષણ, કમ્મ, બલ, વી પુરૂષાકાર પરાક્રમમાં અનતા અને તે તફાવત છે. તેથી દરેક જીવની ઋદ્ધિ અને તિમાં પણ અનતી અનતી ભિન્નતા છે, તેથીજ કેવળીભગવંતે દરેક જીવના અને'તા જ્ઞાનના પવો, અનંતા દનના પર્યવે, અનતા ચારિત્રના પવા, અનંતા ગુરુ લઘુ પા અનંતા અનુરૂ લઘુ પવા સૂત્રદ્વારા જણાવ્યા છે તે સત્ય છે. અને તેની વહેંચણ પણ શ્રી ભગવતીજી તથા આ પન્નવણાજી વગેરે સૂત્રમાં અચ્છી તરેહથી કરી બતાવી છે. તે સૂત્રેાના શ્રદ્ધાળુ ભવ્ય જીવો સમ્યક્ દૃષ્ટિથી વિચાર કરશે તે સહેલાઇથી તરતજ સમજી શકશે. સુજ્ઞેયુ કિં બહુના—નૃત્ય – Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પ્રશ્ન ૪૩ મું—શિષ્યશ્રી ઠાણાંગ સૂત્રના બીજે ઠાણે એ પ્રકારના ધર્મ કહ્યો છે. એક સૂત્ર ધમ, અને બીજે ચારિત્ર ધ. સૂત્ર ધર્મને માટે ઉત્તરાધ્યયનના નવમા અધ્યયનમાં ૧૬ કળા કહી તેમ ચારિત્ર ધર્મને માટે સૂત્રમાં કાંઇ કહ્યુ છે ? હોય તે કૃપા કરી જણાવશે ? ઉત્તર-—જેમ સૂત્ર આપ્યાત ધર્મની ઉત્તરાધ્યયનમાં સોળ કળા કહી તેમ શ્રી જ્ઞાતાજી સૂત્રના દશમા અધ્યયનમાં યુતિ ધર્મ સાધુ ધ એટલે આરિત્ર ધર્મીને ખીજના ચંદ્રમાથી પૂર્નમના ચંદ્રમા સુધીની ચડતી કળાની પેઠે કહેલ છે. એટલે પૂનેમને ચંદ્ર સોળે કળાએ પૂર્ણ હાય છે. બીજના ચદ્રની પેઠે ચારિત્રની કળા શાસ્ત્રકારે પ્રગટ થતી કહી, તે ચારિત્રના પરિણામની ધારાએ ચડતી કળાએ છેવટના ચારિત્રના ગુણનુ ફળ જે માક્ષ પ્રાપ્ત થતાં સુધીમાં સેાળે કળા પ્રગટ થવા જણાવે છે. પ્રશ્ન ૪૪ મું-ચારિત્રની સેાળ કળાનુ' સ્વરૂપ શી રીતે છે તે જણાવશે ? ઉત્તર—તે વિષે કિંગ ખર મતના ગ્રંથમાં એક સર્વેચે છે. તેમાં મેળે કળાનુ સ્વરૂપ આવી જાય છે, તે નીચે પ્રમાણે છે. સવૈયા એકત્રીસા. मिथ्यागंठ भेद भयो अंधकार नासि गयौ, सम्यक् प्रकाश लय ग्यांनकला भासी हैं; अनुव्रत भाव धरे महाव्रत अंगी करे, श्रेणिara afs के प्रकृति विनासी हैं; मोहको पसारो डारि घांतिया सुकर्म टारि, लोकालोकको निहारि भयो सुख रासी हैं; सर्व विनास कर्म भयो महादेव पर्म, ict भविताहिनित लोक अग्रवासी हैं. १ મિથ્યાત્વ વિધ્વંસન ચતુર્થાંશીમાં કહ્યું છે કે —જ્યારે સમક્તિ સહિત ચારિત્રની કળા પ્રગટ થવાની હોય ત્યારે પ્રથમ અનંતાનુબ`ધીની ચાકડી સહિત મિથ્યાત્વના ગઠી ભેદ થાય. અને જ્યારે ગડી ભેદ થાય ત્યારે મિથ્યાત્વ રૂપ અંધકારના નાશ થાય. જ્યારે મિથ્યાત્વ રૂપ અંધકાર ખસે ત્યારે સમકિતના પ્રકાશ અને જ્ઞાનની કળા પ્રગટ, એવા જીવને પછી જેમ જેમ ચારિત્રાવરણીયની મેહનીય કર્મીની પ્રકૃતિએ ખસતી જાય તેમ તેમ ચારિત્રના ગુણુ રૂપ કળાએ ખીલતી જાય, એટલે પ્રથમ સમકિતની પ્રાપ્તિ Page #317 -------------------------------------------------------------------------- ________________ થયા ખાદ અણુવ્રતની ભાવના થાય, પછી મહાવ્રત અંગીકાર કરે, પછી અપ્રમત્ત થઇ શ્રેણીની ધારાએ ચઢે, જેમ જેમ ગુણ શ્રેણીએ ચડતા જાય તેમ તેમ માહનીય કર્મીની પ્રકૃતિના વિનાશ થતેા જાય, અને જ્યારે મેહનીય કમની અઠ્ઠાવીશે પ્રકૃતિને ખપાવી મેહ રૂપી મહા મલને ક્ષય કરે ત્યારે તેની સાથે જ્ઞાનાવરણીય, દનાવરણીય અને અંતરાય એ ત્રણે કર્મની પ્રકૃતિના એટલે ચારે કના-ઘન ઘાતી કનો નાશ કરે, ઘાતીયા કુમના નાશ થયા કે એકજ સમયમાં કેવળ ન્યાતિ પ્રગટે. વૈકલેક પ્રકાશિત અનત સુખની રાશીના ભુકતા થાય, અને છેવટે સકર્મીને નાશ કરી પરમ પદ જે મોક્ષ પદને મેળવી મહાદેવની પદવીને પામે અને લોકના અગ્ર ભાગે નિવાસ કરે. એ પદ પ્રાપ્ત કરવાને માટે અહે। ભવ્ય જીવા ! તમે પણ નિત્ય વંદન કરશે અને તેવા ગુરુને પ્રગટ કરી તે પદને મેળવે. ૨૯૨ પ્રશ્ન ૪૫ મુ—ચારિત્રની સોળ કળા સૌ કેઇ સમજી શકે તેવી રીતે જણાવશે ? ઉત્તર——સાંભળે!–ચારિત્રની પહેલી કળા, અનંતાનુબંધીની ચોકડીને ગઠી ભેદ કરે તે ચાકડી ખપાવે. આ ચોકડી ચારિત્રને આવરણ કરનારી અને સમિતને અટકાવનારી ઢાવાથી તેને નાશ થયે પહેલી કળા પ્રગટી. કળા ૨જી—બીજી કળાએ મિથ્યાત્વ ટાળે-અજ્ઞાન રૂપી અધકારને નાશ કરે. કળા ૩ અસકિતને પ્રકાશ કરે બીજના ચંદ્રની પેઠે ત્રીજી કળા પ્રગટે. કળા ૪ થી---ચેથી કળાએ, આત્મિક જ્ઞાન પ્રગટે. કળા પ મી-પાંચમી કળાએ, અણુવ્રત-દેશ વિરતિ શ્રાવકપણું પામે કળા ૬ ઠ્ઠી છઠ્ઠી કળાએ, મહાવ્રત–ચારિત્ર ગુણ પ્રગટે. કળા છ મી—સાતમી કળાએ, અપ્રમતપણે ધર્મ ધ્યાનની ધારા પ્રગટે. કળા ૮ મી—આઠમી કળાએ, શ્રેણીધારા-ગુણશ્રેણી-ક્ષપક શ્રેણીએ ચડે. કળા ૯ મી—નવમી કળાએ, શુકલ ધ્યાનની ધારા પ્રગટે. કળા ૧૦ મી—દસમી કળાએ, અવેન્રી થઈ સવ લેાભના ત્યાગ કરે. કળા ૧૧ મી~~* મોડુનીય કર્મની પ્રકૃતિનો નાશ કરે. Page #318 -------------------------------------------------------------------------- ________________ કળા ૧૨ મી–બારમી કળાએ, ઘનઘાતી કર્મને નાશ કરી આત્મ જ્યોતિ પ્રગટાવે. કળા ૧૩ મી–તેરમી કળાએ, કલેક પ્રકાશક કેવળ જ્ઞાનની જ્યોતિ પ્રગટે. કળા ૧૪ થી–ચૌદમી કળાએ, શુદ્ધ લાયક જયાખ્યાત ચારિત્રના બળે-શેલેશી કરણ પ્રગટ કરે, અડેલવૃત્તિ ધારણ કરે. કળા ૧૫ મી-પરમી કળાએ, એગ રૂંધન શુકલ ધ્યાનની ધારા પ્રગટ ભાવ અગી. કળા ૧૬ મી સર્વ કર્મને નાશ કરી મિક્ષપદની પ્રાપ્તિને કોગ્રે નિવાસ. સંપૂર્ણ સોળે કળાએ અખંડ જ્યોતિ પ્રગટે. પ્રશ્ન કદ મું–ઉપર કહેલી સેળ કળા મહેલી ભવ્ય જીવનમાં કેટલી કળા લાભ ? ઉત્તર ભવ્ય જીવમાં સમુચે સેળે કળા લાભે. પ્રશ્ન ૪૭ મું–અભવ્ય જીવમાં કેટલી કળા લાભે? ઉત્તર–સમકિત યુક્ત ચારિત્ર ધર્મની અભાવમાં એક કળા ન લાભે. કારણકે મિથ્યાત્વ મેહનીય અને ચારિત્ર મેહનીયની ૨૬ પ્રકૃતિ સત્તામાં આવ્યસ્થિત–આદિ અંત રહિત કાળ હોવાને લીધે અભવીને એક પણ કળા પ્રગટ થવા સંભવ નથી. એમ સમવાયાંગ અને નંદી સૂત્રના ન્યાયથી જણાય છે. તત્વ કેવળી ગમ્ય. પ્રશ્ન ૪૮ મું–શિષ્ય–તમામ જીવ સિદ્ધ સ્વરૂપ છે તમામ જીવની પાસે સતામાં કેવળ જ્ઞાન છે એમ એક પક્ષ જ્યારે કહે છે ત્યારે બીજે પક્ષ એમ જણાવે છે કે ભવ્ય જીવને જ સત્તામાં કેવળ જ્ઞાન છે. આ બન્ને પક્ષથી જુદો ત્રીજો પક્ષ કઈ છે કે-ઉપરના બેજ પક્ષની વ્યાખ્યા બસ છે? ઉત્તર–આ પ્રશ્ન ઘણે ગંભીર છે. આમાં ઘણા મતભેદ પડે છે. એક મત એમ જણાવે છે કે-સર્વ જીવની પાસે સત્તામાં કેવળ જ્ઞાન છે. ત્યારે બીજો મત એમ પ્રકાશે છે કે–અભવ્ય જીવને સત્તામાં કેવળ જ્ઞાન નથી, મોક્ષ પ્રાપ્ત ભવ્ય જીવની પાસે સત્તામાં કેવળ જ્ઞાન છે ત્યારે ત્રીજો પક્ષ ચકખું કહી બતાવે છે કે-કઈ પણ જીવની પાસે મૂળ સત્તામાં કેવળ જ્ઞાન નથી. મૂળ સત્તામાં તે સર્વ જીવ પાસે કર્મ છે પણ જ્ઞાન નથી, જીવ અનાદિને અજ્ઞાની છે, જ્ઞાન પામ્યું નથી. સખ ઉત્તરધ્યયનના ૩૨ Page #319 -------------------------------------------------------------------------- ________________ २६४ આ અધ્યયનની રચંત સારસ. અય્યત કાળ અનાદિ કાળને મૂળ સહિત-મૂળ તે અજ્ઞાનાદિ તે સહિત છે. જ્ઞાન તે ગુરૂ મળવે ઉપજે વગેરે તે ગાથાથી જાણવું. માટે સર્વ જીવ પાસે સત્તાએ કેવળ જ્ઞાન નથી. આ પ્રમાણે ત્રીજા પક્ષનું બોલવું છે. પ્રશ્ન ૪૯ મું– શિષ્ય-આ વળી ઈદ તૃતીયં ત્રીજું તડું કયાંથી જાગ્યું છે કે કોઈ પણ જીવ પાસે મૂળ સત્તામાં કેવળ જ્ઞાન નથી, અર્થાત્ મૂળ સત્તામાં જ્ઞાન જ નથી. અનાદિ કાળનું અજ્ઞાન જ છે. આ તે ચાલતા પ્રશ્નોત્તરના બે પક્ષથી આ ત્રીજો પક્ષ તે તદ્દન જુદાજ અભિપ્રાયને જણાય છે. માટે અહ ગુરૂ દેવ ! આપ કૃપા કરી ખરે અભિપ્રાય શું છે તે જણાવવા અને ઘણું ભવ્ય જીની શંકાનું સમાધાન કરવા આ વિષયને ફરી હાથ ધરશે ? ઉત્તર–ભાઈ ! તારી શંકાના સમાધાન માટે મેં બે ભાગમાં ઘણું વિસ્તારથી લખાણ કરી ભવ્ય જીવોના હાથમાં મૂકવા તૈયાર કરેલ દરમ્યાન પુસ્તક ભંડાર તપાસતાં જુના-જીર્ણ—અસલના જુના લખાણવાળાં પાંચ પાનાં કેવળ જ્ઞાનની ચર્ચાનાં નીકળી આવતાં જોવામાં આવ્યું કે આ લખાણ બે પક્ષથી તદ્દન જુદાજ રૂપનું છે. તેમાં પણ પહેલે પક્ષથી તદ્દન વિરૂદ્ધ છે અને બીજા પક્ષથી થોડું વિરૂદ્ધ છે. પહેલો પક્ષ સર્વ જીવને સત્તામાં કેવળ જ્ઞાન માને છે, ત્યારે ત્રીજો પક્ષ કોઈ પણ જીવ પાસે સત્તામાં કેવળ જ્ઞાન નહિ માનતાં એકલું મિથ્યાત્વજ માને છે. વચલા બીજા પક્ષને મેક્ષ પ્રાપ્ત ભવ્ય જીવ સિવાય સત્તામાં કેવળ જ્ઞાન નથી, એમ માનવું છે. પ્રશ્ન પ૦ મું–શિષ્ય-જ્યારે પહેલા પક્ષે અભવ્યને કેવળ જ્ઞાન સત્તામાં માનેલું તેને આપે ઘણું સૂત્રોના દાખલાથી સિદ્ધ કરી આપ્યું અને ઘણા ભવ્ય જીની શંકાનું સમાધાન કર્યું. પરંતુ આ ત્રીજા પક્ષની બાબતમાં પણ જરા ધ્યાન દેવા જેવું છે કે-ભવી કે અભવી કઈ પણ જીવ પાસે સત્તામાં જ્ઞાન નથી. એટલે સત્તામાં કેવળ જ્ઞાન નથી. સર્વ જીવ અજ્ઞાનાદિ એટલે મિથ્યાત્વ સહિત મૂળ સત્તાના છે, માટે ત્રીજા પુરૂષનો પક્ષ લઈ આપને પ્રશ્ન કરું છું. તેને મને ખુલાસો કરી આપશે તે ઘણા જીવે ઉપર ઉપકાર થશે. ઉત્તર–ગુરૂ –હે ભાઈ ? તારી ઈચ્છાએ ઉપકાર બુદ્ધિએ-તારા આગ્રહને લઈને ઘણા ભવ્ય જીના હિતને અર્થે તારા કથનને ધ્યાનમાં લઉં છું માટે આ, લે, પાનાં, તે વાંચ અને ત્રીજા પુરૂષનું શું કહેવું છે તેના Page #320 -------------------------------------------------------------------------- ________________ ર૫ પ્રશ્નોકર અને મારી બુદ્ધિ પ્રમાણે શાસ્ત્રોકત તને ખુલાસો કરી આપું તે ધ્યાનમાં લઈ ભવ્ય જીને સમજાવ એટલે બસ. પ્રશ્ન ૫૧ મું-શિષ્ય-ત્રીજે પુરૂષ કહે છે કે જે કોઈ સર્વ જીવ પાસે સત્તામાં કેવળ જ્ઞાન માનતું હોય તે અભવ્યને પણ કેવળ જ્ઞાન સત્તાએ હેય. એમ માનવાવાળાને અભવ્યને અર્થ જણાવે છે કે–અભવ્ય એટલે કેવળ જ્ઞાનને અગ્ય જે ભણી અભવ્ય જીવને પૂર્વે કેવળ ઉપર્યું નથી, હમણા ઉપજતું નથી. આગામી કાલે પણ ઉપજશે નહિ તે સત્તાએ કેવળજ્ઞાન કહે તે અસત્ય. ભવ્ય જીવ કેવળ જ્ઞાન પામવાને ગ્ય છે. ભવ્ય જીવ પૂર્વે કેવળ જ્ઞાન પામ્યા, હમણ પામે છે. ને આગળ પણ ભવ્ય જીવ કેવળ પામશે. તેનું કેમ? ઉત્તર–આ વાતમાં વધે નથી. અભવીને માટે તે વાત ઠીક છે, કે તેને સત્તામાં કેવળ જ્ઞાન નથી એટલે ત્રણે કાળમાં કોઈ પણ અભાવીને કેવળ થાય જ નહિ. પરંતુ જે ભવ્ય જીવ કેવળ જ્ઞાન પામવાને વ્ય છે તે ત્રણ કાળમાં ગમે ત્યારે કેવળ જ્ઞાન પામે, ત્યારે તે કેવળ જ્ઞાન કયાંથી આવ્યું? તે વિચાર કરે જોઈએ. જ્યારે ત્રીજો પક્ષ કહે છે કે-ઈ જીવ પાસે સત્તામાં કેવળ જ્ઞાન નથી અને અનાદિનું સર્વ જીવ પાસે સત્તામા મિથ્યાત્વ છે. અજ્ઞાન છે. તે કેવળ જ્ઞાન ઉન્ન થયું કયાંથી? શું આત્માથી કેવળ જ્ઞાન જુદું છે ? અને જો જુદું હોય તે પછી સૂત્રકારને જીવ દ્રવ્ય પાસે અનંતા જ્ઞાન દર્શન ચારિત્રાદિકના પર્ય કહેવાની શી જરૂર ? માટે જેમ સર્વ જીવ પાસે મૂળ સત્તાએ અજ્ઞાન અને મિથ્યાત્વ રહેલ છે તેમ મોક્ષ પ્રાપ્ત ભવ્ય જીવની પાસે મૂળ સત્તામાં કમેં અવરાયેલ સમિતિ અને જ્ઞાન-કેવળ જ્ઞાન પણ સત્તામાં રહેલ છે, જે વસ્તુ સત્તામાં હોય તે વસ્તુ પ્રગટ થાય પણ ત્રીજા પુરૂષના કહ્યા પ્રમાણે સત્તામાં કેવળ જ્ઞાન નથી તે સમકિત પણ નથી, તે સમતિ ક્યાંથી આવ્યું કે જેને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. માટે જે જીવને સત્તામાં સમકિત છે તેપ સત્તામાં કેવળ પણ છે. માટે જે જીવને સમકિતનું આવરણ મિથ્યાત્વ અને કેવળનું આવરણ અજ્ઞાન છે એટલે ઘાતી કર્મ છે તે ખસવાથી-દુર થવાથી તે વધુ પ્રકાશમાં આવે છે. માટે માને કે મોક્ષ પ્રાપ્ત ભય જીવને સત્તામાં સમિતિ અને કેવળ જ્ઞાન અને રહ્યાં છે. વિશેષ ખુલાસાને માટે વાંચો આ સંબંધીને પ્રથમને અધિકાર પ્રશ્ન પર મુ–સર્વ ભવ્ય જીવ કેવળ પામશે તેના ઉત્તરમાં ત્રીજો પક્ષ લખે છે કે-સર્વ ભવ્ય જીવ કેવળ નહિ પામે, જે ભાણ ભય જીવ Page #321 -------------------------------------------------------------------------- ________________ ર૯૬ માંહીથી પામશે. જેહને સદ્દગુરૂને જેગ મળશેને સમ્યકત્વાદિક વ્રત પચ્ચખાણ કરશે તે પામશે તેહને દષ્ટાંત-વંધ્યા સ્ત્રી અને ગર્ભ ધરવા ગ્ય સ્ત્રીને દષ્ટાંત આપી વધ્યાવત્ અભવી અને ગર્ભ ધરવા ગ્ય ભવ્ય જીવને દષ્ટાંત આપે છે. તેમાં ભવ્ય જીવને સદ્દગુરૂ સાધુને વેગ મળે સમ્યક્ત્વાદિક વ્રત પચ્ચખાણ કરવાથી કેવળ જ્ઞાન પામે, અને બીજી સ્ત્રી વંધ્યા નથી ગર્ભ ધારણ કરવા યોગ્ય હોય તેને ભરથારને વેગ ન મળે તે ગર્ભ ન ધરે, પુત્ર ન પ્રવે, તેમ ભવ્ય જીવને સદ્દગુરૂને સુસાધુને વેગ ન મળે તે સમ્યકત્વાદિક વ્રત પચ્ચખાણ કરવા ન પામે તે કેવળ જ્ઞાન ન પામે, એ ભવ્ય જીવનું દષ્ટાંત. તે માટે ભવ્ય જીવને શ્રીસુસાધુને વેગ મળ્યાથી કેવળ જ્ઞાન પામે પણ સત્તાએ કહે છે તે સૂત્ર વિરૂદ્ધ. ભવ્ય જીવ કેવળ જ્ઞાન પામવાને ગ્યતા કહીએ ઇતિ સિદ્ધ. | આમ ત્રીજો પક્ષ કહે છે તેનું કેમ? ઉત્તર–ભગવતીજીના બારમા શતકના બીજા ઉદ્દેશામાં જયંતીબાઈએ પૂછેલા પ્રશ્નમાં કે સર્વ ભવ્ય જ સિદ્ધ થશે ? ત્યારે ભગવંતે કહ્યું કે “હંતા જયંતિ” સર્વ ભવ્ય જીવ સિઝશે–સિદ્ધ થાશે, અને ભવ્ય જીવના વિરહની પૃછામાં ના પાડી. અને હેતુ ત્રીજા પક્ષને જણા નથી. કેવળ જ્ઞાન ભવ્ય જીવ મહેથી પામશે તેમાં શું આશ્ચર્ય ? આશ્ચર્ય તે જયંતીભાઈના પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં છે. જ્યારે ત્રીજા પક્ષના કહેવા પ્રમાણે ભવ્ય જીવને માટે જેને સદ્દગુરૂને જેગ મળશે ને સમ્માદિ વ્રત પશ્ચખાણ કરશે તે કેવળ જ્ઞાન પામશે. તે તે ઠીક પણ અચાને કયા સદ્દગુરૂને જેગ મળે અને કયા ગુરૂના ગે સમક્તિ સહિત વ્રત પશ્ચખાણ પાળ્યા? ને કેવળ જ્ઞાન કયારે ઉત્પન્ન થયું ? તે પણ વિચારવું જોઈએ. સદગુરૂને જગ તે અભવી તથા સંસારસ્થ ભવ્ય જીવને પણ બને છે ને શુદ્ધ વ્રત, નિયમ, પચખાણ પણ પાળે છે ને આરાધક પદ મેળવી નવરૈવેયક સુધી પણ જાય છે, પરંતુ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તેનું મૂળ કારણ તે સમક્તિને અભાવ એજ છે. સત્તામાં સમક્તિ ન હોય તેને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાયજ કર્યાંથી? કહેવત પ્રમાણે “કેવળી આગળ રહી ગયા કેર” કેવળી જેવા સદ્દગુરૂ મળવાથી પણ અભવ્યાદિ કર રહે છે. સૂત્રના ન્યાય પ્રમાણે અનતી વાર સાધુપણનાં વ્રત પાળી આરાધક પદ મેળવી નવયક સુધી ગયે પણ સંસાર ઘટયે નહિ તે કેવળની આશાજ શી ! મૂળ સત્તામાં સમક્તિ જ નથી, તે કેવળ જ્ઞાન થાય ક્યાંથી ? સમિતિ કે કેવળ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ કયાંથી આવતું નથી; એ તે આત્માની ત્રાદ્ધિ છે તે પણ ભવ્ય જીવને જ સત્તામાં રહી છે, તે જ્યારે આત્મ બળ ફેરવશે ત્યારે કર્મના આવરણ તૂટયે સત્તામાં રહેલી વસ્તુ કેવળ જ્ઞાન પ્રગટ થશે માટે સત્તામાં કેવળ જ્ઞાન ભવ્ય જીવ-મેક્ષ પ્રાપ્ત થવા યોગ્યના આત્મપ્રદેશે પર્યાય રૂપે રહેલ છે. અભવ્યને વંધ્યા સ્ત્રીનું અને ભવ્યને ગર્ભ ધારણ કરવાવાળી સ્ત્રીનું દષ્ટાંત આપ્યું તે સામાન્ય રીતે ઠીક છે, પણ અભવ્યને વંધ્યા સ્ત્રીનું દષ્ટાંત લાગુ થાય નહિ. વંધ્યા સ્ત્રીનું દષ્ટાંત તે સંસારસ્થ ભવ્ય જીવનેજ લાગુ થાય. વળી વધ્યા રૂપે ગણાતી સ્ત્રીને પણ કોઈ વખતે દવાદિકના પ્રાગે ઘણું કાળે પણ ગર્ભ ધારણ કરે છે, માટે અભવીને વંધ્યા સ્ત્રીને દાખલે લાગુ થવા સંભવ નથી. આ વિષેની વધારે હકીકત જાણવાને માટે જુઓ-આ પહેલાના ભાગનું લખાણ. પ્રશ્ન પ૩ મું–શિષ્ય-ત્રીજો પક્ષ કહે છે કે ભવ્ય જીવ સુસાધુને વેગ મળ્યાથી કેવળજ્ઞાન પામે, પણ સત્તાએ કહે છે તે સૂત્ર વિરૂદ્ધ ભવ્ય જીવ કેવળ પામવાને વેગ્યતા કહીએ ઈતિ સિદ્ધ-આના ઉપર અનુગ દ્વારની વૃત્તિને દાખલ આપે છે કે-શ્રી અનુગદ્વારે, उप्पण नाण दंसणेत्यादि उत्पन्ने श्यामता पगमे नाडादर्श मंडल प्रभाव सकल तदावरण पगमादभि वनिज्ञान दर्शन धरतियः स । એ અનુગદ્વારની વૃત્તિ મળે કહ્યું છે. કેવળ ઉપર્યું તેની પરે? આદર્શ મંડળની પરે. જેમ લેઢાને આરસે ઘડીને સરાણે ચડાવે ત્યારે તેજ નીસરે જેમ એ આ તેજને ગ્ય લેડું તે, ભવ્ય જીવ તે લેઢાને આરસે ઘડે ત્યારે તેજ પ્રગટે તેમ ભવ્ય જીવ સમક્તિ, વ્રત પચ્ચખાણ તથા તપ તપે કર્મ ક્ષય કરે તે કેવળ જ્ઞાન ઉપજે, પણ કુંભારના ટપલાને સરાણે ચડાવે તે તેજ ન નીસરે તેમ અભવ્ય જીવને કેવળ ન ઉપજે. એ ભવ્ય જીવ કેવળને યેગ્યતા કહો. જે લેતાને આરસે ન થયા, સરાણે ન ચઢયે તે માંહેથી તેજ ન નીસરે એ આરસો વિના મોટું ન દીસે. કેઈ કહેશે જે લેઢામાં તેજની સત્તા હતી તે અસત્ય. જે ભણી તે લેઢાના કટકા કરીએ તે તેજ ન દિસે, એ તેજને યોગ્યતા છે, પણ સત્તા એ તેજ નથી. શ્રી સૂત્ર મધ્યે ભવ્ય જીવ અભવ્ય જીવ કહ્યા છે. શ્રી સિદ્ધાંત સર્વ જીવ પાસે કેવળ જ્ઞાન સત્તાએ કહ્યું નથી. તે આપણે ક્યાંથી કહીએ. ભવ્ય ૩૮. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ છે તે માટે ભવ્ય જીવને થતા કહી છે.–અભવ્ય કહ્યા આ પ્રમાણે ત્રીજા પક્ષનું બેસવું છે તેનું કેમ? ઉત્તર–ઉપરના બધા લખાણ ઉપરથી ત્રીજા પક્ષને અભિપ્રાય એમ જણાય છે કે–સર્વ જીવ પાસે સત્તામાં કેવળ જ્ઞાન નથી. અને ભવ્ય જીવ કેવળજ્ઞાન પામવાને ગ્યતા વાળે છે પણ સત્તામાં કેવળ જ્ઞાન ભવ્ય જીવને પણ નથી. તે કહેવાનું કે ભવ્ય જીવને કેવળ જ્ઞાન સત્તામાં નથી. તે પ્રગટ થયું કયાંથી ? અનુગદ્વારની વૃત્તિનું જે દષ્ટાંત આપ્યું છે, તેમાં તે કહ્યું છે કેઆદર્શ મંડળને આવરણ થવાથી જેમ તેની પ્રભા દેખાય નહિ. આવરણ ખસે તે પ્રભા દેખાય તેમ તદાવરણ કર્મના આવરણથી કેવળજ્ઞાન પ્રકાશ કરી શકે નહિ. પરંતુ કર્મનું આવરણ ખસે તે કેવળ જ્ઞાનને પ્રકાશ થાય. તે સત્તામાં સર્વ જીવને નહિ પણ મેક્ષ પ્રાપ્ત ભવ્ય જીવને સત્તામાં કેવળ જ્ઞાન છે તે કર્મનું આવરણ ખસવાથી કેવળ પ્રગટ થાય. અને જો એમ ન હોય તે એટલે કેવળ જ્ઞાન સત્તામાં ન હોય તે જીવને આડે કર્મનું આવરણ કહ્યું છે તે તે કમેં કોને આવરણ કર્યું ? કોઈ પણ વસ્તુને આવરણ હોવું જોઈએ. સૂત્રને ન્યાય પ્રમાણે સમક્તિને આવરણ મેહનીય કર્મનું છે અને કેવળજ્ઞાનને આવરણ ચાર ઘાતી કર્મનું છે, તેમાં પણ મુખ્યત્વે મોહનીય કર્મ કહેલ છે. વળી ભગવતીજીમાં જીને અનંતા જ્ઞાનના પર્યવ અનંતા દર્શનના પર્યવ અનંતા ચારિત્રના પર્યવ ઈત્યાદિક કહેલ છે તે પર્ય કયાં રહ્યા હશે ? એટલે પણ વિચાર કર્યા વિના ભવ્ય જીવને પણ સત્તામાં કેવળ જ્ઞાન નથી, એ વાકય કેવા પ્રકારનું કહેવાય? ભગવતીજી વગેરેમાં જીવની સ્વપર્યાય પરપર્યાય વગેરે કહેલ છે તે જ્ઞાન સિવાય સ્વપર્યાય કઈ કહેશો? અને જે ભગવતીજીમાં કહ્યા પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક જીવની પર્યાય-જીવના પર્યવ કબુલ કરશે તે તે દરેક જીવને સત્તામાં રહેલ છે. ભવ્ય કે અભવ્ય જે જે બેલ ઘટે તે જ્ઞાન દર્શનાદિકના પર્યાવન બેલ સત્તામાં ઘટાવવા જોઈએ. લાગુ કરવા જોઈએ. આપણે ગતાને અર્થ એમ કરીએ કે કેવળ જ્ઞાન પામવા ગ્ય ભવ્ય જીવને કેવળ જ્ઞાન પ્રગટ થાય-અર્થાત્ ઉત્પન્ન થાય એ વાત તે સર્વને માન્ય છે, પણ ભવ્ય જીવને કેવળ જ્ઞાન મૂત્તામાં ન હોય તે ઉત્પન્ન થાય ક્યાંથી ? Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૯ લેઢાને અને સરાણને જે દખલે આપવામાં આવ્યું છે તે સંબંધી એટલું જ સમજવાનું છે કે-જે લોઢાને આરસ બન્યું અને તેજ નીકળ્યું તે લેઢામાંથી નીકળ્યું કે સરાણમાંથી આવ્યું? લેઢાને કકડા કર્યો તેમાંથી તેજ ન નીકળે પણ સરાણના ઘસારાથી કાટને નાશ થઈ અંદરના રહેલા તેજસ્વી પુદગળે ઝળકે–દાખલા તરીકે, અરણીમાં અગ્નિ રહેલી છે પણ અરણીના કકડા કર્યો અગ્નિ નીકળે નહિ, પણ તેને સર કર્યો અંદરોઅંદર ઘસવાથી અગ્નિ પ્રગટ થાય છે.–બીજો દાખલે, ચકમકમાં અગ્નિ છે, પણ ચકમકના કટકા કર્યો અગ્નિ નીકળતી નથી, પરંતુ ચકમકને લેઢાના કડાના ઘસારે ચકમકમાંથી અગ્નિ પ્રગટ થાય છે. તે અરણી તથા ચકમકમાં સત્તામાં અગ્નિ ન હોય તે નીકળે કયાંથી ? માટે માને કે જેમ અરણીમાં અને ચકમકમાં અગ્નિ સત્તામાં રહેલી છે, તેમજ લેઢામાં પણ આદર્શ બનવાનાં તેજસ્વી પુગળ રહ્યા છે. તે ઉપરના ન્યાયે સરાણના ઘસારાથી આદર્શ બને, તેજસ્વી પુગળના ઉપરને કાટ ખસી જવાથી તે ચળકીમાં આવે. તેજ ન્યાયે ભવ્ય જીવ પાસે સત્તામાં કેવળ જ્ઞાન છે, પણ કમ રૂપી કાટ ચડેલે હોવાથી તે પ્રકાશમાં આવતું નથી પણ જ્યારે આત્મા શક્તિવાન થાય છે ત્યારે આપ આપ ગંદી ભેદ કરી–એટલે અનાદિની મિથ્યાત્વની ગંઠાને તેડી સમક્તિ રત્નને પ્રગટ કરે છે તે સમતિ સહિત એટલે-જ્ઞાન, દર્શન, ચારિત્રને તપ રૂપ સરાણના પ્રયોગે કર્મ રૂપી કાટને દૂર કરી જીવની પાસે–આત્મ પ્રદેશની સાથે જે રહેલા કેવળ જ્ઞાનના પર્યવે તેને પ્રકાશમાં લાવે એટલે જે કેવળ જ્ઞાન કર્મો કરીને અવરાયેલું તે પ્રકાશમાં આવ્યું. સમય જ્ઞાન દર્શન ચારિત્ર અને તપના પ્રયોગથી અને સદ્ગુરૂના યેગથી કાંઈ નવું કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે એમ નથી પણ જે જીવની પાસે સત્તામાં કેવળ જ્ઞાન છે. તેને પ્રગટ કરે છે. દાખલા તરીકે પૃથ્વીમાં સેનું તે રહેલું છે. પણ બધી પૃથ્વીમાં સોનું નથી, પણ જે પૃથ્વીમાં સનું છે. તે પણ માટી મિશ્રિત પૃથ્વીના જ સ્વરૂપે રહેલું હોય છે. તેને તેના શેધક અનેક પ્રકારનાં ક્ષારનાં પ્રાગે અગ્નિની ભઠ્ઠીઓ કરી નાની સાથે તરૂપે મળેલી પૃથ્વીની મલીનતાને બાળી દૂર કરી સેનાને સેનાપણાના રૂપમાં પ્રગટ કરે છે. તે ન્યાયે જીવને લાગેલાં કર્મ વડે કેવળ જ્ઞાનને આવરેલા કર્મ દળને જપ તપાદિ અગ્નિના પ્રવેગ વડે કર્મ રૂપ મેલને બાળી આત્માને નિર્મળ કરી કેવળ જ્ઞાન રૂપ અદ્ધિને પ્રગટ કરે છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સૂત્રનું અઠ્ઠાવીસમું અધ્યયન પણ એમજ જણાવે છે કે-મતિ તાદિ જ્ઞાન વડે જે જાણેલું જીવા જીવાદિ નવ પદાર્થનું સ્વરૂપ તેને સત્યપણે ખરીને ખરી અને બેટીને બેટી શ્રદ્ધાથી જેને શ્રદ્ધારૂપ દર્શન એટલે સમકિત પ્રાપ્ત થયું. અને તે સમ્યફ જ્ઞાન દર્શન વડે નવાં કર્મને આવતાં અટકાવનારૂં જે ચારિત્ર તેને પ્રગટ કરી તપ રૂપ અગ્નિ વડે કેવળને આવરેલા કર્મ રૂપ મેલને બાળી આત્મ જ્યતિ રૂપ કેવળ જ્ઞાનને પ્રગટ કરે છે. એટલે આત્માના મૂળ ગુણ આત્માને મૂળ સ્વભાવ આત્માની મૂળ સત્તા આત્માની મૂળ અદ્ધિ જે કેવળ જ્ઞાન તેને પ્રગટ કરવાના એ પ્રાગ છેતેથી એમ માનવાનું નથી કે તે પ્રવેગ વડે નવું કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય. કેવળ તે મોક્ષ પ્રાપ્ત ભવ્ય જીવને સત્તામાં છેજ એમ ચોક્કસ માને. મોક્ષ પ્રાપ્ત ભવ્ય જીવની પાસે સતામાં અઠ્ઠાવશે પ્રકૃતિ મેહનીય કર્મની કહી છે તેમ અભવીને કહી નથી, અભવીને છવીશજ પ્રકૃતિ સત્તામાં કહી છે. આ સમવાયાંગજીના ૨૬ મા-ર૭ મા-અને ર૮ મા–સમવાયનું રહસ્ય જાણશે તે કેવળ જ્ઞાનની પ્રાપ્તિના ઉપાયની સમજણ તરતજ પડી આવશે, કે કેવળનું બીજક જે સમક્તિ જે જીવને સત્તામાં હોય તેને કેવળ પણ સત્તામાં હોય. એટલે જેમ બીજમાં વૃક્ષ હોય તેમ સમક્તિ રૂપ બીજકમાં કેવળ હેય એ નિસંશય છે. પ્રશ્ન ૫૪ મું–શિષ્ય–ત્રીજો પક્ષ છ દ્રવ્યનું સ્વરૂપ જણાવતાં કહે છે કે-આઠ કર્મ તે ઉદય ભાવે છે, જીવ તે અનાદિ પરિણામિક ભાવે છે, કેવળ જ્ઞાન તે ક્ષાયક ભાવે છે, અને સંસારી જીવ ત્રણે ભાવે છે. ઔદયિક ૧, પથમિકર ૨, પરિણામિક ૩, સર્વ સંસારી જીવને ક્ષાયક ભાવ આવ્યો નથી તે કેવળ જ્ઞાન કયાંથી? અને ઉપજ્યા વિના સત્તાએ કયાંથી? જે કઈ સર્વ જીવને સત્તાએ કેવળ જ્ઞાન કહે છે તે સૂત્ર વિરૂદ્ધ પણ ભવ્ય જીવ કેવળ જ્ઞાનને યોગ્યતા છે એ સત્ય. આ પ્રમાણે ત્રીજા પક્ષનું કહેવું ઉત્તર–કેવળ જ્ઞાન તે ક્ષાયક ભાવે છે તે વાત સત્ય છે. પણ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પહેલાં ક્ષાયક ભાવ જીવને આવે છે કે-પછી? જીવને હાયક ભાવ તે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પહેલે થાય છે તે મેક્ષ પ્રાપ્ત ભવ્ય જીવને જ થાય છે ને તે સંસારી પણ છે. સંસારી જીવમાં ત્રણ ભાવ કહ્યા છે. તેનાં પશમ ભાવ પણ કહ્યો છે. અને પશમ ભાવમાંથી ક્ષાયક ભાવ પ્રગટ થાય છે તે ઉદય ભાવમાં રહેલા આઠ કર્મની પ્રકૃતિઓને Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ કેટલીકને ક્ષય કરીને ક્ષાયક ભાવમાં આવે છે તે બારમા ગુણ સ્થાનક સુધીના જીને શુદ્ધ ક્ષાયક ભાવ પ્રગટ થયે અંતર મુહૂર્તમાં ઘનઘાતિ કર્મને નાશ કરી કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરે છે. તે સર્વ સંસારી જીવ આશ્રી નહિ, પણ મેક્ષ પ્રાપ્ત ભવ્ય જીવ આશ્રીને જ એ બેલ લાગુ છે. - જ્યારે ત્રીજા પક્ષનું કહેવું એમ થાય છે કે સર્વે સંસારી જીવને ક્ષાયક ભાવ આવ્યું નથી. તે કેવળ જ્ઞાન કયાંથી? અને ઉપજ્યા વિના સત્તાએ કયાંથી? આ વાકય જે માન્ય હોય છે, જેને ક્ષાયક ભાવ આવે તેને કેવળ જ્ઞાન પ્રગટે. અને જેને કેવળ જ્ઞાન ઉપર્યું તેને ઉપર કહ્યા પ્રમાણે સત્તામાં હતું તે ઉપર્યું, આ ત્રીજા પક્ષનું લખાણ સાબિતી કરી આપે છે. સર્વ જીવની પાસે સત્તામાં કેવળ જ્ઞાન નથી એમ તે બીજા પક્ષનું મૂળથી જ કહેવું છે. સર્વ જીવને સત્તાએ કેવળ જ્ઞાન છે તે તે પહેલા પક્ષનું કહેવું છે તેને જે સૂત્ર વિરૂદ્ધ કહેતા હે તે બીજા પક્ષને તે સંબંધી કાંઈ વાંધો નથી. બીજો પક્ષ તે મૂળથીજ મેક્ષ પ્રાપ્ત ભવ્ય જીવને જ કેવળ જ્ઞાન સત્તામાં માને છે. અને જેને સત્તામાં છે તેનેજ કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને જેને સત્તામાં હોય છે તેજ ભવ્ય જીવ જેમાં કેવળ જ્ઞાનની ગ્યતા છે એટલે તેનેજ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એ વાત સત્ય છે. પ્રશ્ન પપ મું–શિષ્ય-ત્રીજો પક્ષ લખે છે કે-કેટલાએક શ્રીનંદીજી સૂત્રને દાખલે આપી સર્વ જીવને અક્ષરને અનંત ભાગ ઉઘાડા માને છે તે કેવળ જ્ઞાનને અનંતમે ભાગ ઉઘાડો છે, તે માટે જીવને કેવળ જ્ઞાન સત્તાએ છે તે અસત્ય. એમ કહી પિતાને અભિપ્રાય જણાવતાં કહે છે કે-જીવને અક્ષરને અને તમે ભાગ ઉઘાડે તે મૃત જ્ઞાનને છે, એ તે જીવિત પણ આશ્રી છે પણ કેવળ જ્ઞાન આશ્રી નથી. તેનું કેમ? ઉત્તર—એ વાત ઠીક છે. બીજા પક્ષનું પણ એજ પ્રમાણે કહેવું છે ને તે વિષે પૂર્વે ઘણું લખાણ કરવામાં આવ્યું છે. ત્યાંથી વિશેષ ખુલાસે મળી આવશે. પ્રશ્ન પદ મુ—શિષ્ય-ત્રીજો પક્ષ કહે છે કે-શ્રીસિદ્ધાંત પન્નવણા સૂત્રે પદ ૧૮ મે-કેવળ જ્ઞાન નવું ઉપજતું કહ્યું છે. તે પ્રી વેર વાળof સારણગાન વસઇ. કેવળ જ્ઞાન તે સારી કહ્યું છે, અપર્યવસિત આવ્યું ન જાય. તે માટે સર્વ જીવને કેવળ જ્ઞાનની સત્તા કહે છે તે સૂત્ર વિરૂદ્ધ. . શ્રી દશા શ્રુત ખધે શિવજીના વારે ગgovજ પુરે પુws. પૂર્વે નથી ઉપર્યું કેવળ જ્ઞાન તે સમુહ ઉપજે. ચિત્ત સમાધિ રાખતાં Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ કેવળ ઉપજે સાધુને. એ શ્રી દશા શ્રત બંધને પાંચમે અધ્યયને છે. એ પ્રમાણે ત્રીજા પક્ષનું કહેવું છે તે કેમ ? ઉત્તર–કેવલ જ્ઞાન નવું ઉપજવું જે માને તેણે એટલું જણાવવાની જરૂર હતી કે તે અમુક ઠેકાણેથી આવ્યું. શ્રી પન્નવણજીના ૧૮મા પદમાં કેવલ જ્ઞાનની સ્થિતિમાં સાથે મળવણી તો આદિ છે ને અંત નથી. એટલે કેવળ જ્ઞાન જે જીવને ઉત્પન્ન થાય તે એકજ વાર થાય પણ બીજા જ્ઞાનની પેઠે તેના ભાગો નહિ–તે આવ્યું જાય નહિ–બીજા જ્ઞાન આવ્યાં જાય, કેવળજ્ઞાન આવ્યું જાય નહિ, માટે તેને પ્રથમ ઉત્પન્ન થયું કહેવાય પણ જે જીવની પાસે સત્તામાં ન હોય તે ઉત્પન્ન થાય કયાંથી? જીવને આઠ કર્મનું આવરણ કહ્યું છે તેમાં કેવળ જ્ઞાનાવરણીય કર્મો કોને આવરણ કર્યું ? નદીજીમાં કહેવા પ્રમાણે શ્રતજ્ઞાનને અને તમે ભાગ ઉઘાડ છે. એમ તે ચર્ચામાં કબુલ કર્યું છે તે શ્રુતજ્ઞાનને બાકીને તમામ ભાગ કેને આવે ? જે મતિ શ્રુતજ્ઞાનને અતિશ્રુત જ્ઞાનાવરણીય કમેં આવે હેય તે પચે જ્ઞાનને પાંચ જ્ઞાનાવરણીય કર્મ આર્યો હોય એમ ઠરે અને એમ હોય તેજ તજ્ઞાનાવરણ કર્મ કહેવાય. માટે જે જીવને મતિથત જ્ઞાન સત્તામાં છે તેને કેવળ જ્ઞાન પણ સત્તામાં છે. જેમ સમક્તિને મેહનીય કર્મનું આવરણ છે પણ સત્તામાં સમકિત છે તે જ સમકિત મેહનીય કેહવાણું. મોહનીચે આવેલું પણ સત્તામાં સમકિત છે તે સમવાયંગજીમાં તેને ભવ્ય જીવ ભગવંતે કહ્યા છે. એટલે જે જીવને સત્તામાં સમક્તિ હોય તે જીવને સત્તામાં કેવળ જ્ઞાન પણ અવશ્ય હેય. સમકિતન પણ જ્ઞાનની પેઠે ઉત્પન્ન થવાના ભાગ કરી છે. ક્ષાયક સમક્તિને પણ કેવળ જ્ઞાનની પેઠે આદિ સહિતને અંતરહિત ભાગે લાગુ થાય છે. માટે સમવાયાંગજીમાં ભવ્ય જીવને અડાવીશે મેહનીય કર્મની પ્રકૃતિ સત્તામાં મૂળ પાઠ કહેલ છે એટલે ભવ્ય જીવને સત્તામાં સમકિત છે તેમ ભવ્ય જીવને જ્ઞાનાવરણીય કર્મને આવરણે પણ આવરણવાળું જ્ઞાન સત્તામાં છે. તે અવરાએલું કેવળ જ્ઞાન પણ સત્તામાં છે અને જે સત્તામાં છે તે જ વસ્તુ પ્રાપ્ત થાય છે. સમકિતને મેહનીયનું સર્વથા આવરણ ખસે તે ક્ષયક સમક્તિ પ્રગટે અને જ્ઞાનનું સર્વથા આવરણ બસે તે કેવળ જ્ઞાન પ્રગટે. કેવળ જ્ઞાન નવું ઉપજતું નથી પણ સત્તામાં છે તે પ્રાપ્ત થાય છે, તેને ઉત્પન્ન થયું કહેવામાં આવે છે. સમકિત ભવ્ય જીવને સત્તામાં છે તે પણ ઉત્પન્ન થવાના કાળને અપૂર્વ કરણ કહેલ છે એટલે જે કઈ કાળે પૂર્વે કર્યું નહોતું તેવું કારણ Page #328 -------------------------------------------------------------------------- ________________ - ૩૦૩ સમકિતની પ્રાપ્તિને ઉપાય પહેલેજ કર્યો એટલે સમકિત પણ કોઈ કાળે ઉત્પન્ન નહિ થયેલું છે જેમાં પહેલું ઉત્પન્ન થાય છે. અને લાયક સમકિત જેમ આવ્યું જતું નથી તેમ કેવળજ્ઞાનને માટે પણ લેવું. દશાશ્રુત બંધને દાખલે આપ્યો છે, તે પણ ક્ષાયક સમકિતની પેઠે કેવળ જ્ઞાન તે પૂર્વે ઉત્પન્ન થયેલા હતાજ નથી, જ્યારે થાય ત્યારે પહેલાંજ થાય. કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાવાળાને પહેલું ક્ષાયક સમક્તિ ઉત્પન્ન થાય છે અને ક્ષાયક સમકિત તેજ કેવળ જ્ઞાનને પ્રગટ કરે છે. કેવળનું બીજક સમક્તિ છે માટે જે સમક્તિને સત્તામાં માનવામાં આવશે તે કેવળ પણ સત્તામાં માનવું જોઈશે. ભલે મોક્ષ પ્રાપ્ત ભવ્ય જીવને એ બેલ લાગુ થવાને માનતા હોય તે પણ શાસ્ત્રને બાધક નથી. પણ કેઈ જીવને કેવળ જ્ઞાન સત્તામાંજ નથી. કેવળ જ્ઞાન નવું ઉપજે છે. આમ માનનારાને સૂત્ર વચનને વિષેધ તે નહિ થતું હોય છે? પ્રશ્ન પ૭ મું-શિષ્ય-ત્રીજો પક્ષ કહે છે કે-જીવ તથા કર્મ અનાદિ છે. એમ ન કહેવાય કે જીવ પૂર્વે પછી કર્મ, તથા કર્મ પૂર્વે પછી જીવ એમ નથી, જીવ અને કર્મ અણાશુપુવી કહ્યા છે, તે પાઠ ભગવતીજી સૂત્ર શતક પહેલે ઉદ્દેશે ૬ ફેરોહ અણગાર શ્રી શ્રમણ ભગવંત મહાવીરને પૂછયું છે કે पूचि भंते लो पछाअलाओं पुब्धि अलो पछालो ? रोहा लोएय अलोएय पुविपिते पछापिते दोवेते सांसयाभावा अणाणु पुविए सा रोहा. पुचिभंते जीवा पछा अजीवा पुब्धि अजीवा पछा जीवा ? जहेब लोएम अछोएय तहेव जीवाय સનવાવ પૂર્વ જન્મરું, કુકડી અને ઈડાંનું પ્રશ્ન કર્યું છે, gઈ મતે હી પઝા ? ઈમ પૂજ્ય - riggવી સાસરામાવા એ મળે ઈમ કહ્યું છે. કુકડીને દ્રષ્ટાંત માંડે છે. જે ભણે કિમ કહેવાય જે કુકડી આચળથી હતી ને પછી ઈડાં ઉપજે, જે ડું ન હોય તે કુકડી કિમ હેાય તે માટે એ શાસ્વતા ભાવ શ્રી મહાવીરજીએ કહ્યાં છે તે માટે કર્મ અને જીવ એ અનાદિના છે. અને કેવળ જ્ઞાન તે શ્રી ભગવંતજીએ જીવને આ દિ અપજજવસિત કહ્યું છે તે માટે જે કઈ સર્વ જીવને સત્તાએ કેવળ જ્ઞાન કહે છે તે સૂત્ર વિરૂદ્ધ | આ પ્રમાણે ત્રીજો પક્ષ લખે છે તેનું કેમ ? Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ઉત્તર–જેમ ત્રીજે પક્ષે જીવ અને કર્મ અનાદિનાં કહ્યાં છે તેમ હા અણગારે અનાદિને કેટલા બેલ કહ્યા છે તે પણ જણાવવા જોઈતા હતા. તેમ નહિ જણાવતાં માત્ર, લેક અને અલેક, જીવ અને અજીવ, એમ કર્મનું કહી કુકડી ને ઈડનું પ્રશ્ન જણાવી શાશ્વતા ભાવ કહ્યા, પહેલું પછી કહેવાય નહિ. ઈત્યાદિક કહ્યું અને જીવ ને કર્મ બન્ને અનાદિના માની, કેવળ જ્ઞાનને સાદિ અનંત માની સત્તામાં જીવને કેવળજ્ઞાન નથી એમ જણાવ્યું. પણ રેહા અણગારે કેટલા પ્રશ્ન પૂછયા છે ? તેમાં જ્ઞાન સંબંધી પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે નહિ? અને જે પૂછવામાં આવ્યું. હોય તે તેની આદિ કહી છે કે અનાદિ કહેલ છે ? અને અનાદિ કહેલ હેય તે જીવ ને જ્ઞાન ઉત્પન્ન થયા પહેલાં તે ક્યાં હતું? કેમકે ઉત્પન થયાં પછી તે સાદિ અનંત કહેલ છે. અને હા અણુગારના પ્રશ્નમાં પાંચે જ્ઞાનને લેકના અંત સાથે પૂછતાં અનાદિ કહેલ છે, શાશ્વતા કહેલ છે, અણાણ પૂર્વ કહેલ છે. માટે જીવની પાસે જેમ સત્તામાં કર્મ કહ્યાં છે તેમજ જ્ઞાન, અજ્ઞાન, દર્શન વગેરે પણ કહ્યાં છે માટે રેહા અણગારને જે દાખલે ત્રીજા પક્ષે આપે છે તે તે તેઓની માન્યતાને વિરૂદ્ધ પડે તે છે. પ્રશ્ન પ૮ મું–શિષ્ય-રેહા અણગારે કેટલા પ્રશ્ન પૂછયા છે ? ને કેવા પ્રકારનાં ને પાંચ જ્ઞાન અનાદિ કેવી રીતે કહ્યાં છે ? વગેરે ટૂંકામાં કહી બતાવશે તે માટો ઉપકાર થશે અને ઘણું જેની શંકાઓ દૂર થશે. ઉત્તર–ગુરૂ-હે ભાઈ? આતારૂં કરેલું પ્રશ્ન ઘણુ જ અઘરું છે, પણ તારે, જ્યારે જાણવાની ઈચ્છા થઈ ત્યારે તને તથા ભવ્ય જીવોને જાણવાને માટે ખુલાસો કરી આપ જોઈએ. સાંભળો ભગવતીજીના પહેલા શતકના દા ઉદેશામાં–હા અણગારે (૮૨) છયાસી ને બાવન પ્રશ્ન પૂછયા છે. તેની આમ્નાય નીચે પ્રમાણે છે. पूवं भंते लोए पच्छा अलोए पूव्वं अलोए पच्छा लोए ? હે ભગવંત! પહેલે લેક ને પછી અલેક કે પહેલ અલેક ને પછી લેક? ૧ એમ જીવને અજીવની પૃચ્છા ૨ ભવસિદ્ધિયા ને અભવ– સિદ્ધિયાની પૃચ્છા ૩ સિદ્ધિ ને અસિદ્ધિની પૃછા ૪ સિદ્ધાને અસિદ્ધાની પૃચ્છા ૫ કુકડી ને ઈડાની પૃચ્છા ૬ લેકાંત ને એકાંતની પૃચ્છા? ૭ એ ૭ મૂળ પ્રશ્ન પૂછ્યા છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ હવે એક લેકના અંત સાથે ૧૩૦ બેલની પૃચ્છા કરી છે તેની વિગતપૂર્વ મંતે તે પછી સત્તને ઉવારં?? એમ સાત પૃથિવીને આકાશની પૃચ્છા ૭-એમ લેકના અંતને સાતેતણુ વાત ૭-લેકાંત ને ઘનવાત - લેકાંત ને ઘને દધી છ– લેકાંતને સાતે પૃથિવી ૭ એમ લેકતને સર્વ દ્વિીપ ૧-લેકાંતને સર્વ સમુદ્ર ૧-લેકાંત ને ભરતક્ષેત્રાદિ સાત વાસ ૭લેકાંત ને દડક ૨૪-લેકાંત ને અસ્તિકાય પ-લેકાંત ને સમયાદિકાળ ૧લેકાંતને કર્મ ૮- લેકાંતને વેશ્યા ૬-લેકાંત ને દષ્ટિ ૩-લેકાંત ને દર્શન ૪–લેકાંત ને જ્ઞાન ૮ (પાંચ જ્ઞાન ને ત્રણ અજ્ઞાન)-લેકાંન ને સંજ્ઞા ૪લેકાંત ને શરીર પ-લેકાંત ને જેગ ૩-લેકાંત ને ઉપગ ૨-કાંત ને દ્રવ્ય -લેકાંત ને જીવ અજીવનાં પ્રદેશ ૨-લોકાંત ને જીવ અજીવના પર્યાય ૨-કાંત ને ત્રણ કાળની પૃચ્છા તે અતીત કાળ, અનાગતકાળ, ને સવૃદ્ધાકાળ ૩–એવં ૧૩૦ બેલ લેકના અંત સાથે ગણવા. પછી એક બેલ મૂક ને ૧૨૯ બેલ સાતમીના આકાશ સાથે ગણવા. પછી એક બેલ મૂક ને સાતમીને તણુવા સાથે ૧૨૮ બેલ ગણવા. પછી એક બેલ મૂકે ૧૨૭ બેલ સાતમીના ઘનવા સાથે ગણવા. એમ જાવત્ હેડલે એક બેલ છેડેવો ને ઉપલા સાથે જોડે. એમ જાવત पूचि भंते अणागयद्धा पछा सव्वद्धा पूचि सम्बद्धा पच्छा अणागयद्धा ? એ પ્રશ્ન રહે અણગારે પૂછ્યા તે સર્વને જવાબ ભગવંતે આપ્યો पूवि पेते पछा पेते दोविसासया भावा अणाणु पुबीए सारोहा नो अणु पूवीए પહેલું પણ તે, ને પછે પણ તે, બન્ને શાસ્વતા ભાવે છે, પહેલું પછી કાઈ ન કહીએ. હે રેહા ! એ બધા બોલ આહાણ પૂર્વી છે આણુપૂર્વી નથી. હવે છયાસીસે બાવન પ્રશ્નની ગણતરી નીચે પ્રમાણે છે-૧૩૦ પ્રશ્ન તેમાં એક પહેલે ઉમેરે એટલે ૧૩૧ થયા. તેને ૬૫ ગુણ કરીએ ત્યારે ૮૫૧૫ થાય. તેમાં ૧૩૦ અલેકના અંત સાથેના ભેળવીએ ત્યારે ૮૬૪પ થાય. અને ૭ પ્રશ્ન મૂળના ભેળવીએ ત્યારે ૮૬પર, પ્રશ્ન કુલ થયા ઇતિ રેહા અણગારે પૂછેલા ૮૬પર-છયાસીસે બાવન પ્રશ્નની સમજન. હવે વીશે દંડકના જીવની સાથે કર્મ, દષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન, ઉપયોગ, પ્રદેશ અને પર્યાયની પૃચ્છામાં સર્વ બોલ અનાદિના શાધતા કહ્યા છે. પહેલાં પછી કહ્યા નથી. તે કેવળ જ્ઞાન પણ સત્તામાં છે એમ ઉપરના પ્રશ્નથી સાબીત થાય છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ હવે જ્યાં સત્તામાં સમિતિ, શ્રુત જ્ઞાન લાલે ત્યાં સત્તામાં કેવળ જ્ઞાનની નિયમા હેય, અને જે જીવને સત્તામાં મિથ્યાત્વ અને અજ્ઞાન હાય ત્યાં કેવળ જ્ઞાન સત્તામાં હોયજ નહિ એમ સૂત્રથી સિદ્ધ થાય છે. માટે સર્વાં જીવને સત્તામાં કેવળ જ્ઞાન માનવુ' તે, અને સર્વ જીવને એટલે કેઇ પણ જીવ પાસે સત્તામાં કેવળ જ્ઞાન નથી, તે બન્ને પક્ષ અરસપરસ વિરૂદ્ધ છે. એકાંત પક્ષે બન્ને પક્ષવાળા સૂત્રથી પણ વિરૂદ્ધ જણાય છે. કારણકે એક પક્ષ જ્યારે અભવીને પણ સત્તામાં કેવળ જ્ઞાન માને છે ત્યારે તેના સામેના ત્રીજો પક્ષ ( વિરૂદ્ધ પક્ષ ) અભવીને તે શુ પણ ભવી જીવને સત્તામાં કેવળ જ્ઞાન નથી એટલે કોઇ જીવને સત્તામાં કેવળ જ્ઞાન નથી. ત્યારે આ બન્ને પક્ષથી જુદાજ પ્રકારના વચલા તટસ્થ. બીજે પક્ષ એમ જણાવે છે કે—જ્યાં સત્તામાં સમકિત ત્યાં સત્તામાં કેવળ જ્ઞાન પણ હાય, અને સત્તામાં સમિતિ ન હોય ત્યાં કેવળ જ્ઞાન પણ ન હોય. પ્રશ્ન પ૯ મું—શિષ્ય-ત્રીજો પક્ષ કહે છે કે- તથા કેટલાએક કહે છે જે શ્રીઆચારાંગ સૂત્ર પ્રથમ શ્રુતખધ-અધ્યયન પદ્મ “લાકસાર અધ્યયનને પાંચમે ઉદ્દેશે એવે પાઠ છે કે-ને ગાયા છે વિન્નાયા, ને વિન્નાયા સે ગયા. આયા કહેતો આત્માં તે જ્ઞાન, જ્ઞાન તે આત્મા આત્મા થકી જ્ઞાન ભિન્ન નહિ તે માટે કેવળ જ્ઞાન સર્વ જીવ પાસે છે. આમ કહે છે એ પ્રશ્ન ? તેના ઉત્તર પ્રીયા–જે એ અધ્યયન મધ્યે તે સર્વ જીવને કેવળ જ્ઞાનની પૃચ્છા નથી. અત્રે તે જીવની હિંસા ન કરવી તે અધિકાર છે તે કિંચિત લિખીએ... છઇ. જે તૂ' જેહને પિરતાપવુ માને છે તેઙજ તૂ' તથા જેહને ઊપદ્રવવું પ્રાણ થકી ચુકાવવું વાંછે છે તે તૂજ. જિમ તુજને દુઃખ ઉપજે તિમ એહને પણ ઉપજે તુ જાણુ, ઇમ જાણી સ્યુ કરવુ તે કહે છે અંમ્મૂ સેવં હિ યુદ્ધ નીવા. એટલે રજુ ગુણ સાધુ એહવે પૂર્વકત પ્રતિબાધે કરી પ્રતિબુદ્ધે જે સર્વ જીવને આપણુઃ તુલ્ય કરી જાણે ઇમ જે જીવે તે સાધઇજ, અને એહવા ન થાય, તમ્હા જિણે કારણે હુણતાને આપણુ સમુ દુઃખ થાય. તિણે કારણે જીવને આમ હણે નિર્ડ અનેરા પાહે હણાવે નહિ હણતાને અનુમે દે નહિ. તથા અનુપ્ત વેચાં કહેતા પછી ભોગવવું, કણે ગાળાં આત્માએ.... એટલે સ્થૂ કહ્યુ ? જે મેહ ને દેઉ અનેરા જીવને પીડા ઉપજાવિયે પછી આપણયે ભાગવીયે. ઈસ્યુ જાણી કોઇ જીવને હણીએ નહિ. હવે નૈયિકાદ દર્શીની ઇમ કહે છે. આત્મા અને જે સુખ દુઃખાદિકનુ જાણવું તે જા છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ જિન શાસન માંહિ પુણ ઈમજ છે. કિંવા અનેરી પરે ? એવી પરાશકો ઉપરે કહે છે. ગં–ને માયા સે વિમાયા વિશ્વાસે ગયા વિશાળગાવા. એટલે જે જીવ તે વિજ્ઞાતા, સુખ દુઃખને જાણ, અને જે સુખ દુઃખને જાણે તે આત્મા. એટલે જીવ સુખ દુઃખને જાણે તે માટે જીવને હણ નહિ. જે ભણી સુખ દુઃખને વેદક છે. જીવ થકી સુખ દુઃખ વેગળું નથી. જીવ સ્વરૂપ જીવ અસંખ્યાત પ્રદેશી અરૂપી સદા ઉપયોગી સુખ દુઃખને વેદક એહવે જીવ જાણીને સંયમી પાળે એ સૂત્રે તે જીવને સુખ દુઃખને જાણ કહ્યો છે. જેહવું તુજને સુખ વાહલું છે દુઃખ અલખાણું છે. તિમ સર્વ જીવને સુખ વાહલું છે દુઃખ અલખામણું છે. ઈમ જાણી સંયમનુષ્યને પ્રવર્તે ઈમ કહ્યું છે. છતાં તે સર્વ જીવ પાસે કેવળ જ્ઞાન કહ્યું નથી. એમ ત્રીજા પક્ષનું કહેવું છે. તેનું કેમ? ઉત્તર–ત્રીજા પુરૂષનું છે કે કહેવું છે તે ઠીક પણ પિતાના મત ઉપર જઈ કઈ કઈ લખાણમાં તફાવત રહે છે અને કઈ લખાણમાં બંધનકારક પણ થાય છે. જ્યારે ઉપરના લખાણમાં છેવટ લખે છે કે ઈહાં તે સર્વ જીવ પાસે કેવળ જ્ઞાન કહ્યું નથી. તે તે ઠીક પણ અમુક જીવ પાસે તે હેવું જોઈએ એમ તેઓના લખાણ ઉપરથી જણાય છે. વળી તેઓ એમ પણ લખે છે કે-જીવ સ્વરુપ, જીવ અસંખ્યાત પ્રદેશી અપી સદા સઉપયોગી સુખ દુઃખને વેદક એહવે જીવ જાણીને સંયમ પાળે આમ લખી તે ગયા પણ તેમાં રહસ્ય રહેલું છે તે કાંઈ સમજાયું હોય એમ જણાતું નથી. જે જીવ સદા ઉપયોગી છે તે ઉપયોગ તે બે પ્રકારના એક સાકાર ઉપયોગ ને બીજે મણકાર ઉપયોગ એટલે જ્ઞાન અને દર્શનને ” ઉપગ જીવને સદાય છે તે સત્તામાં પણ જીવને જ્ઞાન દર્શન પણ છે. હવે, “જે આયા સે વિન્નાયા વિન્નાયા સે આયા જેણે વિજાઈ એ આયા” આ શબ્દ આત્મવાદીને માટે છે એટલે ભવ્ય જીવને માટે છે. અને આત્મ જ્ઞાન પણ ભવ્ય જીવને જ થાય છે. તેજ આત્માનું સ્વરૂપી જાણી શકે છે તેજ યથાર્થ સંયમ ધર્મને પાળી શકે છે. અને આયારાંગજી પણ એમજ જણાવે છે. જુઓ આચારાંગજી સૂત્રનું ભાષાંતર-કલમ (૩૨૧ મી) जे आया से विनाया । जे विनाया से आया। जेण विजाणति से आया । तं पडुच परिसंखायए एस आया भाया वादी समियाए परि - याए बिया हिते तिबेमि ॥ ३२१ ॥ Page #333 -------------------------------------------------------------------------- ________________ જે આત્મા તેજ જાણનાર છે. જે જાણનાર છે. તેજ આત્મા છે. કિંવા જે જ્ઞાન વડે જાણી શકાય છે. તે જ્ઞાન જ આત્મા છે. એ જ્ઞાનને અનુસરીને તપ આત્મા બોલાય છે. એ રીતે જે જ્ઞાન અને આત્માનું એકપણું માને તે જ ખરો આત્મવાદી છે. ને તેવા પુરૂષનું જ યથાર્થ સંયમનુષ્ઠાન કહેલું છે. (૩ર૧) આ કલમ એકાંત ભવ્ય જીવને જ ઉદ્દેશીને છે. અને આ પહેલાની કલમ પણ ભવ્ય જીવને લાગુ થતી છે. આત્મ વાદી કેણ કહેવાય કે જે આત્મા અને પુગળની વહેંચણ કરી શકે છે, અને તેજ આત્મવાદી–ભવ્ય જીવ યથાર્થ સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્રનું રૂડી રીતે પ્રતિપાલન કરી સત્તામાં રહેલા કેવળ જ્ઞાનને પ્રગટ કરે છે. પ્રશ્ન ૬૦ મું–શિખ્ય–ત્રીજો પક્ષ કહે છે કે-શ્રી ભગવતી સૂત્ર ચાતક ૧૨ મે-ઉદેશે ૧૦ મે-આત્મા આઠ પ્રકારના કહ્યા છે. તેનાં નામદ્રવ્ય આત્મા ૧, કષાય આત્મા ૨, જગ આમા ૩, ઉપગ આત્મા ૪, જ્ઞાન આત્મા ૫, દર્શન આત્મા , ચારિત્ર આત્મા છે, વીર્ય આત્મા ૮ દ્રવ્ય આત્મા સર્વ જીવને ૧, કષાય આત્મા કેઈને ન પણ હોય ૨, જેગ આત્મા સગિને ૩, ઉપગ આત્મા સર્વ જીવને ૪, જ્ઞાન આત્મા સમ્યક્ દષ્ટિને હેય પ, દર્શન આત્મા સર્વ જીવને દ, ચારિત્ર આત્મા વિરતિને ૭, વિર્ય આત્મા સર્વ સંસારી જીવને હોય ૮. શ્રી ભગવતી સૂત્રે શતક ૧૨ મે-ઉ. ૧૦ મે–પૃછા કીધી તે વિસ્તાર તે સૂત્રથી જે. થોડે અત્ર લખીએ છીએ–જેને દ્રવ્યાત્મા તે જીવત્વ, તસ્ય કષાયાત્મા સ્થાત્ અસ્તિ ઈત્યાદિ પૃચ્છા છે. જેને દ્રવ્ય આત્મા છે તેને કષાય આત્મા છે? તેને ઉત્તર શ્રી ભગવંતે કહ્યું છે—ત્રણ જણા સિર ગથિ સિક ચિ. એ સર્વ સૂત્ર પાઠથી જાણજે. ના વિવાર તરH TIMવા મUTI-હવે વૃત્તિ-નરસ વિयाया तस्स णाणाया भयाणाए जस्सपुण नाणा या तस्स दवियाया नियम अथित्ति यस्य जीवस्य द्रव्यात्मा तस्यज्ञानात्मा स्यादस्ति यथा सम्यग्दृष्टीनां स्णन्नास्ति यथा मिथ्यादृष्टीना मित्येवं भजना. यस्यतु ज्ञानात्मा तस्य द्रव्यात्मा नियमादस्ति यथा सिद्धस्येति. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ એ મળે એમ કહ્યું છે જે જેને દ્રવ્યાત્મા હોય તેને જ્ઞાન આત્માની ભજના જે ભણી સમતિ દષ્ટિને જ્ઞાન હોય મિથ્યા દષ્ટિને જ્ઞાન ન હોય તે માટે, અને સર્વ જીવ સમતિ દષ્ટિ નથી તે કેવલ જ્ઞાન સર્વ જીવને કેમ કહીએ. શ્રી સૂત્રે તે જ્ઞાન નવું ઉપજે છે. आया भंते ? णाणे अनेणाणे ? गोयमा ? आया सिय णाणे सिय અમrm, or gણ નિયંમ ગાયા. એ સૂત્ર સારા જ્ઞાન સવસતિ. - અજ્ઞાન મિથ્યાત્વને એ બે આત્માને હેય. સમકિત દષ્ટિને જ્ઞાન હાય, મિથ્યા દષ્ટીને અજ્ઞાન હોય.-જ્ઞાનના ૩ ભેદ, ઉપશમ ભાવે જ્ઞાન તે જાતિ સ્મરણ જ્ઞાન–૩યંત , સા virળાં ગાડું. ઇતિ વચનાત્ જાતિ સ્મરણ જ્ઞાન તે ઉપશમ ભાવે કહ્યું છે, શ્રત જ્ઞાન ક્ષેપશમ ભાવે છે, કેવળ જ્ઞાન ક્ષાયક ભાવે છે. એ જ્ઞાનાધિકાર છે એટલે જ્ઞાન નવું ઉપજતું કહ્યું છે. અને સમતિના ૩ ભેદ. ઉપશમ સમકિત ૧, પશમ સમકિત ૨, લાયક સમકિત ૩, ઉપશમ સમકિત તે ૭ પ્રકૃતિને ઉપશમ થાય તિવારે ઉપશમ સમકિત તે એ સાત પ્રકૃતિ ૪ ચાર કષાય અનંતાણુ બંધી ક્રોધ, માન, માયા, લેભ એ જ સમકિત મેહનીય ૫ મિથ્યાત્વ મેહનીય ૬ સમામિથ્યાત્વ મેહનીય એ ૩ એ ૭ પ્રકૃતિને ઉપશમ થાય તિવારે ઉપશમ સમકિત પામે, એ ૭ પ્રકૃતિને પશમ થાય તિવારે લયોપશમ સમકિત પામે, એ ૭ પ્રકૃતિને લાયક ભાવ થાય તિવારે ક્ષાયક સમકિત પામે. એ સમકિત જીવને નવું હેઈ સત્તાએ સર્વ જીવને સમકિત નથી. તથા ચારિત્ર તે દેશ વિરતી તથા સર્વ વિરતિ તે પશમ ભાવે છે. સર્વ જીવ પાસે સત્તા એ નથી. જે ભણી ભ૦ શ૦ ૧૨ ૧૦ ૧૦ મે जस्स दरियाया तस्स चरित्ताया भयणाएत्ति । यतः सिद्धस्य:विरतस्य वा द्रव्यात्मत्वे सतापि चारित्रात्मा नास्ति विरतीनां अस्तीति भजनेति जस्स पुण चरित्ताया तस्स दरियाया नियमं अत्थित्ति चारि-- त्रिणां जीवन्वा व्यभिचारित्वादिति.।। જીવ પાસે જ્ઞાન સમકિત ચારિત્ર એ ૩ ત્રણે નવાં છે. સૂત્ર વિસ્તાર ઘણે છે તેથી જાણજે પણ અનાદિનું જીવ પાસે મિથ્યાત્વ દષ્ટિને અજ્ઞાન એ સંસારી જીવ પાસે અનાદિનાં છે. એ ઔદયિક ભાવે છે પણ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયક ભાવે નથી તે માટે જીવ પાસે સત્તાએ કેવળ જ્ઞાન નથી તે જાણવું સહી. આ પ્રમાણે ત્રીજા પક્ષનું લખવું છે તેનું કેમ? Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ઉત્તર—ત્રીજા પક્ષે જે ભગવતીજીના ૧૨ મા શતકના ૧૦ મા ઉદ્દેશાના અધિકારમાં આઠ આત્મા વિષે જણાવ્યું અને છેવટમાં લખે છે કે--જ્ઞાન સમકિતને ચારિત્ર જીવને નવુ... ઉપજે છે, સર્વ જીવ પાસે સત્તામાં નથી. જીવ પાસે જ્ઞાન સમકિત ચારિત્ર એ ૩ ત્રણે નવાં છે. ઇત્યાદિ જે લખાણ લખ્યું છે તેમાનું આઠ આત્મા સબ ંધીનુ કેટલુંક પહેલા પક્ષને ઉત્તર દેવા સબંધીનુ પૂર્વે લખાઈ ગયુ છે. પણ ત્રીજા પક્ષને માટે જે કહેવાનુ છે તે જણાવીએ છીએ. જ્યારે ત્રીજો પક્ષ લખે છે કે જેને દ્રવ્યાત્મા હેય તેને જ્ઞાન આત્માની ભજના જે ભણી સમિત દૃષ્ટિને હાય મિથ્યા દૃષ્ટિને જ્ઞાન ન હેાય તે માટે સ જીવ સમિત દૃષ્ટિ નથી તે કેવળ જ્ઞાન સ` જીવને કેવી રીતે કહીએ ? શ્રી સૂત્ર તેા જ્ઞાન નવુ ઉપજે છે. તેના ઉત્તરમાં—જે આઠ આત્માની વ્યાખ્યા છે. તે તે વ માનકાળના આશ્રીને પૃચ્છા સમયની છે. દ્રવ્ય આત્માની સાથે ઉપરના સાત ખેાંલ માંહેલા જે ખેલ પ્રવતા હોય તે રૂપ આત્મા ગણાણા છે. જીવને સત્તામાં જ્ઞાનને સમક્તિ બન્ને હોય તે પણ કર્મના આવરણે સત્તા દબાઇ જવાથી પ્રગટ થઇ શકે નહિ, કારણકે મેહનીય અને જ્ઞાનાવરણીયના આવરણે અજ્ઞાનજ કહેવાય તે આવરણુ ખસે તે સત્તામાં રહેલી વસ્તુ સમક્તિ અને જ્ઞાન પ્રગટ થાય તેને નવું ઉત્પન્ન થયું કેમ કહેવાય ? એમાં એટલું કારણ છે કે જીવને કેઇ કાળે આવરણુ ખસ્યું નહતુ તેથી પ્રગટ થયુ' નહેાતું. તે પ્રગટ થયેલું તેને નવું ઉત્પન્ન થયું કઈ માનતુ હોય તે ભલે પણ વસ્તુ ગતે સત્તામાં વસ્તુ નજ હોય તે પ્રગટ થાયજ નિહ. અભવીને સત્તામાં સમક્તિ કે જ્ઞાન છેજ નહિ તે તેનું મિથ્યાત્વ અને અજ્ઞાન અનાદિ અપ વિસત કહેલ છે. અને ભવીને સત્તામાં છે તેજ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. માટે ભવીના આત્માને જ્ઞાન અજ્ઞાન અન્ને ખેલ લાગુ છે. અને અભવીના આત્માને એકલુ અજ્ઞાનજ લાગુ છે. હવે ત્રીજા પક્ષે જે જાતિ સ્મરણ જ્ઞાન ઉપશમ ભાવે કહ્યુ છે. અને ઉત્તરાધ્યયનના નવમાં અધ્યયનની પહેલી ગાથાના ઉપલા એ પત્ર લખી જણાવે છે, પણ જાતિ સ્મરણ જ્ઞાન તા મતિ જ્ઞાનને ભેદ છે તે મત્યાદિ ચાર જ્ઞાન તેા ક્ષયે પશમ ભાવે કહ્યા છે. શ્રી ભગવતીજીના ૯ મા શતકના ૩૧ મા ઉદ્દેશે-અશેચા કેવળીના અધિકારે મતિ, શ્રુત, અવિધ અને મન:પર્યવ જ્ઞાનની પ્રાપ્તિને માટે ચારે Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ જ્ઞાનના આવરણના ઉપશમથી ચારે જ્ઞાન નેખાં નોખાં ઉત્પન્ન થવાનું કહ્યું છે. અને કેવળ જ્ઞાનને માટે કેવળ જ્ઞાનાવરણીયને ક્ષય થયે કેવળ જ્ઞાન ઉપજે એમ કહ્યું છે. તથા જ્ઞાતાછમાં મેઘ કુમારને પણ તદાવરણીય કર્મના ક્ષપશમે જતિ સ્મરણ જ્ઞાન ઉપર્યું કહ્યું છે. તે પણ મતિ જ્ઞાનના યોપશમ ભાવે છે. એમ કેટલાક સૂત્રના ન્યાયથી જાતિ સ્મરણ જ્ઞાન ક્ષપશમ ભાવે છે પણ ઉપશમ ભાવ સંભવતું નથી. પ્રશ્ન ૬૧ મું-શિષ્ય-તે પછી નમિ રાજષિના અધિકાર મંડાતાં જ કહ્યું છે કે-૩વસંત મોદળજો, સાજણ ગાડું. ૧મહનીય કર્મને ઉપશાંત થયે પૂર્વની જાતિ સાંભરી. અહિંયા તે ઉપશમ ભાવે જાતિ સ્મરણ જ્ઞાન ખુલ્લું જણાય છે. અને આપ પશમ ભાવે કહે છે તે આ બે પદ વિષે શું સમજવું ? ઉત્તર–અહિંયા મેહનીય કર્મને ઉપશાંત કહ્યો તે વેદ આશ્રી કહ્યો હેય એમ જણાય છે. એટલે એક હજાર રાણીઓને ઉપરથી મેહ ભાવ ઉતરી જવાથી વેદને ઉપશમ થયે અને તદાવરણી કર્મ એટલે જાતિ સ્મરણને આવરણ કરનારું કમ મતિ જ્ઞાનાવરણીય તેને ક્ષયોપશમ થવાથી જ જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થયું ક્ષયે પશમ ભાવે દષ્ટિ ૩ ત્રણ અને જ્ઞાન ૪ ચાર કહ્યાં છે. તે સમકિત અને જ્ઞાન (કેવળ વરજી) સર્વ ક્ષયપરામ ભાવે છે. માટે નમિરાજ ઋષિને મેહનીયને ઉપશાંત જે કહ્યું તે વેદ આશ્રી સંભવે છે. દાખલા તરીકે-અનુત્તર વિમાનના દેવતા ઉપશમ ભાવી છે, પશમ ભાવી છે. અને ક્ષાયક ભાવી પણ છે છતાં ઉપશાંત હી કહ્યા છે. તે વેદ આશ્રી કહેલ છે. તેમ નમીરાજ ઋષીને માટે પણ જાણી લેવું પ્રશ્ન દર મું–શિષ્ય-ત્રીજો પક્ષ કહે છે કે-સમકિત જીવને નવું હાય સત્તાએ સર્વ જીવને સમક્તિ નથી. તેનું કેમ? ઉત્તર–ત્રીજો પક્ષ એમ તે લખે છે કે-સાત પ્રકૃતિને ઉપશમ થાય ત્યારે ઉપશમ સમક્તિ પામે, ને સાત પ્રકૃતિને પશમ થાય ત્યારે ક્ષપશમ સમકિત પામે, અને એ સાતે પ્રકૃતિને લાયક ભાવ (ક્ષય) થાય ત્યારે ક્ષાયક સમકિત પામે. તે ક્ષય ઉપશમ કે ક્ષયપશમ તે સમકિતને લે કે સમકિતને આવરણ કરનાર મિહનીયની પ્રકૃતિને લેવો? જો આવરણ કરનારી પ્રકૃતિને લઈશું તે તે પ્રકૃતિએ કોને આવરણ કર્યું ? જે સમકિતને આવરણ કરનારી તે પ્રકૃતિ ઠરશે તે સમકિત જીવને સત્તામાં છે એમ ઠરશે. સમકિતને અનાદિ કાળનું આવરણ હતું તેથી તે પ્રકાશમાં Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ કેઈ કાળે આવેલું હતું નહિ તેથી અનાદિ મિથ્યાત્વને ભાગે લાગુ થતું પણ જ્યારે સાતે મેહનીય કર્મની પ્રકૃતિનું આવરણ બન્યું એટલે જેમાં અશ્વપટલ દૂર થયે સૂર્ય પ્રકાશમાં આવે તેમ સમકિત પ્રગટ થાય. આ સમકિત પૂર્વે કેઈ કાળે પ્રગટ થયું ન હતું તે પ્રગટ થવાથી જે કઈ નવું ઉત્પન્ન થયું માનતું હોય તે ભલે પણ સત્તામાં નથી એમ કહી શકાય નહિ. સર્વ જીવને સત્તાને સમકિત નથી તે ભવી જીવને સમતિ કયાંથી પ્રગટ થયું ? સમવાયાંગજીનું ૨૮ મું સમવાયંગ કખું જણાવે છે કેકેટલાક ભવ્ય જીવને મેહનીય કર્મની અઠ્ઠાવીશે પ્રકૃતિ સત્તામાં છે. તે આ ઉપરથી કેટલાક ભવ્ય જીવને અઠ્ઠાવીશ પ્રકૃતિ સત્તામાં નથી એમ પણ કરે. અને ર૭ સત્તાવીશમાં સમવાયંગે સમક્તિ વેદનીયથી એટલે સમક્તિ મેહનીયથી ઉપરાંઠાને એક સમક્તિ મેહનીયવરજીને સત્તાવીશ પ્રકૃતિ સત્તામાં કહી છે. અને ૨૬ મા સમવાયગે ખુલ્લું નામ પાડી કહ્યું છે કે–અભવ્ય સિદ્ધિ યા જીવને સમકિત મેહનીય ૧ અને મિશ્ર મેહનીય ૨ એ બે પ્રકૃતિ વરજીને છવ્વીશ પ્રકૃતિ સત્તામાં છે. તે વિચાર કરે કે-અભવીને અનાદિ અનંત મિથ્યાત્વ કેમ રહ્યું કે જેને સમક્તિ, કેવળ ને મોક્ષ પ્રાપ્ત થાય જ નહિ ? અને ભવી જીવને અને કાળે પણ મિથ્યાત્વ ખસે અને સમકિત પામી કેવળી થઈમેક્ષ જાય. તેનું મૂળ કારણનું શોધન કરશે તે ભવ્ય જીવની પાસે મેહનીય આવરેલું પણ સમકિત સત્તામાં છે, અને અભવીને સત્તામાં નથી. એમ જ્યારે સૂત્રમાં મૂળ પાઠે જણાવે છે છતાં સર્વ જીવને સત્તામાં સમક્તિ નથી એમ માનવું તે સૂત્ર વચનને ઉત્થાપવા જેવું છે. વળી ત્રીજો પક્ષ જ્યારે કહે કે–ચારિત્ર સર્વ જીવ પાસે સત્તાએ નથી. તે પછી જીવને ચારિત્રાવરણીય કર્મની પચીશ પ્રકૃતિ સત્તામાં કહેવાનું શું કારણ? ભવી અભવી સર્વ જીવને ચારિત્રને આવરણ કરનારી પચીશ પ્રકૃતિ સત્તામાં છે એમ સમવાયંગ સૂત્ર બેલે છે. તે સત્તામાં ચારિત્રના પર્યવ હોય તે જ તેને આવરણ કરનાર મેહનીય કર્મની પચીશ પ્રકૃતિ ભગવંતે કહી બતાવી. તે આવરણ ખસે તે ચારિત્ર પ્રગટ થાય, માટે ચારિત્ર પણ સત્તામાં છે. . જીવ પાસે જ્ઞાન સમકિત ચારિત્ર એ ૩ ત્રણે નવાં છે. એમ જે કઈ માને છે તે માન્યતા પાયા વિનાની છે, કારણકે–ભગવતીજીને Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ બીજા શતકે પહેલા ઉદેશે–અંધકજીના અધિકારે દરેક જીવને અનંતા જ્ઞાનના પર્યવ, અનંતા દર્શનના પર્યાવ, અનંતા ચારિત્રના પર્યાવ, અનંતા ગુરૂ લહુ પર્યવ, અનંતા અગુરૂ લઘુ પર્યવ, ભગવંતને કહેવાનું શું કારણ? સમચે જીવની પાસે સત્તામાં જે વસ્તુ રહી છે તે ભગવંતે ભવ્ય જીવને જાહેર કરેલ છે. એટલે ભવ્ય જીવને ભગવંત એમ જણાવે છે કે-આટલા પ્રકારની અદ્ધિ તે તમારી પાસે સત્તામાં છે પણ કમેં કરીને અવરાયેલી હેવાથી તે પ્રકાશમાં આવી શકતી નથી તેને તમે ઉઠાણ કન્મ બેલ વીર્ય પુરૂષાકાર પરાક્રમ વડે પ્રગટ કરે કે તમને જ્ઞાન દર્શન ચારિત્ર સર્વથા નિરાવરણ થશે કે કેવળજ્ઞાનને આવરણ તૂટતાં તરતજ કેવળજ્ઞાનની તિ પ્રગટશે અને આઠે કર્મનું સર્વથા આવરણ ખસવાથી આ જીવ નિરાવરણી થઈ મોક્ષને પામશે. માટે ભવ્ય જીવ પાસે સત્તામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને કેવળ જ્ઞાન ને કેવળ દર્શન, અને મિક્ષપદની પ્રાપ્તિને ઉપાય તે સર્વ ભવ્ય . જીવને સત્તામાં રહેલ છે. પ્રશ્ન ૬૩ મું –શિષ્ય–ત્રીજો પક્ષ કહે છે કે-શ્રી પન્નવણ સૂત્ર પદ ૧૮ અઢાર મે– मिछ दिठाणं भंते मिछ दिठीति काल ओ केवचिरं होइ ? गोयमा मिछदिठी तिविहेपन्नत्ते तंजहा अगाइए अपज वसिए अणाइए सपजवसिए साइएवा सपञ्जवसिए. એ મધ્યે એમ કહ્યું જે મિથ્યાત્વ દષ્ટિ જીવ અનાદિના છે. પહેલે ભાગે અભવ્ય છે. બાકી બે ભાંગા ભવ્યના છે. સમકિત પામ્યાને ફરી મિથ્યાત્વ પામે. સમકિત દષ્ટીને સમકિત નવું છે. हवे-अणाणीणं भत्ते पुच्छा गोयमा अणाणी तिविहे प० तंजहा अणाइएवा अपज्ज वसिए अणाइएवा सपज्ज वसिए साइएवा सपज्ज वसिए. એ અજ્ઞાન, જીવને અનાદિનું છે જ્ઞાન જીવને નવું ઉપજે છે. gવ ના સાળિ વિ સુર ગળા વિ. એ મિથ્યાત્વ તથા અજ્ઞાન જીવને અનાદિ છે. णाणीणं भत्ते णाणित्ति कालओ केवचिरं प० णाणी दुवि हे पं० २० साइए अपज्ज वसिए साइए सपज्ज बसिए. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ સાઇએ અપજ્જ વિસએ તે કેવલ જ્ઞાન આશ્રી, સા॰ સ॰ જ્ઞાન પામીને અજ્ઞાની થાય તે આશ્રી. એ બે ભેદ દેખાડ્યા પણ જ્ઞાન અણુાઇએ અપજ્જ વિસએ નથી કહ્યુ' તે માટે જ્ઞાન તે સાઈિ છે. તે પણ અનાદિ નથી. सम्म दिठीणं भंते सम्म दिठीति कालओ केवचिरं होइ गोयमा सम्म दिठी दुविहे पं० तं० साइए अपज्ज वसिए १ साइए सपज्ज वसिए, २ . એ બે ભેદ. સાદિ અપજ્જ વસિત તે સિદ્ધજીને ક્ષાયક સમકિત આવ્યું જાય નહિ. સાદિ સપર્યવસિત તે સમકિત પામીને મિથ્યાત્વ પામે તે આશ્રી એ બે ભેદ એ મધ્યે એમ કહ્યુ' જે સમકિત સાદિ છે. એટલે જે જીવ પામે તે નવું પામે પણ અનાદિ નથી. ૨ संजणं भंते संजएत्ति कालओ केवचिरं होइ ? गोयमा जहणेणं एक समयं उक्को सेणं देणा पुव्व कोडी. એ ચારિત્ર સાદિ કહ્યુ, અનાદિ ન કહ્યું. असंrए तिविहे पं० तं० अणाइएवा अपज्ज वसिए अणाइएवा सपज्ज वसिए साइएवा सपज्ज वसिए. એ મધ્યે અવિરતિ અનાદિની કહી. વિરતિ આદરવી તે નવી છે. ૩ તથા શ્રી ભગવતી શતક ૮ મે-ઉદ્દેશે ૨ ખીજે-કેવળ જ્ઞાન મનુષ્યાને ઉપજે પણ ૨૩ દંડકને વિષે કેવળ જ્ઞાનની ના કડ઼ી છે. અને સિદ્ધજી પાસે કેવળ જ્ઞાન સદાય હાય. તે માટે સ જીવને સત્તાએ કેવળ જ્ઞાન કહે છે મૃષા છે. સ જીવને કેવળ જ્ઞાન સત્તાએ નથી એ સૂત્રના નય લખ્યું છે.—આ પ્રમાણે ત્રીજા પક્ષનુ કહેવુ છે તેનું તે કેમ ? નિંગાદ છે તે અનાદિ છે માટે ઉત્તર—સર્વ જીવનું મૂળ સ્થાન સૂક્ષ્મ તેમાં ભવ્ય અને અભવ્ય જીવ ણુ અનાદિના છે. ભવ્ય અને અભવ્યના મિથ્યાત્વ અજ્ઞાન અને અવિરતિ અનાદિનાં છે. તેમ ભગવતીજીમાં રાહા અણગારના અધિકારે પણ પાંચ જ્ઞાન ત્રણ દૃષ્ટિ અને જીવની પાસે રહેલા જ્ઞાન, દર્શન ને ચારિત્રના પર્યાય પણ અનાદિના દરેક જીવની સાથે સત્તામાં કહ્યા છે. એટલે જે જે જીવને જે જે ખેલ લાભતા ડ્રાય તે તે ખેલ અનાદિના તે જીવની સાથેના ગણવા. પરતુ જ્યાં સુધી જ્ઞાન સમકિત કે ચારિત્રના પવા પ્રગટ થયા નથી-પ્રકાશમાં આવ્યા નથી ત્યાં સુધી તે જીવ અનાદિ મિથ્યાત્વનાજ ગણાય, અજ્ઞાનને અવિરતિનેજ ગણાય. અને જ્યારે ભવ્ય જીવને તદાવરણી કર્યાં ખસે ત્યારે તે જીવને જે વસ્તુ પ્રગટ થાય તે વસ્તુની સ્થિતિ ત્યાંથીજ ગણાય. માટે જ્ઞાન સમકિતને ચારિત્રની Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ આદિ કહી છે. એટલે સત્તામાં રહેલી વસ્તુની સ્થિતિ ગણી નથી તેનું કારણકે જે સમયે જે જીવને જે વસ્તુ પ્રગટ પણે પ્રકાશમાં આવતી હોય-પરિ ભાગમાં આવતી હોય અને જેના તાબામાં જીવ પ્રવર્તતે હોય તેજ ખાતાને તે જીવ ગણાય. અને એકના તાબામાંથી છૂટી બીજાના તાબામાં જાય ત્યારે તેના ઘરને જીવ ગણાય, માટે દરેક જીવનું માતૃ સ્થાનક-શ્રી ભગવતીજીમાં વનસ્પતિ કહેલ છે. એટલે દરેક જીવનું મૂળ ઘર નિગેદ છે. તે અનાદિ નિગદ ને અનાદિ અજ્ઞાનને ભાગે સૂત્રમાં કહે તેનું શું આશ્ચર્ય ? તેમાંથી પણ જ્યારે અકામ નિરાએ ઉચે આવે ને પિતાની આત્મ શકિત-આત્મ ત્રદ્ધિ-આત્મ લબ્ધિ જે અવરાઈ ગયેલી-દબાઈ ગયેલી હતી તેને આત્મા પિતે પોતાની સત્તામાં રહેલી વસ્તુને પ્રગટ કરે ત્યારે અજ્ઞાન ખસે એટલે જ્ઞાન પ્રગટ થાય. મિથ્યાત્વ ખસે એટલે સમકિત પ્રગટ થાય. અર્થાત્ જ્ઞાનાવરણીય જે જ્ઞાનને આવરણ કરનાર કર્મ તે ખસે એટલે જ્ઞાન પ્રગટ થાય. અને મોહનીય કર્મનું આવરણ ખસે ત્યારે સમકિત અને ચારિત્ર પ્રગટ થાય. એટલે જીવની પાસે સત્તામાં જ્ઞાન દર્શનને ચારિત્રને પર્ય રહેલા હોય એવા ભવ્ય જીવનેજ સત્તામાં રહેલી વસ્તુ પ્રગટ થાય છે. માટે ભવ્ય જીવને સત્તામાં જ્ઞાન સમકિત ચારિત્ર કેવળ જ્ઞાનને કેવળ દર્શન અને તેને પર્ય સત્તામાં છે તે પ્રગટ થાય છે. નવા ક્યાંથી આવતા નથી. પ્રશ્ન ૬૪ મું–શિષ્ય-ત્રીજો પક્ષ લખે છે કે-શ્રી જીવાભિગમે एएसिणं भंते आभिणि बोहिय णाणीणं, सुयणाणी उहीणाणी, मण पज्जवणाणी, केवलणाणी, मइ अणाणी, सुयअणाणी, विभंग गाणीणं, कयरे कयरे अप्पा वा बहु यावा तुल्लावा विसेसाही यावा ? गोयमा सव्व थोवा जीवा मण पज्जवणाणी, उहिणाणी असंखेन्जगुणा, आभिणि बोहिय गाणी, सुयणाणी एए दोवि तुल्ला विसेसाहिया विप्नंग अणाणी असंखेजगुणा, केवल णाणी अणंत गुणा मइ अणाणी सुय अणाणीय दोवि तुल्ला अणंतगुणा. એ અલ્પ બહત્વ મધ્યે કેવળજ્ઞાનીથી મતિ શ્રુત અજ્ઞાની અનંત ગુણ કહ્યા. તે માટે સર્વ જીવની પાસે કેવળ જ્ઞાન સત્તા નથી. જે સર્વ જીવ પાસે કેવળ સત્તામાં હોય તે કેવલીથી અજ્ઞાની અનંત ગુણ કેમ કહે ? તે માટે સર્વ જીવને સત્તાએ કેવળ જ્ઞાન નથી. ભવ્ય જીવ કેવળ જ્ઞાનને યેગ્ય છે અને અભવ્ય જીવ કેવળ જ્ઞાન પામવાને અગ્ય એમ જાણવું–આ પ્રમાણે ત્રીજો પક્ષ લખે છે તેનું કેમ? Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ઉત્તર–ઉપર કહેલા આઠ બેલના અલ્પ બહુમાં પૃચ્છા સમય, અનંતના ત્રણ બેલમાં કેવળીથી મતિ શ્રત અજ્ઞાની અનંત ગુણા કો તે નિગદના જીવ આશ્રી સિદ્ધના જીવથી નિગદના જીવ અનંત ગુણ કહ્યા છે તેને બે અજ્ઞાન જ લાભે તે આશ્રી. અને જે સત્તા આશ્રી ગણીએ તે મિક્ષ જવાવાળા ભવ્ય જીવથી ત્રણ કાળમાં મોક્ષ નહિ જવાવાળા કે જેને સત્તામાં સમક્તિજ નથી એવા અભવ્ય અને ભવ્ય જીવ અનંત ગુણ છે. તે સત્તામાં રહેલા કેવળ જ્ઞાનથી પણ મતિ શ્રત અજ્ઞાની અનંત ગુણ હેય. ભવ્ય જીવ કેવળ જ્ઞાનને યોગ્ય છે એમ તે ચોકખું લખે છે તે પછી ભવ્ય જીવને કેવળ જ્ઞાન સત્તામાં છે એમ કહેતાં શું વાંધો આવે જે વસ્તુ સત્તામાં હોય તેજ વસ્તુ પ્રગટ થાય. દાખલા તરીકે કે સર્વ મનુષ્ય રાજ યોગ્ય હોતા નથી પણ રાજ એ મનુષ્યના અભ્યત્તર ગુણ અને ચિહ્ન જુદાજ હોય છે. જેમ દેવગતિને પ્રાપ્ત ... મનુષ્ય ભવ્ય દ્રવ્ય દેવ ગણાય છે તેમ સિદ્ધ ગતિને પ્રાપ્ત ... જીવ ભવ્ય સિદ્ધિયા ગણાય છે. તેનામાં સત્તાએ સિદ્ધ ગતિને પ્રાપ્ત થવા યોગ્ય ગુણ અને લક્ષણ પણ હોય છે. ભવ્ય જીવ અને અભવ્ય જીવની ઓળખાણને માટે શ્રીસમવાયાંગજી સૂત્રનું ૨૬મું-ર૭મું-ને ૨૮મું-સમવાયંગ ચેકનું જણાવે છે કે-સત્તામાં જેને સમક્તિ મોહનીય અને મિશ્ર મેહનીય નથી તે અભવ્ય જીવ. તેને સત્તામાં સમકિત અને કેવળ જ્ઞાન પણ નથી. અને જેને એક સમક્તિ મોહનીય સત્તામાં નથી એવા ભવ્ય જીવને સત્તામાં સમક્તિ અને કેવળ જ્ઞાન પણ નથી. અને જેને અઠ્ઠાવીશે પ્રકૃતિ સત્તામાં છે એવા ભવ્ય જીવને સત્તામાં સમક્તિ છે ને કેવળ જ્ઞાન પણ છે. એમ સૂત્રના ન્યાયથી સાબીત થાય છે. વિશેષ બુલાસાને માટે જુઓ પહેલાં લખાયેલે ભાગ ૬૩. એક પક્ષ એમ જણાવે છે કે સર્વ જીવ સિદ્ધ સમાન છેમાટે સર્વ જીવને સત્તામાં કેવળ જ્ઞાન છે. ત્યારે બીજો પક્ષ એમ કહે છે કેજે જીવને મોક્ષ પ્રાપ્ત થવાનું છે એવા ભવ્ય જીવને કેવળ જ્ઞાન સત્તામાં હેય બીજા ને ન હેય. મોક્ષ પ્રાપ્ત ભવ્ય જીવ સિવાય બીજા પાસે સમક્તિ રૂપ બીજક નથી માટે. ત્યારે ત્રીજો પક્ષ ચકખું લખે છે કે સર્વ જીવને સત્તાએ કેવળ જ્ઞાન નથી. કેવળ તે જીવને નવું ઉત્પન્ન થાય છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ હવે આમાં સત્ય વાત કઈ છે? તે તે કેવળી મહારાજ સ્વીકારે તે સત્ય કહેવાય. પણ દરેક પક્ષવાળા પિતાપિતાની બુદ્ધિને અનુસાર સૂત્રોના દાખલાથી પિતાને પક્ષ સાબીત કરતા ગયા છે તે ત્રણે પક્ષના દાખલા દલીલેને ન્યાય બહુજ કાળજીથી આ ચાલતા બન્ને ભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. તે વાચક વર્ગોએ ત્રણે પક્ષને અનુભવ કરી જે વાત ન્યાયમાં આવે તેને સ્વીકાર કરે બાકીને માટે કેવળી ભગવંતને સમસ્ત છે. કેવળી ભગવંત કહે તે સત્ય એમ કહી વિરમવું. પ્રશ્ન ૬૫ મું–શિષ્ય-સૂત્રમાં ચંદ જીવ ઠાણ કહ્યાં છે છતાં ગ્રંથાકારે ગુણસ્થાન કહ્યા તેનું શું કારણ ? ઉત્તર–હે ભાઈ ! પ્રશ્ન ઘણું સારું છે. તેને ખુલાસે સૂત્રકારે તેજ ઠેકાણે આવે છે. અને ગ્રંથકારે પણ તેનાજ આધારે ગુણસ્થાન કહ્યાં હોય એમ જણાય છે. પ્રશ્ન ૬૬ મું–સૂત્ર શું કહે છે તે જણાવશે ? ઉત્તર–હે ભાઈ? સાંભળ-શ્રીસમવાયાંગજી સૂત્રમાં ચૌદમે સમવાયંગે ___ कम्म विसोहि मग्गणं पडुच्च चउदश जीवाणा प० तं• मिच्छ दिट्ठी सासायण सम्मदिहि, सम्मा मिच्छ दिट्ठी, अविरय सम्मदिट्ठी, विरयाविरए, पमत्त संजए, अप्पमत्त संजए, निअट्ठी-अनिअट्ठी बायरे, सुहुमसंपराए उवसमए वा, खवणय, उपसंत मोहेवा खीण मोहे, सजोगी केवली अजोगी केवली (લાલાજીવાળા છાપેલ સમવાયાંગમાં કહ્યું છે કે, ભાવાર્થ—જ્ઞાનાવરણીયાદિ કર્મ વિશુદ્ધિ માર્ગ કે આશ્રી ચઉદેહ જીવકે સ્થાનક કહે હૈ અર્થાત્ ચઉદહ ગુણસ્થાન કહે હૈં. ૧ વિપરીત દષ્ટિવાળા એ મિથ્યા દષ્ટિ, ૨ અલ્પ સમ્યકત્વક સ્વાદ રૂપ ગુણ પ્રવતે સે સાસ્વાદાન દૂસરા ગુણ સ્થાન, ૩ કુછ સમ્યકત્વ ઔર કુછ મિથ્યાત્વ સે મિશ્ર ગુણ સ્થાન, ૪ વિરતિ રહિત સમ્યગૂ દષ્ટિવાલે થે ગુણ સ્થાન મેં હૈ. પ કુછ વિરતિ કુછ અવિરતિ સે વિરતા વિરતી, ૬ કુછ પ્રમાદ યુકત જિસકી પ્રવૃત્તિ રહી હૈ સે પ્રેમત સંયત, ૭ પ્રમાદ રહિત સે અપ્રમત સંયત, ૮ અનંતાનુબંધી ચેક વ તીન મેહનીય ઈન સાતકા ક્ષય કરતા હુવા ક્ષયક શ્રેણીમે ચઢે વ ઉપશમ શ્રેણીયે ચઢે સે નિયદિ બાદર, ૯ ચારિત્ર મેહનીયકી ૨૧ પ્રકૃતિમેં કિતનીક પ્રાકૃતિક ઉપશમ વ - Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ કિતનેકકા ક્ષય કરે અનિયદિ ખાતર, ૧૦ માત્ર સૂક્ષ્મ સંજવલકા લેભ રહ જાવે સે સૂક્ષ્મ સંપરા, ૧૧ મેહનીય કર્મકી ૨૮ પ્રકૃતિકા સર્વથા ઉપશમ કરના સે ઉપશાંત મેહનીય, ૧૨ ઉસી ૨૮ પ્રકૃતિકા સર્વથા ક્ષય કરના સે ક્ષીણ મેહનીય, ૧૩ મન, વચન વ કાયાકે શુભ વેગ યુક્ત કેવળ જ્ઞાન વ કેવળ દર્શન સંપન્ન સો સગી કેવળી, ઔર ૧૪ મનાદિ તેને ગ રહિત સે અગી કેવળી. અહિંયાં તે એમ કહ્યું છે કે-જ્ઞાનાવરણીયાદિ કર્મવિશુદ્ધ માર્ગ હે આશ્રી ચઉદાહ છવકે સ્થાનક કહે હૈ અર્થાત્ ચઉદ ગુણસ્થાન કહે હૈ એટલે આઠે કર્મની વિશુદ્ધિ કરવાનો માર્ગ હોવાથી આ દે બેલને ગુણનું સ્થાનક કહ્યું છે, એમ સૂત્ર પાઠ જણાવે છે. પ્રશ્ન ૬૭ મું–પહેલું ગુણસ્થાન મિથ્યા દષ્ટિનું કહ્યું છે તે મિથ્યાત્વમાં ગુણ શું ? અને મિથ્યાત્વમાં કર્મની વિશુદ્ધિ કેવી રીતે કરી શકે ? ઉત્તર—દરેક જીવની મૂળ ભૂમિ તે મિથ્યાત્વની જ હોય છે તે ભૂમિમાં રહેલા જીને માનુસારી કરીને ગુણ પ્રગટે એટલે મિથ્યાદષ્ટિની કરણીમાં પણ શીલ સંતેષાદિ સરલતા વિનાયાદિ અનેક ગુણો હોવાથી પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન કહ્યું. પહેલા ગુણસ્થાનકે રહેલા કઈ કઈ છે પણ અનેક પ્રકારની કષ્ટ ક્રિયાદિ કરણીના બળે અકામ નિર્જરાને વેગે પણ કર્મોના દળને પાતળ પાડી અંતે કેડા કેડીને નજીક આવતાં ગંઠી ભેદ કરી સમક્તિના સન્મુખ થાય છે. તાલીતાપસના ન્યાયે. આટલા માટે પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન કહેવામાં આવે છે. પ્રશ્ન ૬૮ મું–સમક્તિની પ્રાપ્તિ થવાવાળા જીવને અગાઉથી શું શું ગુણ ઉત્પન્ન થાય કે અમુક ગુણવાળા જીવ અવશ્ય સમક્તિના અધિકારી હોય ? ઉત્તર–આ વિષે શ્રી પ્રકરણ-રત્નાકર-ભાગ ૨ જે ૮૧૬ પૃષ્ટને છે. તેમાં પૃષ્ટ પ૭૭ થી ૬૨૫ મા પૃષ્ટ સુધીમાં શ્રી સમ્યકત્વ સ્વરૂપ સ્તવ બાલાવબોધ સહિત લખેલ છે. તેમાં પૃષ્ઠ ૫૭૮ મે જીવની મૂળ સ્થિતિનું સ્વરૂપ જણાવ્યું છે. તેમાં કહ્યું છે કે – સંસારી જીવ, તે જેની આદિ પણ ન પામીએ અને અંત પણ ન પામીએ, તેને અનાદિ અનંત કહીએ. એટલે જેની આદિ અંત નથી Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ એ ચતુર્ગતિ બ્રમણ રૂપ સંસાર, તેજ જાણીએ એક ઘેર કાંતાર એટલે ભયાનક અટવી, તેને વિષે મિહનીયાદિક આઠે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના વિપાક વેદવાના પરવશપણા થકી એ જીવ ભ્રમણ કરે છે. સર્વ જીની મૂળ સ્થિતિ એવી છે કે અનાદિ નિગદ જે સૂક્ષમ વનસ્પતિકાય જાતિ નિગોદ, તેમાં ખાણ સંપન્ન કનકપલ ન્યાયે અનાદિના રહે છે, એ સર્વ જેની મૂળ સ્થિતિ છે, તેમાં અંગુલને અસંખ્યાતમે ભાગે શરીર હોય, અને બસ છપન્ન આવલિકાનું આયુ હોય. એટલે રેગ રહિત મનુષ્યના એક શ્વાસોચ્છાસ માંહે સત્તર જીવ ઝાઝેરા કરે, એમ કેવળ તુચ્છ આયુષ્ય વૈદતાં ક્ષુલ્લક ભવ રૂપે અનાદિ નિગદમાં ચય ઉપચય એટલે ત્યાંજ જન્મ મરણ કરતા રહે છે, એ રીતે સર્વ સંસારી જી ને નિગદમાં ભટકતા અનંતાનંત પુદ્ગલ પરાવર્તાન વીતી ગયા. પ્રશ્ન દ૯ મું–જ્યારે નિગદમાં અનંતાનંત પુદ્ગલ પરાવર્તનકાળ કાઢયે ત્યારે જીવને સમક્તિની પ્રાપ્તિ થયા યેગ્ય કયારે થયે ગણ? ઉત્તર–જ્યારે જીવ નવઘાટી એલંઘીને આવે એટલે સૂફ નિદણમાંથી અધ્યવસાયની તારતમ્યતાએ કઈ જીવ કઈ વખત હલુકમી એટલે કમેં ઘસાતે ઓછા કર્મવાળો થાય, એટલે સૂક્ષ્મ નિગદમાંથી બાદર નિગદમાં આવે ત્યાં છેદન ભેદનાદિ અકામ નિર્જરાના વેગે પ્રથિવ્યાદિ પાંચે સ્થાવર કોયમાંથી બેરિંદ્રિયાદિક વિકલે ક્રિયાદિકમાં તથા અસંસી પંચેદ્રિયપણું પ્રાપ્ત થયે અનેક પ્રકારનાં દુઃખ સંકટો સહન કરતાં અકામ નિર્જરને યોગે ઉપર કહેલી નવ ઘાટી એલંઘી સંજ્ઞી પંચંદ્રિયપણું પામે. એમ અનેક પ્રકારનાં શુભાશુભ કર્મના મેગે શુભાશુભ ગતિ નારકી, તિર્યચ, મનુષ્ય અને દેવતાને ભવ રૂપ ચાર ગતિ રૂપ ચક્રવાળમાં ભવ બ્રમણ કર્યા કરે છે, ને કરશે. પણ સમક્તિ પ્રાપ્ત થવું મહા દુર્લભ કહ્યું છે. પ્રશ્ન ૭૦ મું–શિષ્ય-જ્યારે આપ કહો છે કે જીવ અનંત શક્તિને ધણું છે તે પછી તેને ભવ ભ્રમણ શા માટે કરવા પડે ? ઉત્તર–હે ભાઈ ! તારું કહેવું ખરું છે અને અનંત શકિતને ધી છે એ વાત સત્ય છે પણ જ્યાં સુધી જીવ રાગદ્વેષના બંધને બંધાયેલે છે ત્યાં સુધી તેના ઉપર આઠ કર્મરૂપ શત્રુઓ હમલા કર્યા કરે છે કે જેથી તેના બંધનથી મુક્ત થવાને શક્તિવાન થઈ શકતા નથી. પ્રશ્ન ૭૧ મું-અનંત શક્તિવાન જીવને કર્મના બંધનમાં આવવાનું શું કારણ ? Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ઉત્તર-—‘ સમ્યકત્વ સ્વરૂપ સ્ત'વ' પાને ૫૮૧ મે' કહ્યુ` છે કે-કર્મીખંધ બાંધવાના ચાર હેતુ છે, મિથ્યાત્વ વિરતિ, કષાય અને યાગ એ ચારે હેતુની પ્રખલતાયે કમસ્થિતિ ઉત્કૃષ્ટી બાંધે છે. ત્યાં સ કર્મીના ઉત્પાદક પાષક મેાહનીય કમ છે, જેમ ઇંડાથી મુરઘી અને મુરઘીથી ઇંડુ' તેમ મેહનીય કથી આઠે કમ બાંધે, આઠે મળી માહનીય કની પુષ્ટી કરે, માટે મેહનીય કર્મની મુખ્યતા કહી, મેહનીય કર્મને રાજપદની ઉપમા કહી, તે મેહનીય કની અઠ્ઠાવીશ પ્રકૃતિમાં મિથ્યાત્વ મુખ્ય ક` પ્રકૃતિ છે, સમસ્ત સંસારમાં સ` વેને સમસ્ત દુઃખના હેતુ એક મિથ્યાત્વ છે. તે મિથ્યાત્વ માહનીય એક વારનુ ખાંધ્યું ઉત્કૃષ્ટા સિત્તેર કોડા કોડી સાગરોપમ સુધી વિપાક આપે, તેહના વિપાક અત્યંત મદિરાપાનની ધ્રુમિ સરીખા છે, જેમ મિદાનુ પાન કરનાર પુરૂષ મિત્રને શત્રુની બુદ્ધિએ મારવા દોડે અને શત્રુને હસી હસીને મળવા દોડે. તેમ તીવ્ર માહના ઉદયથી જીવને અજીવ જાણે અને અજીવને જીવ જાણે તથા ધર્મને અધમ જાણે. અધર્મને ધમ જાણે, માર્ગને ઉન્માર્ગ જાણે, ઉન્માને માર્ગ જાણે, સાધુને અસાધુ જાણે, અસાધુને સાધુ જાણું, મુક્તને અમુક્ત જાણે, અમુક્તને મુક્ત જાણું, એ દૃશ પ્રકારે મિથ્યાત્વ વિપાક આપે. પ્રશ્ન ૭૨ મુ’—અહિંયાં માહનીય કર્મને રાજપદની ઉપમા આપી તે તે મેહનીય ક` જીવ ઉપર શી સત્તા ફેરવે ? ઉત્તર-દિગંબર મતનાં ભગવતીદાસે ગુરૂ શિષ્ય ચતુર્દશીમાં કહ્યું છે કેઃ શિષ્ય પ્રશ્ન-દોહરા कहौं दिव्य धुनि शिष्य सुंनि, आयो गुरुकें पास; पुज सुनहु इक विनती, अचरिजकी अरदास. आज अचंभो में सुन्यों, एक नगर के बीच; राजा रिपुमै छीपरह्यो, राज करे सब नीच नीच राज जहां करै, तहां भूप बल होन अपनों जोर चले नहीं, उनहीकें आधीन. १ ३ Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ वे याकौं मानें नही, एहवासौं रस लींन . सितर कोडा कोडिलौं, बंदीखाने दोन. ४ बंदीवान समान नृप, करि राख्यो उंह ठोरः याको जोर चले नही, उनही के सिर मोर. ५ वे जो आग्या देतो सोई कहैं इह काम; आप न जाने भूपमें, जैसें हें चित भ्रांम. ६ उनकी चेरी सों रचे, तजि निज नारि निधान कहो स्वामी कौन नृप, जिनको असो ग्यान. ७ कौंन देश राजा कवन, को रिपु को कुलनार; को दासी गुरु कृपा करी, याको कहो विचार. ८ પ્રશ્ન ૭૩ મું–આને ઉત્તર ગુરૂએ શે આ ? उत्तर-शु३ वायः ॥ हागुरु बोले समकित विना, कौंउ पावै नाही; सर्वे रिद्ध इक ठौर हैं, काया नगरी मांही ९ काया नगरी जीव नृप, अष्ट कर्म अरि जोर; अग्यांन भावदासी रचे, पगे विकी और. १० विष बुध जिहां नहीं, तिहां स्कमतिको चाह; जो स्कमति सो कुलत्रीया, येह याको निरवाह. ११ आप परायै वसिपरे, आपा मारयौ खोय; आप आप जानै नही, कहीं आप क्यों होय. १२ आप न जानें आपको, कौंन बतावनहार; तवै सिष्य समकित लयौं, जान्यौं सबै विचार. १३ यह गुरु शिष्य चतुर्दशी, सुनहु सबै मन लाय; कहैं दास भगवंतके, समता के घर आय. १४ અહિંયાં જીવરૂપી રાજા કુમતિના સંગે મેહને વશ પડે, મેહ રાજાએ સંસારરૂપી જેલખાને નાખે જેથી પિતાની સત્તા દબાણી, તે Page #347 -------------------------------------------------------------------------- ________________ કર૨ જીવ જ્યારે પિતાની સત્તા ફેરવે ત્યારે મહાદિ સર્વ કર્મદલને ચુરી આપોઆપ નિજ સ્વરૂપને પ્રગટ કરે. અર્થાત્ મિથ્યાત્વ ટાળી સમ્યકત્વ પ્રગટ કરે. પ્રશ્ન ૭૪ મું–જીવને સમક્તિની પ્રાપ્તિ થયા પહેલાં શા શા ગુણે ઉત્પન્ન થાય ? ઉત્તર–“સમ્યકત્વ સ્વરૂપ સ્તવ માં પૃષ્ટ પ૮૪મે-કહ્યું છે કે–આઠે કર્મની પ્રકૃતિ સ્થિતિ રસ અને પ્રદેશ બંધના પરવશપણે અનંતાનંત પુળ પરાવર્તન થયા જન્મ મરણાદિ રુપ, ભીષણ કાંતારમાં ભયે, એમ ભમતાં ભમતાં કેઇક વારે દુર્લભ મનુષ્ય ભવાદિ સામગ્રી યંગ મલ્ય પણ મિથ્યાત્વની પ્રબળતા હેતએ અથવા પાંચ કારણના પરિપાક વિના કયાંય પણ સમ્યકત્વની પ્રાપ્તિ ન થઈ, કેવળ ભવપૂર્ણ થયે. અહિં પ્રસ ગે ગ બિંદુ ગ્રંથમાં કહેલી સમ્યકત્વ પ્રાપ્તિની શૈલી લખીએ છીએ. જે ભવ્ય જીવ છે તેને ભવ્યતાના ઉદયે કરી અકામ નિર્જરા વડે કમ ખપાવતાં પાંચ કારણની અનુકૂળતાએ કરી બે પુદ્ગળ પરાવર્તન શેષ સંસાર રહે, તેવારે ધર્મ શબ્દ સામાન્ય સદહે, જે ધર્મ શબ્દ સાંભળવા સન્મુખ નિર્વિકપણે હોય તેને શ્રવણ સન્મુખી ભાવ કહીએ પણ તથા વિધ આદર પીપાસા કાંઈ હેય નહિ પણ સહજ મળે તે વિમુખ નહિ. પ્રશ્ન ૭૫ મું–જ્યારે જીવ ધર્મ શબ્દ સાંભળવા સન્મુખ થયે ત્યારે તે માર્ગાનુસારી થયે કે કેમ ? ઉત્તર–માર્ગાનુસારી થયા નથી પણ જે જીવને બે પુગળ પરાવર્તન કાળ સંસાર રહ્યો હોય તે જીવ માર્ગાનુસારી થવાને સન્મુખ થયે કહેવાય. તે વિષે તેજ ઉપર કહેલા ચાલતા અધિકારમાં નીચે પ્રમાણે કહ્યું છે. પછી ત્યાંથી સંસાર પરિભ્રમણ કરતે જીવ ઉ૭ ભાવમાં આવે, તેવારે દેઢ પુદુગળ પરાવર્તન રહે. માર્ગ ગષણ, માર્ગ શ્રવણ, માર્ગ સન્મુખ, માર્ગાનુંસારી, માર્ગ પ્રાપ્તિ ઈત્યાદિક નામ અહિંથી આગે થાય, ધર્મ ભણી ધસે, જિનક્તિ માર્ગનું શ્રવણ હોય, કોઈક રીતે રૂચિ થાય, પણ તીવ્ર ભાવે વેણુ ન હોય એને માર્ગ પતિત કહિયે, અટલે માગે પડ્યો કોઈ ભવે એવી રૂચિ થઈ પડે - સંસાર પરિભ્રમણ કરતાં એક પુદ્ગળ પરાવર્તન રહે તેવારે જિન માનુસારીપણું શુદ્ધાસુદ્ધની ગવેષણ માત્ર હોય, એ રીતે કરતાં અહિં ધર્મ વનકાળ આવે ન્યાય સંપન્ન વિભવ પ્રમુખ પાંત્રીશ ગુણ પામે, Page #348 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદિક દષ્ટિ પામવાને અવસર હોય, એને માર્ગાનુસારી કહીએ. અહિં ષટ દર્શનની ભિન્નતા જાણે, જિનેક્ત માર્ગે વ્યવહારે પ્રવર્તે, અહિંથી મિથ્યાત્વ મંદ પડ્યું, તેથી વ્યવહાર દ્રવ્ય ધર્મ પણ પામે, પણ સમ્યકત્વ પ્રાપ્તિ ન થાય, અહિં પહેલા ત્રણ અનુષ્ઠાનની પ્રબળતા હોય, સર્વ ક્રિયા કરે તે દેખી બીજા અનેક જીવ ધર્મ પામે, પણ પિતાને ન હોય, તે ક્રિયાનું ફળ સ્વર્ગાદિક થાય, પણ નિર્જરા અર્થે ન થાય. પ્રશ્ન ૭૬ મું–જે જીવને એક પુગલ પરાવર્તનકાલ સંસાર રહ્યો, ત્યારે તે જીવ માર્ગાનુસારી થયે તે જીવને સમક્તિની પ્રાપ્તિ કયારે થાય? ઉત્તર–સમ્યકત્વ સ્વરૂ–પને પ૮૫મે કહ્યું છે કે – ઇહાં ચરમ પુદ્ગલ પરાવર્તામાં મિથ્યાત્વની મંદતા થાય ત્યારે સમ્યકત્વ પામવાના કારણ ત્રણ કરણ છે, તેનાં નામ એક યથા પ્રવૃત્તિ કરણ ૧, બીજો અપૂર્વ કરણ ૨, ત્રીજો અનિવૃત્તિ કરણ ૩, તેમાં ઈહાં પ્રથમ કરણને અવસર છે તે કહે છે. એ સમ્યકત્વ ગુણ પામતાં સુધીમાં સર્વ સાધારણ આઠ દાંત કહ્યાં છે તેમાં યથા પ્રવૃત્તિ કરણ કરતાં બે દષ્ટાંત લાગે. પ્રશ્ન ૭૭ મું–તે આઠ દઇત કેવી રીતે કહ્યાં છે તે જણાવશે ? ઉત્તર–તે દષ્ટાંતની આવશ્યક્ત ગાથા તે ગ્રંથમાં નીચે પ્રમાણે કમી છે.-ગાથા पल्लय गिरी सरिउवला, पिवीलिआ पुरिसपहजरगहीआ; कोदव जलय छाणिअ, सामा इयलाभ दिठंता. १ એ ગાથાને અર્થ કહે છે. એક પાલાનું છાંત, બીજું પર્વતથી નહી પ્રયાત સ્થાને રહેલા પાષાણનું દષ્ટાંત, ત્રીજું પીપીલિકા તે કીડીનું દષ્ટાંત. ચોથું ત્રણ પંથી પુરૂષનું દષ્ટાંત, પાંચમું વર ગ્રહિતનું દૃષ્ટાંત, છઠ્ઠ મદન કેદ્રવનું દષ્ટાંત, સાતમું મલિન જલ દષ્ટાંત, આઠમું સમલ વસ દષ્ટાંત. એ આઠ દષ્ટાંત સર્વે સમ્યકત્વને લાભ થતાં સુધીમાં લાગે. પ્રશ્ન ૭૮ મું—યથા પ્રવૃત્તિ કરણ કેવી રીતે હોય?ને તેને અર્થ શો ? ઉત્તર–અહિં સમ્યકત્વ પામતાં કરણ ત્રણ છે, તેમાં પહેલું યથા પ્રવૃત્તિ કરણ તે “ગતિ જોતર” કથા પ્રવૃત્તિ, એ વ્યુત્પત્તિને અર્થ - થા કેતાં જેમ અનાદિની ચાલ છે તેમની તેમ પ્રવૃત્તિનું કારણ કેતાં જીવ પરિણામનું પ્રવર્તન છે, જ્યાં તેને યથા પ્રવૃત્તિ કરણ કહી, એટલે Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ અનાદિનું જે ચાલ પરિણામ છે તે પ્રવર્તન કર્યું નથી, અનાદિ ચાલે પ્રવર્તે છે, પણ કારણ પરિપાકના જોરથી મિથ્યાત્વની મંદતા થાય. તેથી પાલાને દષ્ટાંતે જેમ પૂર્વે ભર્યો ધાન્યને પાલે તેમાં ડું ધાન્ય નાખીએ અને ઘણું ધાન્ય કાઢીએ તે વારે તે પાલે કાળાંતરે ખાલી થાય તેમ કર્મ રૂપ ધાને કરી સમસ્ત આત્મ પ્રદેશ રૂપ પાલે ભર્યો છે તે પાલે જીવને અનાગથી એટલે ઈચ્છા વિના સહેજે અકામનિર્જરાથી ધન ભેદનાદિકથી અશુભ વિપાકાવસરે મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાયની મંદતાને ગે કર્મ વિપાકે બહુ વ્યાપક ન હોય તે વારે કણ માફક નિર્જરા ઘણી થાય, અને મિથ્યાત્વ કષાયના મંદતા માટે નવાં કર્મ પણ ઘણાં બધે નહિ, મંદ વીર્ય માટે પ્રદેશ રસ પણ થોડું ગ્રહણ કરે એટલે ઘણી નિર્જરા થાય અને બંધ અલ્પ થાય તેથી કર્મ સ્થિતિ રૂપ ધાન્યને પાલે ઘટાડે. (એ પાલાનું પહેલું દષ્ટાંત કહ્યું.) પ્રશ્ન છ૯ મું–બીજું દષ્ટાંત નદીના પાષાણનું શી રીતે છે? ઉત્તર–જેમ પર્વતથી નદી પાર પડે ત્યાં નીચે રહેલે પાષાણ તે નદીની જળધારા પડવાથી અહેપરહો ઘેળાય અથડાય, તે પાષાણ ઘેળના ઘંચનાને વેગે ઘસાઈને ગેલિઘાટમાં આવે, ફરસમાં સુહલે થાય એ રીતે સહેજ સ્વભાવે કોઈક ઘાટમાં આવે પણ કેઈએ એને વિચારપૂર્વક ઘાટ કર્યો નથી. તેમ જીવ તે પાષાણ રૂપ, નદી પ્રવાહ તે કર્મોદય પ્રવાહે પતે અકામ નિરાથી પૂર્વોક્ત ન્યાયે નિર્જરાએ કરી કઈક ધર્મ પ્રવૃત્તિ એગ્યા ઘાટમાં આવે. (આકારમાં આવે) એ તે કરી એક આયુકર્મ વર્જિને બાકી સાતે કર્મની ઉત્કૃષ્ટિ સ્થિતિ ચ બંધ પરિણામને ઘટાડે, તથા પૂર્વ બંધ હોય તે પણ નિર્જર, તેવારે સિતેર કેડાછેડી મિથ્યાત્વ બાબતે હવે તે પરિણામ ટળીને ૫અમને અસંખ્યાતમે ભાગે ન્યૂન એક કેડીકેડીની સ્થિતિ બંધના પરિણામ રાખે, તથા પૂર્વબંધ હોય તે પણ સર્વ સ્થિતિ ઘટીને એક કોડાકોડીની સ્થિતિ શેષ રહે, એ રીતે એક આયુકર્મ મૂકી બાકી સાતે કર્મની સ્થિતિ ઘટાડી નાખે. એટલા સુધી જે જીવના પરિણામની યેગ્યતા થઈ એનું નામ યથા પ્રવૃત્તિ કરણ કહીએ. એ કરણ જીવ સંસારમાં ભમતાં ભમતાં અગતવાર કરે, પલ્યોપમને અસંખ્યાતમે ભાગે ઓછી એક કડાકોડી સાગરોપમની Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ સાત કર્મની શેષ સ્થિતિ રહી ત્યાં સુધી યથા પ્રવૃત્તિ કરણ કહીએ, આગલે ગ્રંથી દેશ આવ્યે ખરે પણ એ કરણ એગ્ય પરિણામે આગળ ન જવાય. ઈતિ પ્રથમ કરણ. (બે દષ્ટાંતે કરી કહ્યું) પ્રશ્ન ૮૦ મુ—બીજું અપૂર્વકરણનું સ્વરૂપ શી રીતે? ઉત્તર–બીજું અપૂર્વકરણ તે જે પહેલા સંસાર પરિમણ કરતાં કદાપિ એવું, કરણ જે જીવ પરિણામ વિશેષ તે પામે નથી માટે અપૂર્વ કરણ કહીએ. એ અપૂર્વકરણ પરિણામે ઘન નિવડ રાગ દ્વેષ પરિણતીમયી જે ગ્રંથી તેને ભેદવા માંડે, જે ભેદે તે અધ્યવસાયને અપૂર્વકરણ કહીએ પ્રશ્ન ૮૧ મું-ત્રીજું અનિવૃત્તિકરણ કેને કહીએ ? ઉત્તર–ત્રી અનિવૃત્તિકરણ તે જે અધ્યવસાય ફળ પ્રાપ્તિ વિના નિવર્સે પડે નહિ, એટલે પૂર્વે આ જે અપૂર્વકરણ રૂપ પરિણામ તે, પાછો જાય નહિ તેને અનિવૃત્તિકરણ કહીએ, તે અનિવૃત્તિકરણ રૂપ પરિણમે કરી જીવ સમ્યકત્વ પામે તે ત્રીજું કારણ પ્રશ્ન ૮૨ મું–ઉપરના કહેલા ત્રણ કરણ વિષે વિશેષ સમજવા જેવું હેય તે તે પણ જણાવશે ? 'ઉત્તર–સમ્યકત્વ સ્વરૂપમાં-પૃષ્ટ પ૮૭ મે-કલ્પ ભાગની સાખ આપી જણાવે છે કે – આયુવજીને સાતે કર્મની અંતિમ-છેલ્લી કેડાછેડી સ્થિતિ પલ્યોપમને અસંખ્યાતમે ભાગે ન્યૂન રહે, બાકી સર્વ ખપી જાય. એ હવે ઈહાં ગંઠી કઠણ સ્થાનક છે. તે ગંઠી કેવી છે ? તે કે, અત્યંત દુખે ભેદવા ગ્ય, કર્કશ, વક્ર, ગૂઢ, ગુપ્ત કેદ્ર, ખદિરાદિ કઠણ કાછના ગાંડની પરે જેવી તેવી રીતે ભેદય છેદાય નહિ; એ ઉપમાએ અનાદિનું જીવને કર્મ જનિત ઘન-નિવડ રાગદ્વેષ પરિણતિ સંચય રૂ૫ ગ્રંથી તે વાવત્ દુર્ભેદ્ય છે. જ્યાં ગઠી છે ત્યાં સુધી આવે તેને પ્રથમ યથા પ્રવૃત્તિકરણ હેય. ૧ પછી ગ્રંથી સમર્થન કરતાં સામર્થ્યવંત થઈ ગ્રંથી ભેદતાં બીજું અપૂર્વકરણ હેય. મારા તથા વળી અનિવૃત્તિકરણ તે સમ્યકત્વ અવશ્ય પ્રાપ્ત ભવ્યપણે આગળ કર્યું જેણે જીવે, એટલે સમ્યકત્વ અવશ્ય પામવું જેના મુખ આગળ રહ્યું છે તે જીવને ત્રીજું કરણ હેય. tia Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ (આને પરમા એમ જણાય છે કે પહેલે કરણે ભવસ્થિતિ પરિપકવ, બીજે કરણે ગઠી ભેદ, અને ત્રીજે કરણે સમક્તિના સન્મુખ થયા. એમ સભવે છે. ) પ્રશ્ન ૮૩ સુ’——શિષ્ય-ઉપર કહ્યા તથા નદીના પત્થર એ બે છાંતે કાઇક ફોડા કોડી સાગરોપમની સાતે કર્મની પ્રાપ્તિને નિશ્ચય થયા ? પ્રમાણે એ જીવે યથા શેષ સ્થિતિ રીતે ધાન્યના પાલે પ્રવૃત્તિ કરણે તે કીધી, એટલે સમ્યકત્વ ઉત્તર-ગુરૂ કહે—અહિં સમ્યકત્વ પ્રાપ્તિનો નિશ્ચય થયું નથી ત્યાં પણ કાંઈક ઉણી એક કાડા કોડી સ્થિતિ શેષ સાત કર્મની કીધી તે પણ અભવ્ય અથવા દુર્ભાવ્યાદિક દૂષણને લીધે હ્રાહા ઇતિ ખેદે રાગદ્વેષ પરિણામમય ગ્રંથી દેશ ગત જીવ પણ ગ્રંથીને અણભેદ થકે હે નાથ ! તાહરૂ દન જે શ્રી મુખે કહેલુ સમ્યકત્વ તે પામી શકે નહિ. કેમ એ યથા પ્રવૃત્તિ કરણ શુદ્ધિ તા અભવ્ય પણ આવે એવું આવશ્યક વૃત્તિમાં કહ્યું છે કે અભવ્ય પણ કોઈક અકામ નિર્જરા કરતા ગ્રંથી દેશ સુધી આવે ત્યાં અરિહંતની રૂદ્ધિ દેખીને અથવા અન્ય કોઇ પૌદ્ગલિક શુદ્ધિની ઇચ્છાએ પ્રવર્ત્તમાન થકો ચારિત્ર લે ત્યાં માત્ર શ્રુત સામાયિકનો લાભ તેને હાય, પણ શેષ દર્શન સામાયિકાદિક પામે નહિ, એમ સ ંસારમા ભ્રમતા થયાં વ્યવહારરાશીયા જીવ પ્રાયે જ્યાંસુધી ચરમાવતા ચરમકરણ ન પામે ત્યાંસુધી અનંતીવાર ગ્રંથી દેશ સુધી આવી પાછા પડે ( પણ અભવી તથા દુČવી–સ'સારસ્થ ભવ્ય જીવને ગ’ડી ભેદ થાય નહિ. ) પ્રશ્ન ૮૪ સુગઠી ભેદ થવાની રીત કઇ છે ? કેવા પ્રકારે ગડી ભેદ થવાય છે તે જણાવા ? ઉત્તર--સમ્યકત્વ સ્વરૂપ-પૃષ્ઠ ૫૮૮ માં કહ્યુ` છે કે-જીવ જે રીતે ગ્રંથી ભેદે તે રીત કહે છે. અહિં ગ્રંથી દેશ પામ્યા પછી કેઇ જીવ અપૂર્ણાંકરણ કરે તે પ'થી જે વટેમાર્ગુ તથા પીપલિકા જે કીડી તેને ન્યાયે દૃષ્ટાંતે કહી દેખાડે છે. જેમ અહિં કઇક ત્રણ મનુષ્ય છે, તે સ્વભાવ ગમને કરી સહેજે નિષ્પ્રયેાજને અટવી પંથે જાય છે તે જાતાં જાતાં ઘણી અટવી એલ શ્રી ગયા પછી કાળ અતિક્રમવે કરી ભય પામ્યા, એટલે અસૂર વખતે અટવીના પથ તેથી ડરવા લાગ્યા, એટલામાં તુરત બેચાર આવી લાગ્યા. પછી તે ત્રણ મનુષ્યે માને મુખે ઢુકડા એચેારાને દેખીને Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩ર૭ તે ત્રણમાંથી એક તે માર્ગ થકી પાછે નિવર્યો, એટલે પાછો નાશી ગ, તથા બીજાને તે તે ચોર લેકે ગ્રહણ કીધે એટલે પકડી લીધે. અને ત્રીજો મનુષ્ય તે ચેરેને સમયક પ્રકારે અતિક, એટલે પિતાનું બળવીર્ય ફેરવી ને હત પ્રહત કરી પુરપ્રત્યે પહોંચે એટલે ઈચ્છત સ્થાનકે નિર્ભયપણે પહોંચે. એ દષ્ટાંત સમયકત્વ પ્રાપ્તિમાં ઉપનય ભાવે ઉતારે છે.– ભવ બ્રમણ રૂપ તે અટવી તેમાં મનુષ્ય તે ત્રણ ઉત્કૃષ્ટ જાતના સંસારી જીવ, અને કર્મ સ્થિતિ તે માટે દીર્ઘ માર્ગ કહીએ. તથા ગ્રંથી દેશ તે ભયનું સ્થાનક વળી રાગ અને દ્વેષ રુપ બે ચાર જાણવા. એ ત્રણમાંથી દુર્ભવ્ય અથવા અભવ્ય જીવ તે તે પાછા ભાગ્યા (નાશી ગયા). તથા અચરમકરણી અથવા અપરિપક કારણી તે ગ્રંથી દેશેજ રહ્યો, અહીં ગ્રંથી દેશે ભવ્ય અથવા અભવ્ય ઉત્કૃષ્ટ સંખ્યાત અસંખ્યાત કાળ સુધી રહે પછી ભવ્યને શેષ અદ્ધ પુગલ પરાવર્તન સંસાર રહ્યો હોય તે ચથી ભેદે અધિક સંસારી પાછા ફરે. અહિં ગ્રંથી દેશે ભવ્ય અથવા અભવ્ય રહ્યા થકા દ્રવ્ય કૃત ભિન્ન દશ પૂર્વ સુધી પામે તથા દ્રવ્ય ચારિત્ર પામે. પ્રશ્ન ૮૫ મું–કઈ એમ કહે કે અભવીને પૂર્વનું જ્ઞાન ન હોય તેનું કેમ ? ઉત્તર–પાને પ૮૯ મે-કહ્યું છે કે-અભવ્ય પૂર્વ શ્રુત ન પામે, કેટલાક ગ્રંથોને અનુસરે તથા વૃદ્ધ પરંપરાએ પણ અભવ્યને પૂર્વ કૃત ન હોય, તથા કોઈક ગ્રંથને અનુસારે લબ્ધિ દશ પૂર્વ સંપૂર્ણને પૂર્વ લબ્ધિ કહીએ, તે અભવ્યને ન હોય પણ શેષ હોય, પછી બહુ કૃત કહે તે ખરૂં. પૂરે પૂરાં દશ પૂર્વ તથા અધિક યાવત્ ચૌદ પૂર્વ સુધી જે ભણે તે નિયમ સમ્યકત્વી હોય. કેમકે કપ ભાગમાં કહ્યું કે ગત વરસ સામમિત્ર, નિયમ સમ સે મયખા તિ | ત માટે ઉત્કટ કારણ કેગે બીજે પુરૂષ તે ગ્રંથી દેશેજ ટકી રહ્યો, તથા ત્રીજો ચરમ કરણ પ્રાપ્ત ભવ્ય સમ્યકત્વ વંત વિલાસ વધતે રાગ દ્વેષ પરિણતિ રુપ ગ્રંથી ભેદીને સમ્યકત્વ દર્શન જીપ નગરેજ પહોંચે એમ ત્રણે કારણને ઉપનય જોડ. પ્રશ્ન ૮૬ મું—ચોથું પિપીલિકાનું દૃષ્ટાંત શી રીતે છે? ઉત્તર–ઉપરના ચાલતા અધિકારે પપીલિકાનું દષ્ટાંત સમજાવે છે – જેમ ક્ષિતિ જે પૃથ્વી તેના ઉપરે સહજ સ્વભાવે કીડી ફરે છે, ગમન કરે છે, પણ તેમાં કેઈની પ્રેરણા નથી, હવે તેમાં એક કીડી તે ફરતી ફરતી Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ થાણું જે ખીલે અથવા ભીંત પ્રમુખ ત્યાં સુધી આવીને વળી પાછી ફરી જાય, તથા કેઈક કીડી તે થાણું જે ખીલે ભીંત તે ઉપરે ચઢવા માટે તે ચઢીને થાણેના ઉપર બેસી રહે, તથા વળી કઈક કડી થાણુ ઉપરે ચડીને ઉડી જાય. તથા કેઈક કીડી ખીલાથી અધવચ પાછી ઉતરે, એ મૃદંગી જે કડી તેનું દwત જાણવું. હવે એને ઉપનય ઉપમાન દેખાડે છે, ક્ષિતિ ગમન એટલે કીડીનું પૃથિવી ઉપરે ફરવું, ખીલાના મૂળ સુધી આવવું તે પ્રથમના યથા પ્રવૃત્તિ કરણ સરધ્યું છે, તથા કેઈક કીડી ખીલે ચડી તે સમાન બીજું અપૂર્વ કરણ છે, તથા કેઈક કડી ખીલે ચડીને તે ખીલાથી ઉડી ગઈ તે સદશ જીવને ત્રીજું અનિવૃત્તિ કરણ કહીએ. થાણું જે ખીલે ત્યાંજ ટકી રહેવું તે ગ્રંથી દેશે રહેવું એટલે ગ્રંથી ગત જીવનું કેઈ કાળ સુધી ત્યાં રહેવું હોય, તે સરખું છે, તથા તે ખીલા રૂપ ગંઠી દેશથી ઓસરે એટલે પાછું ફરે તે ફરી કર્મ સ્થિતિની વૃદ્ધિ કરે ફરી ઉત્કૃષ્ટી કર્મ સ્થિતિ વધારે. એ બે દષ્ટાંત કહ્યા તેણે કરી કેઈ સંજ્ઞી પર્યાપ્ત પંચંદ્રિય ભવ્ય જીવ મુક્તિ જાવા ગ્ય હોય, જેને માત્ર અદ્ધ પુગલ પરાવર્નાન શેષ સંસાર બાકી રહ્યો હોય, એ એટલે લક્ષણે પૂરણ જે જીવ હોય તે જીવ જે કરે તે આગળ કહે છે. પ્રશ્ન ૮૭ મું–અદ્ધ પુદ્ગલમાં આવેલ છવ શું શું કરે ? ઉત્તર–ઉપરોક્ત લક્ષણવંત જીવ તે ગ્રંથી દેશ સુધી આવે, ત્યાં પરિણામ નિર્મલતાની વૃદ્ધિ હોય તે કહે છે. પૂર્વે કઈ વારે પામે નથી એવું જે પરિણામ તેને અપૂર્વ કરણ કહીએ તે અપૂર્વ કરણ કેવું છે જે નિવડ આકરી અત્યંત કઠીણ એવી પક્ત રૂપે જે ગ્રંથી તેને ભેદવને વજ સરખું છે, તેને ઘાએ કરીને વિહિત એટલે કર્યો છે દુષ્ટ ગ્રંથીને ભેદ જેણે, તથા ભૂત તે જીવ પ્રતિક્ષણે વિશુદ્ધમાન પરિણામની નિર્મલતા વધતે થકે અંતર્મુહૂર્ત માત્રામાં પૂર્વોક્ત અનિવૃત્તિ કરણે ગયે એટલે ગ્રંથી ભેદ કરતાં અંતર્મુહૂર્ત લાગે. ત્યાં ચઢતે પરિણામે ગ્રંથી ભેદ કરી અનિવૃત્તિ કરણે જાય. અહિં અપૂર્વ કરણની વિશુદ્ધતા થકી અનિવૃત્તિ કરણની નિર્મલતા વિશુદ્ધતર છે, માટે અપૂર્વ કરણ અને અનિવૃત્તિ કરણની ભિન્નતા થઈ. (પૃષ્ટ પ૯૦મ.) પ્રશ્ન ૮૮ મું– અપૂર્વ કરણમાંથી અનિવૃત્તિ કરણે ગયે જીવ શું કરે? Page #354 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર–અનિવૃત્તિ કરણે ગયે થકો જીવ જે કરે તે કહે છે. તે જીવને ત્યાં અનિવૃતિ કરણે અતિ વિશુદ્ધ પરિણામના જોરથી મિથ્યાત્વ મેહનીયન પુજની સ્થિતિ બે થાય. તેમાં પહેલી સ્થિતિ અંતર્મુહૂર્ત વેવ એટલે એક અંતર્મુહૂર્તમાં ખપી જાય, એટલી સ્થિતિનાં મિથ્યાત્વ મેહનીય નામ કર્મના દલીયાં તે મોટી સ્થિતિ જે કડાકોડી સાગરોપમમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન છે તે સ્થિતિમાંથી નજીક ખેંચી લે, એટલે બીજી પાપ મને અસંખ્યાતમે ભાગે યૂન એક કડાકડી સાગરોપમ પ્રમાણ હતી તેમાંથી અંતમુહૂર્ત પ્રમાણ વેદ નીચી ખેંચીને જૂદી કીધી. બાકી શેષ રહી તેને મેટો પુજ અલગે રાખે એટલે હાની સ્થિતિ તથા મેટી સ્થિતિને વચમાં અંતર પડ્યો તે વારે એ બેઉ સ્થિતિની વચમાં જે ખાલી જગા રહી તેને અંતર કરણ કહીએ, એમ અહિં અનિવૃત્તિ કરણને જોરથી અંતર કરણ કરે. પ્રશ્ન ૮૯ મું—અનિવૃત્તિ કરણમાંથી જીવ અંતર કરણમાં આવે ત્યારે શું કરે ? ઉત્તર–પૃષ્ઠ ૫૯૧મે-કહ્યું છે કે પ્રથમ સ્થિતિ ગત દલિયાને અંતમુહૂર્તમાં ખપાવે અને મોટી સ્થિતિમાંથી આવતાં દલિયાને ઉપશાવે વિર્ષાભિત ઉદય કરે અંતર્મુહૂર્ત ઉદય ન આવે એવાં કરે. એટલે અનિવૃત્તિકરણે બે કાર્ય કરે. એક તે મિથ્યાત્વ સ્થિતિના બે ભાગ કરી અંતરકરણ કરે અને બીજું અંતમુહૂર્ત વેવ પ્રથમ લઘુ સ્થિતિને ખપાવે એટલે અનિવૃત્તિ કરણને કાળ પૂરો થાય તે વારે આગળ અંતર કરણમાં ધસે, દોડી જાય, પ્રવેશ કરે, તે વારે ત્યાં અંતર કરણને પ્રથમ સમયે હે નાથ ! તમારે પ્રસાદે ક્ષાયિકાદિકની પરે વિશિષ્ટ તે નહિ પણ સામાન્યપણે અલ્પકાલીને ઉપશમ નામ સમક્તિ પામે. તે શી રીતે પામે તેની ઉપમા કહે છે, જેમ સુભટ હોય તે રણને વિષે વેરીને જીતવાથી પરમાનંદ પામે, તેમ અનાદિન જે રાગ દ્વેષ રૂપ મોટા શત્રુ તનિત ગુરૂ કર્મ સ્થિત્યાદિ અનંતાનુબંધિયા ચાર વેરીને જીતવાથી પરમાનંદ સરખું સમ્યકત્વ જીવ પામે. એટલે અનાદિ કાળને સંસાર ચક્રમાં ભમતે થકે જીવ, મિથ્યાત્વ મોહનિયાદિક કર્મોને ખપાવીને તે યથા પ્રવૃત્તિ કરણે કરીને કર્મો ખપાવે, તેનું દૃષ્ટાંત પૂર્વોત નદીના પ્રવાહને પાષાણ, તેના દwતે ખપાવે, પછી પૂર્વે કઈ વારે ભેદી નથી એવી જે રાગ દ્વેષ પરિણતિમયી મિથ્યાત્વ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ગ્રંથી તે ગ્રંથીને શી રીતે ભેદે ? કે ગિરિવર જે પર્વત તે ભેદવાને જેમ વજ બળવાન છે, તેમ અપૂર્વ કરણ પરિણામ રૂપે ઉગ્ર વજી ધારાએ કરીને જીવ ગ્રંથી ભેદતે અંતર મુહૂર્ત કાળમાં અનિવૃત્તિ કરણે ગયે, પછી તે અનિવૃત્તિ કરણે ગયે કે જે કરે તે કહે છે. પ્રતિ સમયે એટલે સમય સમય પ્રત્યે વિશુદ્ધમાન પરિણામિ થકો ત્યાં બહુલાં કર્મોને ખપાવે, તે વખતે જે મિથ્યાત્વનાં દલિયાં ઉદય આવ્યાં, તેને ક્ષય કરે અને જે ઉદય ન આવ્યાં ઉદયાભિમુખ ન થયાં તે દલિયોને ઉપશમાવે, એટલે ઉદીરણાદિક કરણ બળે પણ વિપાકેદય અથવા પ્રદેશદય જે થઈ શકે નહિ તેને ઉપશમાવ્યા કહીએ. એમ અહિં અનિવૃત્તિ કરણે કેટલાંક મિથ્યાત્વનાં દલિયાં ખપાવ્યાં અને કેટલાંક ઉપશમાવ્યાં, અને મિથ્યાત્વ સ્થિતિના બે ભાગ કરી વચમાં અંતર કર્યું. પ્રશ્ન ૯૦ મું–અંતર કરણ કર્યા પછી શું થયું? ઉત્તર–અંતર કરણ કરતાં જે થયું તે કહે છે. પૃષ્ઠ ૫૯૨મે-જેમ કેઈક પંથી જન ગ્રીષ્મ કાળમાં મધ્યાહ્ન સમયે નિર્જળ વનમાં સૂર્યના પડેલા કિરણને પરિતાપે પડેલા લૂત અજડ તાપે કરી અતિ વ્યાકુલ થયે હોય, તેને કઈ શીતલ સ્થાનક મળે વળી ત્યાં કઈ બાવન ચંદનનું ર છાટે તે વારે તે પંથી શાતા પામે કે આનંદમગ્ન હોય ? તેમ અહિં ભવ્ય જીવ રૂ૫ પંથી અનાદિ કાળને સંસાર રૂપ ઉગ્ર ગ્રીષ્મ કોળે જન્મ મરણાદિ રૂપ નિર્જળ વનમાં કષાય રૂપ ઉગ્ર તાપે પડ્યો રેગ શેકાદિ રૂપ લૂ અજડ એટલે લુખ તેણે કરી અલુ (દગ્ધ થયેલે) અને તૃષ્ણ રૂપ મેટી પીપાસા તેણે કરી પરાભ થશે ભવ્ય પંથી તે અનિવૃત્તિ કરણ રૂપ શુદ્ધ સરલ માર્ગ પામી દૂરથી અંતર કરણ રૂપ શીતલ સ્થાનક દેખી હર્ષવંત થકે ધસી ત્યાં પહોંચે એટલે ગોશીષ જે બાવન ચંદન તેને જે રસ તેની પશીતલ અતિશય પરમ ઉત્કૃષ્ટ અનિવૃત્તિ કરણ પરમ સુખ શાતા કરણ એવું તે અનિવૃત્તિ કરણને અંતે અને અંતર કરણને પ્રથમ સમયે ઘનસારવત્ શીતલ સમ્યકત્વ પામે તે વારે અનંતાનુબંધી તથા મિથ્યાત્વ કૃત પરિતાપ સર્વ મટી જાય, ગાહ તૃષ્ણ પીપાસા મટી જાય. અહિં અનાદિ કાળનું પરમ શત્રુ પરમ દુઃખદાતા રૂપ એવા મિથ્યાત્વનું દુઃખ અંતર્મુહૂર્તા સુધી દફે થાય ( દૂર થાય) અનાદિને પ્રથમ દુઃખાંત અહિં થયે. (એટલે ઉપશમ સમક્તિ અંતમુહૂરની સ્થિતિવાળું પ્રથમ પ્રાપ્ત થયે અનાદિ મિથ્યાત્વને અંત આવી ગયે.) Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ પ્રશ્ન ૯૧ મુ—જ્યારે અનાદિ મિથ્યાત્વનો અંત આવ્યા ત્યારે તે મિથ્યાત્મ કેવા પ્રકારનું સમજવું ? ઉત્તર—અહિં પૃષ્ટ પરમે-કહ્યું છે કે-અહિં સિદ્ધાંત શૈલીમાં કાળ નિષ્ઠાએ ગુણદોષ પ્રાપ્તિ તથા વિરહ આ શ્રી ચાર ભાંગા કહ્યા છે તેનાં નામ કહે છે. ૧ અનાદ્ઘિ અનંત, ૨ અનાદિ સાંત, ૩ સાદિ સાંત, ૪ સાદિ અનત. એ ચાર ભાંગાના અર્થ કહે છે, જેને મિથ્યાત્વાદિક અનાદિનુ છે. અને તે કોઇ દ્વિષસ મટશે પણ નહિ, એવા અભવ્યાદિકને અનાદિ અન’ત પ્રથમ ભાંગા છે ૧, અને જે ભવ્ય જીવે પ્રથમ સમ્યકત્વ પ્રાપ્ત કર્યું. તે વારે તે જીવે અનાદિના મિથ્યાત્વને અંત આણ્યે. તે માટે તેને અનાદિ સાંત ખીજો ભાંગે જાણવા ૨, તથા જે જીવ સમ્યકત્વ પામી વળી સમ્યકત્વ વમર કરી મિથ્યાત્વે ગયા તે વારે મિથ્યાત્વની આદિ થઈ, પછી કેટલાક કાળ મિથ્યાત્વે રહી વળી શુભ સામગ્રીના ચેાગથી ફરી સમ્યકત્વ પામ્યા. તે વારે મિથ્યાત્વના અત થયા એ ત્રીજો સાદિ સાંત નામા ભાંગે થયે ૩, તથા ચોથા સાદિ અનંત નામા ભાંગે તે ક્ષાયિક સમ્યકત્વાદિ ક્ષાયક ભાવે જેને જે ગુણ પ્રગટ થયા તે ગુણુ તેને હાય પશુ મિથ્યાત્વીને ન હોય, કેમકે ગ્રંથી ભેદ કર્યાં પછી જે મિથ્યાત્વ હાય, તે તે સાદિ સાંત ભાંગેજ હાય, માટે જેને સમ્યકત્વાદિક ક્ષાયક ગુણ પ્રગટયા તે સાદિ, અને તે ગુણુ આવ્યા જાય નહિ તે અનંત, એટલે ભવ્ય મિથ્યાત્વીને ત્રણે ભાંગા હોય, અને અભવ્ય મિથ્યાત્વીને એકજ અનાદિ અન ત ભાંગે હોય. ૪ ચદુત્તા: --- ગા मिच्छत्तम भव्वाणं, तमणाड़ मत येणेयव्वं ॥ भव्वाणं तमणाइ, सपय्यवसितु सम्मते || १ || --- અઃ—અભવ્યને મિથ્યાત્વ અનાદિ અનંત ભાંગે હાય. અને ભષ્યને અનાદિ સ વસિત ભાંગે મિથ્યાત્વ હોય. ઇતિ. પ્રશ્ન ૯૨ મુ—શિષ્ય-સમકિત કેટલા પ્રકારનાં ? ઉત્તર--સમ્યકત્વ સ્વરૂપમાં સમ્યકત્વના ૧૫ ભેદ કહ્યા છે. તેનાં નામ. ૧ તત્ત્વ રૂચિ સમ્યકત્વ, ૨ દ્રશ્ય સમતિ, ૩ ભાવ સમકિત, ૪ નિશ્ચય સમકિત, ૫ વ્યવહાર સમકિત, ૬ નિસર્ગ સમિતિ, ૭ ઉપદેશ સુમિત, ૮ કારક સમિતિ, ૯ રેચક સમિકત, ૧૦ દીપક સમિતિ, ૧૧ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ક્ષયાપશમ સમક્તિ, ૧૨ ઉપશમ સમક્તિ, ૧૩ ક્ષાયક સમક્તિ, ૧૪ સાસ્વાદાન સમક્તિ, ૧૫ વેક સમક્તિ, એ ૧૫ પ્રકારનાં સમક્તિ કહ્યાં. પ્રશ્ન ૯૩ સુ——પહેલું તત્ત્વ રૂચિ સમ્યકત્વ કોને કહીએ ? જે તત્ત્વ ઉત્તર—જે હું પરમેશ્વર ! તારા પ્રકાશ્યા જે જીવાર્દિક ભાવ પદાર્થ તેને વિષે તત્ત્વ રૂચિ હાય અર્થાત્ પરમા બુદ્ધિ હાય, સકલ દોષ રહિત અને સકલ ગુણે સ ́પન્ન એવા અરિહંત દેવે ભાખ્યુ તે સત્ય છે, એવી રૂચિ પરમાથ બુદ્ધિ, તદ્રુપ ભગમમાં કહ્યું છે. તમેવ સર્ચ નિર્ભય, ખંનિગેદિ વેડ્યું. ' ઇત્યાદિ રૂચિ રૂપ. શ્રીજિનેશ્વર ભાષિત જીવા જીવાદિક તત્ત્વને વિષે જે સમ્યક્ શ્રદ્ધાનનિશ્ચલ પ્રતીત તેને તત્ત્વ રૂચિ કહીએ તે તત્વ રૂચિ શ્રદ્ધાન મિથ્યાત્વ દલના રસની મંદતાએ જાતિ સ્મરણાદિક નિમિત્તે ઇડાપાણ કરતાં કરતાં સહેજે પેાતાની મેળે તત્ત્વ શ્રદ્ધાન પામે તે નિસર્ગ સમ્યકત્વ કહેવાય, અથવા શુભ ગુરૂની ઉપાસના કરતાં સિદ્ધાંત વાણી સાંભળતાં જે પામે તે ઉપદેશિક શ્રદ્ધાન કહિયે. ઈત્યાદિક લક્ષણ જે તત્ત્વરૂચિ તે એક વિધ સમ્યક્ત્વ કહીએ. ॥ ૧ ॥ આ પ્રમાણે સમ્યકત્વ સ્વરૂપમાં--પાને ૫૯૩થી જાણી લેવુ. પ્રશ્ન ૯૪ મું—બીજું દ્રવ્ય સમકિત કેને કહીએ ? ઉત્તર-—હે પ્રભુ ! તારાં વચનના પરમાર્થ જે રહસ્ય તેનેા અજાણ છે. પણ તારાં વચનને વિષે તત્ત્વ રૂચિ છે, કેમકે જે રાગદ્વેષ અજ્ઞાન એ ત્રણ દોષનો નાશ થવાથી વીતરાગ થયા તે અસત્ય ભાષણ કરે નહિ, માટે શ્રી જિન ભાષિત વચન સ સત્ય છે, એમ તે જાણે છે તે એવી જે તત્ત્વરૂચિ તે દ્રવ્યગત સમ્યકત્વ કહીએ. ચતુર્દ સિદ્ધાંત્તે-માવેગ સદાંતો, અયાળ માળે ત્રિસમાં, ઈ તિવચનાત્ જે સૂક્ષ્મ અને નથી જાણતો એવા અજા ને પણ જો ભાવે સદ્ગુણા છે કે અરેંત તે શુદ્ધ ભાષણ કરનારાજ છે એવી આઘે પ્રતીત છે તે અજાણ પુરૂષને પણ દ્રવ્યથી સમ્યકત્વ છે. ॥ ૨ ॥ પ્રશ્ન ૯૫ મું—ત્રીજુ` ભાવ સમિત કોને કહીએ ? ઉત્તર—ભાવગત સમ્યકત્વ તે વળી પરમાના જાણુપુરૂષને હાય. यदुक्तं सिद्धांते: - जीवा नव प्रयत्थे जो जाणइ तस्स होइ संमतं. ઇતિ વચનાત્. માટે જે ભવ્ય જીવ જીવાદ્ધિક નથે પદાર્થને સમસ્ત નય, Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ ગમાં, ભંગ, પ્રમાણ, નિક્ષેપ પ્રમુખ સ્યાદ્વાદુ શૈલી પૂર્વક જાણે, સહે તે ભવ્ય જીવને ભાવગત સમ્યકત્વ કહીએ. ૩ છે. પ્રશ્ન ૯૬ મું ચોથું નિશ્ચય સમકિતનું સ્વરૂપ શું? ઉત્તર–જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ શુદ્ધ શ્રદ્ધા ભાષણ રમણતા પૂર્વક રત્નત્રયરુપ આત્માનું જે શુભ પરિણામ તેને નિશ્ચય સમ્યકત્વ કહીએ. એટલે આત્માને જ નિશ્ચય સમ્યકત્વ કહીએ, કેમકે આત્માને આત્માના ગુણ તે કાંઈ જૂદા નથી, પરિણામે અનન્ય છે-એક છે ગુણ ગુણ ભાવે અભેદેજ રહ્યા છે, કેમકે અભેદ પરિણામે પરિણમે જે આત્માને તળુણ જ કહેવાય. यदुक्तं योग शास्त्रेः - आत्मेवदर्शनज्ञान, चारित्राण्यथवायते; यस्तदात्मैवस्वगुणैः, शरीर मधितिष्ठति. ॥१॥ પ્રાચે અપ્રમત્ત સાધુને નિશ્ચય નય સમ્યકત્વ પૂર્ણ કહેવાય છે કેમકે જેવું જાણ્યું તેજ ત્યાગ ભાવ છે, અને શ્રદ્ધા પણ તદનુ રુપ છે. માટે સ્વરુપયેગી જીવને આત્મા તેજ જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. કારણકે આત્મા રત્નત્રયાત્મક અભેદ ભાવે શરીરમાં રહ્યો છે, માટે રત્નત્રયીને શુદ્ધોપગે વર્તતા જીવને નિશ્ચય સમ્યકત્વ કહીએ. | ૪ પ્રથ ૭ મું—પાંચમું વ્યવહાર સમકિત કોને કહેવું? ઉત્તર–વ્યવહાર સમ્યકત્વ તે, હે પ્રભુ! તારા સિદ્ધાંતને વિષે સમ્યકત્વના હેતુ જે મિથ્યાત્વનું સંસ્તવ પરિચય પ્રમુખ જે અતિચારાદિક દેષ છે. તેને ત્યાગથી થાય. તથા દેવ ગુરૂ ભકિત બહુમાન મેગે શાસનન્નતિ હેતએ થાય. यदुक्तं गुणस्थान विचार ग्रंथे:---- देवे गुरुच संघेच, सद्भक्ति शासनोन्नति ॥ अग्रतो पि करोत्येव, स्थितिस्तूर्ये गुणालये ॥ १॥ અર્થ–દેવ ગુરૂ તથા શ્રી સંઘ તેની બહુમાન સહિત ભક્તિ કરે શાસનેન્નતિ કરે, અવિરતિ ગુણ ઠાણે રહ્યો થકે પણ આગમકત વિધિ માગે નિરતિચાર સમ્યકત્વ પ્રવૃત્તિ સહિત હોય તેને વ્યવહાર સમ્યકત્વ કહીએ . પ / પ્રશ્ન ૯૮ મું–છ$ નિસર્ગ સમક્તિ કોને કહેવું ? Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ઉત્તર–અહિં પાને પલ્પ મે-શિષ્ય પૂછે છે કે નિર , સહેજે સમ્યકત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય? તેવારે ગુરૂ દષ્ટાંત ગર્ભિત સમ્યકત્વ પ્રાપ્તિને ઉપાય કહે છે – અહિં પાંચ દષ્ટાંત કહ્યાં છે, તેમાં જલનું તથા વસ્ત્રનું અને કેદ્રવનું એ ત્રણ દષ્ટાંત આગળ પુજ ત્રય ભાવનાવસરે કહી બતાવશે અને માર્ગને તથા જવરને એ બે પ્રસૂતિ છે તે કહે છે-જેમ કેઈક પંથી માર્ગથી ભ્રષ્ટ થયે પછી બીજા કેઈના ઉપદેશ પામ્યા વિના જ ભમતે ભમતે પિતાની મેળે સહેજે માર્ગે ચડે, અને કેઈક પંથ ભ્રષ્ટ થયેલે પંથી તથા વિધ પાપના ઉદયથી કેઈ સજનને વેગ ન મળવાથી માર્ગ પામેજ નહિ. ત્યાંને ત્યાંજ રહે. અને ત્રીજો પુરૂષ બીજાને પૂછી માર્ગ પામે છે તેમજ વળી ત્વરનું દષ્ટાંત કહે છેઃ—જેમ કેઇકને તાપ જ્વર આવ્યા તે કોઈને ઔષધ કર્યા વિના જ પિતાની મેળે જતે રહે, અને કેઈકને તે ઔષધ ચુર્ણ ધાગાદિ (દેરાદિક) પ્રવેગ કરવાથી જવર જાય છે, તથા કેઈકને તે અસાધ્ય જવર કઈ રીતે જાયજ નહિ. એ રીતે એ બે દષ્ટાંત સમ્યકત્વ પ્રાંતિ વિષે જોડવાં તે આવી રીતે - કોઈક શુકલ પક્ષી કાલાદિક કારણ પરિપકવત ચર્માવર્તિ ચરમ કરણી એ ભવ્ય જીવ તે સહેજે આપ આપ વિચાર તે થકે સમ્યકત્વ પામે તે નિસર્ગ સમ્યકત્વ કહીએ. + ૬ II પ્રશ્ન ૯ મું–સાતમું ઉપદેશ સમકિત કેને કહીએ? - ઉત્તર–કઈક જીવ પૂર્વોકત કાલાદિક ગ્યતાવંત હોય પણ સદ્દગુરૂને યેગે ઉપદેશ સાંભળી અનાદિની ભૂલ મટાડી દેવ ગુરૂ ધર્મ સહણા રુપ સમ્યકત્વ પામે તેને ઉપદેશ સમ્યકત્વ કહીએ. ૭ પ્રશ્ન ૧૦૦ મું–આઠમું કારક સમકિતનું શું લક્ષણ ? ઉત્તર—હે નાથ! જે જેમ યથાર્થ ભાવે વિધિ માર્ગ તમે પ્રકા તે તેમજ આજ્ઞાને અનતિક્રમ થકે એટલે તમારી આજ્ઞા સહિત આગમતા શૈલી પૂર્વક યથા શકિતએ દાન, પૂજા, વ્રત, નિયમાદિક કરે તેને કારક સમ્યકત્વ કહીએ. / ૮ ! પ્રશ્ન ૧૦૧ મું-નવમું રોચક સમકિત કેને કહીએ? ઉત્તર–રેચક સમ્યકત્વ, તે હે નાથ! તારા ધર્મને વિષે રૂચિ માત્ર કરે, શ્રી જિનેકત ધર્મ કરવાની ઈચ્છા રહે. શુદ્ધ શ્રદ્ધા રાખે, કેઈને Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ ધર્મ પ્રવૃત્તિ કરતે દેખીને રૂડું સાને, પરંતુ પિતે ભારે કર્મ ક્રિયાનુણાનાદિક કરી શકે નહિ તેને રાયક સમ્યકત્વ કહીએ. / ૯ / માટે પ્રશ્ન ૧૦૨ મું—દશમું દીપક સમક્તિ કેને કહીએ. ઉત્તર દીપક સમકિત વત, સ્વયંપતે તે મિથ્યાદષ્ટિ અભવ્ય દવ્ય હોય, પણ અંગારમર્દિદકાયાયની પરે ધર્મ કથાદિકે કરી આદિ શબ્દથી સામાયિઠાણના અનુષ્ઠાનના અતિશયે કરીને એટલે દંભ રચના વિશેષે કરી પર જે બીજી ભવ્ય ભદ્રક જી હેય તેને ધર્મે કરી દીપાવે, એટલે અન્ય જીવન ઘટમાં પ્રકાશ કરાવે, પરંતુ પિતાને અંતરંગ પરિણામે શ્રદ્ધા ન હોય એવાને હે પ્રભુ તારા સમય જે સિદ્ધાંત તેને જાણ પુરૂષ દીપક સમ્યકત્વ કહે છે. અહિં શિષ્ય પ્રશ્ન કર્યું જે પોતે મિથ્યાત્વી મિથ્યાત્વે વાસિત અંતઃકરણવાળને સમ્યકત્વી કેમ કહ્યો છે? તે વારે ગુરૂ કહે છે–હે શિષ્ય, જે મિથ્યા પરિણામી છે તે પણ આગલા પ્રાણીઓને ધર્મ પમાડવાને હેતુ થાય છે, અથવા શાસન્નતિ કરે છે, માટે કારણે કાર્યને ઉપચાર કરી સમ્યકત્વ કહીએ, સમ્યકત્વને હેતુ છે માટે સમ્યકત્વ કહીએ, यदुक्तं सिद्धांतेः-विहियाणु ठाणं पुण, कारग मिह रोय गंतु सद्दहणं ॥ मिच्छ રિટી હીવ, ગંતરે રીવળ તંg ? એ અર્થ–વિહિત એટલે નીપજાવ્યું છે કર્યું છે આગમાનુસારે ધર્માનુષ્ઠાન જેણે તે કારક સમ્યકાવ કહીએ; અને રેચક સમ્યકત્વ તે શુદ્ધ સહણ રૂ૫ રૂચિ થાય તેને કહીએ, અને વળી પિતે મિથ્યા દષ્ટિ થકે પરને તત્વ દીપાવે, પરને સમ્યકત્વ પ્રકાશ કરે તેને દીપક સમ્યકત્વ ઉપચારે કહીએ. ૧૦ | ઇતિ સમ્યકત્વ સ્વરૂપ. અહિં અભવીને દીપક સમક્તિ કહ્યું તેનું દષ્ટાંત કહે છે. જેમ દીપક ઘર તથા દીવીને માથે દીપક હોય તે બીજાને પ્રકાશ કરે પણ નીચે પિતાને તે અંધારું જ હોય. હવે જે પ્રકાશ છે તે તેને નથી પણ દીપકને છે પડે તે દીપકને ધરનાર છે. તેમ અભવી તે દીપક ધરનાર, અને વ્યવહારથી ચારિત્ર અને અગિયાર અગાદિક જ્ઞાન રૂપ દીપકના પ્રકાશ વડે કેઈ ભવ્ય જીવ તેના ઉપદેશથી મેક્ષ પામે પણ પિતાને તે મિથ્યાત્વજ હોય. ભવ્ય જીવને જે પ્રકાશ થયે તે અભવીના ઘરને નહિ પણ મહાવીરના ઘરનું એટલે તીર્થકરના ઘરનું જે સૂત્ર જ્ઞાન તેને પ્રકાશ થયે. કારણકે ભવ્ય જીવને સત્તામાં જ્ઞાન રહ્યું છે તે જ્ઞાન વડે સન્મુખ થયેલા જ્ઞાનને આકર્ષણ કરી ચે અને સમ્યકત ભાવે પ્રગમવે. અને અભવીને સત્તામાં જ્ઞાન નથી, મિથ્યાષ્ટિ છે તેથી તેનું કૃત પણ અજ્ઞાનમયજ છે એટલે અભીનું Page #361 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રત અભાવીને પ્રકાશ ન કરે, પણ ભવ્ય જીવને પ્રકાશ કરે. એક કવિએ દેહરા. અભવી અને દીપક ઘર, દેનું સુજત નહી; અન્ય જનને પ્રકાશ કરે, આપ અંધેરે માંહી. પ્રશ્ન ૧૦૩ મું પિશમ સમક્તિ કેટલા ગુણઠાણું સુધી હોય? ઉત્તર–સમ્યકત્વ સ્વરુપમાં પાને ૬૧૧ મે-કહ્યું છે કે-ક્ષપશમ સમ્યકત્વ ચેથા ગુણઠાણાથી માંડીને સાતમાં અપ્રમત્ત ગુણઠાણ સુધી જ હોય, પણ અન્ય ગુણઠાણે ન પામિયે. ૧૧ છે પ્રશ્ન ૧૦૪ મું—ઉપશમ સમકિત કેટલા ગુણઠાણ સુધી હોય? ઉત્તર–ઉપશમ સમ્યકત્વ તે ચોથા ગુણઠાણાથી માંડી આઠ ગુણ ઠાણ સુધી હોય, અર્થાત્ ચેથા ગુણઠાણાથી માંડી અગિયારમાં ઉપશાંત મહ નામના ગુણઠાણા સુધી હોય, પણ અન્ય ગુણ સ્થાનકે ન હોય. # ૧૨ પ્રશ્ન ૧૦૫ મું–ક્ષાયક સમકિત કેટલા ગુણઠાણ સુધી ? ઉત્તર–ક્ષાયક સમ્યકત્વ અગિયાર ગુણઠાણે હોય, એટલે ચેથા ગુણઠાણાથી માંડીને ચઉદ અયોગી ગુણઠાણ સુધી હોય. તે ૧૩ છે પ્રશ્ન ૧૦૬ મું–સાસ્વાદન સમક્તિ કેટલા ગુણઠાણ સુધી હોય? ઉત્તર–સાસ્વાદન સમ્યકત્વ તે બીજા સાસ્વાદન ગુણઠાણા મહેજ હેય, પણ અન્ય ગુણ સ્થાનકે ન હોય. ૧૪ પ્રશ્ન ૧૦૭ મું–વેદક સમકિત કેટલા ગુણઠાણ સુધી હોય? ઉત્તર– પશમ સમકિત જેટલા ગુણઠાણ સુધી લાભે તેટલા ગુણઠાણ સુધી વેદક સમકિત હોય. એટલે પશમ અને વેદક એ બે સમકિત ચેથા ગુણઠાણુથી માંડીને સાતમા અપ્રમત્ત ગુણઠાણા સુધીજ હૈય, પણ અન્ય ગુણઠાણે ન પામિયે એ વાત સત્તા આશ્રી જાણવી પણ પરમાર્થે તે વેદક સમ્યકત્વ અને ક્ષપશમ સમ્યકત્વ એ બે એકજ કહ્યા છે. પ્રશ્ન ૧૦૮ મું–સમ્યકત્વ પામ્યા પછી દેશ વિરતિ સર્વ વિરતિ ક્ષાયિક ભાવ ક્યારે પ્રાપ્ત થાય ? ઉત્તર–સમ્યકત્વ સ્વરુપસ્તવે માં કહ્યું છે કે-ગાથા सम्मत्तं भिउलद्धे, पलिय पुंहुत्तेण सावओ हुआ ।। चरणो यसम खयाणं, सायर संखंतरा हुंति ॥१॥ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ અર્થ-પૂર્વોક્ત ભવ્ય જીવ જેવારે ગ્રંથી ભેદ કરી સમ્યકત્વ પામે ત્યાર પછી અંત કડીકેડીને સ્થિતિ બંધ છે, તેમાંથી પૃથ્થકત્વ પલ્યોપમ એટલે બેથી માંડીને નવ પલ્યોપમ સુધી ઓછી કરે, એટલે કેઈક બે પલ્યોપમ સ્થિતિ એછી કરે, કેઈક ત્રણ એમ થાવત કઈ નવ પાપમ જેટલી સ્થિતિ અંત કેડાડીમાંથી ઓછી કરે, ત્યારે દેશ વિરતિ ગુણ સ્થાનકને ક્ષયે પશમ થાય એટલે ભાવથી દેશ વિરતિ ત્યારે થાય. તથા ચરણ જે સર્વ વિરતિપણે તેને ક્ષપશમ તે જે સ્થિતિ દેશ વિરતિ ગુણ પ્રાપ્ત થયું છે તે સ્થિતિમાંથી પણ સંખ્યાતા સાગરેપમની સ્થિતિ એછી કરે, એટલે સર્વ વિરતિવંત સ્થિતિ બાંધે તે અંત કેડાછેડી નવ પલ્યોપમે જૂન જે દેશ વિરતિની સ્થિતિ છે, તેથી પણ સંખ્યાતા સાગરેપમ ઓછી બાંધે, એવા અધ્યવસાયે કષાયની મંદતા હોય ઇતિ તવં. ત્યાર પછી સંખ્યાતા સાગરોપમ ખપવાથી ઉપશમ શ્રેણી પડી વજે. તેવાર પછી પણ સંખ્યાતા સાગરેપમની સ્થિતિ ખપવાથી ક્ષપક શ્રેણી પડી છે. ઈતિ ભાવ. ઇતિ શ્રી પરમ પૂજ્ય શ્રી ગેપાળજી સ્વામી. તત્ શિષ્ય મુનિ શ્રી મોહનલાલજીકૃત “શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા” ઉત્તરાદ્ધ-૭ ભાગ-સમાપ્ત Page #363 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ પૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી ગ્રંથમાળા-મણકે ૮ મે. પરમ પૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી તત શિષ્ય મુનિ શ્રી મોહનલાલજી કૃત. શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા ઉત્તરાદ્ધ ભાગ ૮મો. Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ પૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી ગ્રંથમાળા-મણકે ૮ મે. પરમ પૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી તત શિષ્ય મુનિ શ્રી મોહનલાલજી કૃત. શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા ઉત્તરાદ્ધ ભાગ ૮મો. Page #365 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા. નથન ઉત્તરાદ્ધ ભાગ ૮ મો. પ્રશ્ન ૧ લું–સમકિતની પ્રાપ્તિ થવાવાળા જીવને અગાઉથી શું ગુણ ઉત્પન્ન થાય કે અમુક ગુણવાળા જીવ અવશ્ય સમતિના અધિકારી હોય? ઉત્તર–દિગંબર મતને એક ગ્રંથમાં લખ્યું છે કે સવૈયા-૩૧ સે– भौथित निकंद होइ कर्म बंध मंद होइ, प्रकटै प्रकास निज आनंदके कंदकौः हितको दिठाव होइ विनैको बढाव होइ, ऊपजै अंकूर ग्यान दुतीयाके चंदको; सुगति निवास होइ दुर्गतिको नास होइ, अपने उच्छाह दाह करे मोह फंदको; मुख भरपूर होई दोष दूःख दुरि होइ, રાતે જુન ચંદ્ર પર મુછો . ? અહિંયાં એમ જણાવે છે કે-સમક્તિની પ્રાપ્તિ થાવાવાળા જીવને પ્રથમ ભવસ્થિતિને પરિપકવ થાય, એટલે અંતે કડકડીની અંદર આવે, તેને કર્મને મંદ બંધ હોય એટલે એક કેડીકેડ સાગરોપમની અંદર તે પણ મંદ બંધ હોય એથી અધિક બંધ ન હોય. એવા જે સદા આનંદમાં જ રહે, સમકિત સન્મુખ થયેલા જેને હિતને દ્રઢાવ હોઈ, એટલે પિતાના ને પરના હિતચિંતક હોય; જેમ સસલાના જીવિતવ્યનું હિત મેઘકુમારના જીવે હાથીના ભાવમાં ચિંતવ્યું, એવા જીવેને હમેશાં વિનયની વૃદ્ધિ હેય બરડતા કે અકડાઈ ન હોય. એવા સરલ જીવને બીજના ચંદ્રમાની પેરે સમ્યફ જ્ઞાનરૂપ અંકુરે પ્રગટે. અને સુગતિમાં વાસ થાય, દુર્ગતિમાં જાય નહિ. ઉત્સાહ સહિત પિતાને આત્મા મેહનીય કર્મના અનાદિ ફડમાંથી મુકત થવા સંવેગરૂપ અગ્નિ વડે સાત પ્રકૃતિનું દહન કર-એટલે અન તાનુબંધીને ચેક ૪ ને દર્શન મહનીયની ત્રિક ૩ એ. સાત પ્રકૃતિ મૂળ મહનીય કર્મની, સમકિતને આવરણ કરનારી-દબાવનારી Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ . સમક્તિને પ્રગટ થતાં અટકાવનારી હતી તેને નાશ કરી આત્મિક સુખને પ્રગટ કરે અર્થાત્ અપૂર્વ સુખને અનુભવને દોષ અને દુઃખને દૂર કરે. ઇત્યાદિ ગુણવાળા જીવને સમક્તિની પ્રાપ્તિ થાય છે. એમ આ છંદમાં જણાવ્યું છે. અને ક્ષેમવિજય નામના જૈન મુનિએ પણ સમક્તિની પ્રાણી માટે સારૂ કહ્યું છે. પ્રશ્ન ૨ જુ-શિષ્ય-ક્ષેમવિજ્યજીએ સમક્તિની પ્રાપ્તિ માટે શું કહ્યું છે તે જણાવશે? ઉત્તર—સાંભળે-મવિજ્યજીએ ભાવ પૂજાનું સ્તવન કર્યું છે તેની બીજી ને ત્રીજી ગાથામાં કહ્યું છે કે સમિતિ દ્વાર ગભારે પેસતાંજી-એ ટેકઆયુ વર્જિત સાતે કર્મનીજી, સાગર કડાકોડી હેણા; થિતિ પઢમ કરણે કરીજી, વીરજ અપૂરવ મગર લેણજી. સમ૦ ૧ ભુંગળ ભાંગી આદિ કષાયનીઝ, મિથ્યા મેહની સાંકળ સાથેજી; બાર ઉઘાડ્યાં સમ સમવેગનાં, અનુભવ ભુવનમાં બેઠા નાથજી. સમ૦ ૨ અહિંયાં એમ જણાવે છે કે-આઉખ કર્મ વરજીને સાત કર્મની સ્થિતિ એક કડાકોડ સાગરની અંદર આવે ત્યારે તે જીવને પહેલું યથા પ્રવૃત્તિ કરણ થયું કહેવાય. એટલે પઢમ કરણે અંતે કડાકોડમાં આવે. ત્યારપછી આત્મિક વીર્ય શકિત ફેરવવા અપૂર્વ કરણ પ્રગટ કરી–તે રૂપ મઘર મુદ્ગર વડે આદ કષાય જે અનંતાનુબંધીની ચેકડી રૂપ ભુંગળને ભાંગી મિથ્યાત્વ મેહની રૂપ સાંકળને તેડી, સમ સમવેગ રૂપ બાર-કમાડ ઉઘાડી સમકિત રૂપ ગભારામાં પેશી–અર્થાત્ સમકિત પ્રગટ કરી આત્મ સ્વરૂપને અનુભવ કરે. એટલે સમક્તિની પ્રાપ્તિ થયા પહેલા ઉપર કહેલા ગુણે પ્રાપ્ત થવા જોઈએ. અને દિગંબર મતમાં પણ સમક્તિની ઉત્પત્તિ વિષે સારે ખુલાસે આપવામાં આવ્યા છે. પ્રશ્ન ૩ –શિષ્ય-સમક્તિની ઉત્પત્તિ વિષે દિગમ્બર મતમાં શું જણાવે છે તે કૃપા કરી જણાવશે ? ઉત્તર–સાંભળો–શ્રી જૈન ગ્રંથ રત્નાકર”—રત્ન ૩ રા–સ્વામી કાર્તિકયાનુપ્રેક્ષા -ખથધર્માનુપ્રેક્ષા (દિગંબર ગ્રંથ) પાને ૧૧-સમક્તિની ઉત્પત્તિ વિષે કહ્યું છે કે Page #367 -------------------------------------------------------------------------- ________________ ३४२ चतुर्गति भव्यः संज्ञी, सु विशुद्धः जाग्रत्पर्याप्तः, संसार तटे निकटः ज्ञानी प्राप्नोति सम्यकत्वः ॥ ३ ॥ ભાવાર્થ—અસા જીવ સમ્યકત્વ કું પાવે છે. પ્રથમ હી ભવ્ય જીવ હોય. જાતૈિ અભવ્ય કે સમ્યકત્વ હોય નહીં. બહુરિ ચરું હી ગતિ વિષે સમ્યકત્વ ઉપજે હૈ તહાં ભી મન સહિત સૈની (સી) કે ઉપજે હૈ, અસૈની કે ઉપજે નહીં. તહાં ભી વિશુદ્ધ પરિણામી હોય, શુભ લેશ્યા સહિત હોય, અશુભ લેગ્યા મેં ભી શુભ લેયા સમાન કિષાયનિકે સ્થાનક હોય તિનિકૂ વિશુદ્ધ ઉપચાર કરી કહિયે સંકલેશ પરિણામનિ વિષે સમ્યકત્વ ઉપજ નાહીં. બહુરિ જાગતા કે હય, સૂતા કે નહિં હેય. બહરિ મર્યાપ્ત પૂર્ણ કે હેય, અપર્યાપ્ત અવસ્થામે ઉપર્જ નાહીં. બહરિ સંસારકા તટ : જાકે નિકટ આયા હોય, નિકટ ભવ્ય હેય, અદ્ધ પુદ્ગળ પરાવર્તન કાળ પહેર્લ સમ્યકત્વ ઉપજે નહીં. બહરિ જ્ઞાની હોય, સાકાર ઉપગવાન હોય નિરાકાર દર્શને પગ મ સમ્યકત્વ ઉપજૈ નાહીં સંજીવ કે સમ્યકત્વકી ઉત્પત્તિ હોય છે. . પ્રશ્ન ૪ થું–સમક્તિ દષ્ટિની શુદ્ધતા માટે શાસ્ત્ર કઈ જણાવે છે? ઉત્તર– ઉપર કહેલા અધિકારમાં તેજ પાને પ્રથમ કહ્યું છે કે सम्यग्दर्शन शुद्धः, रहितः मद्यादि स्थूल दोषैः; જેને શુદ્ધ સમ્યફ દર્શન હોય તેને મદ્યાદિ ભૂલ દેષ હોય નહિં, (એટલે સમ્યક્ દષ્ટિ જીવ મોટકા દે રહિત હોય) તે મદિરા માંસનું ભક્ષણ કરે, નહિ, પરદાર ગમની ન હોય, સાત વ્યસન મહેલા કઈ પણ વ્યસનનું સેવન કરે નહિ, વિશ્વાસઘાતિ ન હોય, દુનિયામાં કેઈ અપવાદ બેલે તેવું કર્તવ્ય સમ્યક્ દષ્ટિ જીવ ન કરે. પ્રશ્ન પ મું–સમક્તિ દષ્ટિનું લક્ષણ શું ? તેની ઓળખાણ શી રીતે થાય ? ઉત્તર–દિગંબર મતમાં સમકિત દૃષ્ટિનું લક્ષણ–તેની ઓળખાણ આ પ્રમાણે કડી છે. સાંભળે-દિગંબર મતના એક લખેલ ગ્રંથમાં–શ્રી જિન ધર્મ પચીસીમાં વ્યવહાર સમ્યકત્વ લક્ષણ-નીચે પ્રમાણે કહેલ છે. છપે છંદ – छहौं द्रव्य नव तत्व, मेदजाको सब जाने, दोष अठारह रहित, देवताको परमाने; Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ संजम सहित मुसाध, होय निग्रंथ निरागी, मत अविरोध गरंथ, ताहि माने परत्यागी केवल भाषित धर्मधर, गुनथानिक बूझै मरम, भैया निहार विवहार यह, सम्यक् लछन जिन धरम. १ ધર્માસ્તિ કાયાદિ છ દ્રવ્ય, જીવા જવાદિ નવ તત્વ, તેને સર્વ ભેદને સારી રીતે જાણે અને અઢાર દેષ રહિત દેવને દેવપણે માને, સંયમ યુક્ત રાગ દ્વેષ રહિત નિગ્રંથને સાધુ માને, ધર્મને વિરોધ ન પડે તેવા ગ્રંથ માને, બાકીને (ધર્મને વિરૂદ્ધ પડે તેવાને) ત્યાગ કરે, અને કેવળીએ પરૂપેલા ધર્મને સ્વીકાર કરે, અને ચૌદ ગુણ સ્થાનના મર્મને જાણ હોય. તેને વ્યવહારથી સમકિતનું લક્ષણ જિન ધર્મ સંબંધીનું જાણવું. ઉપરના લક્ષણે વ્યવહારથી સમક્તિી જીવને ઓળખવા. • પ્રશ્ન ૬ ફુ–ઉપર કહ્યા પ્રમાણે જ્યારે વ્યવહારથી સમ્યકત્વ લક્ષણ કર્યું ત્યારે નિશ્ચયથી સમકિતી કેમ જાણીએ તેનું શું લક્ષણ? ઉત્તર–શ્રી દિગમ્બર મતમાં-જિન ધર્મ પચીસીમાં નિશ્ચ સમ્યકતનું લક્ષણ નીચે પ્રમાણે કહ્યું છે. છપ છંદ राग दोष अरु मोह, नांहि निज मांहि निरखत, दर्शन ग्यांन चारित, सुध आतमरस चखतः पर द्रव्य सौं भिन्न, चिन्ह चेतन पद मंडित, वेदत सिद्ध समान, शुद्ध निजरूप अखंडित; मुख अनंत जिहि पद वसत, सोनिसचे सम्यक् महत, भैया विचछन भविक जन, श्री जिनंद इहि विधि कहत. १ જેને નિશ્ચયથી સમક્તિની પ્રાપ્તિ થઈ હોય એવા છે રાગ, દ્વેષ અને મેહની દષ્ટિએ જોવે નહિ. અર્થાત્ તેને વાસ પણ પિતાના આત્મામાં થવા દે નહિ. દર્શન, જ્ઞાન અને ચારિત્ર રત્ન ત્રય વડે શુદ્ધ આત્મ રસને ચાખે, આત્મ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્યની ભિન્નતા માની જ્ઞાનમય ચૈતન્ય પદને વિષે પિતાની વૃત્તિ જોડેલી છે. સિદ્ધ સમાન સુખને વેદતાં શુદ્ધ આત્મ સ્વરૂપની જાતિને અખંડિતપણે પ્રગટાવનાર, જ્યાં અનંત સુખને વાસ છે તે પદને આપનાર મહા મહિમાવંત નિશ્ચય સમકિત તે પિતેજ Page #369 -------------------------------------------------------------------------- ________________ છે, એ વિધિ શ્રી જદ્ર ભગવતે ભવ્ય જીવને ઉદ્દેશીને કહી છે, એમ વિચક્ષણ ભવ્ય જીવે નિશ્ચ સમક્તિનું લક્ષણ સમજવું. આને પરમાર્થ એ છે કે જિદ્ર દેવે કહેલાં તને વ્યવહારથી જાણે ને સદંહે તેને વ્યવહારથી સમક્તિ અને નિશ્ચયથી જાણે સદંહે તેને નિશ્રયથી સમક્તિનું લક્ષણ માનવું. પ્રશ્ન ૭ મું–જેને નિશ્ચય સમકિત પ્રાપ્ત થાય તેને વ્યવહારથી કરણી કરવાની જરૂર ખરી કે કેમ? ઉત્તર–તે વિષે નીચેના સવૈયામાં ચેકનું કહ્યું છે. સાંભળે સર્વ–૨૩ સોન્ગ जाकै निसचे प्रगटभये गुन, सम्यक दर्शन आदि अपार; ताकै हि हृदै गई विकलता, प्रगट रही करनी विवहार; जहां विवहार होइ तहां निश्चै, होय न होय उभै परकार; जहां विवहार प्रगट न दीसै, तहां न निश्चे गुन निरधार. १ . જેને નિશૈથી સમ્યક્દર્શનને ગુણ પ્રગટ થાય છે એટલે જેને આતિ અનંત એવું ક્ષાયક સમક્તિ પ્રાપ્ત થાય છે તેના હૃદયમાં વિકલતા રહેતી નથી. તેને કોઈ જાતની ભ્રમણ રહેતી નથી સુખ દુઃખ આવ્યે પોતાનાં પૂર્વકૃત કર્મનું ફળ માને-જેને નિશ્ચય સમક્તિ પ્રગટ થયું હોય તેને શુદ્ધ વ્યવહાર કરણી બાકી રહી છે તે કરણી કરવા પ્રયત્ન કરે. તે કરણીમાં પ્રવર્તે ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યું કે--જ્યાં શુદ્ધ વ્યવહાર કરી હોય ત્યાં નિશ્ચય સમક્તિ માનવું ? ગુરૂ કહે હે ભાઈ ! જ્યાં શુદ્ધ વ્યવહાર કરણી હોય ત્યાં નિશ્ચ ગુણ હોય અને ન પણ હોય એમ બન્ને પ્રકાર રહ્યા છે, પરંતુ જ્યાં શુદ્ધ વ્યવહાર પ્રગટપણે ન દીસે ત્યાં નિશ્ચય ગુણ-નિશ્ચય સમકિત હોયજ નહિ. એમ આ સર્વેયે જણાવે છે. પ્રશ્ન ૮ મું–સમિતિની રીતિ કેવી હોય ? ઉત્તર–સમક્તિ દષ્ટિની રીતિ પ્રવૃત્તિ નીચે પ્રમાણે હેય. દેહરે – શત્રુ મિત્ર દ સમ હૈ, નહિ પુદ્ગલ પ્રીત; આપ સમ જાણે અવેર, એ સમકિતની રીત. ૧ પ્રશ્ન ૯ મું–શ્રાવકમાં કેવા ગુણ હોવા જોઈએ, અને કેવા ગુણવાળાને શ્રાવક માનવા ? . Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ ઉત્તર—જૈન ગ્રંથ રત્નાકર”—રત્ન ૩ રા–સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષાઅથ ધાનુપ્રેક્ષા( દિગંબર ગ્રંથ) પાને ૧૧૬મે-શ્રાવક સ્વરૂપ-નીચે પ્રમાણે કહ્યુ છે. ', सम्यग्दर्शन शुद्धः रहितः, मद्यादि स्थूल दोषैः; व्रतधारी सामायिकः पर्व्ववती प्राशुका हारी. रात्रि भोजन विरतः, मैथुन सारम्भ सव्यक्तः च; कार्यानुमोद विरतः उद्दिष्टा हार विरतः च. २ ભાવાર્થ :-સમ્યગ્દર્શન હૈં શુદ્ધ જાકે એસા ૧, મદ્ય આદિ સ્થૂલ દોષ નિă રર્હુિત દર્શન પ્રતિમાકા ધારી ૨, પાંચ અણુવ્રત, તીન ગુણવ્રત ચાર શિક્ષાવ્રત ઐસૈ ખાર વ્રતનિ સહિત વ્રતધારી ૩, તથા સામાયિક વ્રતી ૪, પતી ૫, પ્રાશુકાહારી ૬, રાત્રિ ભાજન ત્યાગી ૭, મૈથુન ત્યાગી ૮, આરભ ત્યાગી હું, પરિગ્રહ ત્યાગી ૧૦, કાર્યાંનુમેદ વિરત ૧૧, અર દૃષ્ટાહાર વિરત ૧૨, ઇસ પ્રકાર શ્રાવક ધર્મ કે ૧૨,ભેદ હું. ... ભાવાર્થ : પહેલા ભેદ તૌ પચ્ચીસ મલ (મિથ્યાત્વ) દોષ રહિત શુદ્ધ અવિરત સમ્યષ્ટી હૈ. અહુરિ ગ્યારહ ભેદ પ્રતિમાનકે નિ કર સહિત હાય સે। વ્રતી શ્રાવક હૈ. પ્રશ્ન ૧૦ મુ—આ સુખ શ્રી વિશેષ કાંઇ જાણવા જોગ છે ? ઉત્તર—હા, જી, સાંભળેા–દિગબરી ભગાતીદાસે પુણ્ય પચીસીમાં શ્રાવક ધર્મનું વણ ન કર્યું' છે તેમાં કહ્યુ છે કે— સવૈયા–૩૧ સા— मिथ्या मत रीत टारी भयो अनुव्रत धारी, एका दश भेद भारी हिरदे वहतु हैं; सेवा जिनराजकी है यहै सिरताजकी है, भक्ति मुनिराजकी है चित्तमै चह तु हैं; विसेद्वै निवारी रीति भोजने अभछ पीति, इंद्रीनको जीति चित थिरता गहतु है; दया भाव सदा धरे मित्रता प्रणाम करे, पाप मल पंक हरे मुनियों कहतु है. १ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ અર્થ સમક્તિ પ્રાપ્ત થયેલા છ વ્રતધારી શ્રાવક હોય છે. તે જ્યારે વ્રત અંગીકાર કરે ત્યારે જેટલા મિથ્યાત્વના રીત રીવાજ હોય તેને દૂર કરી વ્રતધારી શ્રાવક થાય એટલે અણુવ્રત, ગુણવ્રત ને શિક્ષાત્રતને ધરનાર હોય. તેના હૃદયમાં અગાર પ્રતિજ્ઞાની ભાવના રહ્યા કરે. એ શ્રાવક જિનરાજ દેવની જ સેવન કરે એટલે તેમના પ્રરૂપેલા ધર્મનીજ સેવા કરે અને તેમનાં વચનને જ શીર ચડાવે, અર્થાત્ તેમની આજ્ઞાને જ શીરતાજ સમાન મસ્તક ચડાવીને ચાલે. અને હંમેશાં મુનિરાજની ભક્તિની ચિત્તમાં ચાહના કરે, વિષય ક્ષાયને ત્યાગ કરનાર અને ભોજન પર અપ્રીતિ ધરાવનાર એટલે જીહવા ઇંદ્રિયને લુપીન ન હોય, જિતેન્દ્રિય થક ચિત્તની વૃત્તિને સ્થિર કરનાર હોય, સદાય તમામ પ્રાણી પર દયા ભાવ રાખે અને તમામ જીવને પિતાના મિત્ર માને, મિત્ર ભાવે તમામને પ્રણામ કરે એટલે સર્વને નમી ચાલે કોઈથી કઠેરપણે ન વરતે, એવી વૃત્તિવાળા હોય તેજ શ્રાવક કહેવાય. તેવા ગુણવાળા શ્રાવક હોય તે પાપ કર્મને હરનારા થાય છે એમ મુનિવરે કહે છે પ્રશ્ન ૧૧ મું-મુનિ ધર્મ માટે શું કહ્યું છે તે જણાવશો ? ઉત્તર–મુનિ ધર્મ માટે પણ એજ અધિકારે નીચે પ્રમાણે કહ્યું છે સાંભળે– સવૈયા-૩૧ સા-- दहि कै करम अघ लहिके परम मग, गहि कै धरमं ध्यान ग्यानकी लगनि हैं; सुध निजरूप धरे परसों न प्रीत करें; वसत सरीरपै अलिप्त ज्यौं गगनि है. निश्च परिनाम साद्धि अपनै गुन आराधि, अपनी समाधि मधि अपनी जगनी है; सुद्ध उपयोगी मुनि राग दोष भए मुनि, परसौं लगन नांहि आपमें मगनी हैं. १ અર્થ—અહિયાં મુનિ સ્વરૂપ જણાવે છે કે-કમને દાવા નળ દઈ કમને બાળીને, પરમ માર્ગ-મક્ષ માર્ગને પંથે જેણે લીધે છે, ધર્મ ધ્યાનને ગ્રહી જેને જ્ઞાનની લગની લાગી છે, પિતાના શુદ્ધાત્મ સ્વરૂપને ધારણ કરનાર, પર જે પુદ્ગળ સાથે પ્રીતિ નહિ કરનાર, શરીરમાં વસતાં Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ થકા પણ પેાતાના આત્માને ક મળે લેપાવા નહિં દેતાં આકાશની પરે અલિસ નિર્દેળ રાખે છે. નિશ્ચય પરિણામ જે આત્મ સ્વરૂપ તેને સાધી જ્ઞાન દર્શન ચારિત્ર રત્નત્રય જે આત્માના ગુણ તેને આરાધી, પેાતાની આત્મ સમાધિને વિષેજ પેાતાના જોગને જોડ્યા છે. એવા શુદ્ધ ઉપયેગી મુનિ, રાગ અને દ્વેષને દૂર કરી એક આત્મ વિચાર શિવાય બીજામાં નહિ લાગતાં આપે આપમાંજ મગ્ન રહે છે, ઇતિ મુનિ સ્વરુપ, પ્રશ્ન ૧૨ મું—કાઈ કહે કે-પંચમ કાળમાં કોઇ સાધુ ઈંજ નહિ તેનું કેમ ? ઉત્તર—જો પ'ચમ કાળમાં કઈ સાધુ નથી તે શ્રાવક પણ નથી તે સમકિતીને માટે પણ હાય તે ખરૂં' એમ પણ કોઇનુ માનવું થાય પણ આપણે સૂત્ર સામી ષ્ટિ કરીએ તે ભગવતીજીમાં ભગવતે કહ્યું છે કેમારૂ' શાસન એકવીશ હજાર વર્ષ સુધી ચાલશે. તે તે કોના ઉપર ચાલશે તેને પહેલા વિચાર કરવા જોઇએ. સૂત્રના ન્યાયે તે પાંચમા આરાનાં છેડા સુધી ચાર તી પ્રવત વાં કહેલ છે. અને દિગ’ખર મતના અભિપ્રાયે તે ૫'ચમ સમયમાં સાધુપણું સાબીત રાખી શ્રાવકપણાની નાસ્તિ જણાવે છે. તે પછી ઉપરોકત ભાષાના બોલવાવાળા પ્રશ્નકારના પ્રશ્ન વિષે શું સમજવું ? તે વિચાર તે શ્રેાતાએજ કરવાના છે. પ્રશ્ન ૧૩ મુ’—નિંગ'ખર મતમાં પંચમ સમય માટે શુ કહ્યુ છે તે તા જણાવે ઉત્તર--સાંભળેા-દિગબર મતના–એક લખેલા પુસ્તકમાં–મિથ્યાત વિઘ્ન’સન ચતુર્દશીમાં-પ ́ચમ સમય વનમાં-કહ્યુ` છે કે—— સવૈયા ૩૧ સા— वीतराग देवसा तो वसत विदेह खेत, feo जं कहावे fee लोक मधि लहियैः आचारिज उवझाय दुहुमें न कोऊ इहां, साधु हुवता सु एतो दछिन मैं कहीयै; श्रावक पुनित सोतो विद्यमान ईहा नाहि, सम्यक के संत कोऊ जीव सरद ही ; Page #373 -------------------------------------------------------------------------- ________________ सात्र के सरधा वा बुधि अति तुछ रही, पंचमे समेमें कहो कैसे पंथ गहीये. ૩૪. १ અથ વીતરાગ દેવ તે તે મહા વિદેહ ક્ષેત્રમાં વસે છે, અને સિદ્ધ ભગવત શિવ લેાકમાં-મોક્ષમાં બિરાજે છે, આચાર્યજી તથા ઉપાધ્યાયજી બન્નેમાંથી કોઇપણ ઇહાં નથી, અને સાધુ છે પણ તે દક્ષિણમાં કહેવાય છે, વળી શ્રાવક તો કોઈ અત્યારે અહિં વિદ્યમાન છેજ નહિં, અને સમકિતી જીવ તા કોઈ સાધુપણામાં ભાગ્યેજ સરદહિંચે, શાસ્ત્રની શ્રદ્ધામાં બુદ્ધિ પહેોંચતી નથી કારણકે બુદ્ધિ અતિ તુચ્છ રહી ; તે હવે આ પાંચમ સમયમાં-૫'ચમ કાળમાં કહો કયા પથને ગ્રહવા ? કયા પ'થે ચાલવું ? એમ ભવ્ય જીવ પોતાના આત્માને પૂછે છે. પ્રશ્ન ૧૪ મું—તેના ઉત્તર શું મળ્યા ? ને કોણે આપ્યા ? તે જણાવશે ઉત્તર—તેના ઉત્તર બહુજ સારા મળ્યા અને તે ઉત્તર પેાતાના આત્માએજ આપ્યા. સાંભળ—— हि वीतराग देव तुंह तो कहावे सिद्ध સરૈયા-૩૧ સા– रागद्वेष टारि देखि, अष्ट कर्म नासतैः तुहि तो आचारिज हैं आचरें जो पंचाचार, हि उवझाय जिन वांनी के प्रकास तैं ; परको ममत त्याग तुंहि हैं रिपराज, श्रावक तुंहिज व्रत एकादश भासते; सम्यक् सुभाव तेरो शास्त्रपुनीत् तेरी बांनी, तुंही भैया ग्यांनी निज रूपके निवासते. १ અથ—જ્ઞાન આત્મા દ્રવ્ય આત્માને કહે છે કે હે ભવ્ય જીવ ! તુહી પોતેજ વીતરાગ દેવ છે, તારા આત્માને તુ રાગ દ્વેશ રહિત દેખ તા તુ તેજ વીતરાગ છે, અને તારો દેહુ તેજ વિદેહ ક્ષેત્ર છે એમ માન. અને અષ્ટ કર્મોના નાશ કર તા તુ પાતેજ સિદ્ધ છે. પંચાચાર ને આચાર–અગીકાર કર તુંજ આચાય છે, અને જિન વાણીના પ્રકાશ કર એટલે તુ જ ઉપાધ્યાય છે, પર જે પુદ્ગલ તેહના મમત્વ ત્યાગ તે તુંજ ઋષિરાજ-સાધુ છે. અને એકાદશ વ્રત અંગીકાર કરે તેા તુ પોતેજ Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રાવક છે. હું આત્મા તારા મુળ સ્વભાવ જે છે તેજ સમક્તિ છે, અને તારા મુખમાંથી જે વાણી નીકળે છે તે શાસ્ત્ર રૂપજ છે, અને જો તારા રૂપમાં નિવાસ કરીને રહે તે તું પાતેજ નાની છે. અર્થાત્ ઉપરોક્ત ગુણને પ્રકાશ કરે તા હે આત્મા તારી પાસે બધા ગુણા રહેલા છે અને તે ગુણના અધિકારી પણ તુજ છે. એમ ભવ્ય જીવાને વિચારવાને માટે એ ઉપદેશ છે. પ્રશ્ન ૧૫ મુ’—જ્યારે ભબ્ય જીવ, ઉપરના તમામ ગુણને અધિકારી છે તે તે સર્વાં ગુણને પ્રગટ કરી મેાક્ષને કેમ મેળવી શકતા નથી ? ઉત્તર~~~તે વિષે દિગબર મતના લિખિત-મિથ્યાત્વ ચતુર્દશીમાં કહ્યું છે કેઃ સવૈયા–૩૧ સા~ ; त ग्यान भास होय, अशुद्धता अणादिकी मोक्षको विजोग रहै, जांनें मरजादिकी संकट अनेक सहैं, भावइ ले आदिकी; मिथ्या भाव नास होय मिथ्या के मिलाप सौं मिध्या के संजोग सेती मिथ्या के विजोग नीत मिथ्याकी मगनतासौं मिथ्याके मिटाये भव जैसी मिथ्या रीतकी जे प्रीतक निवारे संत. करे निज प्रकट सक्ति तोरीं कर्मा दिकी. ' અઃ—જ્યારે મિથ્યા ભાવના નાશ થાય ત્યારેજ આત્માને જ્ઞાનના ભાસ થાય છે એટલે જીવ પાસે જ્યાં સુધી અનાદિ મિથ્યાત્વ રહેલું છે ત્યાં સુધી જ્ઞાનના પ્રકાશ થઇ શકે નહિ. મિથ્યાત્વના મેળાપ થવાથી તેને સુગ થવાની આત્મા અનાદિ કાળના અશુદ્ધતાને પામી મલીન બની ગયે છે. અનાદિના મિથ્યાત્વના સોંગને લઇને આત્માને મોક્ષના વિજોગ રહે છે. મિથ્યાત્વના વિજોગ થાય. તેનો નાશ થાય ત્યારેજ આત્માં પેાતાના સ્વરૂપની મરજાદ જાણી શકે. પણ જ્યાં સુધી આત્મા મિથ્યાત્વની મગ્નતામાં રહે ત્યાં સુધી જન્મ, જરા ને મરણના—સંસારમાં પરિભ્રમણ કરવાનાં અનેક દુઃખા-અનેક સંકટો સહન કરે છે. સંકટો કયારે દૂર થાય કે જ્યારે મિથ્યાત્વને દૂર કરે ત્યારે પોતાના ભવની આદિને ભાવ લઇ શકાય છે. આ પ્રમાણે મિથ્યાત્વની રીતિને જાણીને તેની પ્રીતિને તજે-તેના મગ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ નિવારે એવા સંત-સાધુ મુનિરાજ પિતાને આત્માનું સ્વરૂપ પ્રગટ કરી પિતાની શક્તિ વડે કર્મનાં દલને તેડીને જે અનાદિનાં કર્મ હતાં તેની આદિ લાવી છેડા કાળમાં મુક્તિને કડી મૂકે–એ આત્મા શક્તિવાન છે. પણ મિથ્યાત્વના જોરે તેનું બળજેર ચાલતું નથી. તેથી ઉપરના ગુણે પ્રગટ કરી મેક્ષ મેળવી શકતું નથી. પણ ભવ્ય જીવ જ્યારે પિતાની શક્તિ ફેરવશે ને મિથ્યાત્વને મૂળમાંથી નાશ કરશે ત્યારે મેક્ષ મળવાને વિલંબ નથી. પ્રશ્ન ૧૬ મું—એમ સાંભળીએ છીએ કે–આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે-સમક્તિ દષ્ટિ પાપ કરે નહિ. તે આનંદાદિક દશ શ્રાવક તથા તંગીયા નગરીના શ્રાવક આદિને અધિકાર ઉપાસક દશાંગ તથા ભગવતીજી વગેરે સૂત્રોમાં ઘણે ઠેકાણે કહે છે કે-દશ હજાર ગાયનું એક ગેકુલ તેવા ચારથી આઠ ગોકુલના ધણી એટલે સૂત્ર પાઠે ઘણી ગાયે, ઘણું ભેસે, ઘણાં છાલી–બકરાં, ઘણું દાસ દાસી, અને તેને અંગે થતાં ઘણું આહાર પાણી જેને ત્યાં નિષ્પન્ન થતાં તે ત્યાં શું આરંભ નહિ તે હોય? શું આવા વૈભવવાળાને પાપ નહિ લાગતું હોય ? આવા વૈભવમાં થતા પાપના અધિકારી કેણ? જે તે શ્રાવકે પાપના અધિકારી હોય તે તેનામાં સમક્તિ માનવું કે કેમ ? અને જે સમક્તિ અને શ્રાવકપણું સાબિત રહેતું હોય તે “સના ફરી નવા ” ને અર્થ શું છે તે જણાવશો ? ઉત્તર – સમસ્ત વં જ ” માત્ર આ શબ્દ ઉપરથી એ અર્થ કરવામાં આવતું હતું કે-સમકિત દષ્ટિ અઢારમું પાપ મિથ્યા દર્શન શલ્ય કે જેનાથી સમકિતને નાશ થાય તેવું પાપ સમતિ દષ્ટિ કરે નહિ. અને મારા રચેલા “સત્ય પ્રકાશમાં પણ એજ અર્થ દાખલ કર્યો છે. ત્યાર બાદ એક વિદ્વાન પંડિતના મુખેથી સાંભળવામાં આવ્યું કે-એક પાપ નહિ પણ અઢારે પાપ સમકિત દષ્ટિ કરે નહિ. એમ ચાચારાંગ સૂત્રમાં કહ્યું છે. તે ન્યાય જોતાં એમ જણાય છે કે-સમક્તિ દષ્ટિ અઢાર પાપ માંહેલું કોઈ પણ પાપ કરે નહિ એમ સૂત્ર પાઠથી સાબિત થાય છે. પ્રશ્ન ૧૭ મું–આચારાંગ સૂત્રમાં સમકિત દષ્ટિ અઢાર માંહેલું કઈ પણ પાપ કરે નહિ એ મૂળ પાઠથી ખુલાસો કરી આપશે ? ઉત્તર–સાંભળે, આચારગ સૂત્ર, અધ્યયન ત્રીજું-ઉદ્દેશે બીજેતેમાં કહ્યું છે કે-ગાથા Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ जाइंच बुष्टिंच इहजपास, भूतेहिं जाणे पडि लेह सायं : तम्हा तिविजो परमंति एचा, संमत्तदंसी णकरेति पावं. १ અતિ વિજજો-પંડિત જન-જ્ઞાની પુરૂષે, આ જગતમાં ઉત્પન્ન થયેલા અને વૃદ્ધિ પામેલા ને દેખીને એમ વિચારે છે કે–સર્વ પ્રાણું ભૂત, શાતા–સુખની પ્રતિ લેખણ-ચવેષણ કરે છે. એટલા માટે સમતિ દ્રષ્ટિ જીવ મોક્ષના અર્થ માટે એટલે મુક્તિ મેળવવા માટે કોઈ પણ પ્રકારનું પાપ કરે નહિ. અર્થાત્ અઢાર પ્રકારનાં પાપ માંહેનું કઈ પણ પાપ સમકિત દષ્ટિ મેક્ષને અર્થે કરે નહિ પ્રશ્ન ૧૮ મું—આ સંબંધી કાંઈ વિશેષ ખુલાસો છે ખરો? ઉત્તર–હા, છ, સાંભળે-આચારાંગ સૂત્રના પહેલા અધ્યયનમાં દરેક ઉદ્દેશે કહ્યું છે કે-આ સંસારમાં રહેલા પ્રાણિઓ છે કારણે હિંસા કરે છે. તે જીવિતવ્ય રાખવા માટે ૧, કીર્તિ પ્રશંસા અર્થે ૨, માન માટે ૩, પૂજા-ચા પૂજાલાઘા મેળવવા માટે અર્થાત્ પૂજાવા માટે ૪, જન્મ મરણથી મુકાવા માટે એટલે મિક્ષ માટે ૫, અને શારીરિક માનસિક દુઃખ ટાળવાને માટે ૬, એ છે કારણ કહ્યાં તેમાં પાંચ કારણ તે સંસાર વ્યવહારનાં રહેલાં છે, અને એક કારણ મોક્ષને માટે ધર્મ બુદ્ધિએ રહેલા છે. માટે તેજ અધ્યયનમાં કહ્યું છે કે–ત્તરે ગયા. તેણે માપ એટલે પાંચ કારણે હિંસા કરનારને અહિત ભણી થાય, અને નરકાદિક ગતિ પણ કહી છે. અને મેક્ષને અર્થે ધર્મને અર્થે હિંસા કરવાથી સમકિતને નાશ થવા સાથે અહિએ એટલે ફરી સમક્તિ પ્રાપ્ત થવું દુર્લભ કહ્યું છે. અને પ્રશ્ન વ્યાકરણમાં અર્થ, કામ, ને ધર્મ અથે હિંસા કરનારને આશ્રવમાં ગણી માઠાં ફળ કહ્યાં છે. અને ભગવતીજીના નવમા શતકે ૩૧ મા ઉદેશે અચાએ વિભંગ જ્ઞાને કરી પાખંડ ધર્મને સારંભીને સપરિગ્રહી જાણ્ય- (વીતરાગ ધર્મને નિરારંભી નિષ્પરિગ્રહી ધર્મ જાણે) તેથી સમક્તિની પ્રાપ્તિ સાથે વિલંગમાંથી અવધિ જ્ઞાન અને છેવટે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. વગેરે દાખલાથી જણાય છે કે સમકિત દષ્ટિ મિક્ષ અર્થે –કે ધર્મ અર્થે અઢારમાંનું એક પણ પાપ કરે નહિ, એમ આચારાંગની ગાથા વિશેષ કરીને સૂચવે છે. પ્રશ્ન ૧૯ મું–આ વિષે ચાલતા જમાનાને કાંઈ દાખલ છે ખરો? હોય તે તે પણ બતાવશે. Page #377 -------------------------------------------------------------------------- ________________ ઉપર ઉત્તર–જી, હા, સાંભળે–“નવજીવન” તંત્રીઃ મેહનદાસ કરમચંદ, ગાંધી. પુસ્તક રજુ-અંક ૧૮ મે–અમદાવાદ–સંવત. ૧૯૭૭ના માગસર વદ ૯ રવિવાર–તા. ૨ જાનેવારી ૧૯૨૧માં-મૂળ પૃષ્ટ ર–ચડતા કે પૃષ્ટ ૧૩૮મું-કેલમ રજે-(મહાત્મા ગાંધી પિતે ભાષણમાં (નાગપુરની કેસમાં ૨૦ હજાર માણસ મળેલાં તેમાં જણાવે છે કે – મારે પિતાને માટે તે એજ ધર્મ છે કે હિંસા કરીને મારે સ્વરાજ્ય મળતું હોય તે તે નથી જોઇતું, મેક્ષ મળતું હોય તે તે પણ નથી જોઈત, ઈશ્વરની ભક્તિ પણ હિંસા કરીને થતી હોય તે મારે તેવી ભક્તિ નથી વાઇતી. તમારે માટે આ ઠરાવમાં બતાવ્યા છે તેવાં શાંતિના અને સચ્ચાઈનાં સાધનેજ ગ્ય છે. તેવાં સાધનેથીજ તમારી પર થયેલા અન્યાયને દુરસ્ત કરી શકશે. પ્રશ્ન ૨૦ મું–શ્રી આચારાંગના શ્રતસ્કંધ ૧ લે-અ ૧ લે ઉદ્દેશે ૧ લે તેને વિષે દ્રવ્યદિશીને ભાવદિશી કહી તે શી રીતે સમજવી ? ઉત્તર-પૂર્વ ૧, પશ્ચિમ રે, ઉત્તર ૩, દક્ષિણ ૪ એ ચાર શીશી કહી. ઈશાન ૧, અગ્ની ૨, નૈરૂત્ય ૩, વાયવ્ય ૪ એ ચાર વિદિશી મળી ૮ આઠ અને દિશીને વિદિશી વચ્ચે એક એક ગણતા આઠ આગૃદિશી એવં ૧૬ ઉદ્ધ ૧ અને અધે ૨ એ બે મળીને ૧૮ દિશી થઈ તે દ્રવ્ય દિશી ૧૮ કહી છે. અને ૧૮ ભાવ દિશી કહી છે તે પણ આ પ્રમાણે છે-૧ કર્મભૂમિ મનુષ્ય, ૨ અકર્મભૂમિ મનુષ્ય, ૩ છપ્પન્ન અંતર કીપાનાં મનુષ્ય, ૪ સમૂછિંમ મનુષ્ય એ ચાર જાતનાં મનુષ્ય અને ૧ બેઇદ્ધિ ૫, ૨ તેઈદ્ધિ, ૬ ૩ ચારકી ૭, ૪ ને તિર્યંચપદ્રિ , એ આઠ થયા. ૧ પૃથ્વી ૯, ૨ પાણી ૧૦, ૩ અગ્નિ ૧૧, ૪ ને વાયરે ૧૨ એ બાર થયા. ૧ અબીજ ૧૩, ૨ મૂલબીજ ૧૪, ૩ બંધબીજ ૧૫, ૪ને પર્વબીજ ૧૬ એ ચાર વનસ્પતિના મળી સેળ થયા. દેવતા ૧૭ અને નારકી ૧૮ એ બે મળી ૧૮ અઢાર ભાવદિશી કહી. તેમાં જીવ ગતગતિ અનતકાળથી કરે છે. પ્રશ્ન ૨૧ મું–આકુટીનેજાણુ પ્રીછીને પાપ કરે તે કેવી રીતે છૂટે? ઉત્તર–શ્રી આચારાંગજી સૂત્રના પિલા થત સ્કંધમાં પાંચમા અધ્યયનના ચોથા ઉદ્દેશે કહ્યું છે કે-જે આકોટીને-જાણીને કીધું કર્મ પ્રાણી વાતાદિક તે પાપ કર્મને પ્રજ્ઞાએ જાણી ગુરૂ પાસેથી દશ પ્રકારના પ્રાયશ્ચિત માંહેલું જે દેવે તે લેવે કરીને કર્મ ખપાવે–તે પાપ કર્મથી છુટે એમ કહ્યું છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ પ્રશ્ન ૨૨ મુ‘-આચાારાંગજીમાં છ ખેલમાં જીવની ઉત્પત્તિ સદાય કહી છે તે છ ખેલ કયા? ઉત્તર—આચારાંગ સૂત્રના બીજા શ્રુત સ્કંધના પહેલા અધ્યયનના ૮મા ઉદ્શામાં કહ્યુ` છે. કે सेभिक्खूवा २ जाव समाणे सेज्जंपुण जाणेज्जा आमडागंवा पूर्ति पिणा गंवा महुंवा मज्जेवा सप्पिवा खोलंबा पुराणं एत्थषाणा अणुपसूया एत्थ पाणाजाया एत्थ पाणा संबुड्ढा एत्थ पाणा बुकता एत्थ पाणा अपरिળતા પ્રત્યે વાળા નિત્યા નો પરિવારૃખા ઇતિ પાડ—અથ ભાષા તે સાધુ જે જાણેઈ આમડાગ કહેતાં કાચાં પાન, અરણિક તંદુલ જો ઇત્યાદિ એ આગાહ્યા તથા પુર્ણ પિન્નાગ કહ્યો ખલ તથા મધુ, મદ્ય પ્રસિદ્ધ એ અગ્રાહ્ય તથા સર્પિ કહેતાં ધૃત એ પુરાણા * ચલિત રસ તથા ખાલ કહેતાં મઘના નીચલા કીટ એ પુછુ પુરાણા કણહી કારણે જોઇ તા હુઈ તે પુણ ન લેવા. હવે એ પૂર્વકત સઘળાઇ અગ્રાહ્ય કહ્યા તે કિસ્સા ભણી અગ્રાહ્ય કહ્યા તે કહે છે, આમડાગ', તથા પૂતિ પિન્નાગ, મધુ, મદ્ય, નવ (નમાં॰તાજા) પુરાણા ધૃત અને ખાલ એને વિષે પણ કહેતાં જીવ આપસૂયા ઉપના ઇંદ્ધાં જીવ વૃદ્ધિ પામ્યા, ઇંદ્ધાં જીવ અન્યત્ક્રાંત ગયા નથી કિંતુ છે જે ઇંડાં જીવ અપરિણયા કહેતાં પરિણમ્યા નથી. ઉપજતાં કહિયે ઇહાં જીવને વિદ્ધસ્થા વિષ્ણુડા નથી તિણિ કારણે એટલાં વાનાં સાધુને લેવાં ન કલ્પે. ઇતિ ભાષા, ધાનુ` ૬૭ મુ–ખામુવાળા છપાયેલમાં–ટીકામાં પણ એમ કહ્યું છે. પ્રશ્ન ૨૩ મું-સાધુને શુદ્ધ એષણિક દેષ રહિત ઉપાશ્રય મળવા સુલભ કિંવા દુર્લભ ? “ શાલિગ્રામ નિઘ’ટુ ભૂષણમ્ ” અર્થાત્ ગૃહન્નિધટુ રત્નાકરાન્તગત છમે ૮મો ભાગ (વૈદ્યકાયુકત સમસ્ત પદાર્થ નામ ગુણુ કેશ ) મુંબઈખેમરાજ શ્રી કૃષ્ણદાસે શ્રી વંકટેશ્વર છાપખાનામાં સ’. ૧૯૬૧ માં ૧૨૧૬ પૃષ્ઠના ગ્રંથ છાપેલ છે. તેમાં પાને ૯૯ મે જુના ધૃત સ’બધી નીચે પ્રમાણે ઉલ્લેખ છે. "उग्र गन्धं पुराणं स्याद्दश वर्षस्थितं घृतम् ; लाक्षारसनिर्भशीतं प्रपुराणमतः परम्" દશ વષઁકા રખા હુવા ઔર ઉગ્ર ગંધવાળા તથા લાખ કે ર'ગકી સમાન લાલ રંગકા ઐસાહી ઘીકો પુરાના ધૃત કહેતે હૈ-મતાંતર“ચાંવચ્ચે મવેતાર્થ, પુરાનંતત્રિયોન્નુ'' ભાવમિશ્રમે એક વર્ષ વીતાને પર ઘીકા પુરાના કહા ૪૫ Page #379 -------------------------------------------------------------------------- ________________ .૩૫૪ ઉત્તર-આચારાંગ૦ સુ॰ રજે-અ૦ રજે-ઉ૦૩ જે-કહ્યુ છે કેસાધુને આહાર પાણી શુદ્ધ નિર્દેષિ મળવા સુલભ છે. પરંતુ ઉપાશ્રય સંબંધી કાંઇ પણ દોષ નથી એવા ઉપાશ્રય મળવે સાધુને દુર્લભ છે ઈત્યઃ— -- પ્રશ્ન ૨૪ સુ——ધ સબ'ધે કપટ સહિત કરણી કરવાથી શું ફળ મળે ? ઉત્તર—સૂયગડાંગ શ્ર॰ ૧-અધ્યયન રજે-ઉો ૧ લે ગાથા ૯ મી जड़ विणिगणे किसे चरे, जइविय भुंजिय मासमेतसोः * जे इह मायावि मिज्जई, आगंता गायतसो ॥९॥ અ:—બાજુવાળા છાપેલ પાને ૧૦૮મે હવે શિષ્ય કહે છે કે, હે ભગવન્ ! કેટલાએક દની નિષ્પરિગૃહી તથા તપસ્યાના કરનાર દેખાય છે, તે તેને મેક્ષ કેમ ન હોય ? હવે શુરૂ કહે છે કે, યપ તે પરતીથિક તાપસાદિક અથવા આજ્ઞા થકી ભ્રષ્ટ સ્વયૂથિક નગ્ન સ` બાહ્ય પરિગ્રહ રહિત, કૃશ દુ ળ કીધું છે. શરીર જેમને એવા છતાં પોતપોતાની પ્રવજ્યાં આદરીને વિચરે છે. વળી યદ્યપિ માસ માસ ખમણુ કરી માસને અ ંતે જમે તથાપિ જે આ સ'સારને વિષે માયા સહિત સમૈગ કરે. ઉપલક્ષણથી કષાયાર્દિકે કરી યુકત હોય તે આગમિક કાળે અન ંતા ગલાંકિ દુઃખ પામે એટલે અનંતા સ`સાર પરિભ્રમણ કરે. એમ ઉપરની ગાથા જણાવે છે. પ્રશ્ન ૨૫ મુ—નારકીમાં લેહી પરૂને અગ્નિ કહ્રી તેવુ કેમ ? ઉત્તર—સુયગડાંગ સુ. ૧લે-અ. પમે-ઉદેશે ૧લે-હ્યુ છે કે-નારકી તો વૈક્રિય શરીરી છે માટે તેને લેાહી પરૂ ન હાય પણ તેનુ શરીર અશુભ પુગળનું વૈક્રિય બનેલુ હોય તેથી લેહી પરૂ જેવા અશુભ વૈક્રિયનાં પુદ્ગલ જાણવાં. તેમજ બાદર અગ્નિ નરકમાં ન હોય પણ પરમાધામીકૃત વક્રય અગ્નિ હેાય. માટે વૈક્રિય પુદ્ગળ જાણવા. પ્રશ્ન ૨૬ મું—શિષ્ય-સૂયગડાંગ સૂત્રમાં સાતમાં અધ્યયનમાં શું કહ્યુ છે ? તે સક્ષ્પે જણાવશે ? ઉત્તર-સૂયગડાંગ સૂત્ર-શ્રુત સ્કંધ ૧લે-અધ્યયન ૭મે-ગાથા ૮મીના ટીકામાં કહ્યુ` છે કે વનસ્પત્યાદિકના આર'ભથી ધર્મ ન થાય. અને ગાથા ૯મી-૧૦મીમાં કહ્યુ` છે કે વનસ્પતિના આરંભ કરનારને ગર્ભાદિકને વિષે મરવું થાય છે. એમ મૂળ પાઠ તથા ભાષા— Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ તથા ટીકામાં કહ્યું છે કે-વનસ્પતિકાયને આરંભ ધર્મના ઉપદેશ વડે કરીને આત્માને સુખને અર્થે તથા મેક્ષાથે અથવા બીજા હરેક કાર્યને અર્થ થકી વનસ્પતિને હણે તેને પાખંડી તથા અનાથે ધમ કહ્યા છે. તથા ગાથા ૧રમીમાં-આહારદિકે તથા શીતલેદકના ઉપગ વડે તથા અગ્નિ પ્રમુખે મેક્ષ માને તેને મૂઢ કહ્યા છે. ગાથા ૧૩–૧૪-૧પમાં કહ્યું છે કે-ઉદકના સ્નાનથી મેક્ષ હોય તે મચ્છાદિક તમામ ક્ષ જાય. માટે ઉદકે મોક્ષ માને તે અયુત. તથા ૧૬-૧૭-૧૮મી ગાથા મધ્યે પણ એ સંબંધી ઘણે અધિકાર છે. પાણીથી મેક્ષ માનવાવાળાને જૂઠા બેલા કહ્યા છે. અને અગ્નિના આરંભથી જે મક્ષ હેય તે કુંભારાદિકને મોક્ષ હેય, એમ ૧૮મી ગાથામાં કહેલ છે. વગેરે આ અધ્યયનમાં ઘણે અધિકાર છે આ સાતમું અધ્યયન તમામ વાંચવા જેવું છે. વિશેષ કરીને વાંચવું. પ્રશ્ન ૨૭ મું–સૂટ શ્રગ ૧ અ. ભેગાથા ૩૪મીમાં કહેલ છે કેગૃહસ્થાવાસે કેવળ જ્ઞાન રૂપ દીવાને અણુદેખતાં થકા સંયમ આદરે એમ કહ્યું, ને પનરે ભેદે સિદ્ધ થયા તેમાં ગૃહસ્થલીંગે સિદ્ધ થયા કહ્યું તે કેમ ? ઉત્તર–ભાવ ચારિત્ર વિના સિદ્ધ ન થાય. ગૃહસ્થાવાસમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ નથી એ વાત સત્ય છે, અને ગૃહસ્થલિંગે સિદ્ધ થયા એ વાત સત્ય છે. બન્ને વાત સૂત્રમાં કહી છે. ગૃહસ્થલિંગે સિદ્ધ થાય તેને ભાવ ચારિત્ર પ્રગટ થાય છે તેને કેવળ જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે ને મોક્ષ પણ જીય છે. સાખ ઠાણાંગ સૂત્રમાં મારૂ દેવા માતાની અંત ક્રિયાની. 1. પ્રશ્ન ૨૮ મું–આત્મા કર્મને કર્તા નથી, આત્મા તે સદાય મોક્ષ રૂપજ છે એમ કહી આરંભને વિષે પ્રવર્તે તેને માટે સૂત્ર શું કહે છે? ઉત્તર–-સૂયગડાંગ ધ્રુ. ૧૯-અ૧૦મે-ગાથા ૧૬મીમાં કહ્યું છે કે જે એમ કહે છે કે–આત્મા કર્મને કર્તા નથી અને અનેરે પૂછ્યા આત્મા તે સદાય મિક્ષ રૂપજ છે. એમ કહી આરંભને વિષે પ્રવતે વૃદ્ધ છતાં તેને ભગવંતે ધર્મના અજાણને આત્માને હેતુ જે મોક્ષ તે થકી વિમુખ નામ આવળા છે. પ્રશ્ન ર૯ મું-જ્ઞાન આપનાર ગુરૂનું નામ મેળવે તેને શું ફળ? ઉત્તર–સૂટ કૃ૦ ૧લે અ૦ ૧૩મે-ગાથા ૪થી, તેમ કહ્યું છે કેગુરૂ સમીપે ભણ્યા છતાં કોઈએ પૂછયું કે તમે કોની પાસે સૂત્ર ભણ્યા Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫ છે ? ત્યારે ગુરૂનુ નામ આળવે-ગાપવે, માની છતે, તેને અસાધુ કહ્યો, ને તે માયાવીયે। અન'તી વાર ધાતને પામશે એમ કહ્યુ` છે. પ્રશ્ન ૩૦ મું—જે કેઈ સ જમ તપાદિકને વિષે મદ કરે તેને શુ ફળ ? ઉત્તર-—સૂયગડાંગ સૂત્ર થ્રુ ૧લે-અધ્યયન ૧૩મે-ગાથા ૮મી તથા મીમાં કહ્યું છે કે જે કોઇ એમ માને જે હુંજ સંજમવત છું, હુંજ જ્ઞાની છુ, પરમારથ અણુ જાણુતા, અથવા હુંજ તપસ્વી છું. એમ પોતાને માનતા ખીજાને પુતળા સરીખા ગણી લેખામાં નાણે. તે જેમ મૃગ પાસમાં પડયા દુઃખ પામે તેમ એકાંત સંસાર માંહી ફરી દુઃખ પામે ને મર્કો કરી રાચે તે સજ્ઞનાં માર્ગોને અજાણુ થકેજ એટલે અજ્ઞાની થો સ'સારમાં પરિભ્રમણ કરે. પ્રશ્ન ૩૧ મુ—સાધુ ગારવસહિત શ્લાઘાના કામી તેને શું ફળ ? ઉત્તર-ઉપરાકત અધ્યયનની ૧૨ મી ગાથામાં કહ્યું છે કે-પરિગ્રહ રહિત સાધુ લુક્ષ જીવી, ગારવ સહિત શ્ર્લાધાને કામી. તેને ભગવતે ફકત આજીવિકાના કરનાર, ને પરમાના અજાણુ, સ'સારમાં વારંવાર પરિભ્રમણ્ કરી વિપરીત મરણને પામે એમ કહ્યું છે. પ્રશ્ન ૩ર મુ’—ગુણી અને પ્રજ્ઞાવંત સાધુ, ખીજા સાધુને પરાભવે તેને માટે સૂત્ર શુ કહે છે ? ઉત્તર—એજ ૧૩મા અધ્યયનની ૧૩મી ૧૪મી ગાથામાં કહ્યુ` છે કે કોઇ સાધુ, ભાષાના ગુણ દોષને જાણ, મીઠા મધુરા વચનના ખેલનાર, ચાર બુદ્ધિનો ધણી, અર્થાદિ ગ્રહવા સમ, પંડિત, પ્રસ્તાવના જાણુ, પ્રજ્ઞાવંત, ધર્મ વાસનાએ વાણ્યા છે આત્મા જેણે એવા ભાવી અપ્યા. એવે ગુણે કરી સહિત થકે જે અનેરા સાધુજનને પ્રજ્ઞાએ પરાભવે. પેાતાની ઘણી પ્રજ્ઞાએ બીજા સાધુને લેખામાં નાણુ. તેને ભગવંતે કહેલ છે કે તે સાધુ સમાધિને પામણહારી ન હોય. અને તેને ખાળ-મૂખ બુદ્ધિવાળા જાણવા એમ કહ્યું છે. પ્રશ્ન ૩૩ મું—શિષ્ય-સૂયગડાંગ સૂત્રમાં--તથા ઉત્તરાધ્યયન સૂત્રના ૧૮માં અધ્યયનની વૃત્તિમાં ૩૬૩ ત્રણસે ને તેસહ મત કહ્યા, તેનું ભિન્ન ભિન્ન સ્વરૂપ શી રીતે સમજવું ? ઉત્તર-ક્રિયાવાદી ૧, અક્રિયાવાદી ૨, અજ્ઞાનવાદ્ની ૩ અને વિનયવાદી ૪ એ ચારના વિસ્તાર કરતા ત્રણસે તેસઠ મત થાય છે. તેનુ' ભિન્ન ભિન્ન સ્વરૂપ જાણવા પ્રથમ પાંચ સમવાય જાવા, Page #382 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૩૪ મુ’—શિષ્ય-પાંચ સમવાયનાં નામેા અને તેનું સ્વરૂપ શુ છે તે કૃપા કરી જણાવશે ? ૩૫૭ ઉત્તર—અહે। મહાનુભાવ ! સાભળા-પાંચ સમવાયનાં નામે-૧ કાળવાદી, ૨ સ્વભાવવાદી, ૩ નિયત તે ભત્રીતન્યવાદ્વી, ૪ કર્મવાદી, ઉદ્યમવાદી. એ પાંચ વાદી જાણવા. પ્રશ્ન ૩૧ મુ - પ્રથમ કાળવાદીના મતનું સ્વરૂપ જણાવશે ? ઉત્તર—સાંભળેા-કાળવાદીના મતવાળાએ એવી પ્રરૂપણા કરે છે કેઆ લોકમાંહી સર્વ પદાર્થ કાળને વશ છે એટલે સર્વ પદાર્થના કર્તા કાળ છે જેમકે પ્રથમ જીવ સૃષ્ટીમાં જન્મ લીએ છે ત્યારે બાળક હોય છે પછી કાળ ક્રમે વૃદ્ધિ પામતા યુવાન વૃદ્ધ થાય છે. જેમ સ્ત્રી યાગ્ય ઉમ્મરે ગર્ભ ધારણ કરે છે અને તેજ સ્રી વૃદ્ધ થયે પુરૂષના સંચાગ છતાં ગર્ભ ધારણ કરી શકતી નથી. વળી જન્મતા કેશ કળા અને વૃદ્ધ થયે કેશ શ્વેત થાય છે. ઇત્યાદિક કાળ પૂર્ણ થયે મૃત્યુ પ્રાપ્ત કરે છે. જેમ મનુષ્યમાં કાળની સત્તા છે તેમજ સ્થાવરમાં પણ જાણવુ', વનસ્પતિના કાળ પરિપકવ થયે અંકુશ ફુટે. પાંદડાં ફુલ અને ફળની પ્રાપ્તિ પામે છે. અને રસવંત થાય છે અન તેજ ફળાદિ કાળ પૂર્ણ થયે સડી જાય છે એ સર્વ કાળની લીલા છે. શીત કાળે તાઢ, ઉષ્ણ કાળે તડકો, વર્ષા કાળે વૃષ્ટિ ઉત્સર્પિણી અવસર્પિણી પ્રવૃત્તિ છે. કાળે તીથ કર ચક્રવર્તી વાશુદેવ, ખળદેવ નવ વ થયે જીવ કેવલ જ્ઞાન પામે અને અયેાગ્ય કાળે વિચ્છેદ કહેલ છે. કાળ પરિપકવ થયે મેક્ષ મળે છે, એટલા માટે સČમાં શ્રેષ્ટ કાળ છે. માટે કાળજ કર્તા છે. ઇત્યાદિકની પ્રરૂપણા કાળવાદી કરે છે. પ્રશ્ન ૩૬ મું—સ્વભાવવાદીના મતનુ' સ્વરૂપ કેવુ છે તે જણાવશેા ? ઉત્તર—સ્વભાવવાદીના મતવાળા કહે છે કે-કાળથી કંઇ થતુ નથી અને જે થાય છે તે સર્વ સ્વભાવથીજ થાય છે જુએ કે સ્ત્રીને ડાઢી કે મુખે વાળ ઉગતા નથી, હથેળીમાં વાળ ઉગતા નથી, વઝાને પુત્ર પ્રાપ્તિ થતી નથી એ સ્વભાવજ છે. વનસ્પતિ અનેક જાતની છે અને વરસાદ જે વરસે છે તેને વનસ્પતિ ગ્રહણ કરી પોતપોતાના સ્વભાવ પ્રમાણે પરિણમાવે છે. પક્ષી આકાશમાં ઉડે, મીન જળમાં ચાલે, મારનાર પિંછાના રગ કાયલના મધુર સ્વર, ગૃદ્ધભના કરકશ સ્વર, સના મુખમાં ઝેર શુિ વિષહારક પત્થર ખુડે, લાકડું તરે, સૂર્ય જાજવલ્યમાન, ચંદ્ર શીતળ, ધર્માસ્તિકાયના ગુણુ ચલણ સહાય, અધર્માસ્તિના સ્થિર સ્વભાવ, આકાશના વિકાશ, કાળના વન, જીવના ઉપયેગ, પુગલના ગલન મીલન, ભવીના મેક્ષ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ જવાને સ્વભાવ, અભવીને સંસાર પરિભ્રમણ, પુરૂષ પુત્ર જણે નહિ ઈત્યાદિકને જે જે સ્વભાવ છે તે તે સ્વભાવે થયા કરે છે, માટે પિતાના સ્વભાવેજ બને છે અને સ્વભાવ વિના કંઈ પણ બનતું નથી એવી પ્રરૂપણા સ્વભાવવાદીની છે. પ્રશ્ન ૩૭મું–નિયતવાદીના મતનું સ્વરૂપ શી રીતે કર્યું છે? ઉત્તર–નિયતવાદીના મતવાળાની એવી પ્રરૂપણ છે કે-જેહવું થવાનું હોય તેહવું થયા કરે છે. વિચારે કે વસંત ઋતુ માંહે આમ્રવૃક્ષને કેટલે માર લાગે છે પરંતુ કેટલેક મેર ખરી જાય છે અને કેટલીક ખાકટી કેટલાક અલીયા અને છેવટે જેટલી કેરીઓ થવાની હતી તેટલીજ થાય છે. ગમે તેટલે પ્રયાસ કરે પણ હણહાર હોય તેજ હવે. જુઓ દ્વારકાને દાહ નેમ પ્રભુએ કહેલ છતાં શ્રીકૃષ્ણ મહાન પ્રયાસ કર્યો છતાં દ્વારકાને દહ લાગે અને પિતાનું મૃત્યુ પિતાને શસ્ત્ર જરત કુંવરને હાથે કુશબી વનમાં થયું. વળી મંદોદરી તથા વિભિષણ વગેરેએ રાવણને ઘણેજ સમજાવ્યું પરંતુ પરસ્ત્રીના દુષણથી અને વાસુદેવને હાથે સ્વયક્રેજ મૃત્યુ થવાનું હતું તે તેણે કેઈની શીખ નજ માની અને છેવટે વાશુદેવને હાથેજ મૃત્યુ થયું. માટે જે થવાનું હોય તે થાય છે માટે મિથ્યા કેઈ કરનાર નથી એવી પ્રરૂપણા નિયતવાદી કરે છે. પ્રશ્ન ૩૮ મું–કર્મચારીનું સ્વરૂપ શું છે તે જણાવશે? ઉત્તર–કર્મવાદી ત્રણે મતને જુઠા ઠરાવવા પિતાના મતની સિદ્ધતા કહી બતાવે છે કે- સર્વ પ્રાણી કમને વશ છે અને કર્મ પ્રમાણે જ થાય છે. વિચારશે તે સમજાશે કે પંડીત, મૂર્ખ, શ્રીમાન, ગરીબ, રાય, રંક, સુરૂપ, કુરૂપ, સુભાગી, દુર્ભાગી વગેરે કર્મથીજ થાય છે. સર્વ મનુષ્ય સરખા હોવા છતાં એક કર્મ સંગે હાથીને હદે બેસે અને એક ઘરે ઘરે ભીખ માગે, એક પાલખીએ બેસે અને એક તેને જ ભાર વહન કરે, એકને ઈચ્છીત ફળ-ઇચ્છીત વસ્તુ મળે અને એકને અને એકટાણે પણ ન મળે. આદિનાથ પ્રભુને આ તરાય કર્મના ઉદયે આહાર પાણી ન મ. મલ્લીનાથ પ્રભુ શ્રી વેદે અવતર્યા, કેવી કર્મની વિચિત્રતા. સીતાને કલંક, રામ લક્ષમણ અને પાંડવ રણ વગડે રખડ્યા, શ્રીકૃષ્ણને જન્મતા કેઈએ જાણે નહિ, મરતા રેનારા પણ કઈ ન મળ્યા. માટે કર્મ ગેજ સુખ દુઃખ અનુભવાય છે. કર્મો વડેજ એકેદ્રીપણું કાવત્ પચેંદ્રીપણું પ્રાપ્ત થાય છે. ચાર ગતિમાં પરિભ્રમણ કરાવનાર કર્મ જ છે, એટલે સર્વોપરિ સત્તા કર્મની છે અને તે કર્મો ભેગબે મોક્ષ મળે છે એવી કર્મવાદીની પ્રરૂપણ છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ પ્રશ્ન ૩૯ મું–ઉધમવાદીના મતનું સ્વરૂપ શું ? ઉત્તર–ઉધમવાદી ગર્વમાં આવી કર્મવાદીને ધિક્કારી બેલવા લાગ્યા કે કર્મ તે રંક છે પરંતુ મારૂ જેર કેટલું છે તે તે સાંભળો. સર્વ કાર્યની સિદ્ધિ ઉદ્યમ વડેજ છે. જેમક પુરૂષની ૭૨ કળા સ્ત્રીની ૬૪ કળા ઉદ્યમ વડેજ આવડે છે. અન્ન વસ્ત્રાભૂષણ ઉદ્યમથી જ પ્રાપ્ત થાય છે ઉદ્યમ વડેજ ધરતી માંહેથી હીરા, માણેક, સોનું, રૂપું આદિ નીકળે છે. સ્ત્રી પુરૂષના સંગ રૂપ ઉદ્યમે પુત્ર પ્રાપ્તિ થાય છે અને તે પુત્ર પૃથ્વી પર રહેલ પ્રાણીઓને ઉદ્યમ વડેજ ઉદ્ધાર કરે છે. બિલ્લી ઉદ્યમ કરે તે દૂધ પીએ. ઉદ્યમે જેટલી વગેરે અન્ન પાકે. ઉદ્યમે રાવણને મારી સીતાજીને પાછી લાવ્યા ઉદ્યમ વડે અર્જુન માળી દ્રઢ પ્રહારી વગેરેએ મોક્ષ મેળવ્યું હતું. ઉદ્યમે સ્વર્ગ ઉદ્યમે મેક્ષ માટે દરેક કાર્યમાં ઉદ્યમની પ્રથમજ જરૂર છે. એ પ્રમાણે પાંચે મતવાળા મહેમણે ઝગડામાં પડી સ્વકૃત્ય ભૂલે છે. અને એ પાચે એક એક બોલ માનવાવાળા મિથ્યાત્વીજ છે એ જૈન સિદ્ધાંતનો અભિપ્રાય છે. પ્રશ્ન ૪૦ મું–શિષ્ય-કદિ કોઈ એમ કહે કે...જેનીએ કર્મને જ કર્તા માને છે માટે તે કર્મવાદીમાં ભળે કે કેમ? તેને શું કહેવું? ઉત્તર–ગુરૂ-હે ભાઈ, જૈન શાસ્ત્ર એકાંતવાદી નથી, તે તે અનેકાંત છે, સ્યાદ્વાદ છે, કર્મને કર્તા પણ આત્મા છે અને આત્મા વડેજ સર્વ કામની સિદ્ધિ થાય છે અને મહાવીર પરમાત્માએ પણ ઉઠ્ઠાણ, કમ્મ, બળ વિર્ય, પુરૂષાકારને પ્રાક્રમ વડેજ સર્વ કાર્યની સિદ્ધી કહી છે, જૈનીઓ કર્મવાદી નથી પણ પિત પિતાના આત્મ વડે કરેલાં કર્મથી સુખ દુઃખાદિ ફળ ભેગવાય છે વગેરે જૈન શાસ્ત્રનું જ્ઞાન હોય તે એકાંતવાદમાં નહિ જાતા પાચે. સમવાયનું સ્વરૂપ જાણી જ્યારે જ્યાં જેની જરૂર હોય ત્યાં તેની વ્યાખ્યા કરે પણ એકાંતવાદમાં ઉતર નહિ. એકાંતવાદની પક્કડ કરે નહિ. સમદષ્ટિથી સમ્યક પ્રકારે અનેકાંત સ્યાદ્વાદ અને સત્ય સ્વરૂપ પ્રકાશે. ઇત્યર્થ: પ્રશ્ન ૪૧ મું–કિયાવાદીના ૧૮૦ મત છે, તેનું શું સ્વરૂપ ? ઉત્તર–ઉપર મુજબ જે કાળ, સ્વભાવ, નિયત, પૂર્વક અને ઉદ્યમ એ પાંચ સમવાય કહ્યા તે પાંચ સ્વઆત્માથી અને પાંચ પરઆત્માથી એમ ૧૦ ભેદ થયા. એ દશ શાસ્વતા અને દશ અશાસ્વતા એમ ૨૦ ભેદ, એ વીશને નવ પદાર્થ જે ૧ જીવ, ૨ અજીવ, ૩ પુન્ય, 8 પાપ પ અશ્રાવ, દ સંવર, ૭ નિર્જ, ૮ બંધ, અને ૯ મેક્ષ એ નવની Page #385 -------------------------------------------------------------------------- ________________ ३१० સાથે ગુણતાં વિશ નવા એક ને એંશી થયા ૧૮૦ એટલે ક્રિયાવાદીના ૧૮૦ મતનું સ્વરૂપ સમજવું–કિયાવાદીના મતવાળા-એહ આત્માને પુન્ય પાપરૂપ ક્રિયા લાગે છે એમ માને છે. તેથી કરી ઈહલેક પરલેકના આસ્તિક છે. તે માટે સદાય કિયાના વખાણ કરે છે. કિયાવાદીઓ એકાંત ક્રિયા માંહીજ રચ્યા પચ્યા રહે છે અને જ્ઞાનાદિ ગુણેને ઉત્થાપન કરે છે. ધતિ ક્રિયાવાદીના ૧૮૦ મતનું સ્વરૂપ કહ્યું. પ્રશ્ન ૪ર મું–અકિયાવાદીના ૮૪ મતનું સ્વરૂપ શી રીતે છે? ઉત્તર–ઉપર મુજબ પાંચ સમવાય કહ્યા છે અને છ ઇચ્છાથી ઉત્પન્ન થયે જે “ક” એ છે પિતા આશ્રી, અને એ છે પરઆશ્રી, એવં ૧૨ થયા. એહ બાર ને પુન્ય અને પાપ એ બે તત્વ વરજી ને શેષ સાત તત્વ સાથે ગુણતાં બાર સતા ૮૪ મત થયા એ મતવાળા પુન્ય અને પાપને માનતા નથી. તેનું કારણ જે પુન્ય પાપની ક્રિયા તે સ્થિર વસ્તુ હોય તેને જ લાગે છે, અને આ જગતમાં સર્વ પદાર્થ ચરાચર છે તે એહને ક્રિયા કેમ લાગે માટે પુન્ય પાપ વરછ સાત તત્વજ લાભે. આ નાસ્તિક મતી જાણવા પ્રશ્ન ૪૩ મું–અજ્ઞાન વાદીના ૬૭ મતનું સ્વરૂપ શું ? ઉત્તર–અજ્ઞાન વાદી એવું કહે છે કે-૧ જીવ છતા છે, ૨ જીવ અછતા છે, ૩ જીવ છતા અછતા બને છે, જજીવ છતા છે પરંતુ કહેવાય નહિ, પ જીવ અછત છે પણ કહેવાય નહિ, ઇ જીવ છતા અછતા બન્ને છે પરંતુ કહેવાય નહિ, ૭ જીવ છતા પણ નહિ અછતા પણ નહિ. એ સાત રીતે અજ્ઞાનવાદી વિકલ્પ કહી બતાવે છે. એ સાતને નવ તત્વ સાથે ગુણતા સાત નવા શઠ ૬૩ અને એડમાં ૧ સાંખ્યમતી, ૨ શીવમતી, ૩ વેદમતી, ૪ વિષ્ણુમતી એ ચાર મત કઈ કઈ પક્ષને ગ્રહણ કરીને તે સાથે મળ્યા એટલે સડસઠ ૬૭ ભેદ થયા. અજ્ઞાન વાદી એમ કહે છે કે-જ્ઞાન ખોટો છે કેમકે જ્ઞાન વિવાદી હોય છે. વિવાદમાં પ્રતિપક્ષીની પેટી ચીંતવણું કરવી પડે છે એટલે પાપ લાગે છે, વળી જ્ઞાનને પગલે પગલે પાપને ડર લાગે છે એટલે એ પ્રાણી હરવખત કર્મ બાંધતે રહે છે. તે માટે અમે અજ્ઞાનીજ ભલા છીએ જાણતા પણ નથી અને તાણતા પણ નથી, વિવાદ કરતા નથી, કેઈને ખોટા ખરા કહેતા નથી, પાપ પુન્યમાં સમજતા નથી એટલે અમને કઈ પ્રકારને દેષ લાગતું નથી, એવી અજ્ઞાન વાદ્રીની માન્યતા છે Page #386 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૪૪ મું–વિનયવાદીના ૩ર મતનું સ્વરૂપ શી રીતે છે? ઉત્તર–વિનયવાદી એમ કહે છે કે-૧ સૂર્યને વિનય, ૨ રાજાને વિનય, ૩ જ્ઞાનિને વિનય, ૪ વૃદ્ધને વિનય, ૫ માતાને વિનય, ૬ પિતાને વિનય, ૭ ગુરૂને વિનય, ૮ ધર્મને વિનય એ આઠને મનવડે ભલા જાણે ૧, વચનથી ગુણગ્રામ કરે ૨, કાયાથી નમસ્કાર કરે ૩, અને માનપૂર્વક ભક્તિ કરે ૪.એ આઠ ચેક બત્રીસ ૩૨ ભેદ વિનયવાદીને જાણવા. એ વિનયવાદી એમ માને જે સર્વ માંહે વિનયજ શ્રેષ્ઠ છે માટે સર્વને નમતા રહેવું. આપણે તે સર્વ એકજ છીએ, કેઈને પક્ષને નિંદ નહિ. એહ અનભિગ્રહિક મિથ્યાત્વી જે જાણુ. ઈતિ વિનયવાદી મત એ પ્રમાણે કિયાવાદીના ૧૮૦ મત અકિયાવાદીના ૮૪ મત અને અજ્ઞાન વાદીના ૬૭ મત, ને વિનયવાદીના ૩૨–મત એવં ૩૬૩ મતનું સ્વરૂપ જણાવ્યું. પ્રશ્ન ૪૫ મું-શિષ્ય-પૂર્વ અને ઉત્તર દિશા પવિત્ર કહી–ધર્મક્રિયા પણ એ બે દિશા સન્મુખ રહીને કરવા કહેલ છે તેનું શું કારણ? અને બે દિશા નિષેદ્ધવાનું પણ શું કારણ? ઉત્તર–ઠાણગઠાણે-ર જે-ઉદેશે ૧ લે-કહ્યું છે કે-પૂર્વ અને ઉત્તર એ બે દિશાએ દીક્ષા દેવાદિક ૧૮ બેલ જાવત્ સંથારે પ્રમુખ કરવા કહ્યા છે તે બે દિશા વ્યવહારથી, શુદ્ધ જણાય છે. પણ દક્ષિણ અને પશ્ચિમ એ બે દિશા “નેકપઈએ પાઠ નથી માટે નજ કપે એ નિષેદ્ધ જણાતું નથી. પણ વ્યવહાર શુદ્ધિને માટે પૂર્વ અને ઉત્તર એ બે દિશા જ્યારે સૂત્રકારે ધર્મકિયાને વિષે શુદ્ધ ગણી સ્વીકારી તેમાં કોઈ રહસ્ય હેવું જોઈએ. તેને વિચાર કરતાં એમ લેવું જોઈએ કે-ઈશાન કેણ અને વાયવ્ય કેણમાં તીર્થકર મહારાજને સદાય વાસ હોય છે તેમાં પણ વિશેષ કરીને પૂર્વ અને ઉત્તર દિશાની વચમાં રહેલી ઇશાન કેણ તેને વિશેષ પવિત્ર ગણી છે. લકત્તર પક્ષમાં ઇશાન કેણે શ્રીમંધરસ્વામીને વાસ કહે છે, અને લૌકિક પક્ષે ઇશાન કેણમાં મહાદેવને વાસ કહેલ છે. ઇત્યાદિ કારણેને લઈને પૂર્વ અને ઉત્તર દિશા ઉત્તમ ગણેલ છે. પ્રશ્ન કદ મું–ઠાઠ ઠા૨ જે-ઉ૦ ૩ જે-સાધુને સામાયિક કહી તેનું શું કારણ ? ઉત્તર–બે પ્રકારની સામાયિક કહી છે, સાધુની અને શ્રાવકની તેમાં સાધુની સામાયિક સર્વવિરતીની, અને શ્રાવકની દેશ વિરતીની, એ પ્રમાણે કહેલ છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ક૭ મું–ઠાઠા. ૨ જે-ઉ૦ ૪ થે-કેવળી આરાધના બે પ્રકારની કહી તેમાં અંતકિયા, અને કલ્પાતિતની કહી તેનું શું કારણ? ઉત્તર–કેવળી આરાધના બે પ્રકારે કહી તેમાં એક અંતકીયા તે મેક્ષની અને બીજી કાતિત તે રૈવેયક તથા અનુત્તર વિમાને ઉપજે તે સૂત્ર કેવળી પ્રમુખ આશરી જીણવું. પ્રશ્ન ૪૮ મું–ઠાઠા. ૩ જે-ઉ૦ ૧લે-ત્રણ પ્રકારની વિક્રવણ કહી તેમાં બાહિરલા પુદ્ગળ અણુ લીધે પણ વિકુવણી કરે એમ કહ્યું અને ભ મ ૬ ઠે-ઉ૦ ૯ મે-દેવતાના અધિકારે કહ્યું છે કે આહિરલા પુદ્ગળ લીધા વિના વિક્રવણ ન કરે તેનું કેમ ? તથા સ. ૭ મે-ઉદેશે ૯ મેઅસંવુડ અણગારના અધિકારે પણ એમજ કહ્યું છે તેનું કેમ ? ઉત્તર–કીય સમુઘાત કરે તે પુદ્ગલ લઈને કરે. અને વૈક્રિય સમુદ્દઘાત વિના વક્રિય કરે તે પુગલ લીધા વિના કરે. ત–આહિરલા પુદ્ગલ કે અભ્યતરના પુદ્ગલ લીધા વિના વિક્રવણા કરે તે કેમ ? અર્થવાળાએ કેવળી ગમ્ય કહ્યું છે. પ્રશ્ન ૪૯ મું–ઠાણાંગજીના ૩જે ઠાણે-ઉદેશે ૧લે કહ્યું છે કે–દેવતા પિતાની વક્રોવેલી દેવી સાથે પરિચારણા કરે. અને ભગવતીજીમાં ના કહી તે કેમ ? - ઉત્તર–ભગવતીજીમાં બે વેદ વેદવા આઠી ના કહી છે. અને ઠાણાંગજીમાં કહ્યું તે ફરશાદિક પરિચારણા કરે. ભ. સૂ. રજે-ઉ. મે - પિતે વિક્રોવેલી દેવી સાથે પરિચારણા ન કરે. એક સમે બે વેદ વેદે નહિ. એ અપેક્ષાએ ના કહી. પ્રશ્ન પ૦ મું–લેકાંતિક દેવતા ઇહાં મનુષ્ય લેકમાં કઈ કઈ વખતે આવતા હશે ? ઉત્તર–ઠાણાંગાણે ૩જે –ઉશે ૧લે કહ્યું છે કે-લોકાંતિક દેવતા, તિર્થંકર દેવનાં જન્મ વખતે, દક્ષા વખતે, જ્ઞાન વખતે, એ ત્રણ વખતે આ મનુષ્ય લેકમાં આવે. પ્રશ્ન ૫૧ મું–કા. ઠા. ૩જે-ઉ. ૧લે પિશાવાળાને સર્વાર્થ સિદ્ધ વિમાને ઉપજવાનું કહ્યું છે તે કેમ ? ઉત્તર–તે સાધુ આશ્રી જાણવું. એટલે સાધુ જેવીહારે ઉપવાસ કરે તેને શ્રીદશાશ્રુત સ્કંધમાં પિષે કહેલ છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ પ્રશ્ન પર મુ’—હા. ઠા. ૩જે-ઉ, રજે-શિષ્યને મહાવ્રત આપવાની ત્રણ ભૂમિ કહી તે ઉત્કૃષ્ટી છ માસ, મધ્યમ ચાર માસ, ને જઘન્ય સાત અહેારાત્રિ-સાત દિન મહાવ્રત આરેપણ કાળ કહ્યો તેનુ શું કારણ ? ઉત્તર—પહેલા છેલ્લા તિર્થંકરના વારે છેદેોપસ્થાપનીય ચારિત્ર કહેલ છે. તે શિષ્યને પ્રથમ સામાયિક ચારિત્ર અદરાવે પછી જઘન્ય સાત દિવસ, મધ્યમ ચાર માસે, ઉત્કૃઠું છ માસે છેદોપસ્થાપનીય ચારિત્ર અદરાવે. એટલે એ ત્રણ ભૂમિકાયે છે।પસ્થાપનીય ચારિત્રનુ આરેપણ કરે. પ્રશ્ન ૫૩ મુ—શિષ્ય—ખાવીશ તિ કરને વારે એ કલ્પ ખરી કે નહિ ? ઉત્તર—માવીશ તિર્થંકરના વારે તથા મહાવિદેહમાં એ કલ્પ નથી ત્યાં તે એકલા સામાયિક ચારિત્રનાજ કલ્પ છે. અને પહેલા છેલ્લા તીર્થંકરના સાધુને પહેલુ' સામાયિક ચારિત્ર અદરાવી પછી છેોપસ્થાપનીય ચારિત્ર અદરાવે. પ્રશ્ન પત્ર મુ`—શિષ્ય—આમ બે ભેદ થવાનુ શું કારણ ? ઉત્તર—કારણને હેતુ તેા કર્તા પુરૂષના અગમાં રહ્યું. પશુ પર પરાએ ચાલતી પ્રવૃત્તિને અનુસાર વિચાર કરતા એમ જણાય છે કે-આ સ્થિતિ અનાદિની છે. એટલે પહેલા છેલ્લા તિર્થંકરના કલ્પ સરખા અને વચલા બાવીશ તિર્થંકરના કલ્પ સરખા. પહેલા તિર્થં કરના સાધુને સરલ અને જડ કહ્યા છે, ખાવીશ તિ કરના સાધુને સરલ અને પ્રજ્ઞાવંત કહેલ છે, અને ચરમ તિર્થં કરના સાધુ વાંકાને જડ હોય છે. એટલા માટે પહેલા છેલ્લા તિર્થંકરના સાધુના કલ્પ કાંઈક સખ્તાઇવાળા હાવા સભવ છે. બેદરકારી મનુષ્યાને માટે કાયદા કલા વગેરેની શક્તિ વધારે હાય એ સ્વભાવિક છે. હવે પહેલું સામાયિક ચારિત્ર અદરાવી પછી ત્રણ ભાંગે છેદાપસ્થાપનીય ચારિત્ર અદરાવનું કારણ એમ જણાય છે કે- સામાયિક ચારિત્ર અદરાવ્યા બાદ સાધુનુ પ્રતિક્રમણ અને આહારાદિક હેારવાના આચાર વહેવાર સામાન્ય રીતે જાણે તે તેને સાત દિવસે વડી દીક્ષા આપે એટલે છેદે પસ્થાપનીય ચારિત્ર અ’ગીકાર કરાવે. અને સાત દિવસમાં પ્રતિક્રમણાદિક ન આવડે તે ચાર મહિને અને ચાર મહિનામાં પણ ન આવડે તે છેવટ છ મહિને તે અવશ્ય છેદેપસ્થાપનીય ચારિત્રનું આરોપણ કરવું જ જોઇએ, એક કારણ એ. અને બીજું કારણ એમ પણ જણાય છે કે-દિકરાએ પહેલી દીક્ષા લીધી હોય અને ખાપે પાછળથી દીક્ષા લીધી હોય તેા માપનું વડીલપણું Page #389 -------------------------------------------------------------------------- ________________ ३६४ રાખવાને માટે દિકરાને ભાવે, અને ત્રણ ભૂમિકામાંથી ગમે તે ભૂમિકાએ વડીલનું વડીલપણું રાખી બન્નેને સાથે છેદેપસ્થાપનીયનું આરે પણ કરાવે. પ્રશ્ન પ૫ મું–ગુરૂ દેપસ્થાપનયી છે ને શિષ્ય સામાનિક ચારિત્રિય છે તે આહાર પાણીને માટે કેમ કરે ? ઉત્તર–બન્ને કલ્પવાળાને આહાર પાણીને સંબંધ જુદો હોય, છેદો પસ્થાપનીયની નિશ્રાને આહાર સામાયિક ચારિત્રીયાને લે કલ્પ. અને સામાયિક ચારિત્રિયાની નિશાને આહાર છેદો પસ્થાપનીયાને ન કલ્પે. અર્થાત્ સામાયિક ચારિત્રિયાની સિધ્ધ પણ છેદેપસ્થાપનીયને ન કલ્પે. પ્રશ્ન પદ મું–ડા ઠા૪ થે-ઉ. ૨ જે-ગે શાળાના શિષ્યને ચાર પ્રકારે તપ કહ્યો તેમાં શોભન તપ કહ્યો તે કેમ? ઉત્તર–તેનાં મત આથી તેણે શેભન કહ્યું હોય એમ સમજાય છે. અને અરિહંતના મતે તે બાર પ્રકારને તપ કહ્યો છે. પ્રશ્ન પ૭ મું–ઠા ઠા૦ ૪ થે-ઉ૦ ૩ જે-ચાર પ્રકારે લેકમાં અંધકાર થવાનું અને ચાર પ્રકારે ઉદ્યોત થવાનું કહ્યું તેમાં અરિહંતને નિર્વાણ બન્ને ભંગીમાં કહેલ છે એટલે પેલા ચાર બેલમાં અરિહંતને વિરહ પડે ત્યારે લેકમાં અંધકારનું કહ્યું. અને બીજા ચાર બેલમાં અરિહંતના નિવાણે ઉઘાત કહ્યો તેનું કેમ ? ઉત્તર–ત્રીજે ઠાણે પણ, અરિહંતદેવ નિર્વાણ પધારે તે વખતે લેકમાં અંધારું થવું કહ્યું છે, અને ઈહ પણ કહ્યું કે તે જ્ઞાનરૂપદીપકના ત્રણ લેકના પ્રકાશના અભાવે અંધારું કહ્યું, અને અરિહંતન નિર્વાણ ઉદ્યોત કહ્યો તે તે દેવતાના જવા આવવા આથી જાણવે. પ્રશ્ન પ૮ મું–લેકમાં અંધકારના ને ઉદ્યોતના ચાર ચાર બેલ કહ્યા તે કયા કયા ? ઉત્તર–ઠાગાંગજીના ચાળે હાણે ત્રીજો ઉદેશે–ચાર સ્થાનકે લેકમાં અંધારું થાય છે તે એ કે–૧ અરિહંત દેવને વિરહ પડે ત્યારે ૨ અરિહંત દેવને પ્રરૂપેલે ધર્મ વિચ્છેદ જાય ત્યારે, ૩ પૂર્વગત ચૌદ પૂર્વ વિચ્છેદ જાય ત્યારે, અને ૪ થું અગ્નિકાય વિચ્છેદ જાય ત્યારે. એ ચાર કારણે લેકમાં અંધકાર થાય. હવે ચાર કારણે લેકમાં ઉદ્યોત થાય તે કહે છે. ૧ અરિહંત દેવને જન્મ થાય ત્યારે, ૨ અરિહંત દેવ પ્રવજ્ય લીયે ત્યારે, ૩ અરિહંતને Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ કેવળ જ્ઞાન દર્શન ઉત્પન્ન થાય ત્યારે, ૪ અને અરિહંત દેવ નીર્વાણ થાય ત્યારે એ ચાર કારણે લેકમાં ઉદ્યોત થાય. પ્રશ્ન ૫૯ મુ–કાઠા૪ થે-ઉ૦ ૪ શે–ચાર પ્રકારે મનુષ્યનું આવડું બાંધે કહ્યું. તે પૃથ્વી, પાણી, વનસ્પત્યાદિક મનુષ્યનું આખું બાંધે છે તે ચાર માંહેલા કયાં કારણે ઉત્તર–ચારે ગતિને વિષે ઉત્પન્ન થવાના ચાર ચાર બેલ જે કહ્યા છે તે મનુષ્યને આશ્રીને સંભવે છે. પ્રશ્ન ૬૦ મું–ઠાઠા. ઉં૪ થે-ચાર પ્રકારે દેવતાનું આખું બંધાય એમ કહ્યું તેમાં સરાગ સંયમથી દેવતાનું આખું બાંધવું કહ્યું છે તે અગ્યારમે ગુણ સ્થાનકે સરાગ સંયમ નથી ત્યાં તે વીતરાગ સંયમ તથા જથાખ્યાત ચારિત્ર કહ્યું છે અને અગ્યારમે ગુણઠાણે કાળ કરી અનુત્તર વિમાને જાય છે તેનું કેમ ? ઉત્તર–અહિંઆ સરાગ સંમેણું તે સકષાયનું ચારિત્ર સમજવું. સકષાય તે સરાગ સંયમી કહેવાય, અને ઉપશમ કષાય તથા ક્ષીણ કષાય વીતરાગ સંયમી હોય. વીતરાગ તે આવખાના અબંધક છે–વીતરાગ સંયમીને આવખાને બંધ નથી. પણ અનુત્તર વિમાનમાં જવાવાળા અગ્યારમાં ગુણઠાણે કાળ કરનારા વીતરાગ સંયમીને આવાને બંધ તે નીચેના ગુણઠાણે પ્રથમ પડેલો હોય છે, તે કાળ કરી અનુત્તર વિમાને જઈ ઉપજે. ઈત્યર્થ. આ પ્રશ્ન ૬૧ મું–પ્લેગાદિકના ભયથી સાધુને માસામાં વિહાર કરે કલ્પે કે કેમ ? ઉત્તર–ઠાણાંગજીના પગે ઠાણે-બીજે ઉદેશે–કહ્યું છે કેચોમાસામાં સાધુએ વિહાર કરે નહિ, પણ ભયના કારણથી વિહાર કરે કહ્યો છે. તે ભય સાત પ્રકારના સાતમે ઠાણે કહ્યા છે તેમાં મરણને ભય પણ કહ્યો છે. તે પ્લેગ જે છે તે મરણનો ભય ઉપજાવનાર છે, માટે પ્લેગના કારણથી અથવા બીજા કોઈ પણ પ્રકારના રાજાદિકના ભયથી ચોમાસામાં વિહાર કરવાની ભગવંતની આજ્ઞા છે. પ્રશ્ન ૬૨ મું–વકાળનું માન કેટલું અને તેમાં સાધુએ શી રીતે વર્તવાનું ? ઉત્તર–ઠાણગજીના પાંચમે ઠાણે-બીજે ઉદેશે બે પ્રકારના વર્ષાકાળ કહ્યા છે. જેમાં પાંચ પાંચ કારણે સાધુને વિહાર કરે કહ્યો છે તેની Page #391 -------------------------------------------------------------------------- ________________ પર્યાયમાં કહ્યું છે કે–વષકાળના જઘન્ય ૭૦ દિન, મધ્યમ ચાર માસ, અને ઉત્કૃષ્ટા છ માસ કહ્યા છે. તેમાં નવ બેલ પ્રમાણે વસવું. ઉદરી કરવી ૧, નવ વીગયને ત્યાગ ૨, પીઢ ફલગાદિક ગ્રહવા ૩, ઉચ્ચારાદિકના ભાજન ગ્રહવા ૪, લેચ કરે છે, નવા શિષ્યને દીક્ષા ન દેવી ૬, પુર્વલા ગૃા રાખ ડલાદિ નાખીને નવા ગૃહે ૭, શેષ કાળે જોઈએ તેથી બમણું ઉપગરણ ગ્રહવા.૮, અઢી ગાઉ જાતા અઢી ગાઉ આવતા એ સવા જેજન ઉપરાંત ન જાવું ૯, આ પ્રમાણે વર્તવું. અને કારણે જાવું પડે તેનાં કારણ પાંચ કહ્યાં છે. પ્રશ્ન ૬૩ મું–ઠી ડાળ પમે-રજે-પાંચ પ્રકારના અણુઘાતીમ દેષ કહ્યા છે તેમાં રાપિંડ ચુંબમાગે-સાધુને રાજપિંડ ભેગવ-જમે નિષેધ્યે છે તે રાજપિંડ કેને કહીએ ? ઉત્તર–ઠાણાંગજીના બહ અર્થના ટબમાં કહ્યું છે કે-રાજપિંડ તેચક્રવર્યાદિક રાજાને જમવાને જે પિંડ તે રાજપિંડ સાધુઓ ને નિષેદ્ધ બીજો અર્થ-રાજ્યાભિષેક કર્યો છે તે રાજાને પિંડ વર્જ. અન્યની ભજના. (તથા કઈ રાજપિંડને બલિષ્ટ આહાર પણ કહે છે. એટલે આહારમાં રાજા સમાન પ્રધાન આહાર-વિષય ઉત્પન્ન કરે તે આહાર વર્જ-) અને એમ પણ કહ્યું છે કે-ઉપર કહેલા રાજાના ઘરને અષ્ટ વિધ રાજપિંડ તે ચાર આહાર ૪ વસ્ત્ર પ પાત્ર ૬ કંબલ ૭ પાયપુછાણું ૮ એ આઠને પણ રાજપિંડમાં ગણ્યાં છે. તે એમ પણ અર્થ થાય કે-મટા રાજાના અભિષેક સમયમાં એ આઠ બેલ સાધુને લેવા વર્યા હોય એમ જણાય છે–બલિષ્ટ આહાર તે સ્વભાવે સાધુને વર્જિત છે, પણ નેમીશ્વર ભગવાનના છ અણગારે શ્રીકૃષ્ણ મહારાજને જમવાના સિંહ કેશરીયા લાડુ વહેર્યા છે. આ ઉપરથી એમ જણાય છે કે-મહાવીરના સાધુને રાજપિંડને નિષેધ હેય એમ જણાય છે. વિશેષ બહુસૂત્રી કહે તે સત્ય. પ્રશ્ન ૬૪ મું–અડાવીશ લબ્ધિમાં તિર્થંકરાદિક પદવીની લબ્ધિ કહી છે કે કેમ ? ઉત્તર–ઠા. ઠા. પ-ઉ. રજે-અઢાવીશ લબ્ધિનાં નામ કહ્યાં છે. તેમાં પૂર્વજ્ઞાન, અવધી જ્ઞાન, મન પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, તિર્થંકરની પદવી, અને ગણધરાદિકની પદવી પણ લબ્ધિમાં કહેલ છે. પ્રશ્ન દપ મું–સાધુને સંયમ પાળવાને કોઈની નેગ્રાની જરૂર પડે કે કેમ ? Page #392 -------------------------------------------------------------------------- ________________ ३१७ ઉત્તર–ઠા. ઠા. મે-ઉ. ૩જે-ચારિત્રિયાને પાંચ નેશ્રાના સ્થાનક આધારભૂત કહ્યા છે, તે એ કે-છકાયની નેશ્રાએ સાધુને સંયમ પાળે, એટલે સંયમને ચકાયને આધાર ૧, બીજે ગચ્છને આધાર ૨, રાજાને આધાર ૩, ગૃહસ્થને આધાર તે ઉપાશ્રયાદિકને દાતાર ૪, શરીર નીરોગી હોય તે તે પણ આધાર ૫. એ પાંચની નિશ્રાથી સંયમ શુદ્ધ અને સારી રીતે પળે છે. પ્રશ્ન કદ મું–નારકી દેવતાનું અવધિ કેવી રીતે હેય? - ઉત્તર–ઠા. ઠા. ૬ઠે-નારકી, જોતિષીનું અવધી ત્રીછું હોય, ભવનપતિ અને વ્યંતરનું અવધિ ઉંચે હોય, વૈમાનિકનું અવધિ નીચું (હઠું) હોય. એ ભવ પ્રત્યય આશ્રી જાણવું. પ્રશ્ન ૨૭ મું–પ્રતિક્રમણ કેટલા પ્રકારનાં-ક્યાં કયાં કારણે પ્રતિ ક્રમણ કરવું જોઈએ ? ઉત્તર–ઠા. ઠા. ૬ઠે-છ પ્રકારનાં પ્રતિક્રમણ કહ્યાં છે. તે એ કે૧ ઉચાર કાર્ય નીવારીને-પરાઠવીને ઈરિયાવહી પડિકમવીતે ઈરિયાવહીનું પડિકમાણું, ૨ એમ પાસવણનું પડિકમણું, ૩ દેવશીરાઈનું પડિકમણું, તે સ્વલ્પકાળ, ૪ જાવ જીવનું જે મહાવ્રત ઉચ્ચારરૂપ સાવધ જોગથી નીવર્તવું તે પડિકમણું, ૫ જે કાંઈ વિપરીત આચર્યું તે મિથ્યા કરવું તે એટલે મિચ્છાદુકૃત દેવું તે પણ પ્રતિક્રમણ, સુતા ઉઠયા પછી સાધુ ઇરિયાવહી પડિકમે-તથા સ્વમામાંહી આશ્રવ સેવ્યાને કાઉસગ્ગ ૪ ચાર લેગસ્સને કર-ટીકામાં ઈરીયાવહી તથા આઉલ માઉલને કાઉસગ કરે કહ્યો છે) પ્રશ્ન ૬૮ મું–સામાયિક ચારિત્રની અને છેદે સ્થાપનીયની કલ્પ સ્થિતિમાં શું તફાવત? ઉત્તર–ઠાઠા૬ ઠે-સામાયિક ચારિત્રિયાની કલ્પ સ્થિતિ બે પ્રકારે કહી છે, તે અવસ્થિત કલ્પવાળા, અને અનવસ્થિત કલ્પવાળા તેમાં ૧ સેજ્યાંતર પિંડ, ૨ ચાર મહાવત, ૩ પુરૂષ જેષ્ટ એટલે સાધવી વાંદે, ૪ વંડરને વાંદણા દેવી. એ ચાર અવસ્થિત કલ્પ તે બાવીસ તિર્થ કરના સાધુને અવશ્ય કાને કલ્પ અને અનવસ્થિત કપ તે અચેલ તથા પરમાણપત ૧, ઉદેશક ૨, સપડિકમણ ૩, રાજ્યપિંડ , માસકલ્પ પ, પર્યુષણ દ. એ છ અનવસ્થિત કપ તે પહેલા છેલ્લા તિર્થંકરના સાધુને એ કલ્પ અવશ્ય હોય એમ નહિ. તેને કલ્પ જઘન્ય સાત દિનને, મધ્યમ ચાર માસને, ને ઉત્કૃષ્ટ છ માસને કહ્યો છે, માટે અનવરિથત કહ્યો. એ સામાયિક ચારિત્રિયાને કહ૫ કહ્યો. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૮ હવે છે પસ્થાપનીય ચારિત્રિયાને કલ્પ–૧ અચેલ, ૨ ઉદ્દેશક, ૩ સેજ્યાંતર, ૪ રાજપિંડ ૫ કૃતીક્રમ વાંદનાકિ, ૬ પાંચયામ, છ પુરૂષ જેષ્ટ, ૮ પ્રતિક્રમણ, ૯ માસ ૫, ૧૦ પર્યુષણા કલ્પ. એ દશ એલ અવશ્યના છે. એ સામાયિક ચારિત્રને છેદેપસ્થાપનીયની ૫ સ્થિતિ કહી. પ્રશ્ન ૬૯ મું—ડા ઠા॰ ૭ મે-મલ્લીનાથ ભગવત પોતે સહિત સાત જણે દીક્ષા લીધી, છ રાજાને સાતમાં પેાતે. અને શ્રી જ્ઞાતાજીમાં મલ્લીનાથે દીક્ષા લીધા પછી છએ રાજાએ દીક્ષા લીધાનું ચાલ્યુ છે, અને અહિંયા ભેળી કીધી તે કેમ ? ઉત્તર-મલ્લીનાથ ભગવંત પાતે સહિત સાત જણે દીક્ષા લીધી કહ્યું પણ સાતે સાથે દીક્ષા લીધી કહ્યુ નથી પણ સાતેનાં સંકેતને લઇને મલ્લીનાથ ભગવંતની સાથે દીક્ષા લેવા સન્મુખ થયા માટે સાતે સાથેજ ગણાય. પ્રશ્ન ૭૦ મું—વિકથા કેટલા પ્રકારની ? ઉત્તર—ઠા॰ ઠા॰ છ મૈ-સાત વિકથા કહી તે. એ, કે–૧ સ્ત્રી કથા, ૨ ભત્તકથા, ૩ દેશકથા, ૪ રાજકથા, ૫ મિઉકાલુણીયા-તે સાંભળનારના હુયાની પલાળબુહારી માતા પુત્ર વિયેાગે કારૂણ્ય રસ સહિત–કરૂણાળુ શબ્દથી વિલાપ કરે, હા પુત્ર-હાવત્સ ઇત્યાદિ. ૬ ડી–વિકથા-દર્શીન ભેદની તે કુતીર્થિના જ્ઞાનાદિકની પ્રશંસા સાંભળીને આગલાને મેહ ઉપજે, સમતિમાં ભેદ પામે. તે પણ ત્રિકથા. ૭ સાતમી ચારિત્ર ભેદની—તે હમણા ચારિત્ર છે નહિ. સાધુને પ્રમાદના બહુલ પણા થકી અતિચાર ઘણાં લાગે, વળી અતિચારના શુદ્ધના કરનાર જે આચાર્ય અને પ્રાયશ્ચિતનાં લેનાર જે સાધુએ બેડુ આજ નથી, અને તીર્થં તે તેા જ્ઞાન દર્શને પ્રવર્તે છે તે ભણી જ્ઞાન દર્શનને વિષે યત્ન કરવા. ઇત્યાદિક સાંભળતાં ચારિત્રની શ્રદ્ધા જાય. તે માટે તે પણ વિકથા કહીએ, એ સાતમી વીકથા | 9 | પ્રશ્ન ૭૧ મુ’—આચાય ઉપાધ્યાયના કાંઈ અતિશય ખરા કે કેમ ? ઉત્તર—હા ઠા. ૭ મે–આચાય ઉપાધ્યાયના સાત અતિશય કહ્યા છે. તેમાં પાંચમે ઠાણે પાંચ અતિશય કહ્યા છે તે ઠાઠા॰ પમે-ઉ૦ ૨ જે–આચાય ઉપાધ્યાયના પાંચ અતિશય કહ્યા છે તે, એ, કે-૧ અનેરા સાધુ પાસે પગ ધૃજાવે, ૨ ઉપાશ્રયમાંહી ઉચ્ચારાકિનીવારે તથા પગાર્દિક શુદ્ધ કરે, ૩ અનેરાની વૈયાવચ્ચ કરે અથવા ન કરે. તેમની ઇચ્છા, ૪ ઉપાશ્રયમાંહી એકાંત સ્થાન કે ધ્યાન જપાકિ કરવા તથા વિદ્યાદિક સાધવા રહે, એક રાત્રી એ રાત્રી રહે, ૫ તેમજ આહિર પણ એકાંત Page #394 -------------------------------------------------------------------------- ________________ જગ્યાએ એક બે રાત્રી રહે. એ પાંચ કારણે આચાર્યને પ્રવર્તતા દોષ નહિ અનેરને આજ્ઞા નહિ. વિશેષ ભાવ અધિકાર વાંચવાથી જણાશે.–અને સાતમે ઠાણે બે વધારી-૬ અતિશય-ઉપકરણ અતિશય, તે શેષ સાધુથી પ્રધાન અને ઉજળા વસ રાખે, ૭ સાતમે ભક્ત પાન અતિશય–તે આહાર પાણી સરસ દૂધ સાકરાદિ પ્રધાન આહાર જમાડે. સુંદર આહારે સૂત્રાર્થ સ્થિર રહે શિષ્યને વિનયકારી ગુરૂની પુજા અને બહુ માન થાય. દાનના દાતારને પણ શ્રદ્ધા વધે. આચાર્યને પણ બળ બુદ્ધિ વધે. ઇત્યાદિ ગુણ ઉપજે માટે ભક્ત પાન અતિશય સાતમે જાણ. ૭ ) પ્રશ્ન ૭૨ મું–આચાર્ય વસ્ત્ર પાત્રાદિકનો સંગ્રહ કરે કે કેમ? ઉત્તર–ઠા. ઠા. ૭મે–આચાર્ય વસ્ત્ર પાત્ર મેળવે, રક્ષણ કરે, સંગ્રહ કરે, એમ કહ્યું છે. એક વૃદ્ધ સાધુ પાસે સાંભળ્યું છે કે સૂત્રમાં સંગ્રહ સ્થાન કહ્યું છે એટલે સૂત્રમાં એકી સાથે હજારે સાધુના સંથારા ચાલ્યા છે તેને વસ પત્ર યહરણ વગેરે હજારે ઉપગરણનું સંગ્રહસ્થાન હોવું જોઈએ, જે સંસારીના હાથ પડે તે તેને ગેરઉપયોગ થાય. સંથારાવાળા સાધુના લંડ ઉપગરણ ગુરૂ પાસે પાછા લાવી સેંપવાનું સૂત્રમાં ચાલ્યું છે. માટે ઉપર વિષે કાંઈ કહેવું જેઉએ. પ્રશ્ન ૭૩ મું–ત્રીજા આરાને છેડે ત્રણ દંડ કહ્યા તે હકાર, મકાર, ને ધિક્કાર, તે ઋષભદેવને વારે કયા પ્રકારને દંડ વર્તતે હશે? ઉત્તર–ઠાણાંગાણે ૭મે-સાત પ્રકારની દંડ નીતિ કહી છે. તેમાં ત્રણ તે હકારાદિક કહી છે. અને એથી અપરાધી પ્રત્યે કેપે કરી–મજાઈશ એમ કહેવું તે ૪ અને એટલી ભૂમિકા થકી બાહિર મજાઈશ ૫. એ બે રાષભદેવને વારે હતી. અને છઠી ભાક્ષીમાંહી નાખવું , ને સાતમી નાશીકાદિકનું છેદવું છે. એ બે ભરત મહારાજાને વારે હતી. વળી કોઈ એમ પણ કહે છે કે-પર કુલગર થયા તેમાં પહેલાં પાંચ કુલગર સુધી હકાર, બીજા પાંચ સુધી મકાર, ને ત્રીજા પાંચ સુધી ધિક્કાર. અને ચોથીથી માંડી સાતમી સુધી ભારતને વાર હતી. તત્વ કેવળી ગમ્ય. પ્રશ્ન ૭૪ મું –ઠા. ઠા. ૧૦મે દશ અચ્છેરા થયા કહ્યું છે તે તેમાંના મહાવીરને વારે કેટલા થયા? ઉત્તર–છ અચ્છેરા મહાવીરને વારે અને ચાર અચ્છેરા ૨૩ તિર્થકરને વારે સંભવે છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭e પ્રશ્ન ૭૫ મું-શિષ્ય-સાંભળવા પ્રમાણે તે (૫), મહાવીરને વારે અને (૫) તેવીસ તિર્થંકરના વારામાં થયા છે તે કેમ? ઉત્તર–એમ કેટલાક કહે છે ખરા પણ સૂત્રમાં તે સંબંધે ખુલાસો નથી. સૂત્રમાં તે દશ અચ્છેરાના નામ કહ્યા છે, પણ તેના કના વારે થયા તે કહ્યું નથી. * પ્રશ્ન ૭૬ મું–સૂત્રમાં શી રીતે કહ્યું છે ? ઉત્તર–ઠા ઠા. ૧૦મે–બાબુવાળા છાપેલે પાને પામેથી–ગાથા બે નીચે પ્રમાણે કહી છે. ગાથા– दस अच्छेरगा पणत्ता तंजहा, उवसग्गर गम्भहरण२ इन्थी तित्यं३ अभाविय परिसा४; कएहस्स अयरकंका५, उत्तरणं चंदसराणं६ ॥१॥ हरिवंस कुलुप्पत्ती७, चमरुप्पाओय८, अठसय सिद्धा९, अस्संजए मुपुया१०, दश विअणं तेण कालेणं ॥२॥ ભાષા–દશ અચ્છેરા થયા તે કહે છે. ઉપસર્ગ ૧, શ્રીવીરને ગર્ભાપહાર ૨, સ્ત્રી તીર્થકર મલ્લી ૩, અભાવિત પખંદા પચ્ચખાણ કેઈયે ન કીધુ ૪, કૃષ્ણ અમર કંકાયે ગયા પ, ચંદ્રમા સૂર્ય પિતાને વિમાને ઉતર્યા ૬, હરિવંશ કુલ ઉપનું યુગલીયા નરકે ગયા ૭, ચમત્કાત ૮, એકસે ૧૦૮ એક સમે સિદ્ધા કષભદેવને વારે ૯, અસંજતીની પૂજા થઈ ૧૦ એ દશ અનંત કાળે ઉપજે. (આ પ્રમાણે મૂળ પાઠ તથા ભાષામાં કહેલ છે.) પ્રશ્ન ૭૭ મું–ઉપર કહ્યા પ્રમાણે દશ અચ્છેરા સમયે કહ્યા તેમાં કયું ઉછેરૂં અને તેને વારે થયું તેને કાંઈ અનુક્રમે વાંચતા સમજવામાં આવતું નથી તે સૌ કોઈ સમજી શકે તેવી રીતે જણાવશે? ઉત્તર–સાંભળે-૧પહેલું - બીજું – ૬ છઠું ૮ આઠમ ૧૦ દશમું એ છે મહાવીરને વારે થયા. અને ૩ ત્રીજુ મલ્લીનાથને વારે પિતાનું. ૫ પાંચમું નેમનાથના વારે ૭ સાતમું હરીવંશની ઉત્પત્તિ ઘણું કરી ૧૦માં તીર્થ કરને વારે અને ૯ નવમું પહેલા તીર્થકરને વારે એ ૪ ચાર મહાવીર પહેલા થયા છે પ્રશ્ન ૭૮ મું – અહિંયા કોઈ કહે કે-અસંજતીની પૂજા તે વીશ જિનના વચલા ૯ નવે આંતરામાં થયેલ છે ને તમે મહાવીરના વખતમાં કેમ ગણો છે ? Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ ઉત્તર—એમ કેટલાક કહે છે ખરા. પણ ભગવતીજીમાં તે ૯ નવ આંતરામાં કાળિક સૂત્ર વિચ્છેદ્ય ગયાનુ કહ્યું છે પણ અસજતીની પૂજાનુ અચ્છેરૂ કહ્યુ નથી. અસજતીની પૂજા અનંત કાળે થઇ તેની મેળવણી કરવાને માટે દાખલા તરીકે મહા નશીત સૂત્રના પાંચમાં અધ્યયનમાં કમળ પ્રભા અધિકારે ૭ સાત અચ્છેરા કહ્યા છે તેમાં છેલ્લુ અસ’જતીની પૂજાનુ' સાતમું અચ્છેરૂ કહ્યું છે તે અનતી ચાવીસી પહેલા થયેલ છે. એટલે તે છેલ્રા ચોવીશમાં ‘ધર્મ સીરી ’તીર્થંકરના નિર્વાણ પછી તેમના શાસનમાં અસજીની પૂજા ચાલી છે. અને અસજતીપણે જે જે પુજાણા પ્રભાનુ' અધ્યયન વાંચવાથી સમજશે કે અસજતીની પૂજાનું અચ્છેરૂ' આ પ્રકારે કહ્યુ છે. તે કમલ તેમ આ છેલા તીર્થંકર મહાવીરના શાસનમાં પણ સયમ ગુણ રહિત અસ જમધારી જતીએ વગેરે પૂજાવા લાગ્યા તે સ દશમાં અચ્છેરામાં અસ’જતીની પૂજામાં ગણ્યા છે. ગઇ અનતી ચેાવીશીએ ચરમ તીર્થંકરના શાસને અસ`જતીની પૂજા થઇ તેમ આ ચોવીસીએ પણ ચરમ તીથંકરના શાસને અસજતીની પૂજા અન`ત કાળે થઇ. બન્નેના વખતની અસ’જતીની પૂજાના અધિકાર સરખાજ મળી આવે છે. પ્રશ્ન ૭૯ મુ—આ ચેવીસીમાં મહાવીરને શાસને અસ'જતીની પૂજાનો કોઇ પ્રામાણિક દાખલા છે ? ઉત્તર—હા, જી, સાંભળા—બુટેરાયજી સંવેગીએ પોતાના રચેલ મુહપતિ ચર્ચા ગ્રંથમાં અસજતીની પૂજા પંચમ કાળે માની છે. તેમજ સંઘ પટ્ટક કાંજીન વલ્રભસૂરિએ પણ અસંજતીની પૂજા આ પંચમાં આરામાં પ્રગટ થયેલી છે એમ કહ્યું છે. માટે મહાવીર સ્વામીના વારે અર્થાત્ તેમના શાસને ૬ છે અને તે પહેલા ૪ ચાર અચ્છેરા મળી ૧૦ દશ અચ્છેરા આ ચેવીશીમાં કહ્યા છે. પ્રશ્ન ૮૦ મુ—પહેલું અચ્છેરૂ. શ્રીરૂષભદેવને વારે થયું છે તે મહાવીરનું પહેલું કેમ કહ્યુ ? ઉત્તર-એ તા ગણધર મહારાજની ગુંથણામાં ( ગદ્ય પદમાં) જેમ બેસતુ' આવ્યું' તેમ ગુંથણા કરી તેથી અનુક્રમ ગાથામાં કહ્યા પ્રમાણે લેવાનું નથી પણ સૂત્રના ન્યાયે જેમ અનુક્રમે આવે તેમ લેવુ' Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ પ્રશ્ન ૮૧ મું–અનુક્રમે અચ્છેરા કેવી રીતે લેવા ? ઉત્તર–(૧) ગાથામાં કહેલું મેં કષભદેવ સ્વામીના વારે ઉત્કૃષ્ટી અવઘણાના ૧૦૮ એક સમે સિદ્ધ થયા તે, પહેલું . (૨) ગાથામાં સાતમું હરી વંશની ઉત્પત્તિનું ૧માં તીર્થકને વારે થયું તે બીજું. (૩) ગાથામાં ૩જુ મલ્લીનાથ ભગવાન સ્ત્રી વેદ થયા તે ત્રીજું. (૪) ગાથામાં પાંચમું નેમનાથને વારે શ્રીકૃષ્ણ અમર કંકાએ (ઘાતકી ખંડમાં) ગયા તે ચોથું. એ ચાર મહાવીર પહેલાં થયાં. (૫) ગાથામાં બીજું શ્રીમહાવીરના ગર્ભસાહરણનું પાંચમું. અને મહાવીરના વારાનું અચ્છેરું પહેલું. (૧) (૬) ગાથામાં આઠમું ચમક પહેલા દેવલેકે સકેંદ્રની આસાતના કરવા ગયે તે છઠું. આ મહાવીરના દિક્ષા લીધા પછીના છદ્મસ્તપણાનું બીજું. (૨) (૭) ગાથામાં ચોથું–શ્રીમહાવીરને કેવળ પ્રાપ્ત થયે છતે સમેસરણમાં દેવતાની પ્રબદા વ્રત પચ્ચખાણ વિના ગઈ તે સાતમું- (3) (૮) ગાથામાં છડું ચંદ્રમાં સૂર્ય મહાવીરને વાંદવા મુળગા રૂપે આવ્યા તે આઠમું. (૪) (૯) ગાથામાં ૧લું -ગોશાળે શ્રી મહાવીરના સમરણમાં બે સાધુને બાળ્યા મહાવીર ઉપર તેજુ શા મૂકી, ઉપસર્ગ કર્યો તે અચ્છેરું નવમું-(૫) (૧૦) ગાથામાં ૧મું-અસંજતીની પૂજાનું છેવું દશમું અચ્છેરું શ્રીમહાવીરના શાસને ૫ ચમા આરામાં થયું. (૭) એ મહાવીરના શાસનમાં હું અને તે તે પહેલાના મળી ૧૦ અચ્છેરા આ વીશીમાં થય, તે સૂત્રના ન્યાય પ્રમાણે કહી બતાવ્યાં. પ્રશ્ન ૮૨ મું—ઉપાશ્રયાદિક પુંજવાથી સૂત્રમાં કોઈ લાભ બતાવે છે? ઉત્તર–ઠા. ઠા. ૧૦-દશ પ્રકારની વિશુદ્ધિ કહી. તેમાં ઉપાયાદિક પુજવા થકી સંજમની નિરમળઈ કહી છે. (છવીસ હજારામાં કહેલ છે) પ્રશ્ન ૮૩ મું-નિકાચિત કર્મ ટુટે કે નહિ ? તપ બળ કહેલ છે. તેથી અનેક ભવનાં ઉપરાજ્ય નિકાચીત કર્મ તેની ગાંઠ તેડે. (ટકામાં) Page #398 -------------------------------------------------------------------------- ________________ ઉ93 . પ્રશ્ન ૮૪ મું–ઠા. ઠા. ૧૦મે-દશ નગરી કહી તેમાં વારંવાર પેશવું નહિ એમ કહ્યું. અને ભગવંતે સાધુને તેજ દેશમાં વિચરવું કહ્યું છે તેનું કેમ? ઉત્તર-મૂળ પાઠમાં તથા ટીકામાં એ પ્રમાણે કહ્યું છે. ત્યાં એમ જણાવે છે કે-તરૂણી સ્ત્રીયાદિકનાં જેવામા આવે માટે વારંવાર પેશે નહિ. આગમાંથી બે ત્રણ વાર ૧ એક માસમાં આવે એમ નિશીથ ચુર્ણિમે છે. પ્રશ્ન ૮૫ મું–છમસ્ત અને કેવળીમાં શું તફાવત ? ઉત્તર–ઠા. ઠા. ૧૦મે-દશ સ્થાનક છમસ્ત સર્વ ભાવ ન જાણે ન દેખે. ૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ જીવ શરીર પ્રતિબંધ, ૫ શબ્દ, ૬ ગંધ, ૭ વાયુ, ૮ પરમાણું, ૯ આ જીવ જિન થશે કે નહિ થાય, ૧૦ આજીવ સર્વ દુઃખને અંત કરશે અથવા નહિ કરે. એ દશ બેલ છદ્મસ્થ ન જાણે ન દેખે, પણ કેવળી મહારાજ જાણે ને દેખે ઇત્યર્થ— પ્રશ્ન ૮૬ મું –ઠા. ઠા. ૧૦મે-દશ સ્થાનકે, જીવ આગમીય કાળે ભદ્ર કલ્યાણકારી કર્મ ઉપજે કહ્યું, તેમાં જોગ વહિયાએ કહયું તે શું? ઉત્તર–સિદ્ધાંત, જેગને વહીવે ભણે. તપસ્યા કરે તે-તથા ઉત્સકપણ રહીત જે સમાધી ગ તેહને કરવે વળી જિન માર્ગ દીપાવતા કલ્યાણપણું ઉપરાજે કહ્યું છે. પ્રશ્ન ૮૭ મું–ઠા. ઠા. ૧૦મે-દશ પ્રકારના કલ્પ વૃક્ષ કહ્યા છે તેમાં પાંચમે બેલે તિ તે અગ્નિ કહી, અને ત્યાં અગ્નિને અભાવ કહ્યો છે તેનું કેમ ? ઉત્તર–જુગળીયાના ક્ષેત્રમાં અગ્નિને અભાવ છે માટે અગ્નિની પેરે પ્રકાશ કરણ હારે વૃક્ષ જાણવાં. પ્રશ્ન ૮૮ મું–ઠા. ઠા. ૭મે પ્રવચનના નનવ સાત કહ્યા તેમાં પહેલે નીનવ જમાવીને ગણે છે, ને તેને ઉપજવાને નગર સાવરથી કહી તે કેમ ? તે તે ક્ષત્રીકુંડ ગામમાં ઉપન્યો છે. ઉત્તર–નીવપણું સાવથ નગરી પામ્ય માટે સાવથી નગરી કહી. આને પણ નીનવપણને જન્મ છે માટે નીનવપણાના જન્મની નગરી સાવથી કહી. પ્રશ્ન ૮૯ મું–ઠા. ઠા. અમે-તથા ભગવતીજી સૂ પાંચમે-પાંચ હેતુ કહ્યા તેનું સ્વરૂપ શી રીતે ? Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ઉત્તર–પ્રથમ પાંચ હેતુને પાઠ જણાવે છે – पंच हेउ ५० त० हेउ न जाणति हेउ न पासति हेउ न बुझति हेउ नाभिगवति हेउ मन्नाण मरणं मरइ. ॥ અર્થ–પાંચ હેતુ પ્રરૂપ્યા ભગવતે તે જેમ છે તેમ કહે છે. હેતુ તે ચિહ્ન જેમ અગ્નિનું ચિહ્ન ધુમ તેમ જે જે કારણનું જે જે ચિહ્ન તેને હેતુ કહીએ. તે હેતુને ન જાણુઈ કેતા ન જાણે, ન પાસઈ કેતા ન દેખે, ન બુઝઈ કેતા તે હેતુના તત્ત્વ ન સર્ટહે, નાભિ ગ૭ઈ કેતા તે હેતુના સન્મુખ ન થાય અર્થાત્ તે હેતુને ન પહોંચે એ ચતુર્વિધ હેતુને અજાણ અજ્ઞાન મરણ મરે પણ પ ડિત મરણેન હેય. પ્રશ્ન ૯૦ મું–આ હેતુ ને લાગુ છે? તે સ્પષ્ટાર્થથી જણાવશે? ઉત્તર–આ પ્રથમ હેતુ એક વચને મિથ્યાત્વી આછી છે. જેમ કોઈ એક મિથ્યાત્વી દેવ આયુષ્ય ભેગવતા છ મહિના બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે અને મરણના ચિહ્ન જાણી બચવા માટે, સમ્યકત્વ થારી મિત્ર દેવને પૂછે કે હું મરણથી કેમ બચું ? ત્યારે સમ્યકત્વી દેવ તેને સમજાવવાને અર્થે ઇંદ્ર મહારાજ પાસે મેકલે અને તે દેવ જાય પણ ખરે પરંતુ એટલું ન જાણે કે મૃત્યુ કોઈને મૂકતુ નથી, છતાં હું ઇંદ્ર પાસે કેમ જાઉં છું એ હેતુને જાણતા નથી. ઘણું દેવેને મરણ કાળ નજરે જોયા છતાં પિતાના મરણ કાળ રૂપ હેતુને દેખતે નથી. વળી આયુષ્ય પૂર્ણ થયે ચારે ગતિના છને તે સ્થાનક અવશ્ય કડવું જોઈએ. એ હેતુને સર્દ હતું નથી. એટલે એ હેતુ રૂપ તત્વની શ્રદ્ધા નથી. તથા મરણ કાળને નજીક આવેલ જાણી શાંતીથી આર્તધ્યાન તથા રૌદ્ર ધ્યાનમાં નહિ ઉતરતાં મણ સન્મુખ ઉભે રહે તે ભવ ઘટીત કરે. છતાં તે હેતુ સમુખ થઈ શક્તા નથી. એ ઉપર કહેલા ચારે બેલના સ્વરૂપને ઓળખ્યા વીના છેવટે મરતી વખતે અવીતત્તા. મુચ્છ ભવ રાખી અજ્ઞાન મરણે મરે. પણ ન સમજે કે એવા મરણો આ જીવે અનંતી વાર કર્યા પરંતુ કાર્ય સિદ્ધ થયું નહિ. એ પાંચે બાલના રહસ્યને સમજે નહિ. પ્રશ્ન ૯૧ મું-આ વિષે કઈ બીજો ન્યાય હો તે પણ જણાવશે? 'ઉત્તર–સાંભળે કે એક મિથ્યાત્વી મિક્ષ મેળવવાને કામી છે છતાં સારંભને સપરિગ્રહ રૂપ ધર્મમાં એ પચ્ચે રહ્યો થકે અણુરંભ અપરિગ્રહ રૂપ હેતું મને જાણ નથી. સારંભને સપરિગ્રહ રૂપ ધર્મથી કર્મ બંધન થાય છે તે હેતુને દેખાતું નથી. સારંભને અપરિગ્રહ રૂપ Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ ધર્મથી કોઈ પ્રકારે કની નિર્જરા થતી નથી. અને ઉલટા ક અંધાય તત્વને સજ્જતા નથી. સાર`ભને સપરિગ્રહ રૂપ ધર્મથી થાય છે. અને અણુાર'ભ અપરિગ્રહ રૂપ ધર્મથી ભવ ઘટીત થાય છે. અથવા મેક્ષ પણ જળે છે. છતાં સારભને સપરિગ્રહ રૂપ ધર્મમાં મેહ રાખતાં થકા અને અણુારભ અપરિગ્રહ રૂપ ધર્મના સન્મુખ નહિ થતાં અજ્ઞાન મરણે મરે છે-ઇતિ ઠા. ઠા. પમે-એક વચને પ્રથમ હેતુ સ્વરૂપે કહ્યું. પ્રશ્ન ૯૨ મુ’—બહુ વચને પ્રથમ હેતુ શી રીતે છેતેનુ સ્વરૂપ જણાવો ? ઉત્તર—બહુ વચને પ્રથમ હેતુ-તે પાઠपंचहेउ पं० तं हेउणा नजाणइ जाव हेउणा अन्नाण मरणं मरइ . ।। છે. એ હેતુના ભવાંતરની વૃદ્ધિ આ હેતુ બહુ વચને મિથ્યાત્વી આથ્રી છે. અ:-ઘણા મિથ્યાવી દેવા હેતુને ન જાણે. હેતુને ન દેખે, હેતુના તત્ત્વને ન સહે, હેતુના સન્મુખ ન થાય, એટલે હેતુને ન ાંચે, એ ચારે ખેલના અજાણ અજ્ઞાન મરણે મરે, દૃષ્ટાંત જોક વચનની પેરે કેવુ પણુ આંહી ઘણા મિથ્યાત્વી દેવા કેવા. દ્વિતીયા માં પણ એક વચન પ્રમાણે બહુ વચને ઘણા મિથ્યાત્વી કેવા બાકીનુ સર્વે એક વચન પ્રમાણે જાણવું સાખ ઠા. ઠા. પમે-તથા ભ. સ. (પ) મે~ પ્રશ્ન ૯૩ મું—દ્વિતીય હેતુ સ્વરૂપ એક વચન આશ્રી જણાવશે ? ઉત્તર—દ્વિતીય હેતુ પાડે— '' पंच हेउ प० तं० हेउ जाणइ, हेउ पासइ. हेउ बुझाइ, हेउ अभिगबर हे उममत्थं मरणं मरइ. 11 અર્થ :---પાંચ હેતુ પ્રરૂપ્યા ભગવતે તે જેમ છે તેમ કહે છે. હેતુ જાણઇ કેતા હેતુને જાણે, હેતુ પાસઇ કેતા હેતુને દેખે, હેતુ બુઝ' કેતા હેતુના તત્ત્વને સહે, હેતુ અભીગ′ કેતા હેતુના સન્મુખ થાય. અર્થાત્ હેતુને પ્હોંચે. આ ચારે બેલના સ્વરૂપ રૂપ હેતુને ઓળખતા છતે છદ્મસ્ત મરણ મરે આ એક વચને અર્થ કહ્યો. પ્રશ્ન ૯૪ સું—દ્વિતીય હેતુ સ્વરૂપ ખહુ વચન આશ્રી જણાવશે ? ઉત્તર—દ્વિતીય હેતુ પાઢ–મહુવચને— पंच हेउ प० तं ० हेउणा जाणइ जाव हेउणा छउमत्थं मरणं मरइ. Page #401 -------------------------------------------------------------------------- ________________ હવે બહુવચને અર્થ કહે છે. ઘણા જણ હેતુને જાણે જાવત્ ઘણા જણ ચારે બેલના સ્વરૂપ રૂપ હેતુને ઓળખવા છતાં છદ્મસ્ત મરણે મરે ઇતિ. આ પ્રશ્ન ૫ મું–દ્વિતીય હેતુ સ્વરૂપ, એકવચને તથા બહુ વચને વિશેષાર્થથી જણાવશે ? ઉત્તર–આ પ્રશ્ન એક વચને તથા બહુ વચને-ચતુર્થ ગુણસ્થાનવાળા અવૃત્તિ સમદષ્ટિ આશ્રી છે. એક અથવા ઘણું અવૃત્તિ શમ્યક્દષ્ટિવાળા જીવે કેવળીના વચને હેત રૂપે જાણે છે જેમકે રાજગ્રી નગરીના મહારાજા શ્રેણિકે ભગવંત મહાવીરને પ્રશ્ન કર્યો કે હું મરીને કયાં જઈશ ? ત્યારે ભગવંતે કહ્યું કે નરકે જઈશ. ત્યારે શ્રેણીકે કહ્યું કે શું કાર્ય કરતા નરકે ન જવાય ? ત્યારે ભગવંતે કહ્યું કે એક વ્રત કરનાર નરકે જાય નહિ. પણ તું ચતુર્થ ગુણસ્થાને રહેલે જીવ છે માટે તારાથી કઈ પ્રકારનું વ્રત થઈ શકશે નહિ. ત્યારે શ્રેણક રાજાએ ભગવંતના વચન રૂપ હેતુને સત્યતા રૂપે જાયે. તેમ એક અથવા ઘણ ચતુર્થ ગુણસ્થાનવાળા જી કેવળીના વચનને હેત રૂપ જાણે. તથા અંતર ચક્ષુવડે કરીને કેવળીના વચનેને હેતુ રૂપ દેખે (શ્રધ્ધ), તથા કેવળીનાં વચનના તાવને હેતુ રૂપ વિશેષ સહિ. તથા કેવળીનાં વચનની સન્મુખ થાય ખરે પરંતુ ચતુર્થ ગુણસ્થાનને લાહી મસ્ત મરણે મરે પણ કેવળી મરણ ન હેય. પ્રશ્ન ૯૬ મું–આ વિષે દ્વિતીય અર્થ હોય છે તે પણ જણાવશે ? ઉત્તર–સાંભળ-એક વચને તથા બહુ વચને ચતુર્થ ગુણસ્થાને રહેલા જા જ્ઞાનદર્શન સહીત સાધુજીની શુદ્ધ કરણ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરાવનારી હેતુ રૂપ જાણે, તેમજ અંતર ચક્ષુ વડે હેતુ રૂપ દેખે, તથા તેનાજ તત્ત્વને શુદ્ધ હૃદયથી સહે, તેજ કરણીના સન્મુખ થવાની ઈચ્છા છે પણ ચેથા ગુણસ્થાનને લઈને થઈ શકે નહિ. તેથી છમસ્ત મરણે મરે, પણ કેવળ મરણ નજ હેય. સાખ ઠા. ઠા. (૫) મે-તથા ભ. શ. મે– પ્રશ્ન ૯૭ મું–તૃતીય હેતુ રૂપ એકવચન આશ્રી શી રીતે છે તે જણાવશે ? ઉત્તર-તૃતીય હેતુ પાઠपंच अहेउ प० तं• अहेउ नयाणाइ, अहेउ न पासइ, अहेउ न बुझइ બક નામાવવું, એક વાક્ય માં . અર્થ–પાંચ અહેતુ પ્રરૂપ્યા ભગવતે તે જેમ છે તેમ કહે છે “અ” નામ નહિ હેતુ અહેતુ એટલે હેતુ કહેતાં ચિહ્ન તે વડે કરીને Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ નથી જાણવાની જરૂર જેને, કારણકે અવિધ જ્ઞાનાર્દિકે જાણે છે તેને ચિહ્ન કરી જાણવાની જરૂર નથી. પણ જે વસ્તુથી મેક્ષ મળે તે વસ્તુ ન જાણે તેમજ દર્શીને કરી ન દેખે, ખરા તત્ત્વને ન સહે, તેના સન્મુખ ન થાયએટલે તે સ્વરૂપને ન પહોંચે. એ ચારે ખેલને અભાવે છદ્મસ્ત મરણે મરે. એ એકવચને અથ કહ્યો. પ્રશ્ન ૯૮ મું—તૃતીય હેતુ સ્વરૂપ, બહુવચને શી રીતે છે ? ઉત્તર-તૃતીય હેતુ પાઠ-મહુવચને— पंच अहेउ प० तं • अहेउणा नयाणइ जाव अहेउणा बउमत्थं मरणं मरइ. આને અર્થ ઉપર પ્રમાણે લેવા. ઉપર જેમ એકવચને અ કર્યાં છે તેમજ બહુવચને એટલે ધણા આશ્રી પણ એજ પ્રમાણે અર્થ જાણવા. પ્રશ્ન ૯ મું—તૃતીય હેતુ સ્વરૂપ, એકવચને તથા બહુવચને વિશેષાથ થી જણાવશે ? ઉત્તર—આ પ્રશ્ન એકવચને તથા બહુવચને અવધ્યાદિક જ્ઞાન— વાળા આશ્રી જાણવા. કાઇ, એક અથવા ઘણા જીવા છઠ્ઠા ગુણસ્થાને રહેલા અધ્યાદિક જ્ઞાનવાળા જેમ ગૌતમ સ્વામી ભવડાને મુઝવી લાવ્યા અને તેજ ભવડાને માર્ગોમાં આવતા કેવળ જ્ઞાન પ્રાપ્ત થયે થકે કેવળીની પ્રભુદામાં જતાં ગૌતમ સ્વામીએ પાછે વાળવા માંડયેા ત્યારે ભગવતે કહ્યું કે તેમને તેમની પ્રબદામાં જવા દ્યો. ત્યારે ગૌતમે પૂછ્યુ કે શુ તેને કેવળ જ્ઞાન થયું ? ભગવતે હા પાડી. આ વાત સાંભળી ગૌતમને ખેદ થયા કે હું આવા મુર્ખને સમજાવી લાવુ` તેને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય, મને કેવળ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. આમ અવધ્યાદિક જ્ઞાન હોવા છતાં ખેદમાં ઉતર્યાં; પણ તેમણે જ્યારે રાગદ્વેષ ક્ષય કીધેા ત્યારેજ કેવળ જ્ઞાન પ્રગટ થયુ, એ ભાવને જાણતા નથી, ભગવત ઉપર સરાગ હેવાથી એ ભાવને દેખતા નથી. કોઇ ઉપર રાગ રાખવા નિહુ એ તત્ત્વને સહતા નથી. રાગ દ્વેષરૂપી વેરીને જીતી વીતરાગ દશા પ્રાપ્ત કરવી તેના સન્મુખ થતા નથી. એ ચારે ખેલના અભાવે છદ્મસ્ત મરણે મરે. પણ પ્રશ્ન ૧૦૦ મું—આ વિષે દ્વિતીયા હાય તો તે પણ જણાવશે ? ઉત્તર—એક વચને અથવા બહુ વચને એટલે એક અથવા ઘણા અવધી જ્ઞાનીયેાને હેતુ એટલે ચિહ્નની જરૂર નથી; કારણકે અવધી જ્ઞાનવર્ડ જાણું છે, અને અવધી દનવડે દેખે છે. પણ સથાન જાણે એટલે કેવળ પર્યાયરૂપ ભાવને જાણતા નથી, એજ ભાવને દેખતા નથી, એ ભાવના x Page #403 -------------------------------------------------------------------------- ________________ 3७८ તત્વને સર્દેહતા નથી, એ ભાવના સન્મુખ થતા નથી એટલે એ ભાવને પહોંચતા નથી. એ ચારે બેલના અભાવે છદ્મસ્ત મરણે મરે. પણ કેવળી મરણ ન હેય. સાખ ઠા. ઠા. ૫, મે તથા ભ. સ. ૫, મે. પ્રશ્ન ૧૦૧ મું-ચતુર્થ હેતુ સ્વરૂપ, એક વચને શી રીતે છે તે જણાવશે ? ઉત્તર-ચતુર્થ હેતુ પાઠ-પંર રંગનાળા, કપાસ, अहेज़ बुझइ, अहेउ अभिगवइ, अहेउ केवली मरणं मरइ. . અર્થ–પાંચ અહેતુ પ્રરૂપ્યા ભગવતે તે જેમ છે તેમ કહે છે. અહેતુ એટલે ચિહ્ન વિના જાણે, ચિહ્ન વિના દેખે, ચિ વિના તત્ત્વને સર્દહ, ચિહ્ન વિના સન્મુખ થાય અથર્ પાર પામે, એ ચારે બેલે હેતુ વિના કેવળી મરણે મરે એ એક વચને કેવળ આશ્રી કહ્યું. પ્રશ્ન ૧૨ મુ—ચતુર્થ હેતુ સ્વરૂપ, બહુ વચને શી રીતે છે ? ઉત્તર—બહુ વચને-ચતુર્થ હેતુ પાડ-વંજ રહે છે ગાજર ના રહેવા જેવી મા મા, આને અર્થ ઉપર પ્રમાણે લે. ઉપર જેમ એક વચને કેવળી આશ્રી કહ્યું છે તેમજ બહ વચને ઘણુ કેવળી જાણવા. આ બન્ને પ્રશ્ન એક વચને તથા બહુ વચને કેવળી આછી જાણવા. પ્રશ્ન ૧૦૩ મું–ચતુર્થ હેતુ સ્વરૂપ, એક વચને તથા બહુ વચને વિશેષાર્થે શી રીતે છે ? ઉત્તર–એક તથા ઘણા કેવળીને એટલે તેમાં ચૈદમાં ગુણસ્થાનવાળા ને ચારે બેલે હેતુ એટલે ચિની જરૂરીયાત નથી. જેમકે જંબુદ્વીપ એક લાખ જેજનને થાળીને આકારે વાટતે આકારે ગેળ છે, અથવા લવણ સમુદ્ર ચુડને આકારે જંબુદ્વીપને ફરે છે, તેમજ ધાતકી ખંડ લવણ સમુદ્રને ફરતે છે, ને ધાતકી ખંડને ફરતે કાળદધી સમુદ્ર છે, ને તેને ફરતે પુષ્કર દ્વીપ છે. વગેરે દ્વીપ સમુદ્ર અસંખ્યાતાનું સ્વરૂપ હેતુયાદિક છમસ્ત ને બતાવ્યા છે, પરંતુ કેવળી મહારાજને એ હેતુની જરૂર નથી. કેમકે કેવળી મહારાજ માપેલું અને અમાપેલું નજીક અને દૂરનું સર્વ એક સમયમાં જાણે દેખે છે અને કેવળ મરણે મરે છે. સાખ ઠા. ઠા. ૫, મે–ઉ. ૧લે-તથા ભગવતીજી શતક (પ) મે– Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પ્રશ્ન ૧૦૪ મુ—અહીં હેતુ પાંચ કહ્યા છે ને વ્યાખ્યા ચારની આવે છે તે તે વિષે શુ' સમજવુ' ? ઉત્તર-હેતુ તે મૂળ જે પાંચ કહ્યા છે તેજ છે, પેલે જાણવાન ૧, બીજો દેખવાના ૨, ત્રીજો મુઝવાના ૩, ચાથા સન્મુખ થવાના ૪, ને પાંચમા તત્ મરણે મરવાના ૫. આ પાંચ હેતુ, એક વચને ને બહુ વચને ચાર ખેલ ઉપર ઉતાર્યા છે, તેમાં પેલા ખેલ હેતુના અાણુના મિથ્યા ષ્ટિના, અજ્ઞાન મરણે મરવાના ૧,−અને બીજો ખેલ હેતુના જાણુને અવૃત્તિ સમક્તિ દૃષ્ટિના છદ્મસ્ત મરણે મરવાના ૨, ત્રીજો મેલ છઠા ગુણસ્થાનવાળા અવધિ જ્ઞાનીના તેને ચિહ્નાદિ હેતુએ જાણવાની જરૂર નહ પણ મેક્ષ સાધનનું સ્વરૂપ ન જાણે દેખે ઇત્યાદિ છમસ્ત મરણે મરવાના ૩,-અને ચાચા ખેલ હેતુ વિના-ચિહ્ન વિના જાણનારા કેવળી મહારાજના કેવળી મરણે મરવાના ૪. એ ચાર ખેલ ઉપર પાંચ હેતુની વ્યાખ્યા ભગવંતે જણાવી છે. ઈત્ય : પ્રશ્ન ૧૦૫ સુ’—શ્રાવકને કોઇ ઠેકાણે ધર્માચાર્ય કહ્યા છે ? ઉત્તર—ઠા. ઠા. ૪થે-ઉ. ૩જે-ચાર પ્રકારના ધર્માચાર્ય કહ્યા છે, તેમાં ટીકાકારે તથા ભાષ્યમાં પ્રતિમાષક શ્રાવકને ધર્માચાર્ય કહ્યા છે. જીએ-બાખૂવાળા છાપેલા ઠાણાંગનાં પાને ૨૮૨માં મધ્યે. પ્રશ્ન ૧૦૬ મુ’—ડા. ઠા. ૪થે-ઉ. ૩જે-તથા રાયપ્રશ્રેણી સૂત્રમાં કહ્યું છે કે-મનુષ્ય લેાકમાંથી મનુષ્યની ગંધ દેવતાને ચારઅે પાંચસે જોજન ઉંચી જાય છે; માટે દેવતા આવતા નથી એમ કહ્યુ', અને પદ્મવણા પદ ૧૫મે -ધ્રાણે દ્રિયના વિષય નવ જોજનના કહ્યો તેનું કેમ ? ઉત્તર---ઢા. ઠા. ૪થે-ઉ. જીજે-ટીકામાં નવ જોજનના વિષય જે કહ્યો છે તે ઉદારીક શરીર આશ્રી કહ્યો છે-વળી શ્રોતે'દ્રિયના વિષય ૧૨ જોજનના છે તે વિમાનને વિષે દેવતા ઘટાના નાદ લાખ જોજન છેટેથી સાંભળે છે માટે ૧૨ જોજન કહ્યું તે ઉદારીક શ્રી સંભવે છે.— પ્રશ્ન ૧૦૭ મુ—ઠા. હા. ૧૦મે છદ્મસ્થ દશ બેલ સ ભાવે ન જાણે ન દેખે કહ્યું તેમાં દશમા ખેલ, આ જીવ સવ દુઃખનો અંત કરશે અથવા નિહ કરે એવું ન જાણે ન દેખે કહ્યું. અને ભગવતીજી સ. ૧૪મેઉ. ૭મે–અનુત્તર વિમાનનાં દેવતા ત્યાં રહ્યા થકા ભગવત તથા ગૌતમનાં સિદ્ધ થવાનાં ભાવ જાણે દેખે કહ્યુ છે. તે કેમ ? Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ઉત્તર—તેજ ઠેકાણે ભગવતીજીમાં કહ્યુ` છે કે-અનુત્તર વિમાનના દેવતા અવધ જ્ઞાનનાં વિશિષ્ટ ભાવથી મને દ્રવ્યની વણા જાણે દેખે. તે વા ન દેખે એટલે એમ જાણે જે એ સિદ્ધ થયા ઈત્ય: પ્રશ્ન ૧૦૮ મુ—જિન નહિ પણ જિન સરીખા વગેરે શબ્દ એક ગણધરનેજ લાગુ થાય કે બીજા સાધુઓને લાગુ થાય ખરા ? ઉત્તર—ઠા. ઠા. ૩જે-ઉ. ૪થે-ચાવીસમાં શ્રીમહાવીર ભગવ'તને ૩૦૦ ત્રણસે', ચૈદ પૂર્વી જિન નથી પણ જિન સરીખા-કેવળી સરીખા ( શ્રુતકેવળી ), સર્વાં અક્ષર સની પાતી-સવ અક્ષરના અનુજોગના જાણુ, જિન કેવળીની પરે અવિતત્ય- સત્ય વ્યાકરણ પ્રશ્નનાં કહેનાર, એઢવી ઉત્કૃષ્ટી ૧૪ ચૈાદ પૂર્વાંધારીની સ'પદા થઈ, એમ કહ્યું છે. અને તેમનાં ગણધર ૧૧ અગ્યાર કહ્યા છે. આ ઉપરથી ચૈાદ પૂર્વીને પશુ ગણધરનાં શબ્દ લાગુ છે. અને ઉજવાઇ સૂત્રમાં પણ શ્રીભગવંત મહાવીર દેવના સમર્ચે સાધુના અધિકારે પણ અજિણા જિણા સંકાસા વગેરે સ શબ્દ કહ્યા છે. અને હા. ઠા. ૪થે બાવીસમાં અરિષ્ટ નેમિ ભગવ'તને ચારસે' ૪૦૦, ચૌદ પૂર્વી જિન નથી પણ જિન સરીખા, સ` અક્ષર સનીપાતી વગેરે ઉપર કહ્યા પ્રમાણે તમામ એલ સરખા કહ્યા છે. આ ઉપરથી એમ જણાય છે કે ગણધરના દરજ્જાના તેના તઢાવડના ગુણવાળા ખીજા સાધુઓ હોય છે ખરા એમ જણાય છે. ઇતિ શ્રી પરમ પૂજ્ય શ્રી ગોપાલજી સ્વામી તત્ શિષ્ય મુનિ શ્રી મોહનલાલજી કૃત “શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા”–ઉત્તરાદ્ધ –ભાગ ૮ મા સમાપ્તઃ 業 Page #406 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ પૂજ્ય શ્રી ગેપાળજી સ્વામી ગ્રંથમાળા-મણકા ૯ મા. પરમ પૂજ્ય શ્રી ગેાપાળજી સ્વામી તતૂ શિષ્ય મુનિ શ્રી મેાહનલાલજી કૃત શ્રીપ્રશ્નોત્તર મોહનમાળા ઉત્તરાર્ધ્વ ભાગ ૯ મો. Page #407 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા. નાથન ઉત્તરાદ્ધ ભાગ ૯ મે. પ્રશ્ન ૧ લુંસમાસરણ એટલે શું? ઉત્તર–સસરણને અર્થ કેટલાક એ કરે છે કે જ્યારે તિર્થંકર મહારાજને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તગડા ગઢની રચના થાય છે. એક જે જન પ્રમાણમાં રૂપાને ગઢ ને સેનાના કાંગર. સેનાને ગઢ ને રત્નના કાંગરા, રત્નને ગઢ ને મણિ રત્નના કાંગરા. ચારે દીસે વીશ વીશ હજાર પગથીયાં વગેરેની રચના થાય છે. મધ્ય ભાગે ફટક રત્નના સિંહાસન ઉપર ભગવંત બીરાજી ઉપદેશ આપતા, અને વળી કેટલાક તે ત્યા સુધી કહે છે કે ભગવંતને તે વખતે માથે મુગુટાદિ તમામ અલંકારે ભીત બની આવતા. વગેરે વાતે સાંભળીએ છીએ પણ સૂત્રમાં તે પ્રમાણે જોવામાં આવતું નથી. પ્રશ્ન ૨ જુ–સૂત્રમાં શું કહ્યું છે ? જે વાત સૂત્રમાં હોય તે સત્ય ગણાય. ઉત્તર–સૂત્રમાં તે એમ કહ્યું છે કે-જ્યાં જ્યાં સમવસરણની વ્યાખ્યા ચાલેલ છે. ત્યાં ત્યાં તિર્થંકર યા સાધુને ઉતરવા સંબંધીની હકીક્ત આવે છે. અને ભગવતીજીમાં બંધકના અધિકારે ભગવંતને વસ્ત્ર સુગુટ, આભરણ, શોભા, અલંકાર રહિત ગણધર દેવે સૂત્ર પાઠે કહ્યા છે. માટે ત્રગડાદિકની વાત બંધ બેસતી નથી. પણ જ્યારે તિર્થંકરને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે અમુક વૃક્ષની નીચે થાય છે તે વૃક્ષને ચૈત્ય વૃક્ષ કહેવામાં આવે છે. સમવાયંગજી સૂત્ર બાબુ તરફથી છપાયેલું છે તેના પાને ૨૩૩ મે કહ્યું છે કે___ वतीसाई धणुई, चेइअरु रकोय बड्डमाणस्स; णिच्चो अगो असोगो, ओच्छणो सालरुरकेणं. ॥ તેના અર્થમાં-ભાષામાં લખ્યું છે કે-૩ર ધનુષ પ્રમાણે મૈત્ય વૃક્ષ જે હેઠે પૃથ્વી શિલાપટ્ટ તિહાં બેસી ભગવંત વાદ્ધમાન સ્વામી વ્યાખ્યાન કરે. એટલે નીચે અશોક વૃક્ષ અને ઉપરે સાલવૃક્ષ, Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ એટલે અશોક વૃક્ષ અતિશયના પ્રભાવે બની આવે તે નીચે પઢવી શિલાપટ્ટ ઉપર બેસી ભગવંત ઉપદેશ આપે એમ કહ્યું છે. અને જ્યાં જ્યાં ભગવંતના ઉપદેશને અધિકાર ચાલ્યા છે ત્યાં પૃથ્વી શિલાપટ્ટ ઉપર બેસીને જ ચાલે છે, તે ન્યાય પૂર્વક છે. બાકીની વાત ગ્રંથકારેએ વધારીને કરેલી હોય એમ જણાય છે. આ પ્રશ્ન ૩ જુ–સૂત્રમાં ભગવંતને બેસવા માટે ફટક રત્નનું સિંહાસન બની આવે છે એમ કહ્યું છે તે કેમ ? ઉત્તર–ઉવવાઈ સૂત્ર તથા સમવાયાંગજીમાં અતિશય અધિકારે કહ્યું છે કે-ધર્મચક્ર ૧, છત્ર ૨, ચામર ૩, સિંહાસન ફટક રત્નમય અથવા આકાશની પેઠે નિર્મળ સફેદ પાદપીક સહિત સિંહાસન ૪, અને ધર્મધ્વજ પ, એટલા વાના સદાય આકાશ ગત-આકાશને વિષે ચાલે છે. એમ કહ્યું છે. પણ ભગવંતના પરિગમાં આવે છે એમ કહ્યું નથી. પ્રશ્ન ૪ થું—આ વિષે સૂત્રના મૂળ પાઠમાં શું કહ્યું છે તે જણાવશે? ઉત્તર–મૂળ પાઠમાં ચકખું આકાશગત કર્યું છે તે સાંભળ સમવાયગજીમાં ૩૪ અતિશયમાંआगासगयं चकं ६, आगासगयं छतं ७, आगासियाउ सेयवरचामराओ ८ आगासफालियामयं सपायपीढ सिंहासणे ९. અર્થ –આકાશગત વહિંચક દ, આકાશગત વહિં છત્ર ૭, આકાશે હેત વર–પ્રધાન ચામર ૮, આકાશને વિષે નિર્મળ સફેત પાદપીઠ સહિત સિંહાસન ૯ –આ બધા બેલ આકાશમાં વિશા પુદ્ગલનાં ભગવંતના અતિશયને લઈને બની આવે છે. વાદળાની માફક, પણ ચક કોઈને વિદ્યારે નહિ. છત્રછાયા કરે નહિ, ચામર વિઝાય નહિ, અને સિંહાસન બેસવાને કામ આવે નહિ, ભગવંતને બેસવાને તે પુઢવી શિલાપટ્ટજ કહેલ છે. પ્રશ્ન પ મું–તિર્થકરને બે પડખે યક્ષ આમર વિંઝે છે એમ સમવાયંગજીમાં અતિશય અધિકારે સાંભળ્યું છે તે કેમ ? ઉત્તર–હમણાના ડાક વર્ષ પહેલાં બાબુ તરફથી સમવાયંગ સૂત્ર છપાયેલું છે તેમાં એ પાઠ છે . પણ અસલનું જુનું ઘણ વર્ષનું લખેલું સમવાયંગ સૂત્ર જોતાં તેમાં એ પાઠ કે અધિકાર નથી. એ ઉપરથી એમ જણાય છે કે-કેઈએ એ પાઠ ન દાખલ કર્યો છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ પ્રશ્ન ૬ ડું—એવી શી સાબિતી મળી આવે છે કે-એ પાઠ ન દાખલ કર્યો છે ? ઉત્તર–ભગવંતના ૩૪ અતિશય કહ્યા છે તેમાં ૧૯ ઓગણીશમેઅને ૨૦ વીસ-એ બેય અતિશય જુની પ્રતમાં જુદા કહ્યા છે, તે મૂળ પાઠ આ રીતે છે. अमणुभाणं सद्य फरिस रस रुव गंधाणं अवकरिसो भवइ १९ मणुनाणं सह फरिस रस रुव गंधाणं पाउष्माओ भवइ २० એટલે ખોટા શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધને અભાવ હોય, એ ૧૯ મિ.-મનહર, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધને પાકર્ભાવ હોય એટલે પ્રગટ થવા પણું હોય એ ૨૦ મે. એ પ્રમાણે જુની પ્રતમાં જુદા કહ્યા છે. પ્રશ્ન ૭ મું–બાબુવાળા છાપેલા સમવાયંગમાં શી રીતે છે? ઉત્તર–બાબવાળા છાપેલા સમવાયંગમાં ઉપર કહેલા બેય અતિશય ભેગા કરીને ૧૯ ઓગણીશમે એક અતિશય ઠરાવ્યું છે, અને વીમે અતિશય ન દાખલ કર્યો છે તે જણાવીએ છીએ. उमओ पासिंचणं अरहंताणं भगवंताणं दुवे जरका कडग तुडिय थभिय પુથા રાખવા અતિ ૨૦ એ ન પાઠ દાખલ કર્યો છે. અને ભાષ્યવાળાએ અસલ પ્રમાણે દાખલ કરી, નવા પાઠની સમજ માટે વાચનાંતર કહી સિદ્ધાંતના મતથી નવે પાઠ જુદા પાડે છે. તે એ પ્રમાણે છે કે-બેટા શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધને અભાવ હોય એ ૧૯-મ-મહર શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધને પાદુર્ભાવ હોય. સિદ્ધાંત મૂળ મતિએ–વળી વાંચનાંતરે કૃષ્ણ ગુરૂ પ્રમુખ ધૂપ ઉખે બિહૂ પાસે બે યક્ષ ઉભા ચામર ઉખે ૨૦ એ પ્રમાણે ભાષ્યમાં કહ્યું છે. વિચારે કે-ભગવંતની પાસે દેવતા ધૂપ ઉખેવે તથા ચામર વિષે એવી સાવધ ક્રિયા કેઈ કાળે બને ખરી કે ? કદિ નહિ. તેટલાજ માટે ભાષ્યવાળાએ બને ભાગ જુદા પાડી વાચનાંતર કરી એ ન પાઠ દાખલ થયો છે એમ જુદા ભાવ જણાવી દેખાડે. ઉવવાઈ સૂત્રમાં સમેસરણને સંપૂર્ણ અધિકાર છે તેમાં યક્ષે ચામર વિજવા સંબંધી કે ધૂપ ઉખેવવા સંબંધી તથા સિંહાસને બેસવા સંબંધી વગેરે સૂત્રપાઠે કોઈપણ અધિકાર છેજ નહિ. પણ ચંપા નગરીના ઇશાન કેણમાં પૂર્ણ ભદ્ર નામના યક્ષ, તે નામના વનમાં અશેક વૃક્ષનું વર્ણન Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ કર્યો છે અને તે અશક વૃક્ષની નીચે પૂઢવી શિલ્લાપટ્ટ સિંહાસનને આકારે વર્ણવેલ છે. આ ઉપરથી એમ જણાય છે કે, ભગવંત પૃથ્વી શિલ્લાપટ્ટ ઉપર અશોક વૃક્ષની નીચે બેસી ઉપદેશ દેતા હોય એમ જણાય છે. પ્રશ્ન ૮ મું—એ કોઈ, સૂત્ર પાઠે ઉઘાડે દાખેલે છે કે-ભગવતે પુઢવી શિલાપટ્ટ ઉપર બેસી ઉપદેશ દિધે ? ઉત્તર–હા, છ, સાંભળો-શ્રી દશાસુતસ્કંધ સૂત્રના પાંચમાં અધ્યયામાં શ્રી ગણધર મહારાજે ખુલ્લું જણાવ્યું છે કે-શ્રી ભગવંત મહાવીર દેવ પુઢવી શિલ્લાપટ્ટ ઉપર બેસી ઉપદેશ દેતા. એમ મૂળ પાઠથી સિદ્ધ થાય છે. જુઓ નીચેને પાઠ વાણીજ્યગ્રામ નગરને ઇશાન કોણે દૂતિ પલાસ નામ ચૈત્યવન કહ્યો, જિતશત્રુ રાજા તેની ધારણી રાણી કહી. एवं सव्वं समोसरणं भाणियब्वं जाव पुढवी सिला पट्टए सामि समो सढे परिसा निग्गया धम्मो कहिओ. . એમ સર્વ સમેસરણને અધિકાર કહેતા યાવત્ પૃથ્વી શિલાપટ્ટ ઉપર શ્રી મહાવીર સ્વામી સમસઢી–બીરાજી આવેલી પરિષદા પ્રત્યે ધર્મઉપદેશ કહ્યો. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે-કાંઈ પણ અલંકાર વિના પૃથ્વી શિલ્લાપટ્ટ ઉપર બેસી ભગવંત મહાવીર દેવ ઉપદેશ દેતા એ વાત સત્ય છે. પ્રશ્ન ૯ મુ–અહિયાં કઈ એમ કહે કે-ત્રગડાગઢ આદિ જે સમવસરણની રચના તિર્થંકર મહારાજના અતિશયથી થાય છે તે કાયમને માટે નહિ પણ જ્યાં મિથ્યાવીનું જોર હોય ત્યાં જગન્ય ત્રણ વાર, મઝમ સાત વાર, અને ઉત્કૃટું બાર વાર આખી જીંદગીમાં થાય. તેનું કેમ ? ઉત્તર–આ વાત કોઈ સિદ્ધાંતમાં નથી. ચેત્રીશ અતિશયની વાત સમવયંગજી સૂત્રમાં કહી છે તે તે કાયમને માટે જણાય છે પણ ત્રિગડાગઢની કે ફટક રત્નના સિંહાસન ઉપર બેસવાની કે ભગવંતને માથે મુગટ કાને કુંડળ વગેરે અલંકારની શોભા વગેરેની ગ્રંથવાળા ગમે તેવી રીતે ભગવંતના મહાભ્યની વાત કરે પણ જે વાત સૂત્રમાં ન હોય તે વાત પ્રમાણમાં આવે નહિ. વળી જે આ દુનીયામાં ઉત્કૃષ્ટ પદે ત્યાગી ગણતા હોય તેને અલંકારી ઘટના કરવી તે પણ સૂત્રના ન્યાયે તે વિરૂદ્ધજ ગણાય. માટે સિદ્ધાંત કહે તે સત્ય. ૪૯ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રશ્ન ૧૦ મું—શ્રીભગવતીજીનાશતક ઉદ્દેશા કેટલા ? ઉત્તર—શ્રીભગવતીજીના મૂળ શતક ૪૧, અંતર શતક ૯૭, સ શતક ૧૩૮. તેના ઉદ્દેશા પ્રથમ દશ હજાર હતા તે વિચ્છેદ જાતા હાલ ૧૯૨૫ રહ્યા.-સર્વ પ્રશ્ન ૩૬૦૦૦ હજાર કહ્યા છે. પ્રશ્ન ૧૧ મું—ભગવતીજી સ. ૧લે-ઉ. બીજે-નારકીના સ`સાર સંચીઢણુ કાળ ત્રણ પ્રકારે કહ્યો તે શી રીતે ? ઉત્તર—નારકીના સ`સાર સ'ચીઢણા કાળ ત્રણ પ્રકારે કહ્યો તે-શુન કાળ ૧, અણુનકાળ ૨, મિશ્રકાળ ૩. સંચીણા તે તેજ ભવમાં રહેવું– જીનકાળ તે પૃછા સમયના નારકીના જીવ તે સ ચવીને ગત્યાંતરને પામ્યા એકે બાકી રહે નહિ તે શુન્યકાળ ૧,-અશુન્યકાળ તે-પૂછ્યા સમાના નારકીમાંથી એકે ચળ્યા નથી તેમજ એકે નવા આવ્યે નથી તે અશુન્યકાળ ૨,-મિશ્રકાળ તે- પૂછયા સમાના નારકીમાંથી ચવવા માંડ્યા આજા આવી ઉપજે છે પરંતુ પૂછ્યા સમય માંહેલો એક પણ રહે ત્યાંસુધી મિશ્રકાળ ૩. હવે તેહના અલ્પા બહુત્વ કહે છે.-સથી થોડો અશ્ન કાળ તે પૂછ્યા સમાના નારકીનાં જીવ તેમાંથી ચન્યા નથી, ખીજા નવા ઉપયા નથી એટલે પૂછ્યા સમાના જેટલા હોય તેટલાજ રહે તે ૧૨ મુહૂર્ત રહે, પછી અવશ્ય ચવે ઉપજે, તે ભણી સત્રથી થોડા અશ્નકાળ ૧-તેથી મિશ્રકાળ અન ́ત ગુણાતે પૂછ્યા સમા માંહેલા એક નારકી રહ્યો છે ત્યાંસુધીમાં પૂછ્યા સમાંના નારકીમાંથી જે ચવેલા તે ગત્યાંતર કરી પાછા આવે ત્યાંસુધીમાં અનંત કાળ નીકળે તે આશ્રી અનંત ગુણા મિશ્રકાળ કહ્યો ૨—તેથી શુનકાળ અનત ગુણા તે પૂછ્યા સમાના નારકી સથા નીકળી વનસ્પત્યાદિકને વિષે પહોંચ્યા ત્યાં અનંત કાળ રહે, તે ભણી નકાળ અનત ગુણેા. ૩ ॥ પ્રશ્ન ૧૨ મું—કેટલાક કહે છે કે-આકાશમાં જે વાદળનાં જમાવ થાય છે તે વાનુ દળ છે એટલે વાઉકાયના તે જમાવ છે. તેનુ` કેમ ? ઉત્તર---ભગ. સ ૩જે-ઉ. ૪થે તેમાં વાઉકાય અને વાદળા— ( બળાહુકા) જીદા કહ્યા છે. વાદળને વાયરાનુ દળ કહે છે તે ખોટું. કારણકે-વાનું સ્વરૂપ અને વાદળાનું સ્વરૂપ જુદું કહ્યુ છે. વાયર એક દિશી ચાલે અને મળાહકા-વાદળા સહિઁથી ચાલે. અને વાયરા વાઉકાયના Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ જીવના સમુહ છે. અને ખળાહુકા જે વાદળા તે અલ્પકાયને સમુહ છે. માટે બન્ને જુદા છે, અને બન્નેની કાય પણ જુદી છે. પ્રશ્ન ૧૩ મુ—પ્રાણાતિપાત–પાપસ્થાનક કયા ક`ને ઉર્દૂ હાય ? ઉત્તર—પ્રાણાતિપાત મેહની કને ઉર્દૂ હાય. સાખ ભ. સ. ૧૨મે–ઉ. પમે–ટીકામાં મંડાતાજ-સમિતિ પાને પ૭રમે-પેલી પુઠ્ઠીમાં કહ્યું છે કે— 'पाणाइवाए' ति प्राणातिपात जनितं तज्जनकंवा चारित्र मोहनीयं कर्मोपचारात् प्राणातिपात एव. પ્રાણાતિપાતને ઉત્પન્ન કરનાર ચારિત્ર મેાહનીય ક` છે. અને ચારિત્ર માહનીય તે મેહની કમના બીજો ભેદ છે. પ્રશ્ન ૧૪ મું —કિક્વિષિપણું' કયા પાપને ઉર્દૂ પ્રાપ્ત થાય છે ? ઉત્તર-ભ. સ. ૧૨મે-ઉદ્દેશે (૫)મે–માયાના ૧૫ નામ કહ્યાં છે તેમાં ૧૦મું નામ જિજ્યિક્ષે કહેલ છે. અને તેની ટીકામાં–સમિતિ પાને ૫૭૩મે-પહેલી પુઠીમાં કહ્યુ છે કે-શિવિષ:-વિરિવષિકો મત આ શિવિલ પ્રવૃત્તિ. કિવિષિમાં ઉત્પન્ન થવાનું મૂળ કારણુ માયા છે, માયા વડેજ કિવિષિમાં ઉત્પન્ન થવાય છે. એમ ઊપરના પાઠથી જણાય છે. પ્રશ્ન ૧૫ મું—શ્રીભગવતીજી તથા ઉત્તરાધ્યયનમાં નિંદા કરવાવાળાને કિવિષિમાં ઉત્પન્ન થવાનું કહ્યુ છે તે કેમ ? ઊત્તર—એ વાત પણ સત્ય છે. ત્યાં પણ બન્ને વાત છે. માયા અને અવર્ણવાદના એલવાવાળા કિલ્વિષિપણાને પામે છે. એને પરમાર્થ એ છે કે–નિંદાના કરનારને માતા સેવવી પડે છે અને માયા ઇંથીજ નિંદા અને છે એટલે માયામાં નિંદાને સમાવેશ કરી માયાનેજ કિલ્ટિષિપણ ગણેલ છે. પ્રશ્ન ૧૬ મું—ભગવતીજી સ. પમે-ઉ. ૧લે-લવણ સમુદ્રમાં તથા કાલોદથી સમુદ્રમાં દક્ષિણ અને ઉત્તર દિશે ઉત્સર્પિણી તથા અવત્સર્પિણી કાળ વરતે છે. ને પૂર્વ તથા પશ્ચિમે અવત્સર્પિણી ઉત્સર્પિણી કાળ નથી. આ ઉપરથી જળચર જુગલીયા ૪રે જે તેનું કેમ ? ઉત્તર—જીગલીયાનુ’ આવપુ એછામા ઓછુ ૫૫ના અસંખ્યાતમાં ભાગનુ` છે, ને જળચરનું આવપ્પુ' વધુમાં વધુ પૂ કાડીનું જે તે ઉપરથી Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ જળચર જુગલીયા નથી, અને જીવાભિગમ સૂત્રમાં પણ જળચર જુગલીયા નથી એમ કહ્યું છે. હવે લવણ સમુદ્ર તથા કાલેદધીમાં દક્ષિણ અને ઉત્તર દિશે ભારત ઇરવતની સનધે ઉસ્સપિણી તથા અવશપણી કાળ વર્તે છે. અને પૂર્વ અને પશ્ચિમે મહા વિદેહ ક્ષેત્રની સન છે તે કાળ નથી, કારણકે મહા વિદેહમાં ઉત્સર્પિણી અવત્સર્પિણી કાળ નથી માટે તેની સબંધે સમુદ્રમાં પણ તે કાળની ના કહી હોય એમ જણાય છે. તત્વ કેવળી ગમ્ય. પ્રશ્ન ૧૭ મું–ભગવતીજી સ. ૯-એ-ઉ.૩૩મે-જમાલીનાં અધિકારમાં જમાલીને કિલ્પિષી કહ્યો. ને તેની ગતી પણ કિષિી દેવનીજ કહી-છઠા દેવલેકે ૧૩ સાગરની સ્થિતિ કહી. ને ઠા. ઠા. ૭મે-જમાલીને પહેલે નીવ કહ્યો, ને નીદ્વવની ગતી ઉવવાઈજીના પ્રશ્નમાં નવયક સુધીની કહી છે. તેનું કેમ ? ઉત્તર–સમજવા પ્રમાણે એમ છે કે–ઉવવાઈ સૂત્રમાં જે ગતિ કહી છે તે પ્રવચનના નિદ્ભવ આશ્રી કહી છે. અને જમાલી તે સૂત્ર વચન ઉથાપવે પ્રવચનને નીહ્નવ, અને ભગવંતથી વિરૂદ્ધ વર્તવે કિલ્પિષી. એ બન્ને દેશને લઈને જમાલી નિંદક નીદ્રવ હોવાને લીધે તેની ગતી કિષિીની પ્રશ્ન ૧૮મું–ભગવતીજી સ. પમે–ઉ. ૮મે નારદ પુત્ર અણગારને નયંઠી પુત્ર અણગારે ભતે કહીને બોલાવ્યા છે. અને નીયંકી પુત્ર નારદ પુત્રને પ્રશ્ન પૂછ્યા છે. તેને ખુલાસો નહિ થતાં નીયંઠી પુત્રે પિતજ તેને ખુલાસે કર્યો છે. ને ત્યા નારદ પુત્ર નીયંઠી પુત્રને પગે લાગ્યા છે. તે અહિંયાં મોટું કેણ સંભવે ? ઉત્તર–આ બન્ને ભગવતના શિખ્ય છે. તેમાં પહેલા નારદ પુત્રને વખાણ્યા છે ને પછી નીયંઠી પુત્રને વખાણ્યા. એ જોતાં નારદ પુત્ર મોટા છે. વળી નીયંઠી પુત્રે નારદ પુત્રને ભંતે કહીને લાવ્યા છે તે પણ વૃધા મંત્રણ છે, માટે નારદ પુત્ર મોટા છે. પણ આ પ્રશ્ન નીયંઠી પુત્ર પાસેથી ધાર્યો માટે જ્ઞાન અપેક્ષાએ નારદ પુત્ર નીયંઠી પુત્રને નમસ્કાર કર્યો હોય એમ સંભવે છે. પ્રશ્ન ૧૯ મું–ભગવતીજી સ. ૮મે-ઉ. ૯મે પઢવી કાય ઔદારિક શરીર પ્રગ બંધ કાળથી કેટલે કેળ હવે? Page #414 -------------------------------------------------------------------------- ________________ '૩૮૯ ઉત્તર–સર્વ બંધ એક સમય, દેશ બંધ જગન્ય ખડાગ ભવ ગહણું તીન સમય ઉણું ઉત્કૃષ્ટા બાવીસ હજાર વર્ષ એક સમય ઉછે. એમ તિર્યંચ પંચેંદ્રી સુધી કહ્યું. ઉત્કૃષ્ટી સ્થિતિ છે જેની હોય તે કેવી તેમાં એક સમય ઉણે હોય. પ્રશ્ન ૨૦ મું–ખુલાક ભવને અર્થ શું ? ઉત્તર–ખુલાક ભવ તે એક શ્વાસે શ્વાસમાં સાડાસતર ભવ કરે તે નિગેદના જીવ આશ્રી સંભવે છે. પરંતુ બીજાને માટે બહુ સૂત્રી કહે તે ખરું. પ્રશ્ન ૨૧ મું–ભગવતીજી સ. ૧૯-ઉ. ૪થે-છદ્મસ્થ મનુષ્યને કેવળ સંજમ, કેવળ સંવર, કેવળ બ્રહ્મચર્ય, કેવળ પ્રવચન કહ્યા તે શું? - ઉત્તર–કેવળ નામ એકંત સમજવું, અહિંયાં કેવળ નામ સંપૂર્ણ સમજ નહિ-કેવળીને અર્થ કરે નહિ. તેની ગતિ ઉત્કૃષ્ટી નવરૈવેયક કહી છે. પ્રશ્ન ૨૨ મું–ભગવતીજી સ. ૧૯–. ૬ઠે-સ્નેહકાય વરસવા આશ્રી–ઊર્ધ અધે, ને ત્રી છે વરસે છે એમ કહ્યું છે તે તે ૧૪ ચૌદ રાજલક આશ્રી સમજવું કે અઢી દ્વીપ આશ્રી સમજવું ? ઉત્તર–તે કાંઈ મૂળ પાઠમાં ખુલાસો નથી, પણ અર્થાકાર તથા ટીકાકારના લખાણ ઊપરથી અઢી દ્વીપમાં વરસવાનું સમજાય છે. પ્રશ્ન ૨૩ મું–સ્નેહકાય રાત્રી ને દિવસ સદાય વરડ્યા કરે છે. તેથી કેટલાકનું માનવું થાય છે કે-શીત તુમાં દિવસને પહેલે અને ચોથે પહેર, અને ગ્રીષ્મમાં અરધે અરધો પર સાધુજીને માથે એઢયા વિના બહાર નીકળાય નહિ. એટલે માથે ગરમ લુગડું ઓઢયા વિના સાધુ સાધવીથી બહાર નીકળાય નહિ તેનું કેમ? ઉત્તર—એ પ્રવૃત્તિ કેટલાક ગામ છે ખરી પણ સૂત્રના ન્યાયે એ પણ વર્તન રને માટે ઘણા સવાલ ઉભા થાય છે. (૧) જેમ રાત્રીમાં સ્નેહકાય વરસવાથી બહાર માથે ઓઢ્યા વિના નીકળતું નથી તેમ જ દિવસને માટે હોય તે ટીકાકારનાં મત પ્રમાણે દિવસમાં પહેલા અને ચેથા પહેરે આહારાદિક વોહરવા અર્થે નીકળાય નહિ. તેમજ-(૨) સાધુથી પહેલા અને ચેથા પહેરે વિહાર પણ થાય નહિ. (૩) માથે ઓઢવાને પ્રસંગ અપવાદ માગે થાય છે. પણ આહારદિકનું વહેરવું અને વિહાર કરે અપવાદ માર્ગ નથી. (૪) ટીકાકારના મત Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ પ્રમાણે તે તેવી કેટલીક ક્રિયા દિવસનાં વચલા એ પહેારમાંજ હાવી જોઇએ. પણ તે પ્રમાણે જોવામાં આવતું નથી. પ્રશ્ન ૨૪ મું—આ સંઘે કાંઇ સૂત્રથી ખુલાસા મળે તેમ છે ? ઉત્તર~~~સૂત્રમાં તે વિષે સારા ખુલાસા છે. સાંભળે--- (૧) દશવૈકાલિક સૂત્રમાં કહ્યુ` છે કે–સૂર્ય ઉગ્યા પહેલા આહારાદિકની ઇચ્છા કરવી નહિ તે પછી સૂર્ય ઉદય થયે આહારાદિક કલ્પે. (૨) બૃહત્કલ્પમાં કહ્યુ` છે કે–સૂર્ય ઉદય થયા પછી સાધુને આહારની વૃત્તિ ખુલે છે (૩) દિવસ ઉગતા વિહાર કરવાનુ` પણ ચાલ્યું છે તેમ વેહરવાનુ' (આહારાદિકનુ) પણ ચાલ્યુ છે. (૪) આહારાદિક (ચવેણુ' પ્રમુખ) દિવસ ઉગ્યા છે એમ જાણીને વાહ" અને પછી બહાર નીકળતાં જણાયું કે એ સૂર્ય ઉદય થયાં પહેલા વાહેારાણુ છે એમ જાણે તો પરાવી દે એમ કહ્યું છે. (૫) દિવસ ઉગ્યા પછી મસ્તકે એઢ યા આંધે તે પ્રાયશ્ચિત કહેલ છે. એમ વિહારમાં પણ કહેલ છે. આટલા દાખલે એમ જણાય છે કે દિવસ ઉગ્યા પછી સ્નેહકાયના કારણે એઢવાની જરૂર જણાતી નથી. કારણકે રાત્રી દિવસ સ્નેહકાય પડે છે. સૂત્રમાં કહ્યું છે કે–તળાવ કુવાદિક ન ભરાય, ખાડા ખાબોચીયા ન ભરાય તેવા સૂક્ષ્મ અપકાય જેવે વસ્તાદ પડે છે પણ પડતાંજ તરતજ વિધ્વંશ (વિનાશ) પામે છે એમ ભગવતીજીમાં મૂળ પાઠમાં કહ્યુ છે. તા પછી દિવસ ઉગતાંજ સૂર્યની ગરમીવડે અધરથીજ પડતા વિનાશ પામે એમ સભવે છે તેજ આહાર વિહારાદિકની ભગવતે મનાં કરી નથી. વળી શ્રી આચારાંગજી તથા શ્રી દશવૈકાલિકજી આદિ સૂત્રમાં વરસાદ, ઘુ વર, મેઘરવા, પ્રમુખ વરસવાથી સાધુને આહારાદિ અર્થે જમાં વરલ છે પણ સ્નેહકાય માટે વલ નથી. અને રાત્રીએ તે સર્વથા વરજેલ છે તેનું કારણકે રાત્રીમાં જીવાદિકની જહ્વા માટે ન થાય માટે, પણ શરીરાદિ કારણે જવુ પડે તેા માથે એઢીને જવું તે સ્નેહકાયનું વરસવુ થાય છે, માટે અપવાદે આટીને નીકળવું થાય છે. જોકે આઢે અગર ન ઓઢે તેપણ શરીર ઉપર કે વસ્ત્ર ઉપર પડતાંજ વિનાશ પામે. પણ વ્યવહાર બળવાન કરવા માટે સાધુના વ્યવહાર રાત્રે બહાર નીકળવાના નથી (એ ચિહ્નથી) અપવાદ માગે દેહુ ચિંતા ટાળવા માટે માથે એઠી બહાર નીકળવું એ શુદ્ધ વ્યવહાર છે પણ દિવસને માટે માથે એટીને આહારાદિ અર્થે બહાર નીકળવાનું કોઇ સૂત્રમાં ચાલ્યુ. હાય એમ જોવામાં આવતુ નથી. તત્વકેવળી ગય Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ પ્રશ્ન ૨૫ મું–પ્રથક કયા સુધી કહીએ ? ઉત્તરથી માંડી નવ સુધીને પ્રથમ કહેલ છે. પણ ભગવતીજી સવ ૧૨મે–ઉ૦ ભે–પ્રથકને એક ઉપરાંત સંખ્યાતા, અસંખ્યાતા સુધી ગણ્યા છે. તથા સતક ૧૯ મે-ઉ૦ ૧ પહેલે ઘણાને પણ પ્રથક કહ્યા છે. પ્રશ્ન ૨૬ મું–નારકી તથા દેવતામાંથી, અવધ લઈને નીકળે તે તીર્થકરજ નીકળે છે અનેરા પણ નીકળે ખરા? ઉત્તર–ભગવતીજી સ૦ ૧૩ મે-ઉ૦ ૧-૨-અર્થકારવાળાએ એકલા તિર્થ કરજ કહ્યા છે તેનું કારણ ૧ લી–૨ -૩જી એ ત્રણ નરકમાંથી અવધ લઈને નીકળે ને તિર્થંકર પણ પહેલી ત્રણ નરકનાંજ નીકળ્યા થાય. ૧. વળી સંખ્યાતા વિસ્તારવંત તથા અસંખ્યાતા વિસ્તારવંત નરકાવાસીમાંથી પણ સંખ્યાતાજ અવધી નાણુ તથા અવધી દર્શની નીકળે એમ કહ્યું છે. તે પણ તિર્થંકર આશ્રોજ કહ્યું છે. એમ દેવતામાં પણ પહેલા દેવકથી સર્વાર્થ સિદ્ધ વિમાન સુધીનાજ નીકળ્યા. સંખ્યાતાજ અવધી જ્ઞાની અવધી દર્શની કહ્યા છે તે પણ તિર્થંકર આશ્રી જ કહ્યા છે. પણ અનેરાને સંભવ રહે છે, કારણકે અવધી જ્ઞાનની ઉત્કૃષ્ટી સ્થિતિ દ૬ છાસઠ સાગરની કહી છે. બે વાર અનુતર વિમાનમાંથી લઈને આવે અથવા ત્રણવાર બારમા દેવલેકમાંથી આવે તે અપેક્ષાએ તિર્થંકર વિના પણ અવધી જ્ઞાન લઈને આવવા સંભવ છે. પરંતુ બહળતાએ તે તિર્થંકરનું જ સ્વામીત્વ છે અને લાભવા આશ્રી અન્યને સંભવે. પ્રશ્ન ર૭ મું–જીવ ઉપજવા જતા કેટલા સમાની વિગ્રહ ગતિ કરે ? ઉત્તર–ભગવતીજી સ. ૧૪ મે-ઉ૦ ૧લે–એકેદ્રીવરજી ૧૯ દંડક્કવાળા ૧-૨-૩ સમાની વિગ્રહ ગતીયે ઉપજે અને એકેદ્રી ૪ સમાની વિગ્રહ ગતિયે ઉપજે એમ કહયું છે. પ્રશ્ન ૨૮ મું–તે પછી ભગવતીજીનાં સ૦ ૭ મે-ઉ૦ ૧લે-કહયું છે કે–જીવને ઉપજવા જતા ત્રણ સમા અણહારકનને થે સમનવમાં આહાર લિએજ એટલે ૧૯ દંડકવાળા વધારેમાં વધારે બે સમા અણાહારિક રહે અને એકેદ્રીય ઉત્કૃષ્ટ ત્રણ સમા અણહારિક રહે પણ ચોથા અમે તે નિયમ આહાર કરે એમ કહ્યું. અને ઉપર કહયા પ્રમાણે છે સમ વિગ્રહ ગતિને કો તેનું કેમ ? ઉત્તર–ચૌદમા સતકમાં ત્રીજે સમે-ચોથે સમે વિગ્રહ ગતિ ઉપજવા આશ્રી કહેલ એ અપેક્ષાએ અણહારકના તે સાતમા સતકમાં Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ કહ્યા પ્રમાણેજ થાય. ૧૯ દ‘ડકવાળા વિગ્રહ ગતિએ જાય તે ત્રીજે સમે ઉપજે તેને એ સમાની વિગ્રહ ગતિ અને ત્રીજે સમે આહાર લે તેને એ સમા અણુાહારિકના થયા. અને એકેદ્રી ૪ સમાની વિગ્રહ ગતિએ ઊપજે તેને ૩ સમા અણાારિકના હાય. અહિંઆં વિગ્રહ ગતિએ ઊપજવા આશ્રી કહ્યું છે પણ વિગ્રહ ગતિના સમય ૩ કે ૪ કહ્યા નથી. ચૌદમા સતકના અને સાતમા સતકના અભિ– પ્રાય સરા અને મળતા જણાય છે. પર`તુ ગ્રંથવાળા ૪ સમા અણુહિારકના એટલે ચાર સમયની વિગ્રહ ગતિ માની પાંચમે સમય ઉપજવાનો કહે છે. અને કેટલાક નીકળવાના પહેલા સમા અને વિગ્રહ ગતિના ત્રણ સમા ગણી પાંચમા સમે ઉપજવાને કહે છે, પ્રશ્ન ૨૯ મું—ભગવતીજી તક ૧૫ મે-ગેશાળાએ પેાતાના મતાનુસારે કાળની કલ્પના કહી બતાવી તે શી રીતે છે ? સર્વ ગંગાનું માન ગગાના નામ. ઉત્તર---ગોશાળાએ મહાવીર પરમાત્મા પ્રત્યે કહ્યું છે કે-અમારા મતે ત્રણ પ્રકારના કાળનું માન છે તે યથા દૃષ્ટાંતે-ગ`ગા નદી નીકળી ત્યાંથી તે સમુદ્રમાં ભળી ત્યાં સુધીમાં ૫૦૦ જોજનની લાંખી છે, અને અ જોજનની પહેાળી છે, અને ૫૦૦ ધનુષની ઉંડી છે. એવી સાત ગગાંએ એક મહાગંગા થાય. સાત મહા ગંગાએ એક સાદી ગગા થાય સાત સાદી ગ’ગાએ એક મૃત્યુ ગ’ગા થાય. સાત મૃત્યુ ગગાએ એક લેહીતાક્ષ ગંગા થાય. સાત લેહીતાક્ષ ગાંગાએ એક મૂળ ગંગા ૭ સાતે એક મહા ગંગા થાય. સાદી ગગા એવ‘તી ગગા થાય. સાત એવતી ગ`ગાએ એક પરમાવતી ગગા થાય. એવી સર્વ ગ’ગા ૧૧૭૬૪૯ નદી થાય તેની સ ૪૯ ૩૪૩ ૨૪૦૧ ૧૬૮૦૭ ૧૧૭૬૪૯ બાદર વાલુકા જે છે તે માંહેથી સો વર્ષે એકેકી રજ કાઢતા જ્યારે ઉક્ત નદીએ નિર્લેપ થાય તેને હું (6 શર કહુ' છું. એવા ત્રણ લાખ શરે 23 મૃત્યુ ગંગા લેાહીતાક્ષ ગંગા એવ’તી ગંગા પરમાવતી ગંગા એક થાય Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ એક “મહા કલ્પ” કહું છું. એવા ચોરાશી લાખ મહા કપે એક “મહા માનસ” એ નામને કાળ થાય છે. આ પ્રમાણે અમારે કાળનું માન છે. પ્રશ્ન ૩૦ મું–ગોશાળે પિતાના ભવાંતર કેવી રીતે જણાવ્યા છે. ઉત્તર–ઉપર કહેલા, એવા કાળમાં અથડાતા સર્વ જીવોના સમુદાય માંહેથી હું પ્રથમ નીકળી (મહા માનસના ત્રણ ભેદ જે ઉપમધ્યને--અને હેઠલે એવા ત્રણ ભેદ માંહેલા પ્રથમના) ૧ ઉપલ્યા માહા માનસમાં દેવપણે ઉપ. ત્યાંથી ચવી-૨ બીજા ભવે સંજ્ઞી ગર્ભજ મનુષે થયે. ત્યાંથી ચવી૩ ત્રીજા ભવે વચલા માહા માનસમાં દેવપણે ઉપર્યો. ત્યાંથી ચવી૪ ચેથા ભવે સંજ્ઞી ગર્ભજ મનુષ્ય થયું. ત્યાંથી ચવી–૫ પાંચમે ભવે હેઠલ માહા માનસમાં દેવપણે ઉપ. ત્યાંથી ચવી-૬ છઠા ભવે સંજ્ઞી ગર્ભજ મનુષ્ય થયે. ત્યાંથી ચડી-૭ સાતમે ભવે પૂનઃ ઉપલા મહા માનસમાં દેવ થયા. ત્યાંથી ચવી–૮ આઠમે ભવે સંસી ગર્ભજ મનુષ્ય થયું. ત્યાંથી ચવી-૯ નવમે ભવે પૂનઃ વચલા મહા માનસમાં ઉપજે ત્યાંથી ચવી–૧૦ દશમે ભવે સંજ્ઞી મનુષ્ય ગર્ભજ થયે– ત્યાંથી ચવી–૧૧ અગ્યારમે ભવે વળી હેઠલા માહા માનસમાં દેવ થયેત્યાંથી આવી–૧૨ બામે ભવે સન્ની ગર્ભજ મનુષ્ય થયે. ત્યાંથી ચવી-૧૩ તેરમે ભાવે પાંચમાં બ્રહ્મ નામના કપમાં ઉત્પન્ન થયા. અને ત્યાંથી આવી– ૧૪ ચંદમે ભવે ક્ષત્રીય કુળમાં “ઉદાયનકડયાયન” નામે કુમાર થયા. ત્યાંથી મેં સાત પ્રૌઢ પ્રહાર કર્યા. પ્રશ્ન ૩૧ મું–ગશાળે સાત પ્રઢ પ્રહાર કેવી રીતે કર્યો ? ઉત્તર–ગોસાળે કહે છે કે મેં ૧ પેલે પ્રૌઢ પ્રહાર કરી એનેકના શરીરમાં ૨૨ વર્ષ રહ્યો. ૨ બીજો પ્રૌઢ પ્રહાર-મલરામના શરીરમાં ૩૧ વર્ષ રહ્યો. ૩ ત્રીજે મંડીતના શરીરમાં ૨૦ વર્ષ રહ્યો. ૪ ચે રેહના શરીરમાં ૧૯ વર્ષ ૫ પાંચમે ભારદ્વજના શરીરમાં ૧૮ વર્ષ. ૬ છઠો અને ગૌતમ પુત્રના શરીરમાં ૧૭ વર્ષ. અને ત્યાર પછી છેલે ૭ સાતમે પ્રૌઢ પ્રહાર કરી ગૌશાળા મખલી પુત્રના શરીરમાં ૧૬ વર્ષ રહ્યો. એમ સર્વ મળી ૧૩૩ વર્ષે સાત પ્રૌઢ પ્રહાર કર્યા. તે હું પોતે સમજે. એ પ્રમાણે ગશાળાએ પિતાના મતાનુસારે કાળ, માન તથા પ્રૌઢ પ્રહાર વગેરેનું સ્વરૂપ કહેલ છે. પ્રશ્ન કર મું–પ્રૌઢ પ્રહારને અર્થ શું ? પત્ર Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ઉત્તર—પ્રૌઢ પ્રહાર એટલે એક શરીરમાંથી નીકળી બીજાના મૃત્યક શરીરમાં પ્રવેશ કરી તેમાં રહેવુ એમ એક જાતિમાં સાત વાર (મનુષ્ય જાતિમાં) પ્રવેશ કરવાનું કલ્પિત કહી બતાવ્યું. પ્રૌઢ પ્રહાર તે વનસ્પતિમાંજ થાય છે એમ ભગવત મહાવીરનુ' કહેવુ' છે. તે ભગવંતના મુખથી તલના બ્રેડના સાત પ્રૌઢ પ્રહારે તલના દાણાની ગશાળે વાત સાંભળી. પાતાને વિષે કલ્પિત સાત પ્રૌઢ પ્રહાર બેસતા કરી એમ જણાવ્યું કે તમારા ચેલા જે ગાશાળા મખલી પુત્ર મરી ગયા તેના શરીરમાં મેં સાતમે પ્રૌઢ પ્રહાર કર્યાં છે. એટલે એમ જણાવે છે કે? ચરમ તિથ ́કર થાય સાત પ્રૌઢ પ્રહાર કરે. અને તે આઠ ચરમની પ્રરૂપણા કરે, એટલે તેમના વખતમાં આઠ ચરમ થાય. તે પ્રશ્ન ૩૩ મુ’—ગોશાળે આ ચરમ પ્રરૂપ્યા તે કયા કયા ? ઉત્તર---ગશાળે આઠ ચરમ પ્રરૂપ્યા તે એ કે−૧ પહેલ–ચરમપણ, ૨ ખીજું-ચરમગીત, ૩ ત્રીજી-ચરમનાટક, ૪ ચેાથું-ચરમઅ'જલી કમ તે ગ્રહસ્થ પ્રત્યે હાથ જોડવા તે, ૫ પાંચમુ –ચરમપુષ્કલાવતા, ૬ ઠ્ઠું-ચરમ મહામેધ, ૭ સાતમુ’-ચરમ સીચનિક ગંધ હસ્તી, ૮ આઠમુ ચરન મહા સીલ્લા કંટક સ`ગ્રામ. એ પ્રકારના આઠ ચરન ચાવીશમાં જિનના વારે પ્રવતે. એવી પ્રરૂપણા ગોશાળા કરે છે. પ્રશ્ન ૩૪ સુ——ગાશાળે ચરમપાણ પ્રરૂપ્યા તે શી રીતે ને તેનુ સ્વરૂપ શુ ? ઉત્તર—ગાશાળે ચરમપાણના બે ભેદ બતાવ્યા છે. ૧ ચારપણ ને ૨ ચારઅપાણ, તેમાં ચારપણ કહ્યા તે ૧-ગાયની પીઠ ઉપરથી પડતું પાણી, ૨ બીજું-પાણીનુ હાથે મથન કર્યું' તે પાણી, ૩ ત્રીજું –સુના આતાપથી થયેલું ઉષ્ણુ પાણી, ૪ ચક્ષુ-પત તથા નીઝરણામાંથી પડતું પાણી. આ ચાર જાતના પાણી, ગૌશાલામતિઓને લેવા કપે -અને ચાર અપાણ તે-૧ થાળ કળશા તથા માટી વગેરેના ભાજન ધેાવાનુ પાણી, ૨ આંમા અ ખાડાર્દિકનુ ધાવણ પાણી, ૩ ત્રીજી લીલેાતરી જે મુગલી ઉડદલી વગેરે ફળીયાને પાણીમાં મેલી બાહેર કાઢે તે પાણી, અને ૪ ચક્ષુ' જે શુદ્ધ પણ તે છ માસ શુદ્ધ ખાદિમ (મેવા) ખાય. તે છ માસમાં પ્રથમ બે માંસ પૃથવી સંથારો કરે, પછી એ માસ કાષ્ટ સંથારા કરે, પછી એ માસ ડાભ સંથારા કરે. એમ છ માસ કરતા તેની છેન્રી રાત્રિએ એ દેવતા પ્રગટ થાય તે પૂર્ણ ભદ્ર અને માણીભદ્ર તે દેવ શરીરને શીતલ-ભીના Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૯૫ હાથનો સ્પર્શ કરે ને જે તે દેવના સ્પર્ધાને ભલુ' જાણે તે આશીવીષ નામે કર્યાં ઉપરાજે અને જો ભલે ન જાણે તે તેના શરીરમાં અગ્નિકાય પ્રગટે અર્થાત્ તેના શરીરમાં દાહ ઉત્પન્ન થાય. અને તે પીડા સહન કરી પછી સિદ્ધ ગતિ પ્રત્યે ગમન કરે. અર્થાત્ મેક્ષ જાય. એને ચેથે અપાણ કહ્યો છે. એ ચાર જાતીના અપાણુ અકાલ્પિનિક છે, એમ ગેાશાળાનુ કહેવુ છે. આ પ્રમાણે ચાર પાણુ અને ચાર અપાણની વીધી ગેાશાળા મતની સમજવી. સાખ ભ. સ ૧૫માંની પ્રશ્ન ૩૫ સુ-ભગવતીજીના ૧૫માં સતકમાં-ગોસાલે” મંજિ પુત્તાં સદ્ધિ પળિય વૃમિ વાસારૂં । ભગવત ગેાશાલા સાથે છ વર્ષ સુધી પ્રણીત ભૂમિમાં વિચર્યાં કહ્યુ છે તે પ્રણીત ભૂમિ કઇ ભૂમિને કહી ! ઉત્તર—ટીકામાં કહ્યુ` છે કે-‘ળિય સૂમિÇ ત્તિ’ प्रणित भूमौ वा मनोज्ञ भूमौ विहरतवा निति योगः ॥ તેની ભાષા-પ્રણીત ભૂમિને લઇને છ વર્ષ ગેશાલા સાથે વિચર્યા. બીજો અથ–પ્રણીત ભૂમિ અર્થાત્ મનેાજ્ઞ (અછી) ભૂમિને છ વ ગોશાલા સાથે રહ્યા. પ્રીત મૂમેશરમ્ય આ પ્રકારે અર્થ “પ્રશ્નોત્તર સંગ્રહમાળા” માં ચોથા પ્રશ્નના ઉત્તરમાં પૃષ્ટ ૧૭મે-આત્મારામજીએ ડાક્તર હેાલને ઉત્તર આપેલ છે. આ પુસ્તક સ’વત્ ૧૯૭૨માં છપાયેલ છે. તેમાં આ પ્રમાણે લખ્યું છે. પ્રશ્ન ૩૬ મું—ભગવતી સ૦ ૧૮મે-૯૦ ૧લે ભવ્ય સિધકને જીવ પદે એક વચને, બહુવચને ચરીમ કીધા. અને અલભ્ય સિધકને સર્વાંને એકવચને ને બહુવચને એચરીમ કહ્યા તે કેમ ? ઉત્તરભવ્ય જીવ મુક્તિ જવા આશ્રી ભવપણું ચરમ એકવચને, ને બહુવચને સઘળાઇ ભવ્ય સિધક જીવ સીઝશે ઇતિ વચનાત્ જયંતીનાં અધિકારે પુછ્યાસમાના સર્વ ભવ્ય જીવ સિદ્ધ થવા આશ્રી ચરમ કહ્યા. અને અભવ્ય ને ભવ્યપણાનાં અભાવથી અભવ્ય જીવ એકવચને ને ખડુ વચને અચરમ કહ્યા. પ્રશ્ન ૩૭ મુ—હાલ જે શકેંદ્ર છે તે પૂર્વ કોણ હતા ને કયારે થયેલ ? ઉત્તર-ભગવતીજી સદ્ ૧૮મે-૬૦ ૨ જે વીશમા મુનીસુવ્રત સ્વમીનાં વારે હથીણાપુર નગરે કારતક શેઠના જીવ મુનિસુવ્રત અરિહ ંત Page #421 -------------------------------------------------------------------------- ________________ 368 પાસે એક હજાર ને આઠ વાણોતર સાથે દિક્ષા લીધી. બાર વર્ષ દિક્ષા પાળી શૈદ પૂર્વનું જ્ઞાન મેળવી એક માસને સંથારે કરી કાળ કરી શદ્ધ થયા. પ્રશ્ન ૩૮ મું–ભગવતીજીના ૧૬ મા સતકે-પાંચમા ઉદેશે કહ્યું કે શકેંદ્ર ભગવંત મહાવીરને આઠ પ્રશ્ન પૂછી, સાતમા દેવલેકના ગંગદત દેવને આવતા જાણી ભેજાંત થઈ એકદમ ભાગ્યા તે ગંગદત કયા? ઉત્તર–તે ગંગદત દેવ પણ પૂર્વ ભવે હથીણાપુર નગરમાં ગંગત ગાથા પતી હતા તેણે પણ મુનિસુવ્રત સ્વામી પાસે દિક્ષા લીધી હતી ને તે સાતમા દેવલેકે ઉત્પન્ન થયા હતા. કારતક શેઠના ભવમાં ગંગદત ગાથાપતી સાથે કોઈ પ્રકારની વિરૂદ્ધતાને લઈને દેવતાને ભવમા ગંગદત દેવનું તેજ સહન નહિ થઈ શકવાથી શદ્રને ભયબ્રાંત થઈ ભાગવું થયું, તે ઉપર કહેલા ગંગદત તેજ પિતે. પ્રશ્ન ૩૯ મું–ભગવતીજી સ. ૧૮મે-ઉદેશે ૪ થે એ પાઠ છે કે__जाव इयाणं भंते वरा अंधग वण्हिणो जीवा ताव इया परा अंधग वहिणो जीवा ? हंता गोयमा जाव इयावरा अंधग वहिणो जीवा ताव इया परा अंधग वण्हिणो जीवा से मंतेति ॥२॥ આને અર્થ શી રીતે સમજે ? ઉત્તર–ટા–નાવ ચારિ વાવતા વતિ સમાવર્તન ગાવુંकापेक्षया अल्पायुष्काइन्यर्थः अंधग वण्हिणोति अंहिपा वृक्षास्तेषां वण्हयस्तदाश्रयत्वेनेत्यहिप वाहयो बादर तेजस्कायिका इत्यर्थः अन्येत्वा हुरंधका अप्रकाशकाः सूक्ष्म नामकर्मोदया ये वण्हयस्ते अंधक बन्हयोनीवाः तावइयति तत्परिमाणाः परंत्तिपराः प्रकृष्टा स्थितितो दीर्घायुष इत्यर्थ इति प्रश्नः हंतेत्याधुत्तर मिति ॥ ભાવાર્થ –વરા કે. અગ્ર ભાગુવતિ આયુષ્યની અપેક્ષાએ અલ્પયુગવંત અંધગવ કે વૃક્ષની અગ્નિના બાદર તૈજસ્કાયિક જીવે છે. વળી કેટલાક આમ પણ કહે છે. અંધકે અપ્રકાશક સૂમ નામ કર્મના ઉદયથી જે અગ્નિના જીવ તેના પરિમાણે પરા કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા તૈકાયિક જીવે છે. અથવા જેટલા સૂક્ષ્મ અગ્નિના જીવ છે તેટલા ઉત્કૃછાયુષના ધરણહાર અગ્નિના જીવ છે એ બંને સરખા છે માટે અને પ્રશ્નોત્તર મણિ રત્નમાળાના પાંચમા ભાગમાં ૪૫ મા પ્રશ્નમાં કહ્યું છે કે-અવરાકેઅવરાણે છે જેને આયુષ્ય એવા અલ્પ આયુષ્યના Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પણ અધગ કે. એટલા આંધળા વણિ એટલે અગ્નિકાયના જીવે એ અર્થ એને ભાવાર્થ એમ સમજે કે જેટલા બાદર તેજસ્કાયના જી અલ્પ આયુષ્યવાળા હોય, તેટલા સૂક્ષ્મ અગ્નિકાયના જે ઉત્કૃષ્ટી સ્થિતિ વાળા હેયઃ ? એ પ્રમાણે પૂછતા ભગવંતે હા પાડી કે જેટલા અલ્પ આયુષ્યવાળા બાદર અગ્નિના જે હોય તેટલાજ સૂક્ષમ અગ્નિના જી. ઉત્કૃષ્ટ આયુષ્યવાળા હોય એ પ્રમાણે પરમાર્થ સમજે. પ્રશ્ન ૪૦ મું –ભગવતીજી સ. ૧૮ મે ઉ૦ ૫ મે નારકી હે ભગવંત? અનંતરે નીકળીને જે ભવ્ય (પ્રાપ્ત થવા ગ્ય) પંચેન્દ્રિય તિર્યંચ નીને વિષે ઉપજે તે દિશા આઉખા પ્રતેવેદે ? ઉત્તર–હે ગૌતમ ? નારકીનું આઉખું વેદે. તિર્યંચ પદ્રિનું આઉખું આગળ કીધું રહે. ઈત્યર્થ–ઈ તર્ક નારકી તિર્યંચમાં ઉપજે અને નારકીનું આઉખું કેમ વેદે ? સમાધાન વાટે વેહેતા તથા ઉપજતા સમયથી ભવનું આઉખું પ્રાણુ અપ્રાપ્ત થતાં સુધી વેદક સત્તામાં પૂર્વ ભવનું આયુષ્ય વેદે, જ્યાં સુધી પુર્વલી વેશ્યા અનુભવે ત્યાં સુધી. એમ વિશે દંડકની વક્તવ્યતા ત્યાંથી સમજવી. પ્રશ્ન ૪૧ મું–દેવતા લુગડા આભરણદિકની વિભૂષા કરી શરીર અલંકૃત કરે તેને વૈક્રિય કર્યું કહેવાય કે નહિ. ઉત્તર– ભગવતીજી સ. ૧૮મે-ઉ. પમે-બે પ્રકારના દેવ કહ્યા છે એક વેકિયવંત-અને બીજા અકિયવંત. તિહાં વૈક્રિયવંત દેવને અલંકૃત મનુષ્યનું દષ્ટાંત કહ્યું છે. એટલે વસ્ત્ર આભારણાદિકે શરીર અલંકૃત કરે તે પણ દેવતાએ વેક્રિય કર્યું કહીયે. અને ભવ્ય ધારણીય શરીરવાળા દેવતા મૂળ સ્વરૂપે હોય તે અવૈકિયવંત કહેવાય. પ્રશ્ન કરે મું–પૃથ્વીકાયના જીવ પ્રાણાતિંપાતાદિ પાપ કરે ? ઉત્તર–ભગવતીજી સ. ૧ભે-ઉ. ૩જે-ગૌતમ સ્વામીએ પૂછ્યું કે હે ભગવંત ! પૃથ્વીકાય પ્રાણાતિપાત કરે એટલે જીવની હિંસા કરે ! મૃષાવાદ બેલે ? જાવત્ અઢારે પાપસ્થાનક કરે ? ભગવંત કહે હંતા ગેયમા. પ્રાણાતિપાતના કારક કહિયે. ઈમ જાવત્ મિથ્યાદર્શન સત્યનાના પણ કારક કહિયે. હાં તર્ક–પૃથ્વીને જીવને વચનાદિકને અભાવ છે. છતાં વચનાદિકને અભાવે મૃષાવાદ કહ્યું તે કેમ? ઉત્તર-અવિરતીને આશ્રીને અઢારે પાપ સ્થાનકના સેવનાર કહેવાય. તેમાં મૃષાવાદ પણ આવી ગયું. Page #423 -------------------------------------------------------------------------- ________________ . ૩૯૮ પ્રશ્ન ૪૩ મું–પૃથવ્યાદિકને વિષે એક શરીરે કેટલા જીવ ઉપજે ને એકી સાથે કેટલા આહાર લીએ ? ઉત્તર–ભગવતીજી સ. ૧૯ભે–ઉ. ૩જે-પૃથવ્યાદિક ચાર બેલને વિષે એકેક શરીરે એકેક જીવ ઉપજે ને એકેક જીવ આહાર કરે, અને વનસ્પતિને વિષે અનંતાં વનસ્પતિ કાઈયા એકઠા મળીને સાધારણ શરીર બાંધે એકઠા મળી સાધારણ શરીર બાંધીને ત્યાર પછી આહાર કરે. પ્રશ્ન ૪૪ મું–પૃથ્વીકાય જીવનું શરીર કેવડું? ઉત્તર–ભગવતીજી સ. ૧૯મે-ઉ. ૩જે–પૃથ્વીકાયના જીવના શરીર માટે કહ્યું છે કે–ચકવતિ રાજાની ચંદનની વાટનાર દાસી, તરૂણી બલવંત તે તિક્ષણ વજય સિલાપ્રતે માટેને પિંડ મૂકી તિક્ષ્ણ વાય ગેલવટ ઉપરવટ લઈ પશી પીશી એકઠે કરે. ઈમ એકવીશ વાર લગી પીશે. તથણે ગોયમાં ? કઈ એક પૃથ્વી કાયિક સિલા પ્રતે તથા ઉપરવટણા પ્રતે લાગ્યા, કેટલાએક નથી લાગ્યા. કેટલાએક સંઘટયા, કેટલાએક નથી સંઘવ્યા. કેટલાએક પરિતાપ પામ્યા, કેટલાએક પરિતાપ નથી પામ્યા, કેટલાએક ઉપદ્રવ્ય, કેટલાએક ઉપદ્રવ્યા નથી. અને કેટલાએક પીણ્યા (વટાણ), કેટલાએક નથી પડ્યા. એહવી પૃથ્વીકાયના જીવનાં શરીરની અવયાહણ સૂમ (ઝીણી) જાણવી. એમ ભગવતીજીમાં કહ્યું છે અને તેને દુઃખને માટે પણ એજ અધિકારે તથા આચારાંગજીમાં ત્રાસદાયક ન્યાય આપે છે પ્રશ્ન પ મું–પૃથ્વીકાયને સ્પર્શ કરવાથી તે કાયને કોઈ દુઃખ થાય ખરૂં ? ઉત્તર–ભગવતીજી સ ૧૯ મે ઉ૦ ૩જે કહ્યું છે કે પૃથ્વીકાય આક-સંઘટ થકે કેટલી વેદના ભગવે ? તેના ઉત્તરમાં ભગવંતે જણાવ્યું છે કે-જેમ કોઈએક પુરૂષ તરૂણ, બલવંતે જરા જીણું બલહીણ પુરૂષને બેહ હાથની મુઠી ભીડીને ઉપાડીને જેથી મસ્તકને વિષે આહણે મારે તે જરા જીર્ણ પુરૂષને જેવી વેદના હોવે તેથી અધિક અનિષ્ટ જાવત મહા વેદના ભગવે. તેમ અપાય, તેઉકાય, વાઉકાય, ને વનસ્પતિકાયને સંધયા થકા પણ એવી જ વેદના હુવે એમ કહ્યું છે. પ્રશ્ન કદ મું–મનુષ્ય કે કેદાળી પાવડાદિક શસ્ત્ર વડે પૃથ્વીને પણે ત્યારે પૃથ્વીકાયના જીવને કેટલી વેદના થાતી હશે ? ઉત્તર–શ્રી આચારાંગજીના પહેલા જ અધ્યયના શરૂઆતમાં કહ્યું છે કે-જેમ કઈ પુરૂષ આંખે આંધળે, કાને બહેરે, મેઢે મુંગે, જેના હાથ Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પગ વગેરે અવયે કાંઈ પણ હલાવી શકે તેવા નથી, તેવા પુરૂષને એકી સાથે બત્રીશ પુરૂએ બત્રીશ અંગોપાંગના સ્થાનકે ભાલાએ કરીને ભેદે અને બત્રીશ પુરૂષ ખડગે કરી છેદે. તેને કેટલી વેદના થાય ? એ દષ્ટાંતે પૃથ્વીકાયના જાવને એથી પણ અતિશય અધિક વેદના થતી કહી છે. પ્રશ્ન ૪૭ મું–અહિં કોઈ એવે સવાલ કરે કે દરેક સૂત્રમાં પહેલી સ્થાવર કાયની દયા બતાવી તેમ પ્રથમ મનુષ્યની દયા કેમ બતાવી નહિ? સર્વ કાયમાં મનુષ્યની કાય બહુજ ઉચી ને ચડી આવી છે. છતાં તેનું રક્ષણ નહિ? બતાવતાં પહેલું પૃથવ્યાદિક પાંચ સ્થાવરનું રક્ષણ જૈનસૂત્રોમાં દાખલ કર્યું તેનું શું કારણ? ઉત્તર–હે ભાઈ ! ભગવંતે તે દરેક સૂત્રમાં છએ કાયના જીવની દયા પાળવી, તેનું રક્ષણ કરવું એમ પિકારી પોકારીને કહ્યું છે. પરંતુ પહેલા સ્થાવર કાયની દયા પાળવાનું બતાવવાનું કારણ એમ જણાય છે કેજે પ્રાણી પ્રથમ ઝીણા અને નાના જીવેને દયા ઓળખશે તેની દયા પાળવા શીખશે તે મેટા જીનું અવશ્ય રક્ષણ કરશેજ. વિચારે કે રાજાનું રક્ષણ કરનારા હજારો માણસે નીકળશે પરંતુ કેઈપણ આધાર વિનાના રાંક-કંગાળ દશાનાં પ્રાણનું કેટલા રક્ષણ કરનારા નીકળી આવે છે ? તેને ખ્યાલ કરે. દુનિયામાં જેટલા મનુષ્યની રક્ષા કરનારા નીકળશે તેટલા તિર્યંચ જાતિના રક્ષણ કરનારા નહિ નીકળે. જેટલા પશુ પક્ષી વગેરે પંચેંદ્રિય જાતિના રક્ષણ કરનાર નીકળશે તેટલા કિડી મંકેડી માંખી માંકડ મચ્છર વગેરેની રક્ષા કરનારા નહિ નીકળે, અને જેટલા વિગલૈંદ્ધિ જીવની રક્ષા કરનારા નીકળશે તેટલા પૃથ્વી પાણી અગ્નિ વાયુ ને વનસ્પતિના જીવની રક્ષાના કરનારા તેની દયાના પાળનારા નહિ નીકળે. માટે મહાવીર પરમાત્માએ પહેલા અનાથ પ્રાણીઓનું રક્ષણ કરવા તેની દયા પાળવાનું બતાવ્યું છે. જે ઇતર પ્રાણીઓનું દયા પાળવાનું શીખશે તે મનુષ્યની દયા પાળવા શીખશે. વિચારે કે-મનુષ્યની દયા માટે જેવી કાયદા કરે છે તેવી બીજા પ્રાણીઓને માટે કઈ કેરટ બેલવામાં આવી છે ? એવી એક તે બતાવે. મહાવીર પરમાત્માએ તે નાના મોટા, સૂમ બાદર, ત્રણ સ્થાવર, મનુબથી માંડી એકેદ્રિય સુધીના છએકાયના રક્ષણને માટે આઠે પહોર ખુલ્લી રહે તેવી કેરટ ન્યાયમાર્ગની ખડી કરી છે અને તેને અમલદારે પણ ન્યાયના આસને બેઠેલા તમામ પ્રાણીઓના રક્ષણનું અને તેના હિતનું ચિંતવન અહર્નિશ કર્યા કરે છે. અને ગુનેહગારને શાસ્ત્રોક્ત-કાયદા મુજબ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ન્યાયપૂર્વક શિક્ષા આપી પાપથી મુક્ત કરે છે. છએકાયના રક્ષણની અને યકાયને પ્રાણીની દાદ સાંભળનારી અને અદલ ઈન્સાની આપનારી સત્ય અને સાચી કેરટ તે એક મહાવીર પરમાત્માની જ છે તે ખરી છે. પ્રશ્ન ૪૮ મું–કેઈ કહે કે–જ્યારે ગોશાળાએ તેજુલેશ્યાથી બે સાધુને બાળ્યા અને ભગવંત પંડ ઉપર તેજુલેશ્યા મૂકી ત્યારે ભગવંત તે કેવળી હતા કે તેમનાથી કાંઈ ન થઈ શકે પણ બીજા સાધુઓ પાસે શું તેજુલેશ્યાદિક લબ્ધિ ન હતી કે કોઈપણ પરાક્રમ ન કરી શકયા ? ઉત્તર–બંધુઓ ! એજ મહાવીર પરમાત્માએ બતાવેલી-મહાવીરના ઘરની દયા. મહાવીર જ્યારે છાસ્થ હતા ત્યારે શાળા ઉપર મૂકેલી વેશાયણ તાપસની તેજુલેશા તેને દૂર કરવાને ભગવતે શાળાને બચાવવા અનુકંપા અર્થે શીતલ લેશા મૂકી અને શાળાને બચાવ્યા. પરંતુ આ વખતે તે ભગવત કેવળી છે, એમ કહી ભગવંત માટે તે અટકવું જ જોઈએ, પણ બીજા છદ્મસ્થ મુનિએને માટે દુનિયા કલ્પના કરે કે શું ગોશાળા જેટલી પણ શક્તિ બીજામાં નહોતી ? આ સવાલને માટે તે ભગવંત પોતેજ કહી ગયા છે કે-ગોશાળાને તેજુલેશ્યા છે, તેથી અનંત ગુણી સામાન્ય સાધુને હોય, તેથી અનંત ગુણી સ્થિવર ભગવંતને હોય, તેથી અનંત ગુણી તેજુલેશ્યા અરિહંત ભગવાનને હોય. પણ ત્રણે પદે ક્ષેતી ક્ષમા કહ્યા છે. આ મહાવીરના ઘરની દયા. સાખ ભ. સ. ૧પમે પ્રશ્ન ૪૯મુંભગવતીજી શતક રપમે–ઉદેશે ૩ જે-તથા ઠાણાંગજીના ઉમે ઠાણે-સાત શ્રેણી કહી તેનું સ્વરૂપ શી રીતે છે? ઉત્તર–સાત શ્રેણી (પ્રદેશની પંક્તિ) ખા પ્રમાણે કહી છે.-૧ રજુ આયતા, રક્તવંકા, ૩ દ્વિધાવંકા, ૪ એક્તઃખા, પ દ્વીધાખા, દે ચકવાળા, ૭ અર્ધચકવાળા. એ સાતમાં ૧ રૂજુ આયતા તે જે વડે કરી જીવ ઉર્ધકાદિથી અધોલેકોદિને વિષે રૂજુ ગતિ ઉપજે તેને રૂજી આયતા કહીએ. ૨ એકતવંકા (વકા) તે જે વડે કરી જીવને પુદ્ગલ રૂજુ ગતિએ કરી વકને કરે બીજી એણીએ કરી ઉપજે તેને એક વંકા કહિયે. ૩ દ્વિધાલંકા (વકા) તે જેને વિષે બે વાર વક કરે એ ઉર્ધક્ષેત્રથી અગ્નિકુણનાં અધે ક્ષેત્રે વાયવ્ય દિશાએ જઈને ઉપજે તેને હોય તે બતાવે છે. પ્રથમ સમયે અગ્નિકુણથી ત્રીછા નૈરૂત્યકુણે જાય તિહાંથી ત્રીછી વાયવ્ય Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ દિશાને વિષે જાય તેથી અદિશે વાયવ્ય કુણે ત્રણ સમય ત્રસનાડી મધ્યે અથવા બહાર પણ હોય. ૪ એક તઃખા તે જે વડે કરી જીવ અથવા પુદ્ગલ નાડીના નામ પડખાથી નાડીમાં પેકે તે વડે કરીનેજ જઈએ. વળી તેના વામ પડખાથી ઉપજે તે એક તઃખા વામાદિ પડખા ચિહ્ન છે જેનું એવી દિશીને વિષે લેકનાડી છે લક્ષણ જેનું એવા આકાશના ભાવથી આ બે ત્રણ ચાર વિકે કરી સહિત છે પણ ક્ષેત્ર વિશેષને આશ્રીત છે માટે ભેદે કરી કહી છે. ૫ કીધાખા તે નાડીનાં વામ પડખાથી નાડીને વિષે પ્રવેશપણે કરીનેજ જઈને એજ નાડીના દક્ષિણ પડખાને વિષે જે વડે કરી ઉપજે તે વિશાખા નડીની બહાર ભૂત વામ દક્ષિણ છે, ચિહ્ન જેનું એવી આકાશની શ્રેણીનું ફર્શવાપણું છે તેથી. ૬ ચક્રવાળા તે મંડળથી જેણે કરી મંડળે પરિભ્રમણ કરીને પરમાણું આદિ ઉપજે તે ચકવાળા. ૭ અર્ધ ચક્રવાળા તે ચકવાળાના અર્ધ ચક્રાકાર. ઇતિ ૭ શ્રેણી. વળી ઠાણાયંગજીના ઉમેઠાણે પણ ૭ શ્રેણી કહી છે તેની ટીકામાં–તાકતે વાઘા લેક પર્યત પ્રદેશ ક્ષિાઃ સંભાવ્યને ચક્રવાળાર્ધ ચક્રવાળાદિના ગતિ વિશેષેણ બ્રમણ યુક્તાનિ. ઈતિ 9 શ્રેણી સ્વરૂપ પ્રશ્ન ૫૦ મું–શ્રીભગવતીજીના ૩૪મા સતકે-ઉદેશે ૧લે-વિગ્રહ ગતિને અધિકાર કહ્યો છે તે શી રીતે છે? ઉત્તર–એક સમયે ઉપજે તે રૂજી ગતિએ ઉપજે જેમકે ભરત ક્ષેત્રની પૂર્વ દિશાને કોઈ જીવ પશ્ચિમ દિશે ઉપજવા જાય તે એક સમયે ઉપજે ત્યાં વિગ્રહ શબ્દ કહે નહિ. ૧ બે સમયને વિગ્રહ તે જ્યારે ભરત ક્ષેત્રની પૂર્વ દિશાથી નરકને વિષે પશ્ચિમ દિશે ઉપજવા જાય ત્યારે એક સમયે હેઠો જાય બીજે સમયે ત્રીછા ઉત્પત્તિ સ્થાનને પામે. ૨ ત્રણ સમયને વિગ્રહ તે જ્યારે ભારતના અગ્નિ કુણમાંથી નીકળી કઈ જીવનને વિષે વાયવ્ય કુણમાં ઉપજવા જાય ત્યારે થાય. ૩ ચાર સમયને વિગ્રહ તે-એકેદ્રીયને હોય તે બતાવે છે. સનાડીની બહાર અધે લેકને વિષે વિદિશાથી એક સમયે દિશા પ્રત્યે જાય-બીજે ૫૧ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ સમયે લેાક મધ્યે ત્રસનાડીમાં પ્રવેશ કરે ત્રીજે સમયે ઉંચા જાય–ચાથે સમયે ત્રસનાડીમાંથી નીકળીને દિશામાં ઉત્પત્તિ સ્થાનને પામે. ૪ પાંચ સમયને વિગ્રહ તે-એક સમયે ત્રસનાડીની બહાર અધેા લાકને વિષે વિદિશાથી એક સમયે દિશામાં આવે-ખીજે સમયે લોક મધ્યે ત્રસનાડીમાં જાય-ત્રીજે સમયે ઉંચે જાય ચેાથે સમયે ત્રસનાડીમાંથી નીકળીને બહાર દિશામાં જાય-પાંચમે સમયે વિદિશે ઉત્પત્તિ સ્થાનને પામે, પત્યઃ— પ્રશ્ન ૫૧ મું—શ્રી ભગવત મહાવીરે ૪૨ વર્ષની પ્રવજ્યાંમા રાજશ્રી નગરીમાં કલ્પતા ૧૪ ચામાસા કર્યાં કહેવામાં આવે છે ને ચેઢાળીયામાં પહેલું ચામાસું અઢી ગામનુ ને બીજું ચામાસું વાણીજ ગામનુ કહ્યુ તે અપેક્ષાયે ચૈાદ ચામાસા મળતા નથી તેનું કેમ ? ઉત્તર—જોડવાળાએ એક એક ચેમાસા જુદા પાડીને એકી સાથે ચૌદ ચામાસા રાજગૃહીના કહ્યા. એ ઉપર ચાઢાળીયામાં કહ્યા પ્રમાણે પહેલુ અઠી ગામનુ ને ખીજું વાણીજ ગામનુ લેવાનુ નથી. ત્યારે શી રીતે લેવું ? તેના ખુલાસાને માટે ભગવતીજીના ૧૫ મા સતમાં કહ્યુ` છે કે ભગવતનું પહેલું ચૈામાસું અહી ગામમાં અને બીજું ચામાસું રાજગૃહીયે કર્યું અને ત્યાંથી ગેાશાળાનુ મળવુ થયુ'. તે રાજગીનું બીજું ચામાસું દિક્ષા લીધા પછીનુ અને રાજચીના ચૌદ ચામાસામાંનુ પહેલું ચામાસું એ ગણતરીએ દિક્ષાના ૪૧ મા વષઁનુ ચૈદમ ચામાસુ રાજગૃહીનુ થયુ. અને ૪૨ મે'તાળીશમા ચામાસે પાવાપુરીમાં નિર્વાણ થયા. ઈત્ય་: પ્રશ્ન પર સુ——àાકાંતિક દેવતાના વિમાન સંખ્યાતા યાજનના છે કે અસ`ખ્યાતા ચેાજનના છે ? ઉત્તર---અસંખ્યાતા યેાજનના છે, એમ ભગવતીજીમાં કહ્યુ છે, સાખ-“જૈન ધર્મ પ્રકાશ.” પુસ્તક ૪૦ મું-અંક ૩ જો. પ્રશ્ન ૫૩ મુ’—ભરત ક્ષેત્રથી મેરૂ પર્વત ઉત્તરે છે. તેમ અરવત ક્ષેત્રથી અને પૂર્વ પશ્ચીમ મહાવિદેહથી કઇ દિશાએ છે ? ઉત્તર-તેની પણ ઉત્તરે છે. તે સૂર્યના ઉદયાસ્તની અપેક્ષાએ દિશા જાણવી. એમ પ`ચમાંગમાં કહ્યુ` છે. ( સાખ ઉપલા અંકની ) પ્રશ્ન ૫૪ મું—ભરતમાં, ભૈરવતમાં અને પૂર્વ પશ્ચિમ મહાવિદેહમાં દિવસ રાત્રી સરખા હોય કે નાના મોટા હોય ? Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ ઉત્તર—દિવસ રાત્રીનુ' માન બધે સરખુ હોય તે સૂર્યના મંડળની અપેક્ષાએ જાણવુ', એમ ભગવતીજીમાં કહ્યું છે. (સાખ ઉ॰ અંકની) પ્રશ્ન ૫૫ મુ—-પાંચ ઇંદ્રિયામાં કામી કેટલી છે ને ભાગી કેટલી છે ? ઉત્તર—કાન, આંખ એ કામી છે ને કાયા, જીજ્હા ને નાસિકા એ ત્રણ ભાગી છે એમ ભગવતીજીમાં કહ્યું છે. (સાખ ઉપલા અંકની) ખેલને કામના ગુણ કહ્યા છે પ્રશ્ન ૫૬ મુ’—શિષ્ય-ઉપરના પાંચ ને અહિંયાં એ ભેદ પાડયા તેનું શું કારણ ? ઉત્તર---શબ્દ, રૂપ, રસ, ગધ ને ફરસ. એ પાંચે કામના ગુણ છે એટલે કામને–વિષયને ઉત્પન્ન કરનારા છે. અને એ ભેદ પાડવાનુ કારણકે કાન જે છે તે શબ્દ સાંભળવાને અને આંખ રૂપ જોવાને સન્મુખ થાય છે માટે એને કામી કહેલ છે. અને રસ જીવ્હાને, ગધનાશિકાને અને સ્પ કાયાને ભાગ આવે છે માટે એ ત્રણને ભેગી કહેલ છે. પણ એ પાંચે કામના–વિષયના ઉત્પન્ન કરનારા છે માટે કામ ગુણુ કહ્યા છે. પ્રશ્ન પ૭ મું—શ્રી પન્નવણા પદ ૧ લું તેમાં પલડુ ક, લસુણ કદમાં પ્રત્યેક જીવ કહ્યા તેનુ' શુ કારણ ? લેાક પ્રસિદ્ધ તે સાધારણ કદ છે તે અન`તાના ભેદ ઉઘાડા છે ને પ્રત્યેક કહ્યુ' તેનું કેમ ? ઉત્તર—એ એ નામની કોઇ પ્રત્યેક વનસ્પતિ સમજાય છે. એ એ ખેલની સાથે બીજા પણ બેલ કહ્યા છે. કુંદળીક નામા વનસ્પતિ ૩, કુશંખક નામા વનસ્પતિ ૪, એટલે પલડુ કદ ૧ ને લહસુણુ કદ ૨ મળી એ ચાર ખેલ સાથે કહ્યા છે ને એ સમાંહી પ્રત્યેક જીવ જાણવા એમ કહ્યું છે. તેા ઉપરના એ ખેલ પણ પ્રત્યેક વનસ્પતિનાંજ સમાય છે. વળી આચારાંગ સૂત્રના બીજા ચુતસ્કંધમાં અ૦ ૧૬ મે-ઉ૦ ૨ જેકલમ (૮૯૮-૮૯૯) માં લસુણનાં વન કહ્યા છે, તે આંબાની પેઠે લ્યુ છેદ્યુ', પતિકા કરેલુ સાધુને લહુસુણના વનમાં જઇ લહસુણ લેવુ.-ભગવવુ કલ્પે કહ્યુ છે. તે તે ઉપરથી એમ સભવે છે જે આંબાની પેઠે તે પણ તેવીજ જાતની કોઇ પ્રત્યેક વનસ્પતિ હાય એમ જણાય છે, જો સાધારણ હોત તા અને તકાય કહેત. એમ સાંભળ્યુ' છે કે—દક્ષિણ દેશમાં લસુન ફળ થાય છે ને તે આંબા જેવા હોય છે. પ્રશ્ન ૫૮ મું—દેવલોકમાં અપકાય કયાં સુધી હાય ? Page #429 -------------------------------------------------------------------------- ________________ ४०४ ઉત્તર–પન્નવણા પર બીજે-બારમા દેવલેક સુધી અપકાયની ઉત્પત્તિ કહી છે. એટલે બારમાં દેવલેક સુધી વાવડી હોય અને વાવડીમાં અપકાય હેય–ટીકામાં નવયકાદિમાં વાવડી તથા જળને અભાવ કહ્યો છે. પ્રશ્ન પ૯ મું–બાદર વનસ્પતિકાય કયાં કયાં ને કયે ઠેકાણે હોય ? ઉત્તર–બાદર વનસ્પતિકાય અધે લેક આશ્રી ઘને દધી પ્રમુખમાં કહી, અને ઉર્ધ્વ લેકે બારમા દેવલેક સુધી કહેલ છે. ન્યૂ ગઈ તથ વળે જ્યાં જળ ત્યાં વનસ્પતિકાય હોય એટલે સર્વ ઠેકાણે જળને આશ્રીને વનસ્પતિકાય કહી છે. સાખ પન્નવણા પદ ૧ લે અને ત્રીછા અસંખ્યાતા દ્વીપ સમુદ્રમાં પણ બાદર વનસ્પતિકાય લાભે. પ્રશ્ન • મું–ત્રણ વિગકી (ઇદ્રી ૧ દ્રિ ૨ ને રેકી ૩) કયાં કયાં હોય ? ઉત્તર–ત્રણ વિગલેદ્રી, તિર્યંચ પચેંદ્રી એ ચાર આશ્રી ઉર્વ અને અધો લેકે દેશ ભાગે કહ્યા છે. તે ઉર્ધ્વ મેર સધી. અધે–અધે ગામની વિજય આશ્રી કહેલ છે. અને ત્રીછા અસંખ્યાતા દ્વીપ સમુદ્ર તથા સર્વ જળ સ્થાનક આશ્રી પણ સંભવે. પ્રશ્ન ૬૧ મું–દેવકની વાવડીમાં પિરા પ્રમુખ હોય કે નહિ ? ઉત્તર–દેવેલેકમાં શુદ્ર પ્રાણી ન હોય. માટે દેવકની વાવડીમાં પિરાને સંભવ નહિ. પ્રશ્ન ૬૨ મું–પન્નવણા પદ જે-દેવતાને ઘેળા દાંતને કાળા કેશ કીધા છે તે દેવતાને હાડકા હેય નહિ ને દાંત કેમ રહ્યા ? ઉત્તર–દેવતાને હા, માંસ, લેહી હોય નહિ પણ દેવતાને વૈકય પુદ્ગલની વસ્તુ બધી હોય, તેનું સર્વત્ર અંગોપાંગ અખંડ અને શેનિક હાય. દાંત કેશ વિનાના મનુષ્ય પણ શોભતાં નથી. અશોભનિક ગણાય છે, અને દાંત કેશવાળા શેનિઠ ગણાય છે, તેમ દેવતામાં બે ભાંગા નથી. એક શેનિકને જ ભાગે છે. અને સર્વાગ વૈકયને પુગળનું જ બનેલું હોય છે. પ્રશ્ન ૬૩ મું–શ્રી પન્નવણ પદ ૩ જે-જીવ આથી સર્વથી છેડા અણહારી, તેથી આહારિક અસંખેજ ગુણ કહ્યા તે વનસ્પતિના જીવ તે સિદ્ધ થકી અનતા છે. તે અનંત ગુણ અહારિક કેમ ન કહ્યા ? ઉત્તર–૧ એક, વિગ્રહ ગતિવાળા, ૨ બીજા કેવળ સમુદ્રઘાતવાળા, ૩ ત્રીજા અજાગી, અને સિદ્ધ એ અણહારિક હોય. હવે વનસ્પતિમાં Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ સમય સમય ચ ને સમય સમય ઉપજે, અનંતા ચવે ને અનંતા ઉપજે. હવે જે વાટે વેહેતા વનસ્પતિનાં જીવ હોય તેથી અસંખ્યાત ગુણ જીવ તસ્થળે હોય તે આહારિક હાય માટે અસંખેજ ગુણ કહ્યા. પ્રશ્ન ૬૪ મું–શ્રી પન્નવણા પદ (પ) મે-જઘન્ય અવગાહના અને મઝમ અવગાહનાના બેઈદ્રિને બે જ્ઞાનને બે અજ્ઞાન કહ્યા, અને ઉત્કૃષ્ટિ અવગાહનામાં જ્ઞાન નથી એમ કહ્યું. તે સ્થિતિ આશ્રી જઘન્ય સ્થિતિનાં બેઈદ્રિને ફક્ત બે અજ્ઞાનજ કહ્યા, અને મઝમને ઉત્કૃષ્ટી સ્તિતિવાળાને બે જ્ઞાનને બે અજ્ઞાન કહ્યા તે કેમ? અહિંયા જઘન્ય અવગાહનામાં બે જ્ઞાન કહ્યા, ને જઘન્ય સ્થિતિમાં જ્ઞાન ન કહ્યા તેનું શું કારણ? ઉત્તર–જઘન્ય સ્થિતિવાળા બેઈદ્ધિ અપર્યાપ્તામાં મરે તેને જ્ઞાન ન હોય, ને મઝમ તથા ઉત્કૃષ્ટિ સ્થિતિવાળા અપર્યાપ્તામાંથી પર્યાપ્ત અવશ્ય થાયજ તેને અપર્યાપ્ત વેલાયે કઈ કઈ જીવને બે જ્ઞાન લાભે. અને એક સમયથી ઉપરાંતનાં ને ઉત્કૃષ્ટ સ્થિતિના નીચેનાં તે મઝમ સ્થિતિવાળા જાણવા. અને જઘન્ય તથા મઝમ અવગાહના અપ્રયાસ વખતે હેય પણ પર્યાપ્ત વખતે ન હોય તે ભણી બે બોલમાં બે જ્ઞાન કહ્યા છે. ને એક સમયજ સ્થિતિ ઉપરાંતના મઝમ અવગાહનાવાળા જાણવા. પર્યાયો થવાવાળા અપર્યાપ્તાને સમક્તિ હોય, પણ અપર્યાપ્તોજ મરે તેને સમક્તિ ન હોય. ઇત્યર્થ:– પ્રશ્ન ૬પ મું–જુગળીયા તિર્યંચ મનુષ્યને સમક્તિ ત્રીશ ક્ષેત્ર માંહેલા કેટલા ક્ષેત્રમાં લાભ ? ઉત્તર–આ પ્રશ્નને ઉત્તર પૂર્વોદ્ધના પહેલા ભાગમાં પાંત્રીશમાં પ્રશ્નમાં આવી ગયું છે તે પણ વિશેષ સમજુતીને માટે સાંભળે– શ્રી પન્નવણા પદ ૫ મે ઉણિ સ્થિતિના તિર્યંચ મનુષ્યને બે જ્ઞાન ને બે અજ્ઞાન કહ્યા છે. તે આશ્રી કેટલાકનું કહેવું એમ છે કે-પાંચ દેવ કુરૂં, પાંચ ઉત્તર કુરૂના પ્રયાસમાં જ સમક્તિ લાભે. કારણ કે તિર્યંચ, મનુષની ઉત્કૃષ્ટી સ્થિતિ ત્રણ પત્યની કહી છે. ને ત્રણ પલ્યની સ્થિતિ તે બેજ ક્ષેત્રમાં છે માટે. ત્યારે બીજો પક્ષ એમ કહે છે કે શ્રી ભગવતીજી સતક ૨૪ મે-ગમ્માનાં અધિકારે દેવતામાં વૈમાનિક દેવનું આઉખું બાંધવાવાળા જીગળીયાને બે જ્ઞાન અને બે અજ્ઞાન કહ્યા છે, ને ત્રીશે ક્ષેત્રનાં જુગળીયાની ગતી વૈમાનિકમાં બીજા દેવેલેક સુધીની કહી છે, માટે ત્રીશેના પર્યાપ્તામાં સમક્તિ લાભે. વળી પન્નવણા પદ ૫ મે મૃઝમ Page #431 -------------------------------------------------------------------------- ________________ ४०६ સ્થિતિના તિર્યંચને ત્રણ જ્ઞાન ને ત્રણ અજ્ઞાન કહ્યા છે. તેમજ મઝમ સ્થિતિના મનુષ્યને પાંચ જ્ઞાન કહ્યા છે ને ત્રણ અજ્ઞાન કહ્યા છે. તે અહિં મઝમ સ્થિતિ સંખ્યાતા વર્ષવાળનીજ લેવી. કેટલાક કારણમાં મઝમ સ્થિતિ ઉત્પન્ન થયાના એક સમય ઉપરાંતથી તે ઉત્કૃષ્ટી સ્થિતિમાં એક સમય ઓછો હોય ત્યાં સુધીની ગણાય છે પણ અહિંયાં તે ન ગણવું, કારણકે- જુગળીયામાં એક પલ્ય તથા બે પલ્યોપમના તથા ત્રણ પલ્યોપમમાં એક સમેહીન ને મઝમ સ્થિતિ ગણતાં તિર્યંચમાં ત્રણ જ્ઞાન ને મનુષ્યમાં પાંચ જ્ઞાન ગણવાં જોઈએ. અને અવધી જ્ઞાન તથા મનઃ પર્યવ જ્ઞાન તથા કેવળ જ્ઞાન કોડ પૂર્વનાં આઉખા ઉપરાંતને હાય નહિ. માટે જુગળીયાનાં ત્રીશે ક્ષેત્રના તિર્યંચ મનુષ્ય પર્યાયામાં બેજ જ્ઞાન હોય. પ્રશ્ન રદ મું—અહિં કોઈ અપાતા જુગળીયામાં પણ સમક્તિ ગણે છે તેનું કેમ? ઉત્તર–અહિં પર કર્મ ભૂમીનાં મનુષ્ય, જીગળયાનું આઉખું બાંધ્યા પછી કોઈ જીવને ક્ષાયક સમક્તિ પ્રાપ્ત થાય ને મરીને જુગળીયામાં ઉત્પન્ન થાય. ત્યાં અપર્યાપ્તામાં કઈ સમક્તિ ગણે છે. એ લેખે જીગળીયામાં સાઠે બેલમાં (અપર્યાપ્ત ને પર્યાપ્તામાં) સમક્તિ માને છે. પણ તે વાત કેવળી ગમ્ય છે, બહુ સૂત્રી કહે તે સત્ય. પણ સૂત્ર કાંઈક બીજું સ્વરૂપ જણાવે છે. પ્રશ્ન ૬૭ મું–ઉપરના પ્રશ્ન વિષેના ઉત્તરમાં આગલા ભવમાં મનુષ્યમાંથી લાયક સમક્તિ લઈને આવેલ જુગળીયાને અપર્યાપ્તાને પર્યાપ્તામાં સાઠે બેલમાં સમક્તિ માનતાં, સૂત્રના મતે કાંઈ વધે આવવા સંભવ છે ? ઉત્તર–જે ક્ષાયક સમકિતી કર્મ ભૂમિને મનુષ્ય મરી જુગળીયામાં જાય તે જુગળીયા મરીને દેવતા થાય અને ત્યાંથી કર્મ ભૂમિમાં મનુષ્ય થઈમેક્ષે જાય તે ચાર ભવ થાય. અને ઉત્તરાધ્યયનના ર૯મા અધ્યયનમાં પહેલાજ બેલે કહ્યું છે કે-ક્ષાયક સમક્તિ પ્રાપ્ત થયે તે જીવ તેજ ભવે મક્ષ જાય. તે ભવે મોક્ષ ન જાય તે ત્રીજો ભવ તે એળગેજ નહિ, એમ સૂત્ર પાઠ ચકખું જણાવે છે. એટલે મનુષ્યપણામાં ક્ષાયક સમક્તિ પામેલે તે ભવમાં મેક્ષ ન જાય તે દેવ ગતિમાંજ જાય એટલે બીજે ભવ દેવ ગતિને, ને ત્યાંથી મનુષ્યપણાને ત્રીજે ભવ કરે ને મેક્ષ જાય, એટલે ત્રીજે ભવ તે ઓળગેજ નહિ એ વાત સિદ્ધ છે. માટે ઉપરને ન્યાય જુગળીયાના અપર્યાપ્તામાં ક્ષાયક સમક્તિને બેસતું આવતું નથી. તત્વ કેવળી ગયે– Page #432 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૬૮ મું–ચરીમ અચરમ તે કેણ? ઉત્તર–પન્નવણ પદ ૩ જે-અર્ધાકારે ચરમ તે ભવ્ય જીવ, ને અચરીમ તે સિદ્ધ ને અભવ્ય જીવ કહ્યા છે. ને ને ચરીમ, ને અચરીમને ત્રિીજો ભાગ કરે તે ત્રીજા ભાગમાં સિદ્ધના જીવ જાણવા. એટલે અચરીમ સર્વથી થડા તે અભવ્ય ૧, તેથી ને ચરીમ, ને અચરીમ અનંતા ગુણા સિદ્ધના જીવ ૨, તેથી ચરમ અનંત ગુણ ભવ્ય જીવ આશ્રી ૩. પ્રશ્ન ૬૯ મું–પન્નવણા પદ (૫) મે-તિર્યંચ પચેંદ્રિયની ઉત્કૃષ્ટી અવગાહણામાં ત્રણ જ્ઞાન ને ત્રણ અજ્ઞાન કહ્યા ને ઉત્કૃષ્ટી સ્થિતિમાં બે જ્ઞાન ને બે અજ્ઞાન કહ્યા તે કેમ ? ઉત્તર–ઉત્કૃષ્ટી અવગાહણવાળા હજાર જેજનનાં મછ હોય છે, ને ઉત્કૃષ્ટી સ્થિતિવાળા તિર્યંચ જુગળીયા હોય છે. માટે ઉત્કૃષ્ટી અવગાહણવાળા મજી ને ત્રણ જ્ઞાન ને ત્રણ અજ્ઞાન હોય. અને ઉત્કૃષ્ટી સ્થિતિવાળા તિર્યંચ જુગળીયાને બે જ્ઞાનને બે અજ્ઞાન હોય પ્રશ્ન ૭૦ મું–જળચરમાં જુગળીયાને ભેદ હોય કે નહિ. ઉત્તર–જળચરમાં જુગળીયા ભેદ નથી. તેનું આઉખું કોડ પૂર્વનું છે માટે. પ્રશ્ન ૭૧ મું–પન્નવણું પદ ૬ ઠે-તિર્યંચ પગૅટ્રિને ઉપજવા આશ્રી આઠમા દેવલેક સુધી નિરંતર કહ્યા તે કેમ ? અને મનુષ્યને પણ ઉપજવા આશ્રી નિરંતર સન્વેસુડાણ સુવિવજતી કહ્યું તેનું શું કારણ? ઉત્તર–દેવમાં તિર્યંચ ચંદ્રિ, ભવન પતિથી માંડીને આઠમા દેવલેક સુધી ઉપજે માટે નિરંતર કહ્યા છે. તેમજ મનુષ્યને ઉપજવા આશ્રી દેવતામાં સર્વ ઠેકાણે જાણવા. આ પ્રશ્ન ૭૨ મું–મનુષ્યની સંખ્યા ૨૯ ઓગણત્રીશ આંકની કહી તે શી રીતે ? ઉત્તર–પવણ પદ ૧૨ મે-મનુષ્યનાં બધે લગ જઘન્ય પદે સંખ્યાતા કોડાકોડી ઓગણત્રીશ સ્થાનકનાં કહ્યા. તે ત્રણ જમલ પદ ઉપર અને ચાર જમલ પદ હેઠા. અથવા છઠા વર્ગ–પાંચમાં વર્ગ સંઘાતે ગણતા થાય તેટલા–તથા એક એકડે છનું વાર ગણુએ તેટલા મનુષ્ય છે. હવે જમલ પદ તે આઠની સંખ્યા એટલે આઠત્રી ચવીશ આંક ઉપર ને આઠ ચેક બત્રીશ આંકમાંહી એટલે ઓગણત્રીશ આંક સમજવા-અથવા છઠા વર્ગને પાંચમાં વર્ગ સાથે ગુણવા–ને–એટલે બેના વચ્ચે પ્રથમ વર્ગ ૪. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ બીજે વર્ષે ૧૬. એમ ત્રીજે વગે ૨૫૬. એમ વર્ગ કરી, પાંચમ વર્ગ કરે, ને છઠો વર્ગ પણ કરે, ને છડાને પાંચમાં વર્ગ સાથે ગુણતાં ઓગણત્રીશ આંક આવે. (એ આમના લીંબડી સંપ્રદાયના હરાજી મહારાજ કૃત પનવણાના ય ત્રમાં છે.) પ્રશ્ન ૭૩ મું–શ્રી પન્નવણાજી સૂત્રના બીજા સ્થાન પદમાં તેઉકાયના અધિકારે લેકમાં ઉપજવા આશ્રી પુરૂવાભુતિરિતદેય, ને શું અર્થ ? ઉત્તર–આ વિષે દલપતના પ્રશ્નમાં કહ્યું છે કે-તેઉકાઈયા ૩ પ્રકારે છે. ભવિકા ૧ બદ્ધાયુ ૨ અભિમુખ ૩. ભવિકા તે વિદ્યમાન તેઉકાયપણે વરતે છે તે ૧ અભિમુખ નામ બેત્ર તે સમુદઘાત કરવા તેઉકાયપણે ઉપના નથી પણ ઉપજવા સાહમા થયા તે ૨ બાઉષ તે અનેરી ગત કાયમે છે પણ તેઉકાયનું આઉખું બાંધ્યું છે તે ૩ એહવા ઠામ કયાં છે ? અઢી દ્વીપમાં ૩ પ્રકારના તેલ ૧ ચાર કપાટ | બાઉપ ૧ | લેકાંત લગે ઉંચા નીચા તિષ્ઠા ! બક્કાઉથ અભિમુખ બદ્ધ ઉષા નામ ગોત્ર ૪૫ લાખ જોજન પહેલા તેમાં ૨ જાતના તેઉ તે બદ્ધાઉ તેલ | બદ્ધાઉષ ૧ | ભવિકા ૧ | બદ્ધાથષ ૧ અભિમુખ ગામ ગોત્ર એ ૨ | અભિમુખ | બાઉલ ૨ | અભિમુખ નામ ગેત્ર ૨ 'અભિમુખ નામ નામ ગોત્ર ૨ હવે, શેષ કપાટાંતર રહ્યા તેમાં ગેત્ર ૩ હુ ' એ બે તેઉ હું ૧ બદ્ધાઉથહીજ હવે એ પર– બદ્ધાજપ ૧ માર્થ જાણ. ઈતિ બદ્ધારૂપ અભિમુખ ] બદ્ધા ઉષ નામ ગોત્ર ૨ પ્રશ્ન ૭૪ મું –ઉપરના અધિકારને માટે વિશેષ સમજી શકીયે તેવું કાંઈ છે? ઉત્તર–લાલાજવાળા છાપેલ પાને ૧૧૪-૧૧૫ મે- ઠાણ પદમાં નીચે કુટનેટમાં લખ્યું છે કે-યહાં પર બાદર તેઉકાય અપર્યાપ્ત કે તીન ભેદ કહે હૈ જેસે ૧ એક ભવિ ૨ બદ્ધાયુ ૩ અભિમુખ. ઈસમેં એક વિવક્ષિત ભવ સે અનંતર બાદઃ અપર્યાપ્ત તેઉકાયાપને ઉત્પન્ન હવા ઉસે એક ભવિ કહના. ૨ જે પૂર્વ ભવ વિભાગાદિ બાદર અપર્યાપ્ત તેઉકાયાપને આયુષ્ય બંધ કીયા હૈ ઉસે બન્ધાયુષ્ય કહના. ઔર જે પૂર્વ ભવકા ત્યાગ કરકે બદિર અપર્યાપ્ત તેઉકાકા આયુષ્ય નામ છે ગોત્ર સાક્ષાતપન વદતાડે. ઉસે અભિમુખ કહના. ઇનમેં એક ભવી એર બન્ધાયુષ્ય દ્રવ્ય સે બાદર અપર્યાપ્ત તેઉકાય હૈ પરંતુ ભાવસે નહિ હૈ ઇસ લિયે ઉન્હેં યહાં ગ્રહણ નહિ Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૦૯ કીચે હૈ. પરંતુ અભિમુખ અપના પૂર્વી ભવકા આયુષ્ય ઝેડકર અપસ તેઉકાયામે આવે વે પૂર્ણાંકત ઉ` કપાતમે' તથા તિફ લેકમે આયે હુવે તેઉકાયાપને કહના. ઇનામાંને પૂર્વ ભવકા આયુષ્ય છેડા હૈ પરંતુ જહાંલગ દાનાં ઉધ્વ કપાટ વ તીએે લેકમે પ્રવેશ નહી કીયા હૈ વહાં લગ ઉનકો પૂર્વ ભવપનાહી કહના. પ્રશ્ન ૭૫ મુ’——પરિત અને અપતિના શે અ ? ઉત્તર--પરિતના ૨ ભેદ–સ`સાર પરિત અને કાય પરિત. તે માંહી જે જીવને અદ્ધ પુદ્ગલ પરાવર્તન સંસાર સીલવે રહ્યો તે તે સંસાર પરિત અને અદ્ધ પુદ્ગલ થકી સાધિક સ`સાર તે અપતિ કહીયે. તથા કાય પરિત તે પૃવ્યાદિક પાંચ કાયનાજ ભવ કરે પણ વનસ્પતિના ભાવ ન કરે તે તે કાય પરિત કહિંચે. અને જેને હજી લગે વનસ્પતિના ભવ કરવા છે તેહને કાય અપરિત કચેિ, પન્નવણા પ૬ ૧૮ મે છે એમ દલપતના પ્રશ્નમાં કહ્યું છે. તથા પન્નવણા પદ ૩ જે-અર્થાકારે પતિ એ પ્રકારના કહ્યા છે–૧ એક ભવપરિત તે દેશે ઊા અધ પુદ્ગલમાં આવે તે. ૨ અને બીજે કાય પરિત તે પ્રત્યેક શરીરી જીવ જાણવો. પ્રશ્ન ૭૬ સુ—પાંચ ઇંદ્રિયાના જધન્ય ને ઉત્કૃષ્ટો વિષય કેટલા હાય ? ઉત્તર—પન્નવણા પદ ૧૧ માં કહ્યુ` છે કે-પાંચે ઇદ્રિના જઘન્ય વિષય અ ંશુલના અસંખ્યાતમાં ભાગને હાય. અને ઉત્કૃષ્ટો-શ્રાતે દ્રિયને ૧૨ બાર જોજનને ચક્ષુ ઇંદ્રિયના લાખોજન ઝાઝેરશ, ઘ્રાણેન્દ્રિયના, રસે દ્રિયના અને સ્પર્શે દ્રિયને એ ત્રણેને નવોજનને હાય. એમ પન્નવણાજીમાં કહ્યુ છે. પ્રશ્ન છછ ..—સ્ત્રી અનુત્તર વિમાને જાય કે નહિ ? ઉત્તર-શ્રી અનુત્તર વિમાને જાય. સાખ પન્નવા પદ ૧૩ માની. પ્રશ્ન ૭૮ મુ’પુષ્કરદ્વીપમાં વસતા મનુષ્યા કેટલે સૂર્યને દેખે ? દૂરથી ઉત્તર-પુષ્કરદ્વીપના મનુષ્યા ૨૧૩૪૫૩૦ ચેાજનથી સૂર્ય ને દેખે. સૂર્ય પણ એટલેા પ્રકાશ કરે. પન્નવા પદ ૧૫ મામાં કહેલ છે. પ્રશ્ન ૭૯ મુ—તિય ઇંચ વૈક્રિય શરીર કરે તેા કેવડું કરે ? ઉત્તર—તિર્યંચ નૈષ્ક્રિય શરીર કરે તે શત પૃથકત્વ ચાજનનું કરે. શત પૃથકત્વ એટલે બસેથી નવસા સમજવા, સાખ પન્નવા પદ ૧૨ માની. પર Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ પ્રશ્ન ૮૦ મુ—ચક્રવર્તીનુ' શ્રી રત્ન કેટલા દ'ડકમાંથી આવીને થાય. ? ઉત્તર—સાતમી નરક, તે, વાઉ, પાંચ અનુત્તર વિમાનના દેવ અને યુગલિક મનુષ્યને તિયચ સિવાય બધા દ'ડકમાંથી આવીને થાય. એમ પન્નવણાની ટીકામાં કહ્યું છે. 1 પ્રશ્ન ૮૧ મું—વિદ્યાધર તીર્થાં કયાં સુધી જાય ? ઉત્તર—વિદ્યાધર તીર્થાં નદીશ્વર દ્વીપ સુધી જાય, એમ પન્નવણાજની ટીકામાં કહ્યું છે. પ્રશ્ન ૮૨ મુ. કુંથુ’આની જીભ કેવડી હોય ? ઉત્તર—કુથુ આની જીભ પૃથકત્વ અંશુલની લાંખી હાય તે આંગુલ તેનાં જાણવા. (પન્નવણા). પ્રશ્ન ૮૩ મુ—મનરૂપી કે અરૂપી ? ઉત્તરદ્રવ્ય મન રૂપી છે, ભાવ મન અરૂપી છે. (પન્નવણા). પ્રશ્ન ૮૪ મુ—આશાલિક જીવ જે પૃથ્વીમાં ખાર યાજનને મન્ન થાય છે અને જેના મૃત્યુ પામવાથી તેની ઉપરની ચક્રવર્તિની સેના તેના શરીરના પડેલા ખાડામાં પડીને દટાઈ જાય છે તે જીવ કેટલી ઇંદ્રિયવાળા થાય છે ? ઉત્તર—આશાલિક સપ પચે દ્રિય હોય એમ પન્નવાજીમાં કહ્યુ છે. (ઉપરના નવ પ્રશ્ન “શ્રી જૈનધર્મ પ્રકાશ” પુસ્તક ૪૦ મુ-અંક ૩ જો, જેઠ-સ’વત ૧૯૮૦ ના અંકમાંથી ઉતાર્યા છે.) પ્રશ્ન ૮૫ મુ—જમાલીના અધિકારમાં જમાલીએ કાલાતિક્રાંત આહારાદિક કરવાથી ખીમાર થવાનુ કહ્યુ છે તે કાલાતિક્રાંત આહાર કેવા સમજવે ? ઉત્તર—આના અર્થ એમ જણાય છે કે-સુધાના કાળ અતિક્રાંત થયા પછી તથા વસ્તુ વિષ્ણુશવાથી વસ્તુના કાળ અતિક્રાંત થયા પછી આહારાદિક કરવામાં આવે તે વિષમણે પ્રગમે તેા ખીમાર થવાને સભવ. પ્રશ્ન ૮૬ સું—ઉવાઇજી સૂત્રમાં કહ્યુ` છે કે-જઘન્ય સાત હાથની અવગાહનાવાળે સિદ્ધ થાય. અને સિદ્ધ જધન્ય અવગાહના એક હાથને આઠ આંગુલની કડી તેવું કેમ ? ઉત્તર~સાત હાથવાળા બેઠો સીઝે તેા બે હાથની અવગાહના ગણાય અને ત્રીજો ભાગ એછે ઘન પડે તે એક હાથ ને આઠ આંશુલના પડે. ઇત્ય — Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ પ્રશ્ન ૮૭ મું–શ્રી નદીજીમાં મતિ જ્ઞાનનાં ચાર ભેદ કા. તે ૧ દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાળથી ને ૪ ભાવથી. એ ચારે બેલે મતિ જ્ઞાન ઉપદેશ કરીને જાણે, પણ દેખે નહિ, એમ કહ્યું. અને મૃત જ્ઞાન એ ચારે ભેદે ઉપગ યુક્ત જાણે દેખે એમ કહ્યું. તેનું કેમ? ઉત્તર–તે પક્ષ દેખે છે-જેમ ધર્મ રૂચી અણગારને સૂત્ર જ્ઞાનથી પક્ષ દીઠા તેમ. પ્રશ્ન ૮૮ મું–ત્રીજા દેવલેકના દેવતાની જઘન્ય સ્થિતિ બે સાગરની ઉતરાધ્યયનના ૩૬ મા અવ્યયનમાં કહી છે. અને ત્રીજા દેવલેકે એક પદમલેશા છે. એટલે ત્રીજા, ચોથા ને પાંચમાં દેવલોક એક પદમલેશા કહી છે. અને ૩૪ અધ્યયનમાં લેશાની સ્થિતિમાં એમ કહ્યું છે કે–તેજુલેશાની ઉત્કૃષ્ટિ સ્થિતિ હોય તેથી એક સમય અધિક પદમલેશાની જઘન્ય સ્થિતિ હોય. તે તેજુલેશાની ઉત્કૃષ્ટિ સ્થિતિ બે સાગર ને પલ્યોપમને અસંખ્યાત ભાગ અધિક કહી છે. તે ત્રીજા દેવલેકે પદમલેશાની જઘન્ય સ્થિતિ બે સાગરને પાપમને અસંખ્યાત ભાગ અને એક સમય અધિક હોય, અને સ્થિતિ જઘન્ય બે સાગરની ને ઉત્કૃષ્ટિ સાત સાગરની કહી છે. તે જઘન્ય સ્થિતિના દેવતા અને તેની લેશામાં તફાવત રહે છે તેનું કેમ ? ઉત્તર–ત્રીજા દેવલેકે લેશા તે પદમ કહેવી. પણ તેજુલેશાની ઉત્કૃષ્ટી સ્થિતિની અપેક્ષાએ ત્રીજા દેવલેકના પહેલા પ્રતરમાં બે સાગરને પલ્યોપમને અસંખ્યાત ભાગ અધિક સુધીની સ્થિતિ તેજુલેશાની હોવાને સંભવ છે. પહેલા પ્રતરે જગન્ય સ્થિતિ બે સાગરની ને ઉત્કૃષ્ટી બે સાગરની અને એક સાગરના ૧૨ ભાગ કરીએ તેમાનાં પાંચ ભાગની અધિક કહી છે. તે અપેક્ષાએ બે સાગર ઝાઝેરી જગન્ય સ્થિતિવાળા પહેલા પ્રતરે બહુજા છેડા હોવાને લીધે ત્રીજા દેવલેકે તે જુલેશા ગવેષી નથી એમ જણાય છે. પ્રશ્ન ૮૯ મું–ત્રીજા દેવલે કે-પ્રતર કેટલા ? અને દરેક પ્રતરમાં રહેલા દેના આયુષ્યની સ્થિતિનું પ્રમાણ કેવી રીતે છે ? ઉત્તર–ત્રીજા દેવલેક પ્રતર ૧૨ બાર છે. તેમાં પહેલા પ્રતરના દેવની જગન્ય સ્થિતિ બે સાગરની ને ઉત્કૃષ્ટી બે સાગર ઉપરાંત એક સાગરના ૧૨ ભાગમાંના પાંચ ભાગની. એમ દરેક પ્રતરે પાંચ પાંચ ભાગ વધારતા ૧૨ બારમા પ્રતરે સાત સાગરની ત્રીજા દેવલેકે ઉત્કૃષ્ટી સ્થિતિ કહી છે. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ પ્રશ્ન ૯૦ મું—મ ધકજીએ ખારમી પિડમા આદરી તેને ત્રણ ગુણ માંહેલા ગુણ ઉત્પન્ન ન થયા તેનુ' શું કારણ ? ઉત્તર—-ઉત્કૃષ્ટ પરીસહ સહે તેને ત્રણ ગુણ માંહેથી એક પણ ગુણ ઉત્પન્ન થવા કહ્યુ છે–મઝમને ત્રણ ગુણ માંહેલી ભજના છે. ખ`ધકજીને કદાપી કોઇ ગુણ ઉત્પન્ન થયા હશે પણ તે સંબધે કાંઇ સિદ્ધાંતમાં કહ્યુ નથી. પણ અનંત કર્મીની નિર્જરા થઇ એજ મેટો ગુણ જાણવા. વળી આરાધિક થયાં એથી વિશેષ ગુણ શું જોવે ? એજ મેટો ગુણ છે. પ્રશ્ન ૯૧ મુ~સૂક્ષ્મ માર્યાં મરે નહિ તે તેની ક્રિયા કેમ લાગે ? ઉત્તર—સૂક્ષ્મ માર્યાં મરે નહિ પણ તેના પચ્ચખાણ ન હોય તે તેની અવ્રતની અપેક્ષાએ તથા ઔદારિક શરીરની પાંચ ક્રિયા લાગે તે અપેક્ષાયે પ્રાણાતીપાતની ક્રિયા લાગવા સંભવ છે. અને દેવતા નારકીને પણ એજ પ્રમાણે ભગવતીજી શતક ૮ મે-ઉદ્દેશે ૬ તથા સુયગડાંગજીના બીજા શ્રુતસ્કંધમાં દરેક જીવને અત્રતની ક્રિયા લાગવી કહી છે. પ્રશ્ન ૯૨ મુ——ચક્રતુર્તિ તમિશ્ર ગુફામાં ને ખગ્લેંડ પ્રયાત ગુફામાં ૪૯-ઓગણપચાસ-માંડલા ૫૦૦ પાંચસે ધનુષ્ય પ્રમાણ કરે છે તે કયા આંગુલના ધનુષ્ય સમજવા ? 66 ઉત્તર--- શ્રી જૈન ધર્માંપ્રકાશ ” પુસ્તક ૪ મુ–અક ૩ જો—જેઠ સવત્ ૧૯૮૦-પૃષ્ઠ ૮૦ મેથી પ્રશ્નોત્તર લખ્યા છે તેમાં ઉપરના પ્રશ્નના ઉત્તરમાં લખ્યુ છે કે-ચક્રવર્તિ ઉત્સેધાંશુળના ૫૦૦ ધનુષ્ય પ્રમાણ માંડલા કરે એમ ક્ષેત્ર સમાસમાં કહ્યું છે. ઇતિ. પ્રશ્ન ૯૩ મું—રાત્રિનું પ્રતિક્રમણ કરનારને છઠો આવશ્યક જે પચ્ચ ખાણને કહ્યો તો તે ઠેકાણે શેના પચ્ચખાણ કરવા ? ઉત્તર--રાત્રિનું પ્રતિક્રમણ કરનાર ( શ્રાવક ) ને પચ્ચખાણને ઉચ્ચાર કરતાં પહેલાં સચિત્તાદિ ચૈાદ નિય લેવા જોઇએ. ( શ્રદ્ધવિધિ ) પ્રશ્ન ૯૪ —રાત્રિના પ્રતિક્રમણમાં છેવટના કાઉસગ્ગ શેનેા કરવા ? -બાર પ્રકારના તપની ચિંતવણાના કાઉસગ્ગ કરવા. ઉત્તર = પ્રશ્ન ૯૫ મુ—કાઉસગ્ગમાં તપની ચિંતણા કેવી રીતે કરવી ? ઉત્તર——ઉપર કહેલા “ શ્રી જૈન ધર્મ પ્રકાશ ” માં પ્રશ્નોત્તરમાં લખ્યુ છે કે--સવારના રાઇ પડિમણામાં છઠ્ઠા આવશ્યકના પ્રાર ભના જે કાઉસગ્ગ કરવાના છે તેમાં તે દિવસે શુ તપ કરવા તે ચિંતવવાનુ છે તે ચિંતન Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૧૩ વાની રીત ન આવડવાથી ઘણા ભાઈઓ ને હેને તે ચાર લેગસ્સને કાઉસગ્ગ કરે છે, પરંતુ એ ચિંતવન કાંઈ કઠ્ઠણ નથી. માત્ર તે જાણવા તરફ લક્ષજ અપાતું નથી. તે ચિંતવન શી રીતે કરવું તે આ નીચે જણાવવામાં આવેલ છે. શ્રી મહાવીર ભગવંતના શાસનમાં ઉત્કૃષ્ટ છ માસ તપ થઈ શકે છે. ભગવાન મહાવીરે તેટલે તપ કરે છે. હે ચેતન? તું કરી શકીશ?” આને જવાબ મનમાંજ ચિંતવે કે “તેટલી શક્તિ નથી.” પછી એક દિવસ ઉણે છ માસી તપ કરીશ ? બે દિવસ ઉણે છ માસી તપ કરીશ ? એમ એકેક દિવસ ઉણે યાવત્ પાંચ માસને તપ કરીશ ? ત્યાં સુધી ચિંતવવું ને તેને જવાબ પણ ઉપર પ્રમાણે જ “શક્તિ નથી એમ ચિંતવે. પછી ચાર માસી તપ કરીશ ? ત્રણ માસી તપ કરીશ? બે માસી તપ કરીશ ? માસ ખમણ કરીશ ? એમ ચિંતવી જવાબમાં પણ પૂર્વ પ્રમાણેજ “શક્તિ નથી” એ ચિંતવવે. પછી એક દિવસ ઉણું મા ખમણ કરીશ ? બે દિવસ ઉણું માસખમણ કરીશ? એમ ચિંતવવું. એને જવાબ શક્તિ નથી એમ ચિતો. પછી ૧૪ દિવસ ઉણા મા ખમણને બદલે ૧૬ ઉપવાસની ૩૪ ભક્તની સંજ્ઞા છે. તેથી ૩૪ ભક્ત કરીશ ? ૩ર ભકત કરીશ ? એમ બે ભક્ત એટલે એક એક ઉપવાસ ઘટાડતા ચેથ ભકત (એક ઉપવાસ) સુધી આવવું જવાબમાં તે અગાઉ વધારેમાં વધારે એટલે તપ કર્યો હોય ત્યાંથી શકિત છે, પ્રણામ નથી? એમ ચિંતવવું. અને ત્યાં સુધી “શક્તિ નથી” એમ પ્રથમ પ્રમાણે જ ચિતવવું. ત્યાર પછી “અબેલ કરીશ ? નવી કરીશ? એકાસણું કરીશ ? બેસણું કરીશ ?' એમ ચિંતવી જવાબમાં શકિત છે, પ્રણામ નથી એમ ચિંતવવું. ત્યાર પછી અવઢું કરીશ? પુરિમઠું કરીશ ? સાઢ પિરસી કરીશ? પિરસી કરીશ? નવકારસી કરીશ? એમ ચિંતવવું. તેમાં તે દિવસ જે તપ કર હોય તેની અગાઉ “શક્તિ છે, પ્રણામ નથી એમ કહેવું. અને કરે હોય તે તપ વખતે “શક્તિ છે, પ્રણામ પણ છે એમ ચિતવી કાઉસગ પાર. છેવટ નવકારશીમાં તે એ જવાબ ચિતવનેજ કાઉસગ્ગ પારવાનું છે. આ બાબત બરાબર વિચારી રખાય તે તેટલું ચિંતવન કરતાં ચાર લેગસ્સથી વધારે વખત નથી. ઇતિ– Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ પ્રશ્ન ૯૬ મું–માણસે પચ્ચખાણ નહિ કરતા કેટલાક અવિરતિ– પણમાં જ લાભ માને છે તેનું કેમ ? ઉત્તર– જેટલું પચ્ચખાણ છે તેટલું ચારિત્ર છે. ચારિત્રનું ફળ ઘણું મોટું છે. મન વચન કાયાના વ્યાપાર ચાલતા ન હોય, તે પણ અવિરતિથી નિદિયા વગેરે જીવની પેઠે ઘણે કર્મબંધ અને બીજા મહા દેષ થાય છે. એકેદ્રિય બીલકુલ આહાર કરતા નથી, તે પણ તેમને ઉપવાસનું ફળ મળતું નથી, એ અવિરતિનું ફળ જાણવું. એકેદ્રિય જીવે મને વચન કાચાથી સાવધ વ્યાપાર કરતા નથી, તે પણ તેમને ઉત્કૃષ્ટથી અનંત કાળ સુધી તે કાયામાં રહેવું પડે છે, એનું કારણ અવિરતિ જાણવું. પ્રશ્ન ૭ મું–ગુર્નાદિકની હાજરી હોય તે વંદના કરવી તે તે (શ્રાદ્ધ વિધિ) ઠીક પણ તેમની ગેરહાજરીએ શી રીતે કરવું ? ઉત્તર–શ્રાદ્ધ વિધિમાં કહ્યું છે કે-જે જોગવાઈ હોય તે સદ્ગુરૂને મહટી અથવા ન્હાની વંદના કરવી. જોગવાઈ ન હોય તે સદ્દગુરૂનું નામ ગ્રહણ કરીને નિત્ય વંદના કરવી. પ્રશ્ન ૯૮ મું–શ્રાવકને સઝઝય કરવાને કાંઇ નિયમ હોવું જોઈએ કે કેમ ? ઉત્તર–શ્રાદ્ધ વિધિમાં કહ્યું છે કે શ્રાવકને નિત્ય ત્રણ ગાથાની સઝંઝાયે અવશ્ય કરવી. પ્રશ્ન ૯૯ મું–બ્રહ્મચારીને નાગરવેલનાં પાન ખવાય કે કેમ ? ઉત્તર–શ્રાદ્ધવિધિમાં તે કહ્યું છે કે-બ્રહ્મચારી શ્રાવકે તે તે કાર્ય વિકારની વૃદ્ધિ કરનારા હોવાથી-નાગરવેલના પાન જરૂર ખાવાં નહિ જોઈએ તે પછી ત્યાગી-બ્રહ્મચારીને તે ખવાયજ કયાંથી? અર્થાત્ નજ ખવાય. પ્રશ્ન ૧૦૦ મુ ળ કષાય, ને નવ નેકષાય મળી ૨૫ કષાય કહી. તેમાં નવ નેકષાય કહી તેનું શું કારણ? તેમાં કષાય શબ્દ કેમ કહ્યો? ઉત્તર–નવ, કષાય નથી પણ કષાય ઉત્પન્ન થવાના નવે કારણ છે. માટે તેને નેકષાય કહી પણ અકષાય ન કહેવાય. ઈત્યર્થ – પ્રશ્ન ૧૦૧ મું–ચંદ્રમાને રાહનું આવરણ થવાની ચંદ્રગ્રહણ થાય છે તે સૂર્યગ્રહણ થતાં રાહુનું આવરણ કેવી રીતે થઈ શકે ? ચંદ્ર અને Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ સૂર્યને એંશી જોજનનુ આંતરૂં છે સૂર્ય નીચે અને ચંદ્ર ઉંચા છે. વળી ચંદ્રવિમાનથી રાહુનુ વિમાન ચાર આંગુલ નીચુ' છે એમ સાંભળ્યું છે. તે સૂર્યને કોના આવરણથી ગૃહણ થાય ? ત્તર-ચંદ્રમાના વિમાનને એટલે ચ'દ્રમાને રાહુ એટલે રાહુનુ વિમાન આવરે છે એટલે તેની નીચે આડું આવે છે. એટલે ચદ્રગૃહણુ કહેવાય છે. તેમ સૂર્યને કેતુ નામના ગૃહ આવરે છે એટલે સૂર્યગ્રહણુ થાય છે. પ્રશ્ન ૧૦૨ મુ——ઇરિયાવાહીના મિચ્છામિ દુક્કડ' કેટલા ? ઉત્તર-ઇરિયાવહીના મિચ્છામિ દુક્કડં ૧૮ ૨૪ ૧ ૨૦ શ્રી આવશ્યક સૂત્રમાં કહ્યા છે. તે વિષે એક કવીએ કહ્યું છે કે સવૈયા એકતીસા. પાંચસે તેસઠ ભેદ જીવનાં કહ્યા જીણુ દ, તેને અભીહયાદિક દશ ગુણા કહીયે; રાગ દ્વેષ ગુણા કરી કણ જોગ ગુણાધારી, અતિતાદિ કાળ ત્રણ ગુણા અનુચરીયે. લાષા અ'ક તેને સિદ્ધ આદિ ષટ શાખ ગુણા, કરત અવશ્ય મુનિ પાપ પરહરીયે; અષ્ટા દશ લક્ષપર ચૈવીશ હજાર ધર, એકસો ને વીશ મિછા દુષ્કૃત ઉચરીએ.—૧ પ્રશ્ન ૧૦૩ મુ—જીવને જઘન્ય ઉપયોગ કેટલાને કઇ વખતે હાય ? ઉત્તર—જીવને જઘન્ય ઉપયોગ એક હાયસાકારાપયેાગે સીએ ત્યારે શ્રી વવાઇ ઉપાંગમાં કહેલ છે. (સામ-જૈનધમ પ્રકાશ-પુ૦ ૪૦ ૦ ૩ જો.) પ્રશ્ન ૧૦૪ મું—દેવતાને નિદ્રા આવે કે નહિ ? ઉત્તર—દેવતાને નિદ્રા ન આવે. સાખ રાયપસેણીની ટીકા. (સાખ-જૈન૦ ). પ્રશ્ન ૧૦૫ મું-જીવ ઉપજતી વખત પ્રથમ સમયે કયા યાગથી આહાર લેય ? Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ઉત્તર-જીવ પ્રથમ સમયે કાણુ કાય યોગથી આહાર લેય, પછી શરીર ખાંધાતા સુધી ઔદારિક મિશ્ર અથવા વૈક્રિય મિશ્ર કાય ચેગથી આહાર લેય. સાખ–જૈનધર્મપ્રકાશ-પુસ્તક ૪૦ મું-અંક ૩ જો.) પ્રશ્ન ૧૦૬ મુ—પાંચ સમ્યકત્વ કયાં કહ્યાં છે ? ઉત્તર--અનુયાગ દ્વારમાં ત્રણ સમ્યકત્વ કહ્યા છે ને બીજા એ સમવાયગમાં કહ્યા છે. (સાખ–જનધમ પ્રકાશની ઉપલા અંકની.) પ્રશ્ન ૧૦૭ મુ—સમૂહિંમ મનુષ્ય એક સમયે કેટલા ઉપજે ? ઉત્તર—એક સમયે એક પણ ઉપજે, અને અસંખ્યાતા પણ ઉપજે એમ શ્રી અનુયાગદ્વારમાં કહ્યું છે. (સાખ-જૈન૦ ૧૦ પ્ર॰ ઉપલા અંકની) પ્રશ્ન ૧૦૮ મુ’—જીવ ગ ́માં મરે તે શુભ ભાવે મરે તેા કેટલા દેવલાક સુધી જાય, અને અશુભ ભાવે મરે તે કેટલી નરક સુધી જાય ? ઉત્તર—જીવ ગર્લીમાં શુભ ભાવે મરે તે આઠમા દેવલોક સુધી જાય અને અશુભ ભાવે મરે તે ત્રીજી નરક સુધી જાય. એમ શ્રી જીવાભિગમમાં કહ્યું છે. (સાખ-જૈનધર્મ પ્ર॰ ની ઉપલા અંકની.) ઇતિ શ્રી પરમપૂજ્ય શ્રી ગોપાલજી સ્વામી તત્ શિષ્ય મુનિ શ્રી મેહનલાલજી કૃત શ્રી પ્રશ્નોત્તર માહનમાળા”-ઉત્તરા -ભાગ ૯ મે। સમાસ : Page #442 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ પૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી ગ્રંથમાળા-મણકે ૧૦ મે. - - -- - - - પરમ પૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી તત શિષ્ય મુનિ શ્રી મોહનલાલજી કૃત શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા ઉત્તરાદ્ધ ભાગ ૧૦ મો. - - Page #443 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા. નથન ઉત્તરાદ્ધ ભાગ ૧૦ મે. પ્રશ્ન ૧ લું–શિષ્ય-કઈ કોઈ લોકો એવી શંકાઓ કરે છે કેજૈન સૂત્રોમાં એવા લેખે છે કે-જૈનના સાધુઓ આગળ માંસાહારી હતા. હમણું છે કે તે પ્રવૃત્તિ નથી પણ કેટલાક સૂત્રના પાઠ ઉપરથી એમ જણાય છે કે કેમ જાણે જૈનના સાધુઓને તે ખાવાની છુટ આપી હોય, એમ વાંચનારાઓને શંકા ઉભવે એવું કોઈ કારણ છે ખરું? ઉત્તર–હે ભાઈ ! જેને સૂત્રના પાઠની તે અનેક ઘટના છે. તેનું રહસ્ય કે મર્મ તે જાણનારાજ જાણી શકે; પરંતુ સૂત્રકારને અભિપ્રાય જાણ્યા વિના સૂત્રના અજાણ અને અર્ધદગ્ધ-અધકચરા અથવા નાસ્તિકે કે અશ્રદ્ધાળુના હાથમાં સૂત્રો જવાથી તેઓનાં વાંચવામાં એવા શબ્દ આવે કે તેઓ અને અનર્થ કરી નાખે. પણ સાધુને આચાર વહેવાર કે તેના કલ્પ અકલ્પનું સ્વરૂપ જાણ્યા વિના–જન ધર્મ અને તેમના સૂત્ર અને તત્વજ્ઞાનનું રહસ્ય સમજ્યા વિના માત્ર પાઠ વાંચતાંજ હેતુ કારણને વિચાર કર્યા વિના માત્ર પિતાની જ બુદ્ધિને આગળ દોડાવી એકદમ અભિપ્રાય આપવા હિંમત ધરાવે અને બોલી ઉઠે કે–આગળના સાધુઓ માંસાહારી હતા, એમ કેટલાક ઈગ્લિશ જ્ઞાનવાળા-ગુરૂ ગમ્ય વિના, માત્ર અંગ્રેજી તરજુમા ઉપરથી પોતાની માન્યતા સિદ્ધ કરી બતાવે. પણ એમ જાણતા નથી કે-જૈનના સાધુને તે માત્ર એકે દ્રિયના અચેત પુદુગળને જ આહાર છે. પ્રશ્ન ૨ જ—એ કેઈ દાખલે છે કે જૈન સાધુઓ એકેદ્રિયના અચેત પુગળને જ આહાર કરે છે ? ઉત્તર–ભગવતીજી સ ર જે-ઉ૦ ૧ લે-મારૂ નો જે-એકે દ્રિયના મડાને આહાર કરવાવાળા એવા નિર્ચથ-જૈનના સાધુ એટલે નિર્જીવ થયેલા એકેદ્રિયના જે પુગળ-શાક-ભાજી-પાલા-અનાજ વગેરે રંધાએલા ગૃહસ્થને અર્થે બનેલા જે આહારદિક તે એકેદ્રિયના પુગળ-તે એકેદ્રિયના મડા કહેવાય. તેવા નિર્દોષ આહારને કરવાવાળા નહિ કે મનુષ્યાદિકના મડદાના ભક્ષી. મનુષાદિકના મડાને અંતર મુહૂર્તને આંતરે અડવાને પણ જેને Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૧૯ કલ્પ નથી. કારણકે મનુષ્યના મૃત્ય શરીરમાં (મડામાં) આઠ પરાણુના ધણી અસંખ્ય સમુકૅિમ મનુષ્યની ઉત્પતિ સૂત્રમાં કહી છે. અને તિર્યંચના કલેવરમાં તવરણ માંસ જેવા અસંખ્ય જીની ઉત્પતિને સંભવ છે. માટે તેને અડકવાને અધિકાર નહિ તે તેને માંસ ખાવાને અધિકાર હેયજ કયાથી? અર્થાત્ નજ હોય. માટે અહિં એકેદ્રિયના અચીત અને ફશુક પુગળના ભેજ-ભેગી-જમવાવાળા કહ્યા છે. અને ભગવતીજીમાં પણ સેમિલના અધિકારે એજ કહ્યું છે. પ્રશ્ન ૩ જું–ભગવતીજીમાં સેમિલના અધિકારે શું કહ્યું છે તે ५९ रन ? ઉત્તર–જુઓ, ભગવતીજી શતક ૧૮ મે-ઉ૦ ૧૦ મે-મહાવીરને મિલે પ્રશ્ન પૂછયા તેના ઉત્તરમાં તથા નિરાવલિકા પુફીયા ઉપગે પાન્ધ– નાથને સેમિલ બ્રાહ્મણે પ્રશ્ન પૂછયા તેના ઉત્તરમાં તથા જ્ઞાતાજીના પ મે અધ્યયને થાવરચા અણગારને શુકદેવ સન્યાસીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં એ ત્રણ સૂત્રની સાખે-- सरिसवा ते भंते ? किं भक्खेया अभक्खेया ? सोमिला ! सरिसवा भक्खेयावि अभक्खयावि ।। सेकेणठेणं भंते ! एवं वुच्चइ सरिसवा भक्खेयावि अभक्खेयावि ? से णुणं ते सोमिला ! बंभएणणएस दुविहा सरिसवा पण्णेत्ता, तंजहा भित्तसरिसवाय, धण्ण सरिसवाय, तत्थणं जेते मित्त सरिसवा त तिविहा पण्णत्ता तंजहा-सहजायया, सहबढिया, सह पंमुकीलिया, तेणं समणाणं णिग्गंथाणं अभक्खेया॥ तत्थणं जेते धण्ण सरिसवा ते दुविहा पण्णत्ता, तंजहा- सत्थ परिणयाय, असत्य परिणयाय; तत्थणं जेते असत्य परिणया तेणं समणाणं णिग्गंथाणं अभक्खया, तत्थणं जे ने सत्थ परिणया ते दुविहा पण्णता, तजहाएसणिज्जाय अणेसणिज्जाय ॥ तत्थणं जेते अणेसणिज्जा तेणं समणागं णिग्गंथाणं अभक्खेया ॥ तत्थणं जेते एसणिज्जा ते दुविहा पण्णत्ता, तंजहा-जातियाय अजातियाय ॥ तत्थणं जेते अजाइया तेणं समणाणं णिग्गंथाणं अभक्खेया ॥ तत्थणं जेते जाइवा ते दुविहा पण्णचा, तंजहा-लद्धाय अलद्धाय, तत्थणं जेते अलद्धा तेणं समणाणं निग्गंथाणं अभक्खेया, तत्थणं जेते लद्धा तेणंसमणाणं णिग्गं थाणं भक्खया, से तेणठेणं सोमिला ! एवं वुच्चइ जाव अभक्खेयावि ॥ १ ॥ एवं मासावि णवरं इमणाण-मासा तिविहा पणचा तंजहा-काल मासाय, अत्थ Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ मासाय, धण्णमासाय, तत्थणं जेते काल मासा तेणं सावणादीया आसाढ पजवसाणा दुवालस पण्णत्ता तंजहा सावणे जाव पासावे. तेणं समणाणं णिग्गंथाणं अभक्लोया.॥ तत्थणे जेते अत्थमासा ते+सुवण्ण मासाय, रुप्पमासाय, तेणं समणाणं णिग्गंथणं अभक्खेयाः। तत्थणं जेते धण्ण मासा ते दुविहा पण्णत्ता, तंजहा सत्थ परिणयाय असत्थ परिणयाय, एवं जहा धण्ण सरिसवा जावसे तेण टेणं जाव अभक्खेयावि ॥२।। एवं कुलत्थावि भाणियव्वा. णवरं इमणाण इत्थि कुलत्थाय धण्णकुलत्थाय. इत्थिकुलत्था तिविहा पण्णत्ता तंजहा कुल कण्णिવાચા (કુલવધુ), માથાવા, પાડ્યા છે તે સમrror frwથા अभक्खेया ॥ तत्थणं जेते धण्ण कुलत्था एवं जहा धण्ण सरिसवा से तेणठेण નાવ માષિ. રૂા. પ્રશ્ન ૪ થું–ઉપલા પાઠને પરમાર્થ શું છે? ઉત્તર–ઉપરને પાઠ ત્રણ સૂત્રના દાખેલે એમ જણાવે છે કે -ધાન સરસવ, ધાન માસા (અડદ) ધાન કળથી. (વગેરે ધાનની જાતિ) ફીશુક નિર્દોષ સાધુને લેવા જગ કલ્પતિ વસ્તુ એકેદ્રિયના અચેત થયેલા પુદ્ગળ તે ઉપર કહ્યા પ્રમાણે ભકખેચવા તે ખાવા કપે. બાકીના બેલને નિષેધ ખાવા કલ્પ નહિ. તે માંસ ખાવે કપેજ ક્યાંથી? અર્થાત્ નજ કલ્પ. પ્રશ્ન ૫ મું –કઈ અહિંયાં ત કરે કે –સાધુને મિત્ત સરિસવા અને તેને ત્રણ ભેદ અભoખેવા ઉપરના પાઠમાં કહ્યા, તે તે સિવાયના ભખેવા કેતા ખાવા કપે કે કેમ? ઉત્તર—સાધુને તે સર્વ જીવ મિત્ર છે. “ આત્મવત સર્વભૂતાની' સર્વ જીવને પિતાના આત્મા બરાબર માને છે તેને પિતાના શરીરના અથવા સંયમ ધર્મના રક્ષણાર્થે એકે દ્રિયના અચિત પુદુગળ તે પણ અહાદ્ધિ તહાભુત્ત-જેવો લો તે અરસનિરસ-સારો ન જે મળે તે ગાડાને ઉંગણુ દેવાની માફક, શરીરરૂપ ગાડીમાં સંયમાદિક ગુણોને નિભાવ કરવા શુદ્ધ કશુક નિર્દોષ આહારરૂપ ઉંગણ દઈ મેલ સાધન કરવાવાળા સાધુએ તે વળી માંસાહારી હોય ખરા કે-ના ના કદિ હોય નહિ. જૈનના સાધુ તે વળી એ અભક્ષ આહાર કરે ? કદિ કરે નહિ. પ્રશ્ન ડું–મિત્ર સરિસવાના ત્રણ ભેદ જે કહ્યા કે-સાથે જનમ્યા, સાથે વૃદ્ધિ પામ્યા અને સાથે ક્રિડા કરી એ ત્રણે મિત્ર સરિસવા સાધુને Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ ખાવાગ્યે નહિ તે તે સિવાય માટે શું સમજવું ? તેને ખુલાસો થયે નથી. પરંતુ ઉપલા કહેલા ત્રણે અલાવામાં રહસ્યો રહેલા છે, માટે તેને ખુલાસે થવો જોઈએ? ઉત્તર–તેને ખુલાસે એ છે કે માતાનાં ત્રણ અંગ સહિત સરખા જાયા–જનમ્યાને સ્વભાવ છે, જેને તે સહજાયયા. એટલાં અંગસાહત સરખા જનમ્યા, વૃદ્ધિ પામ્યા, ને ક્રિડાને સ્વભાવ તે મિત્ર સરિસવા. એટલે સર્વ ગર્ભજ તિર્યંચ મનુષ્યને અહી ૧ અઠી મીજા ૨ કેસ રેમ નખ ૩ એ ૩ અંગ બાપના, મંસ ૧ લેહી ૨ મત્યલિગે-માથાને ભેચે ૩. એ ૩ અંગ માતાના. તેમાં અભક્ષ ભક્ષીને ખાવા ગ્ય માંસ ને લેહી ૨ તે તે સાધુને અભક્ષ કહેવાય ખાવા યોગ્ય નહિ. એણે સૂત્રે ગર્ભજ મનુષ્ય તિર્યંચને માંસ રૂધિરને નિષેધ કર્યો–સર્વથા વર. પ્રશ્ન ૭ મું—એણે સૂરો સહાયાદિ ત્રણ બેલ કહ્યા છે તેના રૂધિર માંસ વજ્ય એમ ઠરે તે તે સિવાયના સર્વત્રને માટે શું સમજવું ? ઉત્તર–તેને ખલાસ ઉપર આવી તે ગયે છે. તે પણ એમ જાણે જે સાથે જન્મેલા, સાથે વૃદ્ધિ પામેલા, સાથે ક્રિડા કરેલા અભક્ષ કહ્યા. તે તેને ભક્ષ કેવી રીતે થાતું હશે? અને તે સિવાયનાને ભક્ષ ખુલે રહ્યો? એમ પણ કદિ હોય નહિ. માટે એને અર્થ એમ સમજે જેસહજયા તે ઓદારિક શરીર મળે, માંસ અને રૂધિરાદિક સહ કહેતા સંઘાત, જાયા કહેતા જનમ્યા ૧ તે બે બેલ સહિત વૃદ્ધિ પામ્યા ર તે બે બોલ સહિત ક્રિડા કીધી ૩ એ વિહું પણ માંસ રૂધિરાદિકે સહિત જનમાદિક ત્રણ વાના પામે. અને બીજા પણ એ બે સહિત જન્મ પામ્યા-ઉપનાં, વૃદ્ધિ પામ્યાં. તે માટે સર્વ તિર્યંચ મનુષ્યની એક સરખી અવસ્થા તે માટે એ સર્વ મિત્ર સસિસવા તે અભકયા-ન ભખવા એટલે સર્વ માંસ ખાવાને નિષદ્ધ કહ્યો. પ્રશ્ન ૮ મું –અહીંયા કેઇ એ અર્થ કરે જે, સાધુને એવી પ્રતિજ્ઞા હોય કે-મુજ સંઘતે જન્મ હોય તેને ન ખાવા તે સિવાયના કળા રહ્યા, તેનું કેમ? ઉત્તર–સાધુને તે આગલા પાછલા ને સામે જન્મેલા કોઈ અમિત્ર નથી, સર્વ મિત્રજ છે. સાથે જન્મ્યા તે ન ખાવા એમ કહ્યાને છે પરમાર્થ ? સંઘતે જગ્યાની ખબર કેમ પામીયે? સંઘાતે જમ્યા તે ન ખાવા તે સંઘતે ન જમ્યાં તેનું માંસાદિક ખાવું બને એમ તે Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ કદિ ન હોઈ તે માટે એ અર્થ છે. માંસ રૂધિર સહિત જમ્યાં-ઉપન્યાં વૃદ્ધિ પામ્યાં તે સર્વ મિત્ર ભખવા નહિ એટલે ત્રસજીવને માંસાદિક વર્ષ એ સુદ્ધ સૂત્રાર્થ જાણ. પ્રશ્ન ૯ મુ–એણે સૂત્રે સર્વથા દઢાવ કી જે સાધુને સર્વથા માંસને નિષદ્ધ તે તેને વિષે દૂધાદિકનું શું સમજવું ? ઉત્તર-દૂઘાદિક તે પછી ઉપન્યા પણ લેહી માંસની પેઠે સહજાયા મહી ન કહેવાય, માટે દૂધને નિષેદ્ધ નહિ લેહી માંસને સર્વથા નિષદ્ધ ધાન સરસવાદિક સચિત અચિતાદિ ઘણા છેલને ટાળે કીધે વનસ્પતિ માંહી પણ કાચી સચીતાદિકને ટાળી પણ માંસને તે સર્વથાજ નિષેધ કર્યો. કુલથી પણ ન ખાવા સરસવની પેરે. ધાન કુલથા (કળથી) ને ધાન સરસવની પરે ભખેવા અભખેવા કહેવું. અને સર્વથા કુલસ્થા અભખેવામાં મનુષ્ય તિર્થીને ભાગે સરિસવા મિત્રની પેઠે કહેવું. તિર્યંચ જાતિમાં પણું ગાય પ્રમુખના કુલ [ગોકુલ] કહ્યા છે ને તેમાં સર્વ પશુજાતિને સમાવેશ થઈ જાય છે, માટે ધાન કુલત્થા સિવાય અભખેવા કુલત્યામાં મનુષ્ય તિર્યંચને કુલસ્થાને માંસ સર્વથા નિષદ્ધ કહ્યો. માસામાં, ધાન માસાના ભખેવા અભખવાના ભાગમાં જણાવ્યા અને બીજા ભેદે માસા તે બારે માસ તથા સેના રૂપાના તેલા તે પણ અભખેવા કહ્યા છે. તેમ ઉપલબ્ધથી માસીને પતિ માસા તે પણ અભખેવા જાણવા. ઉપરને અધિકાર ભગવત મહાવીરે બ્રાહ્મણના મતને તેના શાસ્ત્રના ન્યાયને આગળ કરીને સોમિલને ઉત્તર આપેલ છે. પણ ભગવંતના મતે તે ધાન જાતિ–એકેદ્રિયન વનસ્પત્યાદિકના અચેત પુદગલ-ફાશુક નિર્દોષ મુનિને લેવા ગજ કલ્પતિ વસ્તુને આહાર કરે કપે તે જણાવ્યું અને બાકીના અકલ્પનિક વસ્તુને નિષદ્ધ પણ જણાવ્ય. પ્રશ્ન ૧૦ મું– કોઈ કહે કે જૈનના સાધુને મદીરા માંસ ખાવાની તેમના શાસ્ત્રમાં આજ્ઞા આપી છે, એમ અંગ્રેજી આચારાંગના તજુમાના વાંચનારે આક્ષેપ કરે છે, તથા અલ્પ બુદ્ધિવાળા પણ આચારગાદિકના ભાષાંતરે વાંચીને પણ એજ પ્રમાણે બેલે છે તે તેને માટે કોઈ સૂત્ર પાથી ખુલાસા છે? જે આવા પ્રકારના જૈન સૂત્રથી તથા અન્ય શાસ્ત્રથી ખૂલાસે કરવામાં આવશે તે મેટો ઉપકાર થશે અને ઘણા લોકોની શંકાઓ દૂર થશે. Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩ ઉત્તર–આ વિષે ઉપર સૂત્ર પાઠથી જણાવી ગયા છીએ કે જૈન સાધુને ધાનની જાતિના અચેત પુદ્ગલ સિવાયને આહાર નિષેદ્ધ છે; તે પણ ખુલ્લી રીતે મદિરા માંસને સાધુને નિષદ્ધ છે, એમ જાણવાની ઈચ્છા ધરાવનારા માટે નીચેના દાખલા ટાંકવામાં આવ્યા છે સાભળે-- બાબુવાળા છાપેલા સૂયંગડાંગ સૂત્રના બીજા ગ્રુતસ્કંધે-બીજા અધ્યયને-પાને ૭૫૯ મે-બેલ ૭૨ મે-સાધુના અધિકારમાં–સાધુ કેવા હોય? તે ગુણ જણાવતા મૂળ પાઠમાં કહ્યું છે કે ક માસ સ ” ઈતિ મૂળ પાઠ-અથ ને દીપિકા - ગણદ ના વિના માનાં નાશ્વતતા (પાને ૭૬પ મે) તથા પાને ૭૬૩ મે–અર્થ–માં કહ્યું છે કે-( ગ સરી ૦) માઘ માંસના પરિત્યાગી હોય. વળી, સાધુને માટે શ્રી પ્રશ્નવ્યાકરણમાં-થા સંવરદ્વારની પાંચમી ભાવનામાં-સાધુએ પ્રણત-સ્નિગ્ધ-બેલીષ્ટ-વિષયવિકાર વધે તે આહાર કરે નહિ તેમાં પણ કહ્યું છે કે--મદ્ નન્ન મંસક વિરુ પવિત. એટલે મધુ, મધ, માંસ વગેરે વિષયને ત્યાગ કરે. અહિંયાં પણ મઘ માંસને ત્યાગ કરે કહ્યો છે. I પ્રશ્ન ૧૧ મું–અહિયાં કોઈ કહે કે-ચેથા મહાવ્રતની પાંચમી ભાવનામાં મધ માંસ નિષેધ્યા તેમજ દૂધ, દહીં, વૃત, નવનીત (માખણ), તેલ, ગલ, ખાંડ, સાકર, મધુ, સધ, માંસ, ખજક, એ સર્વ બેલ વરજ્યા છે. તેનું કેમ ? ઉત્તર-તેના માટે સૂત્રકારે ભાંગા જણાવ્યા છે. ઉપર કહેલા બેલમાં ચાર બેલને તે સર્વથા નિષેદ્ધ છે બાકીના બેલને માટે ભાગી પડેલા તેજ અધિકારે મૂલ પાઠથી જણાવ્યા છે. ૧. પ્રથમ બોલે-પ્રણીત સ્નિગ્ધ ભજન વરજ કો તે વિશે કરીને પ્રણીત તે ચાર પ્રકારની મહા વિગય તે તે સાધુ જમેજ નહિ, સાધુને તે કલ્પજ નહિ. એ પ્રથમ અધિકાર જાણવે. ૨. બીજે બોલે-કોઈ ધના અણગારની પરે તપ વિશેષે વાજ, કેતા તજે ખીરાદિક ખજક પ્રમુખ બારે વિગયને ત્યાગ કરીને આહાર કરે; એટલે ચાર મહા વિષયને તે મુલેથીજ સર્વથા ત્યાગ હોય, બાકીને તપ વિશેષ જાણ. એ બીજો અધિકાર. Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ ૩. ત્રીજે લેસાધુ કલ્પતી વિગય લીએ તે નવળું. કહેતા કંદર્પાદિક વધારવાને અર્થે ન લીએ, નવદુો॰ કહેતા અતિ ધણેા ન લિએ, નસાદ પુષ્પાદર કહેતા સાક સુષાદિકે (ઉકારાદિકે) કરી અધિક ન લીએ, નણવું કહેતા ઘણા ઘણા ઠાંસી ઠાંસી ન જમે માટે તદા મોતયં બહાને બાતિ માતાર્ મતિ. કહેતા જેમ સ’યમની યાત્રાના નિર્વાહ થાય તેને અર્થે મર્યાદાએ લીએ. એ ત્રીજે અધિકારે એમ કહ્યું . પ્રશ્ન ૧૨ મું—અહિંયાં કોઇ કદી એમ સમજે છે કે-જે મદિરાદિક ચાર મહા વિગય છે પણ તે માંહેથી થેડી ઘેાડી લેવાતી હાવે તે શુ' ? ઇતિ શ’કા- ઉત્તર-તેડુ સંદેહ નિવારવાને અર્થે -નિય નિમિત્તે ચઉથે અધિ કાર તીર્થકર મહારાજ કહે છે. ૪. ચાથે બેલે- नय भवति विभ्पमो भंसणाय धम्मस्सनय० न सीखेल સ થા મદ્ કહેતા હેય થાય જે થકી વિશ્મનો॰ કહેતા વિભ્રમ વિકક્ષતા. પણું મંભળાય ખમ્મા॰ કહેતા વીતરાગની આજ્ઞાનો તથા ધર્મના વિભ્રસ થાય ભંગ થાય, તે। વિગય કેમ લીધે ? અર્થાત્ એમ હોય તે સાધુ સર્વથા ન લીએ. એ ચેાથે અધિકાર કહ્યો. પ્રશ્ન ૧૩ મું—ઉપર કહેલી વિગયમાં એવી કઇ કઇ વિગય છે કે જે વિગય ભોગવવાથી વિભ્રમ વિકલતાપણું પામે ? ઉત્તરર-ચાર મહા વિગય મધ્યે વિભ્રમ વિકલતાપણુ તથા વિષય અલિષ્ટપણું. ઉપજાવે. તેમાં પણ મદિરા અને માંસ તે પ્રત્યક્ષ પ્રસિદ્ધ દીસે છે. વળી સૂત્રની સાખે પણ ના કહી. મુવા મેળવવી ઇત્યાદિ ૧૦ ગાથા એ મિરા વારયુ'. મિદરા પીધે ઉન્માદપણું વધે ૧,લુલતા ૨,મૃષા ૩,વિકલતા૪, ગઢ઼િલાપણુ` વધે ૫, તથા આચાર્યાદિકને આરાધિ ન શકે ૬, ગૃહસ્થાર્દિક જાણે તા હિલેન દે ૭, વળી શ્રી ભગવત તીથંકરની આજ્ઞાના ભંગ થાય ૮, સ’વરપશું પણ આધિ ન શકે ૯ ઇત્યાદિ ઘણા અવગુણુ મદિરાના સૂત્ર મધ્યે કહ્યા છે. ૧ અથવા માંસ છે તે નરકના આઉષાના હેતુ છે, તથા સહાયા મિત્ર સરિસવા અભખેયવા, તથા ઉત્તરાધ્યયનમાં-તથા આદ્રકુમારના અધ્ય– યનમાં માંસ ખાવાવાળાને મહિંસક, અજ્ઞાની મૃષાવાદિ તથા અસાધુ કહ્યાછે. પ્રશ્ન ૧૪ મું -ઉત્તરાધ્યયન સૂત્રમાં માંસના ખાવાવાળાને કેવા કહ્યા છે ને તેને શુ ફળ કહ્યું છે. તે જણાવશે ? Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૨૫ ઉત્તર–સાંભળે-ઉત્તરાધ્યયન અધ્યયન ૫ મે-ગાથા ૯-૧૦ મી. हिंसे बाले मुसावाइ, माइल्ले पिसुणे सढे मुंजमाणे सुरं मंसं, सेय मयंति भन्नई ॥९॥ कायसा वयसा मरो, गिद्धेव इत्थिसः दुहओ मलं सांचिणइ, सिसुना गोव्य मट्टियं ॥१०॥ અજ્ઞાની માણસ હિંસા કરે છે, અષાવાદ (જુઠું) બેલે છે, કપટ આદરે છે, પારકી નિંદા કરે છે, ઠગબાજી રમે છે, મદ્ય માંસ સેવે છેભગવે છે–ખાય છે, કે અને એમ માને છે કે આ બધું હું બહુ સારું કરૂં છું. હા એ માણસ મન, વચન અને કાયાથી ઉન્મત્ત બન્યું કે સ્ત્રીઓમાં ગૃદ્ધ રહી જેમ અણુસી માટી ખાય છે, માટીમાં રહે છે અને માટીમાંજ સુકાઈને મરે છે. તેમ રાગ દેષ કરીને બંને પ્રકારે ( મનથી અને કાયાથી) પાપ બાંધે છે કે કર્મ મળ એકઠું કરે છે. મદિરા માંસ ખાવાવાળાને ઉપર પ્રમાણે કહેલ છે. તેમજ સાતમા અધ્યયનમાં માંસાહારીને બેકડાના દષ્ટાંતે નરક ગતિનું ફળ કહ્યું છે. પ્રશ્ન ૧૫ મું—સાતમા અધ્યયનમાં માંસાહારીને માટે શું કહ્યું છે તે સવિસ્તર જણાવશે ? ઉત્તર-સાંભળો–ઉત્તરાધ્યયન સૂત્રના ૭મા અધ્યયનની ગાથા ૬ ઠી તથા ૭ મી તેમાં નીચે પ્રમાણે કહ્યું છે. ગાથા-- इत्थी विसय गिद्धेय, महारंम परिगहे; भुंजमाणे मुरं मंसं, परिवूढे परं दमे. ॥६॥ अयकक्कार भोइय, तुं दिल्ले चिरसोणिए; आउयं नरए कंखे, जहा एसें व एलए. ॥७॥ સ્ત્રીઓમાં અને ખાવા પીવામાં ફરી પડેલે, મહા આરંભ અને મહા પરિગ્રહમાં મૂકાયેલો, મદિરા માંસ વાપરનાર–ખાનાર, બીજાઓ પર જુલમ ગુજારનાર, અપયશવર્ધક આહાર કરનાર, પેટભરૂ અને ઠંધથી લાલચળ બનતે માણસ કસાઈખાનામાં કાપવા માટે મચાવેલા બકરાની માફકની નરકે જવાની જ તૈયારી કરે છે. પ્રશ્ન ૧૧ મું-મદિરા માંસને ભેગી શું નરકમાં જાય છે ? એ નરકમાં ગયાનો દાખેલે સૂત્ર પાઠથી જણાવશે ? Page #451 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-સાંભળે-ઉત્તરાધ્યયન અધ્યયન ૧૯ મે-ગાથા ૬૯-૭૦-૭૧ માં મદિરા માંસના ભોગવવાવાળા નરકે ગયેલા ને પરમધામિઓ કેવા દુઃખ આપે છે? તે નિચેની ગાથાઓમાં જણાવે છે. तत्ताई तंव लोहाई, तोयाई सीसगाणिय; पाइउ कलकलंताई, आरसंतोमु भेखं. ॥६९॥ तुहंपियाई मंसाई, खंडाई सोलगाणियः खाविउ मिस मंसाइ, अग्गिवमा इंणेगसो. ॥७०॥ तुहपिया सुरासीहू, मेर ओय महुणिय; पाइओमि जळतोओ, वसाओ रुहिराणिय ॥७॥ માંસ મદિરા વાપરનારને નરકમાં આવી શિક્ષા થાય છે–પરમધામિકો બોલે છે કે તને માંસ, માંસના કટકા તથા માંસના તળેલાં સેટા (સળા) પસંદ પડતાં હતાં (તને તળેલું-સેકેલું-ભૂજેલું–કારેલું માંસ પૂર્વ ભવે) પ્રિય હતું કેમ? એમ કહી કહીને-ઉદેરીને કહેતા કે-) માટે હવે તેને બદલે લે-એમ કહીને તેઓ તે નરકમાં પડેલા જીવના શરીરમાંથી જ માંસના કડક કાપીને આગમાં સેકી લાલચેળ બનાવીને તેને ખવરાવે છે. અથવા તે તાંબાનું, લેઢાનું, કલાઈનું, કે સીસાનું તપાવેલ અને ધગધગતું રસ જેર વાપરીને બલાત્કારે પીવરાવે છે, એ વખતે નરકને જીવ ભયંકર ચીસ પાડે છે ત્યારે તેને (પરમાધામિઓ તરફથી) કહેવામાં આવે છે કે તને ભાત ભાતની મદિરા તથા મધ પસંદ પડતાં હતાં, માટે તેના બદ– લામાં લે, તારૂંજ લેહી તપાવીને તેને પીવરાવીએ છીએ, એમ કહીને તેમ કરવામાં આવે છે. ઉપર કહ્યા પ્રમાણે મદિરા માંસ અને મધને ભેગવવાવાળાને નરકાદિક ગતિને મહા દુઃખ પ્રાપ્ત થવાનું કહ્યું. તેમજ સુયંગડાંગ સૂત્રમાં માંસના ખાવાવાળા સાધુને અસાધુ તથા અબોધી (સમક્તિ રહીત) તથા રાક્ષસ તુલ્ય કહ્યા છે. પ્રશ્ન ૧૭ મું-સુયંગડાંગ સૂત્રમાં, માંસ ખાવાવાળાને ઉપર કહ્યા પ્રમાણે દેષ કયે ઠેકાણે કહેલ છે તે જણાવશે? ઉત્તર-સાંભળે-સુયંગડાંગ શ્રતસ્કંધ બીજે અધ્યયન દ ડે આદ્ર– કુમારના અધિકારે કહ્યું છે કે ગાથા ૩૦ મી— Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૨૭ अजोगरूवं इह संजयाणं, पावंतु पाणा णय संझकाउं; अबोहिए दोएहवितं असाहु, वयंति जेवा विपडिस्सुणंति ॥३०॥ અર્થ બૌદ્ધદર્શની પિતાના ધર્મનું રહસ્ય, આદ્રકુમાર પ્રત્યે દેખાડીને તેને કહેવા લાગ્યા કે, અહીં આદ્રકુમાર? તું અમારે ધર્મ માન્ય કર ? એવું કહે કે, હવે આદ્રકુમાર તેમને કહે છે કે, અહીં શાકય દર્શનીએ? (મનોરા નવા ) અહીં તમારા દર્શનને વિષે જે પૂવે ભેજન આશ્રી વચન કહ્યું તે, સંતપણાને અગ્ય છે કારણકે, અહિંસાને અર્થે પ્રવર્તમાન, સમિતિ અને ગુણિયે કરી સહિત, એવા સાધુ હોય, તેને ભાવ શુદ્ધિ ફળદાયિની થાય એ વાત ખરી છે, પરંતુ તમારી વતવ્યતા, ખલા અને પુરૂષની વ્યક્તિ પણ જે ન જાણે તેનેજ ભાવ શુદ્ધિ કહી. એ કારણેજ બૌદ્ધ મતિઓ ખેલપિંડીની બુદ્ધિયે પુરૂષને વિનાશ કરીને તેના ગુરૂને માંસ ભક્ષણ કરાવે, તે અત્યંત અયુક્ત છે, તેજ કહે છે. (વંતુ પાળા સંશr ) પ્રાણી એટલે જીવ, તેના વિનાશરૂપ પાપ કરીને, પ્રકર્ષે રસ થકા વલી તેનેજ પુણ્ય બેલે માટે (વોદિv ઢોદ વિત્ત મસાદ ૦) એ પાપ, અધીનું કારણ છે તેથી તે બેહને અસાધુ જાણવાં, તે બેઉ કેશુ? તે કહે છે. (વયંતિ જેવા વિપર @nત ) એક તે જે ખલપિંડીની બુદ્ધિએ પૂરૂષને પચાવે, અને તે મહે પાપ નથી એમ કહે, અને બીજે જે તેમનું એવું વચન અંગીકાર કરે, એ બેહને ભલું નથી. એવી ભાવ શુદ્ધિએ મેક્ષ નથી. __ ये एवं पूर्वोक्तं वदति येच तेभ्यः शूएवंति तयोर्द्धयोरपि असाध्वेतत् ગણાનવૃત પૂજન માવશુદ્ધ શુદ્ધિચારિત્ર: રૂ ઈતિવિપિજાવ. (બાબુવાળા છાપેલ પાને ૯૨૯૩૦ મેં. ) પ્રશ્ન ૧૮ મું–માંસાહાર નિદ્ધ વિષે સુયંગડાંગજીને બીજો દાખલ છે? હોય તે તે પણ જણાવશે ? ઉત્તર–હા, છ, સાંભળે-માંસભક્ષીને માટે મહાવીર પરમાત્માના શિષ્ય આદ્રકુમાર શું કહે છે. ગાથા शुलं उरभ्पं इह मारियाणं, उदिठ भतं च पगप्पएत्ता; तं लोण तेल्लेण उनरकडेत्ता, सपिप्पलीयं पगरंतिमसं ॥३७॥ तं मुंजमाणा पिसितंपभूतं, णउवलिप्पामो वयं रएण; इच्चेव माहंभु अणझधम्मं, अणारिया बाल रसेसु गिद्धा ॥३८॥ Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ અર્થ - વળી પણ આદ્રકુમાર તે કુમતિના મતની વાત કહે છે કે, (ધૂર૦) મહટી કાયાએ ઉપસ્થિત માંસ શોણિત યુકત એ, (૩૫) ઉરણ (બકરે-ઘેટો) તેને (ાર ) આ શાકયના શાસનને વિષે સંઘની ભકિતને અર્થે (મારિયા ) વિનાશીને માંરીને (મિરજાપત્તા ૦) ઉદ્દિષ્ટ ભેજન કલ્પીને (તંરોળ તે કવરવત્તા ) તે માંસને લુણ, અને તેલ સાથે પચાવીને, (વિજળીવંnniતિ ) પિપ્પલી સહિત માંસ કરે ૩ણા એવું માંસ કરીને પછી શું કરે ? તે કહે છે, (તં ન મr ક્ષિત્તિ ) તે માંસ, પ્રભુત એટલે ઘણું જમતાં થકા ભેગવતાં થકા એમ કહે છે કે, (Mવવજિનવાં રૂof ૦) અમે એની પાપરૂપ રજે કરી લેવાતા નથી. ( ફવમાë ગણપH૦) એવું વચન કહે, તે અનાર્ય ધમી જાણવા, કારણ કે, તે ધૃષ્ટપણે આદરે છે. ગારિયાવાળા ) તે અનાચારી બાલ, એટલે અજ્ઞાની રસ ગૃદ્ધી થકા એવાં વચન કહે છે. ૩૮ અહિંયાં તે માંસ ભક્ષીને અનાર્થ, બાળ, અજ્ઞાની વૃદ્ધા, અનેચારી વગેરે કહીને બોલાવ્યા અને એવા ધર્મને પણ અનાર્ય ધર્મ કહ્યો. પ્રશ્ન ૧૯ મું–માંસ ભક્ષી વિષે વિશેષ કાંઈ જાણવા જેવું છે? ઉત્તર—તેજ ચાલતા અધિકારે ૩૯ મી ગાથામાં કહ્યું છે કેजे यावि भुंजंति तहप्पगारं, सेबति ते पावमजाण माणा; मणं न एयं कुसला करेंती, वायावि एसा बुझ्याउ भिछा ॥३९॥ અર્થ – હવે તે માંસાશીને એને વિપાક કહે છે. શાવિ સુનંતિ તારવાર જે રસ પૃદ્ધ છતા તથા પ્રકારે માંસને જમે, (સેવંતિ તે પશ્વિમના માળા ) તે અજ્ઞાની પુરૂષે નિ કેવળ પાપનું સેવન કરે છે. (Hot ન પ્રશંસા જતિ ૦) જે કુશળ એટલે પંડિત હોય તે માંસ ભક્ષણ કરીયે એવું મન પણ ન કરે. તથા (વાયાવિયા મિજા ) માંસ ભક્ષણથી દેષ નથી એવી અસત્ય વાણી પણ બેલે નહિ. કિ બહનાઃ વધારે શું કહીયે ૩૯ (બાબુવાળા છાપેલ પાને ૯૩૬ મે). પ્રશ્ન ૨૦ મું–માંસાહાર વિષે ટીકાકાર કાઈ જણાવે છે ? ઉત્તર—દીપિકા તથા ટીકામાં નીચે પ્રમાણે કહ્યું છે. સાંભળ-બાબુવાળા છાપેલ સુયંગડાંગ પાને ૯૩૭ મે કહ્યું છે કે – Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૨૯ टीका-इत्येतच्च तेषां महतेऽनयेति (जेयावीत्यादि) येचापि रस गौरव गृद्धाः शाक्योपदेवर्तिनस्तथा प्रकारं स्थूलोरभ्रं संस्कृतं घृत लवण मारचादि संस्कृतं पिशितं भुंजतेऽनंति तेऽनार्याः पापं कल्मषमजाना निर्विवेकिनः सेवंते आददते तथा चोक्तं । हिंसामूलममेध्यमास्पदमलं ध्यानस्य रौइस्ययद्. वीभत्सं रुधिराबिलं कृमिगृहं दुर्गधि पूयादिकं ॥ शुक्रा सकप्रभवं नितांत मलिनं सभिः सदा निंदितं, को मुंको नरकाय राक्षससमो मांसं तदात्मद्रुह. ॥१॥ હિંસાના મૂળ હેતુભૂત, અપવિત્ર, રૌદ્ર ધ્યાનના ખાસ સ્થાનકરૂપ, ગ્લાનિ જનક, લેહીથી ખરડાએલા, કીડાથી ભરપુર, દુધી, પરૂવાળા, વીર્ય અને લેહીથી ઉત્પન્ન થતા, અત્યંત મલિન અને સારા માણસેએ હંમેશ નિંદિત કરેલા, એવા માંસને રાક્ષસ સરખે કુર થઈને તેમાં વસેલા જીવને દ્રોહી બની જે નરક જવા ચાહતા હોય તેજ ખાય, બીજે કણ ખાશે? વળી–– ॥ अपिच ॥ मांस भक्षयिताऽमुत्र, यस्य मांस भिहा यहं । एतन्मांसस्य मांसत्वं, प्रवदंति मनीषिण: ॥२॥ હું અહીં જેનું માંસ ખાઉ છું; તેમને પહેલા લેકમાં ભક્ષણ કરનાર છે, એ રીતે બુદ્ધિવાને માંસ શબ્દના બે અક્ષરને અર્થ કરે છે. (માં- મને તે ખાનાર છે) તથા योऽत्ति यस्य च तन्मांस, मुभयोः पश्यतांतरः ga ક્ષm વૃત્તિ, : વાળે જાતે રૂા. જે માંસ ખાય છે, અને જેનું માસ ખવાય છે, એ બેની સ્થિતિમાં જે તફાવત છે તે જુવે. જ્યારે ખાનારને માંસ ખાતાં ક્ષણિક–ડા વખતની તૃપ્તિ મળે છે, ત્યારે બીજો હમેશને માટે પ્રાણ વિમુક્ત થાય છે.(અથ ટીકાર્થ:-) આ રીતે માંસ ભક્ષણમાં ઘણા દોષ રહેલા છે. એમ જાણીને શું કરવું તે સૂત્રકાર બતાવે છે કે માંસ ભક્ષણથી થતાં ખરાબ વિપાક અને તેથી અલગ રહેતાં થતા ફાયદાને જાણનારા નિપુણ પુરૂષો મનથી માંસ ખાવાની અભિલાષા પણ કરેજ નહિ. માંસ ખાવું તે દૂર રહ્યું, પણ “માંસ ભક્ષણમાં દોષ નથી” એવું વચને બેલવું પણ હડહડતું જૂઠ છે. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ માંસ ભક્ષણથી અળગા રહેતાં આ દુનિયામાં આપણી પ્રશંસા થાય છે, અને પેલી દુનિયામાં સ્વગ અને મુકિત મેળવી શકાય છે. પ્રશ્ન ૨૧ મું—કોઇ કહે કે-માંસ ભક્ષી તૈયાર મળેલા માંસને ખાય તેને દોષ જણાતા નથી કારણકે પાપ તે હિંસાના કરનારને લાગે છે. તૈયાર મળેલુ' ખાનારને દોષ શાના ? ઉત્તર—શ્રી આચારાંગ સૂત્રના ભાષાંતરમાં (પરિહાર્ય મીમાંસાનુ ભાષાંતર. તેમાં પાને ૨૬ મે થી ૩૨ મા પૃષ્ટ સુધી માંસાહાર સબંધીના કેટલાક ખુલાસા લખ્યા છે. તેમાં ઉપરની બાબત માટે લખ્યું છે કે–– સૂયગડાંગ સૂત્રના પહેલા અધ્યયનના ખીન્ન ઉદ્દેશાની ટીકામાં એવું લખ્યુ છે કે “ કેટલાએક એવુ કહે છે કે જેમ બીજાની મારફત (અથવા અમુક હુથીયાર મારફત ) અગ્નિ પકડી મગાવતાં આપણે બળી જાતા નથી, તેમ ખીજાએ જીવને મારીને તૈયાર કરેલા માંસને ખાતાં કશે। દેષ નથી. પરંતુ આ તેમની ઘેલાઇ ભરેલી વાત સાંભળવા લાયક નથી કારણકે ખીજાએ જીવને મારીને તૈયાર કરેલું માંસ ખાતાં પણ તેમાં ખાનારની અનુમતિ (મંજુરી) કાયમ ડરે છે, અને તેના લીધેજ તેથી કર્યાં બ`ધ થાય છે. જે માટે લાકમાં પણ એવુ‘ કહેવાય છે કે- अनुमंता विश सिता, संहर्त्ता क्रय विक्रयी; संस्कर्त्ता चोप भोक्ताच, घातक वाष्ट घातकाः १. મજુર રાખનાર, મારનાર, સાચવનાર, ખરીદનાર, વેચનાર, રાંધનાર, ખાનાર, મર.વનાર એ આ જણ ઘાતક છે, એજ મુજબ સ્થાનાંગ સૂત્રના દશમા ઠાણામાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં માંસ વગેરે પડેલાં હોય ત્યાં સ્વાધ્યાય ( સૂત્ર પાઠ ) નહિ કરવો. ત્યાં દશ પ્રકારના દારિક અસ્વાધ્યાય જણાવ્યા છે તે એકે-હાડકાં, માંસ, લોહી, અશુચિ (મળમૂત્ર) મશાણભૂમિ, ચંદ્ર ગ્રહણ, સૂર્ય ગ્રહણ, ઉલ્કાપાત, રાજ વિગ્રહ અને ઉપાશ્રયના અંદર પડેલું (પચ’દ્રિયનુ) મૃત કલેવર. એ વગેરે અનેક પ્રકારના સિદ્ધાંતમાં રહેલાં વચના વાંચવાથી જેની શ્રદ્ધા પવિત્ર થઇ હશે તે પુરૂષ એવુંજ માનશે કે “માંસાદિકનું ભક્ષણ ન કરવું” એજ વાત સિદ્ધાંતને અનુસરતી છે, તેમાં લગારે શક નથી. (ઇતિ પરિહાર્ય મીમાંસાયાં. ) Page #456 -------------------------------------------------------------------------- ________________ - ૪૨૧ | પ્રશ્ન ૨૨ મું–ઉપર કહેલા તમામ પ્રશ્નોના ઉત્તરથી એમ તે નિર્ણય થાય છે કે-જેન સાધુઓને મદિર માંસ ખાવાને નિષદ્ધ છે એ વાત તે ચેકસ છે. પણ આચારાંગ સૂત્રના બીજા ગ્રુતસ્કંધના પહેલા પિંડષણું અધ્યયનમાં કેટલાંક સૂત્રો સાધુને “માંસ અને મચ્છ ખાવાનાં શંકાળા શબ્દો હોવાથી હરમન જેકેબી જેવા વિદ્વાને પણ પિતાના કરેલા આચારાંગ સૂત્રના અંગ્રેજી તમામ એજ વાત દાખલ કરી છે કે આગળપર જૈનના સાધુ માસાહારી હતા. એમ ઘણું લેકેને આવા શંકાળા પાઠ ઉપરથી શંકાઓ ઉદ્દભવે છે. તેના નિર્ણયને માટે “પરિહાર્ય મિમાંસા ” માં કેટલુંક તે લખાણ થઈ ગયું છે તે પણ હજી વિશેષ ખુલાસા માટે અને સુત્રોનાજ આધારથી જે ખુલાસો કરવામાં આવે તે મેટો ઉપકાર થાય, માટે આવા શંકાળા પાઠ માટે વિશેષ જાણવા ગ્ય અને થતી શંકાઓનું સમાધાન થાય તેવું પ્રગટમાં લાવશે? ઉત્તર–જૈનના સાધુ માંસાહારી નથી એમ ઉપરના લખાણ સૂત્રોના મૂળપાઠથી બેધડક કહી બતાવેલ છે. મહાવીર પરમાત્માએ માંસાહારીને માટે-અનાર્ય, બાળ, અજ્ઞાની, વૃદ્ધ, અનાચારી વગેરે શબ્દથી જ્યારે બોલાવ્યા ત્યારે તેમના સાધુને માંસાદિક ખાવાની આજ્ઞા ફરમાવેજ કયાંથી? અટલે પણ વિચાર કર્યા વિના છે. હર્મન જેકેબીએ પિતાના કરેલા સૂયગડાંગ સૂત્રના અંગ્રેજી ભાષાંતરના ૩૭૯ મા “પેજમાં ન માસિ'' આ પાઠથી સર્વથા ખુલ્લી રીતે મધમાંસ ભક્ષણને નિષેધ પાડવામાં આવેલ છે. છતાં પણ કેવી ભૂલ થઈ જાય છે કે-“પ્રાચીન મુનિઓ માંસાહારી હતા.” શ્રી નંદીજી સૂત્રમાં ભગવંત મહાવીરે ચેકનું કહ્યું છે કે સમસ્કૃત મિથ્યાદષ્ટિના હાથમાં આવે-મિથ્યાદ્રષ્ટિ વાંચે તેને મિથ્યાશ્રુત થઈ પ્રગમે; એમ ઉપર દાખલે સાબીતી કરી આપે છે. તેમજ–ડેકટર હર્નલે પણ ઉપાશક દશાંગના અંગ્રેજી તમામ–ભગવતીજી સૂત્રના પંદરમાં શતકમાં ભગવંત મહાવીરને રેવતી ગાથ, પનીએ વેરાવેલા પાકના અર્થમાં પણ મેટી ભૂલ ખાધી છે. તે આગળના લખાણ ઉપરથી જણાઈ આવશે. પ્રશ્ન ર૩ મું–કઈ એમ કહે કે-પિંડેષણ અધ્યયનમાં એથે ઉદેશે કહ્યું છે કે જ્યાં માંસ મૂછાદિકના જમણવાર હોય ત્યાં સાધુ વારવાને માટે જાય તેનું કેમ? ઉત્તર–આચારાંગ સૂરના પિંડષણા અધ્યયનના ચોથા ઉદ્દેશાને મૂળ પાઠ આ પ્રમાણે છે-- Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૨ से भिक्खू वा (२) जाव पविहे समाणे सेज पुण जाणेजा मंसाइयं वा, मच्छाइयं वा, मंसखलं वा, मच्छखलं वा आहेणं वा, पहेणं वा, हिंगोलं वा, समेलं वा, हीरमाणं संपेहाए, अंतरासेमग्गा बहुपाणा वहुवीया बहुहरिया बहुओसा बहुउदया बहुउत्तिंग पणग-दगमट्टिय-मकडासंताणगा, बहवे तत्थ समण-माहण-अतिहि-किवण-वणीमगा उवागता उवागमिस्संति, तत्थाइण्णा वित्ती, णो पण्णस्स णिक्खमण पवेसाए, वायण पुच्छण परियट्टणाणुहाए धम्मामुओग चिंताए, सेवंणच्चा तहप्पगारं पुरेसंखडिवा पच्छासंखडिवा संखडिपडियाएणो अभिसंधारेज्जा गमणाए ॥५६१॥ (મુનિએ જમણવારમાં ન જવું) આ નામના હેડિંગ નીચે ભાષાંતરવાળા લબે છે કે મુનિએ ગૃહસ્થના ઘરે (ગૃહસ્થમાં તમામ ધર્મવાળાને સમાવેશ થાય છે). ભિક્ષાર્થે જતાં તેને ત્યાં એવું જણાય કે અહિં માંસ, મત્સ્ય કે મઘવાળું વિવાહ ભોજન, મૃતક ભોજન, ય પ્રીતિ ભોજન છે અને તેને ત્યાં કઈ લઈ જતું હોય, તે પણ જે માર્ગમાં બીજ, વનસ્પતિ, ઠાર, પાણી, કે ઝીણા જીવજતું ઘણું હોય અથવા ત્યાં ઘણાએક (સાક્ષાદિક) શ્રમણ, બ્રાહ્મણ, વટેમાર્ગુઓ, રંક ભિક્ષકો કે ભાટ ચારણે આવેલા કે આવવાના હોય અને તેથી ત્યાં બહ ભીડ થવાની હોય જેથી ચતુર મુનિને ત્યાં જવું વળવું મુશ્કેલી ભરેલું થઈ પડે અને પઠન પાઠન કે ધર્મોપદેશ અટકી પડવાના જણાય તેવા સ્થળે તે મુનિએ જવાને ઈરાદે નહિ કરે. (૫૬૧) - અહિયાં માંસાદિકની સંખડીને વિષે યા તે રસ્તે જવાની ભગવતે સાધુને ન કહી છે. પ્રશ્ન ૨૪ મું-શિષ્ય-ઉપરના અધિકારને માટે તે વાંધો નથી, વાં તે (પદ૨મી કલમ વગેરે) છ કલમને છે. ઉત્તર–કઈ કલમને વધે છે ને છ કલમે કઈ છે? તે કહો. પ્રશ્ન ૨૫ મું-શિષ્ય-આચારાંગ સૂત્રના ભાષાન્તરમાં પરિહાર્ય મીમાંસા-એટલે-શક્તિ સૂત્રની વિચારણા. (ઉપઘાત) ની શરૂઆતમાં “પિંડેષણ નામના પહેલા અધ્યયનમાં (કલમ-પ૪૨-પ૯પ-૬૦૭-૬૧૯૬૩૦-અને ૬૩૧) એ ૬ કલમને તકરારી ગણી તેમાં વાંધો ઉઠાવ્યા છે, તેનું અનુક્રમે સમાધાન થવું જોઈએ ? Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ઉત્તર–પરમી કલમમાં શો વધે જણાવે છે? પ્રશ્ન ૨૬ મું–શિષ્ય-પદ૨ મી કલમમાં કેટલાક એવે વધે ધરાવે છે કે-જ્યાં માંસ મચ્છાદિક વપરાતા હોય એવી સંખડીમાં-એવા જમણવારમાં સાધુએ ભિક્ષાર્થે જવું પણ ખરૂં માટે આ સંબંધી શું સમજવું ? ઉત્તર–અહો બંધુઓ ! સમદષ્ટિથી વિચાર કરશે તે તરત જ સમજી શકશે કે-જ્યારે સાધારણ અને સાદી સંખડીમાં ભગવતે સાધુને તે રસ્તે પણ જવાને નિષદ્ધ કર્યો છે. તે પછી જ્યાં માંસ મદિરાદિક વપરાતા હોય તેવી સંખડીમાં જવાની આજ્ઞા કેમ કરે? તે પ્રથમ વિચાર કરે જોઈએ. માટે પદ૨ મી કલમનો અર્થ જે જોઈએ તે સમજી શક્યા હોય એમ જણાતું નથી. પ્રશ્ન ૨૭ મું–સાદી સંખડીમાં ભગવતે શું ફરમાવ્યું છે? ઉત્તર–સાંભળે-જ્યાં સંપડી હોય એટલે જ્યાં જમણવાર હોય ત્યાં સાધુને ઈરાદાપૂર્વક જાવું નહિ તેના સુત્રા નીચે પ્રમાણે છે. (૧) કલમ (૫૪પ મે) બે ગાઉની હદમાં પણ સંબડી-જમણવાર હોય તે તે ગામમાં ઈરાદાપૂર્વક ભજન લેવા માટે ન જાવું. - (૨) કલમ ૫૪૬ મે, જે દશે સંબડી હોય તે દિશાએ સાધુએ નહિ જતાં એથી ઉલટી દિશાએ આહારદિક વહેરવા જવું. (૩) કલમ (૫૪૭ મે) ગ્રામ, નગર, પુરપાટણદિકને વિષે સંખડી હોય તે સંખડીને મનમાં ધારીને તે નિમીતે ત્યાં જવું નહિ. કારણકે કેવળી ભગવાને કહ્યું છે કે “સંખડીમાં જવાથી કર્મ બંધાય છે.” (૪) કલમ (૫૪૮ મે) જે મુનિ સંખડીમાંથી ભેજન લેવા માટે સંખડી તરફ જશે. તે આધાર્મિકાદિ દેષ-યુક્ત દુષ્ટ આહારમાં ફસાઈ પડશે. તે સિવાય જગ્યા વગેરેના ઘણા દેશો ઉત્પન્ન થતા કહ્યું છે. ઉપર કહેલા ચાર સૂવા-ચાર કલમે પિંડેષણ અધ્યયનના બીજા ઉદેશામાં-ભાષાન્તરમાં કહેલ છે. (૫) કલમ (૫૫૦ મે) જો મુનિ સંબડી ભેજન કરશે તે કોઈ વખત તે આહારથી વિક્રીયા ઉત્પન્ન થવાથી શૂલાદિક રેખત્તિ વગેરે દરદ થવાને સંભવ માટે કેવળી ભગવાન જણાવે છે કે સંબડી ભેજન કર્મ બંધને હેતુ છે. પપ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ (૬) કલમ (૫૫૧ મે) સ`ખડીમાં ઘણાં સ્ત્રી પુરૂષ: ગૃહસ્થાના તથા અન્ય ત્યાગીઓના મેળાવડા મળેલા હોય છે તે સાથે મુનિ એકઠા મળી જવાથી કદાચ મદિરાપાનમાં સાઇ પડે-ઉન્મત અને–સ્રીઓ પર તે મુર્છાય અથવા સ્ત્રીએ તેના પર મુર્છાય, વખતે તેમાં સાઇ પણ જાય વગેરે ઘણાં દોષો ઉત્પન્ન થવા સંભવ છે; માટે નિગ્રંથ સતિએ પૂર્વ સંબડી કે પશ્ચાત સ`ખડીમાં ભેજનાથે –ભિક્ષાર્થે જવાનો ઈરાદો નિહ કરવા. (૭) કલમ (પપર મે) કોઈ મુનિ પૂર્વ સ`ખડી કે પશ્ચાત સખડી થતી સાંભળીને ત્યાં ઉત્સુકતા ધરી ચાલ્યા જશે તે ત્યાં નિર્દોષ આહાર તે વાપરી શકવાના નથી, કિંતુ ત્યાં દૂષિત આહાર વાપરીને દોષપાત્ર થવાને. માટે મુનિએ 'ખડીમાં નહિ જવુ, કિંતુ ભિક્ષાના સમયે જુદા જુદા ફુલોમાં જઈને પવિત્ર આહાર મેળવી તે વાપરવા. (૮) કલમ (૫૫૩ મે) જે ગામ કે રાજધાનીમાં સંખડી થવાની હાય ત્યાં તેના માટે મુનિએ જવાના ઇરાદો ન કરવા. કેમ કે કેવળજ્ઞાનીએ ઓલ્યા છે કે તેમ કરતાં ક ખંધ થાય છે. (૯) કલમ (૫૫૪ મે) સ`ખડીમાં ઘણી માણસની ભીડાભીડમાં સાધુ જાય તે એક બીજાના અંગોપાંગને તથા ઉપગરણને આફળે કોઇ લાકડી, હાડકા, સૂષ્ટિ, પત્થર, કાંકરા વગેરેથી પ્રહાર કરે. અથવા કોઇ મુનિના શરીર પર ટાઢુ પાણી ફેકે અથવા કોઇ ધુળ નાખે, કદાપી આહાર મળે તેપણુ અશુદ્ધ મળે, દાતાર ખીજાને દેતા-બીજાને મળવાનું છતાં વચગાળેથી મુનિ તે આહાર ઝુ ંટાવી લે વગેરે અનેક દોષ સંભવ છે. માટે નિધ મુનિએ તેવી સ`ખડીમાં ભાજન લેવાના ઇરાદાથી કિદે નિહ જાવું. ઉપરના પાંચ સૂત્રા-પાંચ કલમે પિંડેષણા અધ્યયનના ત્રીજા ઉદ્દે શામાં કહેલ છે. બીજા ને ત્રીજા ઉદેશના મળી સંખડીના ૯ સૂત્રા-નવ કલમેામાં જવાનુ નિષેધ્યુ'. સાદા જમણમાં પણ સાધુ જાય નહિ. (૧૦) કલમ (૫૬૧ મે) ચેાથા ઉદ્દેશે કહ્યું છે કે-સાધુ આર્યા ગોચરી ગયા થકા રસ્તામાં એવા પ્રકારની સખડી આવે કે જ્યાં માંસ મત્સ્ય કે આદિ શબ્દથી મદિરા પ્રમુખ હાય માંસના તથા મચ્છના ખળા હોય–તે સુકવેલા હૈય તધા માંસ મદિરાકિ લઇ જતા લાવતા રસ્તામાં વેરાયેલા હાવાથી ઇત્યાદિકને લીધે રસ્તામાં ઘણાં જીવજ'તુ તેની ગધને લઇને થયા હાય તથા બીજ, વનસ્પતિ વગે૨ે વરાયેલા હોય, કાચા પાણી, માટી વગેરે રસ્તામાં આવતા હોય તથા શ્રમણ માહુણ (અન્યતિથીના ) ભિક્ષુક વગેરે Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ ઘણા માણસોનું સંકિરણ-ભીડ ઘણું હોય. સાધુને જવા આવવામાં ઘણું મુશ્કેલી ભરેલું થઈ પડે અને પઠન પાઠનાદિક ધર્મ ઉપદેશ તથા ધ્યાનાદિ અટકી પડવાના જણાય તેવા સ્થળે-તેવા સંખડીવાળા રસ્તે મુનિએ જવાને ઈરાદે નહિ કરે. પૂર્વે કહેલી ૯ સાદી સંખડી અને ૧૦ મીમાંસાદિકવાળી અગ સંબડીમાં તથા તેવા સંખડીવાળા રસ્તે પણ મુનિને જવાને નિષેદ્ધ ભગવંતે ર્યો છે. પ્રશ્ન ૨૮ મું–શિષ્ય-કઈ કઈ (પદ૨ મી કલમ ઉપરથી) માંસ મસ્યાદિક વપરાતા હોય તેવી સંખડીમાં સાધુ ગોચરી જાય એ ભાવ જણાવેલ છે તેનું કેમ? ઉત્તર–પ્રથમના પાઠને અને પંદર મી કલમના પાઠને વિચાર કરશો તે તેમાં અનેક રહસ્ય રહેલા છે. અગ્ય સંખડીમાં જવાની ભગવંતે ચકખી મના કરી છે તેવી સંખડીમાં જવાની આજ્ઞા કેમ આપે ? તે ખાસ વિચાર કરવા જેવું છે. તે મૂળ પાઠ ઉપરથી વિચાર કરવામાં આવશે તે તથા આગલા પાછલા સંબંધને વિચાર સાથે કરવામાં આવશે તે ઉપર કહેલા ૧૦ બેલની પેઠે આ ૧૧ મે બોલ તેની સાથે મળતેજ છે. પ્રશ્ન ૨૯ મું–આ પાઠ કેવી રીતને છે ને ભાષાન્તરમાં શું કહ્યું છે તે જણાવશે? ઉત્તર–જુઓ મૂળ પાઠ અને ભાષાન્તર નીચે પ્રમાણે છે— से भिक्खू वा (२) गाहा वइ कुलं पिंडवाय पडियाए पविठेसमा णेसेज पुण जाणेजा, मंसाइयं जाव संमेलं वा हीरमाणं पेहाए अंतरासे मग्गा अप्पंडा जाव अप्पसंताणगा, णो जत्थ बहवे समण माहणा जाव उवागमिस्संति, अप्पाइण्णा वित्ती, पण्णस्स णिक्खमण पवेसाए पण्णसा वायण पुच्छण परियट्टणा णुपेहाए धम्माणु ओग चिंताए, सेवं णच्चा तह पगारं पुरेसंखडिंवा पच्छा संखडिवा संखडिपडियाए अभिसंधारेज गमणाए (५६२) પણ જે તેવા માંસ મત્સ્ય કે મદ્યપ્રધાન, વિવાહ ભેજન, મૃતક ભેજન યા પ્રીતિ ભેજનમાં મુનિને કે તેડી જતું હોય, અને મુનિને માર્ગમાં કશી વનસ્પતિ, જળ કે જીવજંતુ નહિ જણાય તેમજ ત્યાં શ્રમણબ્રાહ્મણદિકની બહુ ભીડ પણ નહિ હોય જેથી મુનિને ત્યાં જવું આવવુ સુલભ હોય, અને પઠન પાઠનાદિક પણ થઈ શકે, તે તેવા સ્થળે (કારણ ગે) મુનિએ ભિક્ષાર્થે જવું પણ ખરું. (૨) Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ભાષાન્તરવાળે નીચે કુટનેટમાં લખે છે કે-૧ મુનિ રસ્તે ચાલી થાક હોય યા માંદગીથી ઉડે હેય યા દુર્મિક્ષ હાય વગેરે કારણોને માંસાદિક ત્યાગ કરવા સમર્થ મુનિએ ત્યાં જવું એમ ટીકાકારે જણાવ્યું છે. અને પરંપરાના ટબમાં એમ જણાવે છે કે--મસંથાન જમના જે મનમાંહી ચિંતવે જાવા ભણી, નિર્દોષ સંબડી જાણીને જાય પણ તથા કાલ્પનિક આહાર લીએ. ઈહાં મંસાદિક લેવા નથી કહ્યા. ઇત્યર્થ પ્રશ્ન ૩૦ મું—આ કલમમાં સંખડીમાં જવું જણાવે છે તેનું શું કારણ? ઉત્તર–અહિંયાં સંખડીને અર્થ એમ થાય છે કે-જ્યાં જમણવાર હોય ત્યાં સંખડી ગણાય. પઠાને પણ સંબડી ગણાય અને સરીયામ રસ્તામાં જ્યાં માણસે જમવા બેસતા હોય ત્યાં પણ સંખડી ગણાય. જ્યાં માંસદિકના પકવાન થતા હોય એટલે જ્યાં પંઠો હેય તેનાથી ચિંતા એટલે પઠાન અંતરે-ધંઠાથી જુદે જે માર્ગ એટલે પંઠાથી અલગ માણને હાલવા ચાલવાના રસ્તે-એટલે રાજ રસ્ત-માંસ મદિરાદિક ન પડ્યા હોય, માંસ મચ્છને ખળા ન હોય, રસ્તામાં પાણી છટાણું ન હોય, કાચી માટી પથરાણું ન હોય, તેમ બીજા જીવજંતુઓનું (ખરાબ વસ્તુ ન અભાવે તેની ગંધ વિના) આવવું ન થયું હોય, તેમજ ઘણું શ્રમણ માહણદિક રાંકા, ભિખારા પ્રમુખની ભીડ પણ ન હોય, અર્થાત્ રસ્તાને વિષે જમણવાર ન હોય તેવી સંખડીને માર્ગે થઈને સાધુ ભિક્ષાર્થે જાય, તથા અન્ય સ્થળે બીજા કોઈ સાધુ ઉતર્યા હોય તેની પાસે વાંચણી લેવા તથા પ્રશ્નાદિ પૂછવા, તથા લીધેલી વાંચના સંભળાવવા-પરિયદન કરવા તથા સૂત્રાર્થ વિચરવા, અથવા ધર્મ ધ્યાનની ચિંતવના કરવા, અથવા યુગ સાધન કરવા કે ધ્યાન ધરવા જવાને ભગવતે આજ્ઞા આપી છે કે ઉપર કહેલી સંખડીના માર્ગે થઈને ગમન કરે. પ્રશ્ન ૩૧ મું–શું સંબડીમાં વહોરવા ન જાય? ઉત્તર–ના જી, સંખડીમાં વહેરવા ન જાય. સાદી સંખડીમાં વહેરવા ન જાય તે જ્યાં માસ મત્સ્ય મદિરાદિ વપરાતા હોય તેવી સંખડીમાં જવાનું હેય કયાંથી? અને ભગવંત આજ્ઞા આપે પણ કેમ? કદિ ન આપે. અરે સંખડીની દિશા તરફ જે જવાની મના કરે તે આવી અગ્ર સંબડીમાં જવાની આજ્ઞા આપે ખરા? ના, ના, કદિ આજ્ઞા ન આપે. Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ પ્રશ્ન કર મું——તે। પછી સંખડીના રસ્તે થઇને જવાનું કેમ થાય ? તે દિશા જવાની તે ભગવંતે ના કહી છે અને ૫૪૬ મી કલમમાં ચોકખુ કહ્યુ` છે કે-પૂર્વ દિશા સ`ખડી હોય તે સાધુએ પશ્ચિમ દિશા ભિક્ષાર્થે જવું, પશ્ચિમ દિશા સ`ખડી હોય તે પૂર્વ દિશાએ જવુ', દક્ષિણ દિશા હાય તા ઉત્તર દિશા જવુ' અને ઉત્તર દિશા સ`ખડી હોય તેા દક્ષિણ દિશા ભિક્ષાથે સાધુએ જાવું-- આમ ચાકપુ` કહ્યું છે છતાં માંસાદિ વપરાતા એવી સ'ખડીના રસ્તે થઇને જવાનું કેમ કહ્યું ? છે કે–સાધુને ગાચરી વગેરે રસ્તા નથી, અગર બીજે સરલ ને નજીકના હાય, ઉત્તર—તે કહેવાનુ` કારણ એમ જણાય ઉપર કહેલા કારણે આ રસ્તા સિવાય બીજો રસ્તા બહુ ફેરમાં હોય અને સખડિવાળા રસ્તે અથવા બીજો રસ્તો કોઇપણ કારણે જવા જોગ ન હેાય ત્યારે ઉપર કહેલા અયેાગ્ય સખડિયાળા રસ્તે જવાની ભગવતે આજ્ઞા આપી હાય એમ સમજવુ'. પણ સ`ખડિમાં ભિક્ષાર્થે જવાની તે ઉપર કહેલી ૧૧ ૨ કલમે ચાકખી ના કહી છે. પ્રશ્ન ૩૩ મું—ઉપરની સંખડની છેવટની કલમમાં ટીકાવાળાની તથા રબાવાળાની માન્યતા મુજબ માંસાદિકની સ`ખડમાં સાધુ વહેારવા જાય પણ માંસાદિ વહારે નહિ-લીએ નહિ. પણ બીજી વસ્તુ લેવાને શે ખાધ આવે ? ઉત્તર—જો બાધ આવતા હશે તેજ ભગવતે બધી કલમેામાં મના કરી છે. ભગવતે તા સાદિ સડિ અને અયાગ્ય સ`ખડિમાં જવાની ના કહી છે. એવા પાઠ આ છેલ્લી કલમમાં નીકળી આવે છે કે તે સડિમાં જવાના-પ્રવેશ કરવાને ને નીકળવાને પાઠ નથી, પણ સાધુએ પેાતાના ઉપાશ્રયથી સ`ખડિવાળા રસ્તે નીકળવાનો ને પાછા વળી તે રસ્તે પ્રવેશ કરવાના પાઠ છે. ‘સ વિમળ વેસાણ’-પ્રજ્ઞાવાન સાધુએ નિકળવું અને પ્રવેશ કરવો. આ પાઠ પ`ડાવાળી સ`ડિને લાગુ ન થાય; કારણ કે પઠાની અંદર પેઠા વિના નીકળવુ કયાંથી ? અહિ તે પહેલ' નીકળવુ' કહ્યુ' અને પછી પ્રવેશ કરવા કહ્યો, તે તે રસ્તાને માટે લાગુ થાય છે. વળી, એવી અયેાગ્ય સંખડિ કે જેમાં માંસ મદિર ધાતા હોય, વપરાતા હોય, જ્યાં માંસ મત્સ્યનાં ખળાં હોય, જ્યાં દુર્ગધ છુટી રહેલી હાય એવી સંખિડમાં વાંચના, પુણાં, પરિયટ્ટા; અણુપેહા; ધર્મકથા કે ધર્મ ધ્યાનની ચિંતત્રણા કેવી રીતે થઈ શકે ? સૂત્રની વાંચનાદિ પાંચ પ્રકારની Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ સઝાય કરવાનું આ સ્થળ ગણાય કે કેમ ? તેને વિચાર પહેલે કરે જોઈએ. ઠાણાંગજીના દશમે ઠાણે ઔદારિક શરીર સંબંધી દશ પ્રકારની અસઝાય કહી છે તેમાં લેહી, માંસ વગેરેની અસઝાય કહી છે. માટે અગ્યા સંખડિમાં સૂત્રની વાંચનાદિ પાંચ પ્રકારની સઝાય મહેલું કાંઈ પણ કાર્ય કરવા ગ્ય આ સ્થળ નથી. માટે એ પચે કારણ માટે સંખડિના માર્ગે થઈને–તે રસ્તે થઈને “ઝમક્ષ વાવ, gછે. પરિણા, ચોદાઈ,જન્માણ નોન વિતા” પ્રજ્ઞાવાન સાધુ, પ્રજ્ઞાવાન સાધુ પાસે વાંચન લેવાદિ પાંચ કારણે જાય. અને તે કામથી નિર્વર્તન થયે પાછા તેજ સંખડિના રસ્તે પ્રવેશ કરી–તે રસ્તે થઈને ઉપાશ્રયમાં પ્રવેશ કરે. ઈત્યર્થ – આને પરમાર્થ એ છે કે–૧૧ કલમોએ જ્યાં સખડિ એટલે જમણવાર હોય તે સંબડીમાં અને પ્રથમની ૧૦ કલમેમાં તે રસ્તે પણ જવાને નિષેદ્ધ કર્યો છે. અને છેવટની ૧૧ મી એક કલમે ઉપર કહેલા કારણે તે રસ્તે જવા આવવાની ભગવતે આજ્ઞા આપી. સીવાયને નિષેદ્ધ (આટલા દાખલે પદ૨ મી કલમનું સમાધાન થયું કે જૈન સાધુ માંસ મલ્ય કે મદિરાદિ વાપરે નહિ, અને એવા જમણવાર હોય ત્યાં ભિક્ષાર્થે જાય પણ નહિ.) પ્રશ્ન ૩૪ મું–કેઈ કહે છે કે-આચારાંગ સૂત્રનાં પિંડેષણ અધ્યયનમાં એથે ઉદેશે-છેવટના અધિકારે ભાષાંતરમાં-કલમ (૫૫) મી તેમાં કહ્યું છે કે-સાધુએ માંસાદિક વહોરીને ખાધું તેનું કેમ? ઉત્તર–આ ઠેકાણે એ પાઠ જણાતું નથી કે કોઈ સાધુએ માંસ વહેરીને ખાધું, પરંતુ કેઈ સાધુ આ પ્રકારને સંકલ્પ કરે તેને દેષપાત્ર ગણે છે. સૂત્રપાઠે માયાનું સ્થાનક સેવે માટે સાધુને એમ કરવું નહિ. એમ ભગવંતે કહ્યું છે. પ્રશ્ન ૩પ મું–આ વિષે સૂત્રપાઠ શું કહે છે તે જણાવે? ઉત્તર-સાંભળ-સૂત્રપાઠ भिक्खागा णामेगे एव माहंसु समाणे वा वसमाणे वा, गामाणु गाम दुइज्जमाणे, "खुड्डाए खलु अयं गांमे संणिरुद्धाए णो महालए, सेहताभयंतारो बाहिरगाणि गामाणि भिवखायरियाए वयह" ( ५६४ ) વૃદ્ધપણાથી સ્થિરવાસ કરનારા કે માસિકલ્પથી ફરનારા મુનિઓ નવા આવતા મુનિઓને એમ કહે કે “હે પૂજ્ય મુનિએ આ ગામ ઘણું Page #464 -------------------------------------------------------------------------- ________________ ४३८ નાનકડું છે, અને અહિં (શ્રુતકાદિકથી) ઘણુ ઘરે રોકાયેલાં છે. માટે આપ બીજા ગામે ભિક્ષા માટે પધારે. તે મુનિએ તેમ સાંભળી ગ્રામાંતરે ચાલ્યા જવું. (પ૬૪) પછી પિતે શું ચિંતવે? તે કહે છે. संति तत्थेगतियस्स भिक्खुस्स पुरेसंथुया वा पच्छासंथु या वा परिवसंति तंजहा, गाहावति वा, गाहावतिणीओ वा, गाहावतिपुत्ता वा, गाहावतिधूयाओ वा, गाहाबति सुएहाओ वा, धाई वा, दासीओ वा, कम्मकरा वा, कम्मकरीओ बा, तहप्पगाराई कुलाई पुरेसंथुयाणि वा पच्छा संथुयाणि वा पुवामेव मिक्खायरियाए अणुपविसिस्सामि, अविय इत्थ लभिस्सामि पिंडं वा, लोयं वा, खीरंबा, दधिवा, नवणीय वा, धयंवा, गुलंबा, तेल्लंवा महुंवा, मज वा मंसंवा, संकुलिंबा, फणियं वा, पूर्यवा, सिहरिणि वा, तंपुवामेव मुच्चापेच्चा, पडिग्गहं संलिहिय सपमज्जिय, ततोपच्छा भिक्खूहिं सद्धिं गाहावतिकुलं पिंडवाय पडियाए पविसिस्सामि निक्ख मिस्सामि वा । माइठाणं फासे । णो एवं करेजा । से तत्थ भिक्खू हिं सद्धिं कालेण अणुपविसित्ता तत्थियरे तियरे हिं कुले हिं सामुदाणियं एसियं विसियं पिंडवायं पडिगाहेत्ता आहारं आहारेज्जा ५६५ કોઈ ગામમાં મુનિના પૂર્વપરિચિત તથા પશ્ચાતુપરિચિત સગા વહાલા રહેતા હજ્ય જેવા કે-ગૃહ, ગૃહસ્થબાનુએ, ગૃહસ્થપુત્રો, ગૃહસ્થ પુત્રીએ, ગૃહસ્થ પુત્રવધુઓ, ઘાઈ, દાસ, દાસીઓ અને ચાકરે કે ચાકરડીઓ; તેવા ગામમાં જતાં જે તે મુનિ એ વિચાર કરે કે હું એકવાર બધાથી પહેલાં (જે બીજે ગામ વહેરવા ગયા છે તે આવ્યા પહેલાં) મારા સગાઓમાં ભિક્ષાર્થે જઈશ, અને ત્યાં મને અન્ન, પાન, દૂધ, દહીં, માખણ, ઘી ગેળ, તેલ, મધુ, મધ માંસ, તિલપાપડી, ગોળવાળું પાણી, બુંદી કે શીખંડ મળશે તે હું સર્વથી પહેલાં ખાઈ પાત્રો સાફ કરી પછી બીજા (આવેલા મેમાન) મુનિઓ સાથે ગૃહસ્થના ઘરે ભિક્ષા લેવા જઈશ તે તે મુનિ દેષ પાત્ર થાય છે, માટે મુનિએ એમ નહિ કરવું, કિંતુ બીજા મુનિઓ સાથે વખતસર જુદા જુદા કુળમાં ભિક્ષા નિમિત્તે જઈ કરી ભાગમાં મળે નિર્દોષણ આહાર લઈ વાપરે. પ૬પ આને પરમાર્થ એ છે કે-ગામડામાં વસતા એકલા સાધુની એ ચિતવણી જણાય છે. ઝાઝા સાધુ હોય તે નાના ગામડામાં વધારે (એક બે દિવસ ઉપરાંત) રહે નહિ, અથવા તે સ્થિરવાસ રહે નહિ, તેમ શુદ્ધ સાધુને એ વિચાર થાય નહિ કે-વિહાર કરીને આવેલા મુનિને છળ કરીને Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ બીજે ગામ મેલે, અને પિતે અગ્ય વસ્તુ લેવા કે ભેગવવાને સંકલ્પ કરે, એ સંભવ હેય નહિ. માટે ઉપરને અધિકાર સ્વેચ્છાચારિને જણાય છે. પ્રશ્ન ૩૬ મું–આ અધિકાર વિષે ટીકાકારને શે અભિપ્રાય પડે છે? તે જણાવશે? ઉત્તર–આ ઉપરના કહેલા અધિકારમાં મધ માંસના સંબંધે ભાષાન્તરમાં-કુટનેટમાં જણાવ્યું કે-વખતે કઈ અતિપ્રમાદિ ગૃદ્ધ હેવાથી મધ માંસ પણ ખાવા ચાહે માટે તે લીધા છે એમ ટીકાકાર લખે છે. સૂત્રના મૂલ પાઠે તે એવા પ્રકારની ચિતવણુ કરી હોય એમ જણાય છે તથા પી ટીકાકારના મત પ્રમાણે હોય તે પણ એ આચાર શુદ્ધ સાધુને તે નથી, અને ટીકાકારના અભિપ્રાય પણ તે સાધુ એક કરે છે, વળી તેને અતિ પ્રમાદિને ગૃદ્ધિ કર્યો. અને મૂળ પાઠમાં તે તેને ચેક માયાના સ્થાનને સેવનારો અને તે કૃતવ્ય કરવા ગ્ય નથી; એમ ભગવંતે ખુલ્લા શબ્દોમાં કહ્યું છે, માટે તેની ચિંતવણા કે ઉપર કહેલા પર બેલમાંના ગમે તે પ્રકારના આહાર મહેલે આહાર કરેલ હેય તે પણ તે દોષને પાત્ર છે, કારણ કે–એ કુતવ્ય હણાચારિને છે. અગ્ય આચારના ધણીનેજ અગ્ય ચિતવણુ અને અગ્ય વિચાર થાય, તેના માટે આ ચાલતા અધિકારમાં દબાવાળાએ હણાચરિના ૪ લક્ષણ જણાવ્યા છે. પ્રશ્ન ૩૭ મું–આ સંબંધે હણાચારીને ૪ લક્ષણ કેવી રીતે જણાવ્યાં છે? ઉત્તર–પરંપરાના આચારાંગના ટબામાં ઉપર કહેલા અધિકારના સંબંધે એમ જણાવે છે કે એક સાધુ, જંગાદિક બેલખીણપણે એકિણહિ ક્ષેત્રને વિષે રહેતા ત્યાં માસકલ્પ વિહારી એવા બીજા સાધુઓ વિહાર કરતાં પ્રાહુણ તરીકે આવ્યા, તે પ્રત્યે માયાવિયે ભિખા રસને લેલપી માટે તેને વિપ્રતારવા ભણી તે એમ કહે. (૧) હણાચારીનાં ૪ લક્ષણમાં પ્રથમ તે સાધુને વિપ્રતારવા-વંચવાછેતરવાને જ્યાં આહાર ન મળે ત્યાં મોકલે, બીજે ગામ ભટકાવે. (૨) પૂરે સંયૂયા પછા સંધૂયાને ઘરે જ ચિંતવીને તત્ર મદિરા માંસાદિક ચાર મહાવિગય લીએ. (૩) તે વળી ભગવેરસલપીપણે, વૃદ્ધપણે શુદ્ધ આહાર લીએ તે પણ દુષ્ટ આહારજ ગણાય. Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ (૪) પછે તે સાધુ ભટકીને પાછા ફરી આવ્યા પછી તે માયાવી માયા કરી-કપટ કરી–પિતાની માયા ઢાંકવા માટે ગામ મધ્યે તેડી જાય. એ ચાર મોટા અવગુણ માટે હણાચારીના કર્તવ્ય સર્વ સાધુને માટે ન ઘટે, નવનીત, મધું, મદિરા, માંસ, એ ચારે એણે લેવા ચિતવ્યા તે રસલેલુપીપણે, તેમ સુસાધુને એ સર્વ નિષેધ ૨. માયાવી-માયા કેળવી સાધુ સંઘાતે વિપ્રસારણ કરી સાધુને વંચ્યા ૩ ઈત્યાદિક કર્તવ્ય વીતરાગના સાધુને ન હેય એ તે હણાચારીનું કર્તવ્ય. માંસાહાને માટે જે (૫૫) મી કલમ જૈનના સાધૂને માટે લાગુ કરવામાં આવી છે તે કઈ વાતે ઘટીત નથી. કોઈ હણાચારીનું અયોગ્ય કર્તવ્ય હોય તે આખી સમાજને લાગુ કરવા ધારે તે કેમ કબુલ થાય ? માટે એ કલમની શંકા તદ્દન ખોટી છે. પ્રશ્ન ૩૮ મું–શિષ્ય–આચારાંગજીના ભાષાન્તરમાં શંકાવાળી કલમમાં (૬૦૭) મી કલમ દાખલ કરી છે તે તેમાં શું કહ્યું છે? ઉત્તર–તે કલમમાં છ બોલમાં સદાય જીવની ઉત્પત્તિ સંબંધી અધિકાર છે. તેને ખુલાસો-આઠમા ભાગના ૨૨ મા પ્રશ્નમાં આવી ગયું છે અને મધ ને મદિર વિષે વધારે સમજુતી આગળ પર કહેવામાં આવશે ત્યાંથી સમજી લેવું. પ્રશ્ન ૩ મું-શિષ્ય-આચારાંગના ભાષાન્તરમા-પરિહાર્ય મીમાંસા શકિત સૂત્રની વિચારણા માં-કલમ (૬૧૯) મીમાં શું કહ્યું છે કે જેને શંકિત (તકરારી) કલમમાં ટાંકવી પડી છે? ઉત્તર–અહિંયા એ સૂત્રાને એ કલમના અધિકારે કેટલાક એવી શંક ધરાવે છે કે માંસ મત્સ્ય ગિલાણના અર્થે સાધુએ માગ્યા છે, માટે તે વસ્તુ ખપતી હોવી જોઈએ એમ કેટલાક શંકા કરે છે. પ્રશ્ન : મું–આ શંકા ખરી છે કે ખોટી? સૂત્ર પાઠ શું જણાવે છે? અને જે શંકિત પાઠ હોય તે તેને ખુલા સૂત્રના આધારથી થે જોઈએ. ઉત્તર–સાંભળ-સૂત્ર પાઠ-અને ભાષાન્તર-નીચે પ્રમાણે છે. से भिकखू वा (२) जाब समाणे सेज्जंपुण जाणेज्जा मंसं वा मच्छं वा भज्जिज्जमाणं पेहाए तेल्लपूययं वा आएसाए उवक्खडिज्जमाणं पेहाए णोखद्धं खद्धं उवसं कमित्तुं ओभासेज्जा । गन्नत्य गिलाणणीसाए ।(६१९) Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ મુનિએ માંસ કે મત્સ્ય ભુંજાતા જોઈ અથવા પશુને માટે પૂરીઓ તેલમાં તળાતી જોઈ તેના સારૂ ગૃહસ્થ પાસે ઉતાવળા ઉતાવળા દેડી તે ચીજો માગવી નહિ અગર માંદગી ભેગવનાર મુનિના સારૂ (ગરમ પૂરીઓ) ખપતી હોય તે જુદી વાત છે. (૧૯) અહિંયાં ભાષાન્તરવાળાએ માંસ મત્સ્યને કાંઈ ખુલાસે કર્યો નથી; તેથી ભાષાન્તર વાંચવાવાળાને ભ્રમણામાં પડવું થાય તે સ્વાભાવિક છે અને ઘણાં લેકે શંકાશિત થાય માટે અહિંયાં જણાવવા જરૂર પડે છે કે-માંસ શબ્દ કોઈ પંચેન્દ્રિય જીવન માંસ ન લે; તેમજ મચ્છ શબ્દ મત્સ્યમાંછલા પણ ન લેવાનું પણ બને વનસ્પતિની જ જાતી છે એમ પરંપરાના આચારાંગજીના રબામાં ખુલ્લી રીતે જણાવે છે અને બીજા સૂત્રો પણ તે વિષે પુરતી સાક્ષી આપે છે. પ્રશ્ન ૪૧ મું–પરંપરાને છે તે ઘા કરી પાય સૂરિજીને કરે છે ને તે તે મહા વિદ્વાન તરિકે ગણાઇ ગયા છે ને તેમને કરેલી ટો પણ પ્રામાણિક ગણાય છે, માટે તેમણે સંવા નવા શબ્દને શે અર્થ કર્યો છે ને તે વિષે કાંઈ વિશેષ ખુલાસો જણાવે છે ? ઉત્તર–સાંભળે-ઉપર કહેલા નવમા ઉદેશામાં વા કહેતાં-માંસ તે ગીર-વનસ્પતિને ગીર અને મર્જવા કહેતાં-મચ્છ ને આકારે વનપતિ કારેલા ડોડી પ્રમુખ. પચતા તળતા દેખીને તથા તેલમાં પુડલા પ્રમુખ તળતા પચતા દેખીને સાધુ ઉતાવળે ઉતાવળે આવીને જોયે નહિ-માગે નહિ એ ઉત્સર્ગ માર્ગ જાણવે, અને અપવાદ માગે એટલો વિશેષ જેગિલાનાદિકને અર્થે જોઈએ તે કદાચિત માગે અન્યથા માગે નહિ અહિંયા માંસ મચ્છાદિક શબ્દ વનસ્પતિ જાણવી લેક પ્રસિદ્ધ નામ કહેતાં તે અર્થ કરતાં સૂત્ર શું મલે નહિ. સાધતે “મદમણી અમરવા ઇતિ વચનાત્, આ પ્રમાણે પરંપરાના ટબમાં કહ્યું છે. પ્રશ્નકર મું–આ વિષે કાંઈ અધિક જાણવા જેવું છે? હોય તે તે પણ જણાવશો ? ઉત્તર –જે મસમ ગિલાણને અર્થે માગ્યા એ સંદેહ ઉપજાવે. તેને પ્રત્યુત્તર-સૂત્રની શાખે તે મંસ શબ્દ વનસ્પતિને ગીરદળ-ગર્ભ કેળા પ્રમુખ તન્યા હોય તે. મચ્છ શબ્દ તંદુ પર્યાય નામ, તંદુ તે ચોખાનું નામ છે. અનુગદ્વાર સૂત્ર ગુન તંતુ વૈવ તંત્ર અરજી પન્નવણા પ્રથમ પદે. ચેખાની વડી પાપડી તે પણ તળાય છે. બંનવા કેળા પ્રમુખના Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૪૩ દળ તથા ગીર તે મંસ-ગીર કહીયે. સાખ પન્નવણ પદ પહેલે વિંટબંસ હાર્દ યાદ અવંતિ અને જીવસ, ભવાઇ મચ્છને આકારે કારેલા ડેડી પ્રમુખ તથા મચ્છને નામે વનસ્પતિ સુન્જિનમા તળતાં દેખીને અથવા તે[āવા તેલ પ્રધાન પુડલે ચાક્ષ પ્રહણને અર્થે એટલે બે પ્રકારની વનસ્પતિ ત્રીજે પુડલે એ ૩ વહિવનમા - તળતાં-પચતા પેદા દેખીને જોતાં ૨ ઉતાવળે ઉતાવળે કવાં મિત્ર આવીને સહેજ ભાવે-સ્વાદ માણેકબા માગે નહિ. T TT TT ગિલાણના પ્રયોગ માટે એટલે ગિલાણ મંદવાડિયાને અર્થે તળ્યું તાળું માગે એ ત્રણે ગિરાદિક હલવાં તળ્યાં મેઢે લાગે તે માટે. પણ ગિલાણ મંદવાડિયાને માંસ માછિલા સદદે નહિ-પચ્ચે નહિ; માટે અહિયાં માંસ માંછલાને અર્થ લાગુ થાય નહિ. જે માંસ, માછલાને અર્થ કરે છે તે એકાંત સૂત્ર વિરૂદ્ધ બેલે છે. મંસ મત્સ્યને અર્થ વનસ્પતિને જ કરે, એ તળમાં દેખી ગિલાણાદિક માટે માગવાને સંભવ; પરંતુ માંસ તે ધુરથીજ નિષેદ્ધ છે. અને મત્સ્ય તે અન્નનું નામ હોય એટલે મલ્યને નામે અન્ન હોય. તંદુલ મચ્છ તથા મલ્યને આકારે વનસ્પતિ પણ હોય તે કરેલા કકડા પ્રમુખ બીજી પણ કાંટાવાળી વનસ્પતિ મત્સ્યને આકારે હોય તે તળી તાવી નલી તથા સૂકી વનસ્પતિ તથા પૂડલે ગિલાણ ઘરડા મંદવાડિયાને અર્થે માગી લીએ એ અર્થ શુદ્ધ છે. એ (૬૧૯) મી કલમને ખુલાસે કર્યો. પ્રશ્ન ૪૩ મું—શિષ્ય-શ્રી આચારાંગ સૂત્રના ભાષાન્તરમાં “પરિહાર્ય મીમાંસા” માં-શક્તિ સૂત્રની વિચારણામાં-શંકાવાળી કલમમાં (૩૦)મી કલમ જે શંકાવાળી મૂકી છે કે-જેની અંદર એ પાઠ છે કે-ગંજ માં મોડ્યા ગાદલા રજદારતં વાવ ના એટલે માંસ માંસ ભખેજા અહિયં અહિયં પહેજા એમ કહેવામાં આવે છે તેનું કેમ? ઉત્તર–અહિંયાં પ્રથમના અધિકાર ઉપર વિચાર કરતાં વનસ્પતિની જાતિમાં ઘણી વસ્તુ નાખી દેવા ગ્યા હોય અને થોડી વસ્તુ ખાવા યે હોય તેવી વસ્તુ સાધુએ લેવી નહિ. તે વાત (૨૮) મી કલમમાં જણાવેલ છે તેમજ આચારાંગજી સૂત્રની બીજી આવૃત્તિમાં-(૬૨૯) મી કલમમાં એજ ભાવ જણાવ્યું છે કે – से भिक्खू वा (२) सेज्ज पुण जाणेज्जा, बहु अहियं मंसंवा,मच्छंवा बहु कंटग:-अस्सि खलु पडिगाहितंसि अप्पे सिया भोयण जाए,बहु उज्झिय Page #469 -------------------------------------------------------------------------- ________________ धम्मिए-तहप्पगारं बहु अद्वियं मंसं मच्छंवा बहु कंटगं लाभे संते जाव णो पडिगाहेज्जा । ६२९ વળી બહુ ઠળિયાવાળું (પનસ વિગેરે ફળનું દળ) ગર્ભ યા બહુ કાંટાવાળી મત્યાકારની વનસ્પતિ જે લેવાથી ડું ખાવાનું બને અને બહુ છાંડવું પડે છે તે પણ ગ્રહણ નહિ કરવા. (૬૨૯) હવે ઉપર કહેલી વસ્તુ સાધુ ગોચરીયે ગયા છતાં ને કોઈ નિમંત્રણ કરે તે સંબંધે નીચેના પાઠમાં જણાવે છે. से भिक्खू वा (२) जाव समाणे सियाणं परो बहु अहिण्ण मंसेण मच्छेण उवणिमंतेज्जा "आउसंतो समणा, अभिकंखसि बहु अष्ठियं मंसं पडिगाहेनए ?" एयप्पगारं णिग्धोसं सोचा णिसम्म से पुव्या मेव आलोएज्जा, "आउसो-त्तिवा. भइणित्तिवा, णो खलु मे कप्पइ से बहु अठियं मंसं पडिगाहे. त्तए । अभिकंखसि मे दाउं, जावइयं तावइयं पोग्गलं दलयाहि, मा अहियाइ।" से सेवं वदंतस्स परो अभिहटु अंतो पडिगाहगंसि बहु अहियं मंसं परिभाएत्ता णिहटु दलएज्जा; तहप्पगारं पडिग्गहगं परहत्थंसिवा पर पायसिवा अफासुयं अणेसणिज्जं लाभे संते जाव णो पडिगाहेज्जा । से आहच्च पडिगाहिए सिया, તળ “f'' રિ વાળા, “ગ ” fજ રૂકના સે-ત્ત માથા ridमवक्कमेज्जा, (२) अहे आरामंसिवा अहे उवस्सयंसिवा अप्पंडए जाव अप्प संतांणए मंसगं मच्छगं भोच्चा अट्ठियाहं कंटए गहाय से त मायाए एगंत मवक्कमेज्जा । अहेज्झामथडिलंसिवा जाव पमज्जिय (२) परिवेज्जा । ६३० કદાય મુનિને કોઈ નિમંત્રણ કરે કે “હે આયુશ્મન શ્રમણ, તમને ઠળિયાવાળું પુગળ જોઈએ છીએ?” આવું વાક્ય સાંભળી મુનિએ તરતજ જવાબ આપે કે “હે આયુશ્મન યા બહેન! મને બહુ ઠળિયાવાળું પગલ–ગર્ભ નથી જોઈતું અગર તમે મને તે દેવા ચહાતા હો તે જેટલું તેના અંદર પુગલ-ગર્ભ છે તેટલું આપે, ઠળિયા નહિ આપો” એમ કહ્યા છતાં પણ ગૃહસ્થ પિતાના વાસણમાંથી તેવું બહુ ઠળિયાવાળું પુદ્ગલ ગર્ભ લાવીને આપવા માંડે છે તે મુનિએ તેનાજ હાથમાં કે વાસણમાં રહેવા દેવું, ગ્રહણ નહિ કરવું. અગર કદાય ગૃહસ્થ તે મુનિના પાત્રમાં ઝટ નાખી દે તે મુનિએ તે ગૃહસ્થને કશું નહિ કહેવું, કિંતુ તે આહાર લઈ એકાંત સ્થળમાં જઈ જીવજંતુ વિગેરેથી રહિત બાગ કે ઉપાશ્રયની અંદર બેસીને તે ભોગવી ઠળિયા અને કાંટા નિર્જીવ થંડિલમાં પુંજી પ્રમાજી પરડવી આવવા (૬૨૦) Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૪૫ અહિંયાં મૂળ પાઠ ઉપરથી કે મૂળ ભાષાન્તર ઉપરથી કેઈને ચમકવા જેવું કે ભડકવા જેવું નથી તેમજ એકદમ કેઈએ અભિપ્રાય પણ આપી દેવા જેવું નથી. પાઠમાં કહેલા શબ્દનો અર્થ લેક પ્રસિદ્ધ ભાષામાં વપરાતે જે છે તે પ્રમાણે ગ્રહણ નહિ કરતાં વનસ્પતિની જાતિમાંજ તે શબ્દ સહિત લાગુ થાય છે. પ્રશ્ન ૪૪ મું–શિષ્ય-અહિંયાં મૂળ પાઠ પ્રમાણે સાધુના પાત્રામાં આવેલી વસ્તુ તેમાંથી ખાધી શું ને પરઠવી દીધી શું તેને ખુલાસે તે થે જોઈએ? ઉત્તર—તેને ખુલાસે બહુ સારે છે સાંભળે-સાધુ ગૃહસ્થના ઘરે વહેરવા ગયા, દાતારે શાક, અથાણું કે મેરબ્બાનું આમંત્રણ કર્યું. તેમાં કેઈ કાંટા કુળીયા કે ઠળીયા-ગેટલા કે છેડીયા વગેરે ખાતાં ચવાય તેવા ન હોય અને ગળે અટકે તેવા પદાર્થો હોય તે સહિત દાતાર વેરાવે તે પ્રથમ સાધુ ના પાડે છે તે ચીજ લેવા જોગ નથી, પરંતુ જો તમારે મને તે વસ્તુ દેવી હોય તે તેમાંથી ઠળીયા, ગેટલા, છડીયા કે કાંટા વગેરે ખાવામાં–ચાવવામાં ન આવે તેવા પદાર્થો કાઢી નાખીને બાકાત રહેલે મંસ શબ્દ તેને ગીર-દળ–ગર્ભ વેરાવે. તેમ કહેવા છતાં કોઈ દાતાર ઉતાવળે થઈ એમને એમ સાધુના પાત્રામાં નાખી દે તે ગૃહસ્થને તિરસ્કાર નહિ કરતાં-ઠબકે નહિ દેતાં સાધુ પતે ગેટલા છેડીયા-ઠળીયા વગેરે કાઢી નાખી ખાવાયેગ્ય કુણી વસ્તુને ખાઈ જાય અને બાકીની વસ્તુ પરિઠવે. દાખલા તરીકે-કેરીના અથાણામાં ગોટલા-છેડીયા હેય, ખારેક, ગુંદાના અથાણામાં ઠળીયા હોય અને કોઈ એવી ચીજ હોય કે જેમાં કાંટા પણ હોય તેમાંથી ખાવા ગ્ય વસ્તુને ખાય અને પરિઠવવા યોગ્ય વસ્તુને પરિઠ એ અધિકાર હોવા છતાં તેને અવળાં રૂપમાં અર્થ કરી સાધુને અભક્ષ વસ્તુ ખાવાને આરોપ મૂકવે તે મહા નુકસાનીનું કર્તવ્ય છે. પ્રશ્ન ૪૫ મું-સૂત્રમાં મૂળ પાઠે ગદિશં, કંરજી ને એ ત્રણ શબ્દ જે કહ્યા છે તેને અર્થ તે પચંદ્રિયના શરીર સંબંધમાં જાય તે ઉપરથી ઘણું લેકે અવળા વિચાર ઉપર જાય અને શંકાશિલ બને તેના સમાધાનને માટે ઉપર જણાવ્યા મુજબ વનસ્પતિના સંબંધમાં એ ત્રણે બોલ જે શાસ્ત્રોક્ત દાખલાથી સાબીતી કરી આપે તે ઘણુઓની શંકાનું સમાધાન થાય માટે તે પ્રગટ કરવા જરૂર છે. Page #471 -------------------------------------------------------------------------- ________________ ४४६ ઉત્તર–સાંભળ-પ્રથમ “ગર' શબ્દને અર્થ કરીએ છીએ. અદ્વિયંને અર્થ હાડકા થાતું નથી પણ ઠળીયા થાય છે. જુઓ શ્રી દશ વૈકાલિક સૂત્રનું પાંચમું અધ્યયન–તેની ગાથા ૭૩ મી. बहु अद्विय पुग्गलं, अणि मिस वा बहु कंट्टयं થાં તંદુ વિરું, ૩૩ હિંવ વિ. / ૭રૂ II ભાવાર્થ –જે ફળને વિષે ઘણા ઠળીયા હોય તે પિગળ વૃક્ષનું ફળ તથા સીતાફળ પ્રમુખ, અણમીસનામાં વૃક્ષનું ફળ; જેને ઘણું કાંટા હોય ત, અગથીયાના ફળ, ટીંબરૂના ફળ, બીલીના ફળ, શેરડીના કટકા, સામળી વેલાના ફળ તથા તુરાની પાપડી. | ૭૩ ] अपेसिया भोयण जाए, बहु उझिय धम्मिए; दितिय पडि आइक्खे, नमे कप्पइ तारिंसं. ॥ ७४ ॥ ભાવાર્થ –એ પૂર્વોકત ફળ (ઘણુ ઠળીયા તથા કાંટાવાળા) માંહ ખવાય તે ભાગ થોડો હોય અને નાખી દેવા જે ભાગ ઘણે હેય તેથી તે દાતાર દીએ તે વારે સાધુ કહે તે સદેષ આહાર મુજને ન કપે. ૭૪ ઉપર કહેલા આચારાંગની (૩૦) મી કલમને આ દશ વૈકાલિક સૂત્રની બન્ને ગાથા વિશેષ સાક્ષીભૂત થાય છે કે-અલ્ફિયં શબ્દને અર્થ હાડકા નથી પણ ઠળીયા છે. તેમજ શ્રી પન્નવણાજી સૂત્રના પહેલા પદમાં વૃક્ષના અધિકારે પણ से किंतं रुक्खा ! रुक्खा दुविहा पण्णता, तंजहाएगहिआय, बहु बीअगाय ॥ से कितं एगट्ठिया ? एगट्ठिया अणेगविहा पण्णत्ता तंजहा-णिव अंब जंबु इत्यादि. અહિંયાં એગફિયા એક ઠળીયાવાળા વૃક્ષ નિબ-લીંબડે અબે, જંબુ વગેરે ૩૧ જાતના વૃક્ષ કહ્યા છે. એગડ્ડિયા એટલે એગ અQિયા. આને અર્થ એક હાડકાવાળા ઘણાં વૃક્ષ છે એમ ન થાય પણ એક ઠળીયાવાળા ઘણાં વૃક્ષ છે એવો અર્થ થાય. પ્રશ્ન કદ મું–અયિને અર્થ જેમ ઠળીયાને સાબીત કરી આપે તેમ વનસ્પતિના ગીરને તેના દળને કે ગર્ભને “મં” કહીને લાવ્યા કોઈ ખુલ્લે પાઠ છે? જે તે પ્રમાણે વનસ્પતિને ગર્ભને મંસ કહીને બોલાવેલ હોય તે આચારાંગની તકરારી કલમનું તરત સમાધાન થઈ જાય અને ઘણાં લેકેની શંકાઓ પણ દૂર થાય. Page #472 -------------------------------------------------------------------------- ________________ ४४७ ઉત્તર–સાંભળે–પન્નવણજી સૂત્રમાં પહેલા અધ્યયન-લાલાવાળા છાપેલ પાને (૫૧) એ-૧૧ મી-૧૨ મી-ગાથામાં કહ્યું છે કે पुस्सफ़लं कालिंग, तुंब तउ सेलु वालुकं; ઘણાઝવું veો, હિંદુવં જેવા નિં. / In बिट मंस कडाई, एयाइ हवंति एग जीवस्स; पत्तेय पत्ताईस, केसर मकेसरं भिजा. ॥ १२ ॥ અર્થ -પુષ્ક ફળ (કેહલા) કાલિંગડા (તરખુજ) તુઓ, ગુસડે, ચીભડે, (ખરબુજ) ઘાસડે, (સા) પટેલ, સિંદુક-ટીંબરૂ, ટીડસ ઈનકા બિટ, મંસ-ગિરા-(દળ–ગર્ભ) વઉપર કે કડદા-છાલ, ઇનમેં તીકા એક જીવ કહા હૈ. ઇનકે પાન કેસર વૈસેહી કેસરા વિના મિજ ઇનમે પત્યેક જીવ જાનના / 11 / / ૧૨ / લ્ય, અહિયાં તે વનસ્પતિના ઠળીયાને અયિં; તેમજ વનસ્પતિના ગીર-દળ કે ગર્ભને મંસ કહિને સૂવારે ખુલ્લી રીતે જણાવ્યું છે-તેમજ વૈદ્યક શાસ્ત્ર “શાલિગ્રામ નિઘંટુ ભૂષણામૂ” માં પાને ૮૭૩ માં કાલિંગાને ગુજરાતિમાં-તડબુચ ને-માંસ ફળ કહેલ છે. પ્રશ્ન ૪૭ મું–જેમ ઉપરની બે બાબતને ખુલાસે કર્યો તેમ મચ્છ-મસ્ય વિષેને ખુલાસો થાય તે વધારે સારું કારણકે કેટલાકનું કહેવું એમ થાય છે કે મચ્છ ખબ્દને અર્થ મલ્ય સિવાય બીજે કઈ થતું નથી અને કેઈ કેશમાં પણ બીજો અર્થ નીકળતું નથી, માટે મને અર્થ કેઈ સૂત્રમાંથી વનસ્પતિમાં નીકળી આવે તે ઘણાં લોકોને તત્ સંબંધી શંકા દૂર થાય. ઉત્તર–જે કેઈએમ કહેતું હોય કે-કોઈ કષમાં મચ્છને અર્થ બીજો થતો નથી તે શ્રીમાન હેમચંદ્રાચાર્યના પ્રસિદ્ધ કોષમાં અમુક જાતની વનસ્પતિનાં નામ છે તેમાં નીચે મુજબ નામ આપવામાં આવ્યાં છે. તિ nિ શર્મા રાની .” આ છનામની અંદર શું નામ માયા એવું છે. (પરિહાર્ય મિમાંસા.) જેમ આચારગમાં કહેલા શબ્દમાં મંસ ને રદિયું, ને મને રજૂ શબ્દ લાગુ છે એટલે મસ, તે વનસ્પતિને દળમાં જેમ ઠળીયાને સંભવ તેમ મચ્છ શખે તેવી જાતની–તેવા આકારની ઘણાં કાંટાવાળી વનસ્પતિ દશ વૈકાલિકમાં કહી છે. Page #473 -------------------------------------------------------------------------- ________________ તેમજ “શબ્દ ચિંતામણી” ( સંસ્કૃત-ગુજરાતી શબ્દ ષ) માં એકલા મચ્છ કે મત્સ શબ્દને અર્થ માંછલું મત્સ્ય થાય છે, પણ તેજ શબ્દને અંગે બીજા નામો પણ જોવામાં આવે છે. જેમકે – મા પા-વનસ્પતિ જળપીપર, માં-એક જાતને ગોળને વિકાર. (સાકર) મચ વનસ્પતિ કટુ રહિણી, કડુ નાક્ષી–એક જાતની ધ્રો, ૨ વનસ્પતિ મરાઠી, ૩ વનસ્પતિ બ્રાહ્મી માંનો એક જાતની વનસ્પતિ. નાની-જળ પીપર, અને ગુજરાતી શબ્દકોષમાં મચ્છને અર્થ માછલું, ૨ આકાશમાં જે ધનુષ બેંચાય છે તે મચ્છ તણાયે એમ કહેવાય છે, ૩ દશ અવતારમને એક. - એમ મલ્યને અંગે જોડાયેલા બીજા ઘણા શબ્દો જોવામાં આવે છે. વૈદક શાસ્ત્રમાં પણ મનુષ્ય તિર્યંચ-પશુ, પક્ષી અને જળચરના નામે વનસ્પતિના ઔષદ્ધીઓનાં ઘણું નામ જોવામાં આવે છે. પ્રશ્ન ૪૮ મું–આ વિષે ટીકાકાર શું જણાવે છે? ઉત્તર–આચારાંગના ભાષાન્તરમાં પૃષ્ટ ૧૩પમે-(૬૩૦) મી કલમની કુટનેટમાં એમ જણાવે છે કે અહીં ટીકાકાર લખે છે કે મુનિને કોઈ તેવી જાતની વ્યાધી થયેલી હેય તેને મટાડવા વૈદ્યના કહ્યાથી મુની કદાચ માંસ કે મલ્યને શરીર પર રાખીને તે વ્યાધીને મટાડે તેના માટે આ સૂત્ર છે અને અહીં ભુજ ધાતુને અર્થ ખાવું નહિ કરતાં શરીર પર લગાડવું એ કરે; અગર છેદ સૂત્રોના અભિપ્રાય આ સૂત્રનું વ્યાખ્યાન કરવું. દશ વૈકાળિકની ટીકામાં હરિભદ્રસૂરિએ માંસ અને મત્સ્ય શબ્દ તે નામની વનસ્પતિ સમજવી એવી વ્યાખ્યા પણ કરી છે. પ્રશ્ન ૪૯મું–આ વિષે બાળવબોધમાં શું જણાવે છે? ઉત્તર–આચારાંગ સૂત્રના મૂળ ભાષાન્તરમાં એક ચીઠી દાખલ કરી છે તેમાં કલમ ૨૯-૩૦ પેટે જરૂરી ખુલાસે એ હેડિંગમાં લખ્યું છે કે અહીં બાળાવધકાર જણાવે છે કે-આ ઉત્સર્ગ સૂત્ર છે, માટે ઉત્સર્ગ માગે માંસ-મણ શબ્દને અર્ધ લેક પ્રસિદ્ધ નહિ લે પણ તે Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શબ્દોના અર્થ વનસ્પતિ રૂપે કરવા જોઈએ. એમ જણાવીને તેમણે સુTM ધાતુના ખાવાના અથ કાયમ રાખી બાકીના શકભરેલા શબ્દોના નીચે મુજબ અર્થ આપ્યા છે. માંસ-(પનસ વગેરે) ળાનું ગ મત્સ્ય-એ નામની વનસ્પતિ. શિ-ફળના અ’દર રહેલાં ગોટલાં કે ઠળિયા. પુનગર્ભા ગાભા કે ગર. ટ-ફળમાં રહેલા કાંટા, ટીકાકારે આ સૂત્રને અપવાદ તરીકે ગણીને સદરહુ શબ્દોના લેક પ્રસિદ્ધ અ કાયમ રાખી મુગ્ ધાતુનો અર્થ ખાવાને નહિ પણ બાહ્ય પરિભોગના ઠેરવ્યા છે. ( ભાષાન્તર કર્તા પોતાના અભિપ્રાય જણાવે છે કે ) અમે ભાષાન્તરમાં ટીકાને અનુસરતા અર્થ આપ્યા છે; છતાં મળાવધકારના અર્થ સાથે પણ અમારે વાંધા જેવુ' નથી. વધુ ખુલાસા માટે જુઓ શબ્દાર્થ વિવેક, પ્રશ્ન ૫૦ મું—શબ્દાર્થ વિવેકમાં શું કહ્યું છે ? તે જણાવશે। ? ઉત્તર—પ્રસ્તાવના વગેરે પૃષ્ટ (૪૦) મે- શબ્દાર્થ વિવેકમાં કહ્યું છે કે જે વાકય સબધે આ ચર્ચા ઉઠેલી છે તેને માટે ટીકાકાર એમ જણાવે છે કે–માંસ શબ્દના ઉત્સગ માં-ગર્ભ અથવા દળ અથ સમજવા. પરંતુ કોઇ આપત્કાળમાં અન્ન, પાણીનો અભાવ હોય અને કોઇ સાધુ રોગીષ્ટ થયા હેય, સંવર માર્ગોમાં સ્થિર ન રહી શકતા હોય, ધર્મની હેલના થતી હોય; પોતાની સારી સ્થિતિ ઉપર ઉન્નતિનો આધાર હોય અને પેાતાના રોગનું નિવારણ કરવા કોઇ મહાન વૈદ્યના આગ્રહ હોય; તેવે પ્રસંગે બાહ્ય વિલેપન અર્થે જેમ વાધ આઢિના તેલ વપરાય છે; તે પ્રમાણે અપવાદ માગે વાપરવાનું ટીકાકાર કહે છે. આ જગાએ કોઇ એમ પ્રશ્ન કરે કે આજ પુસ્તકના ભાષાન્તરમાં ત્યારે મત્સ્ય-માંસના અર્થમાં વનસ્પતિ તથા ગભ એવા શબ્દો શા માટે નથી વાપરવામાં આવ્યા ? તેનુ સમાધાન એ છે કે-પ્રથમ તે આ વાત લાંબા વખત થયા ચર્ચાય છે; તેમજ ટીકાકારના બાહ્ય ઉપયાગ અથે, અમુક સજોગોએ વાપરવાના અભિપ્રાયને અનુસરી આ બાબત ખાસ પૂરવણી દાખલ કરવાની હાવાથી અમેએ પાઠમાં હતા તેવા મૂળ શબ્દોજ રાખેલા છે; માટે માત્ર તે ઉપરથીજ વાંચનારે કશુ ધારણ બાંધી બેસવાનુ` નથી. શાસ્ત્રોમાં કહેલ છે કે— ૫૭ Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ शक्ति ग्रहो व्याकरणोपमान कोशातवाक्याद् व्यवहारतच. વ્યાકરણથી, ઉપમાનથી, કેષથી, આપ્ત વાકયથી અને વ્યવ અર્થ હારથી અર્થ મનાય છે માટે વર્તમાનકાળના જૈન વૃદ્ધ વ્યવહારીએ જે અર્થ કહે તે માન્ય રાખવા, એ ભવ્ય જીવનું કવ્ય છે. મત્સ્ય માંસને બાહ્ય પરિભાગને અર્થે પણ પર'પરાથી નિષેધ ચાલ્યા આવે છે, માટે પર – પરા અને વૃદ્ધ વાકયાને માન આપી અથ ગ્રહણ કરવા એ આસ્તિક પુરૂષોનું કર્તવ્ય છે. એક શબ્દના અનેક અર્થ થાય છે તે આજકાલના કેળવાયેલા તેમજ અભણુ વગ બધા સારી રીતે સમજે છે. શ્રી ભગવતીજી સૂત્રમાં વનસ્પતિનાં વિચિત્ર નામે આવે છે—અશ્વત્થી અધકણી, સિંહકણી, મંડુકી, અરાવણી વીગેરે ઘણાં નામે ખીજા તીય ચેાના નામને મળતાં આવે છે. વગેરે વગેરે (શબ્દાર્થ વિવેક. ) પ્રશ્ન ૫૧ મુ—અહિંયાં એક સવાલ ઉઠે છે કે અયિ શબ્દે હાડકાને બદલે ફળિયાના અર્થ લાગુ કર્યાં તે સૂત્રપાઠથી જેમ મંસ શબ્દે વનસ્પતિનું દળ-ગીરા-ગર્ભ સાખીત કરી આપ્યું તેમ અઢિય શબ્દે હાડકાં નહિ પણ ઠળિયા છે એમ સૂત્રપાઠથી નિર્ણય કરી આપે તેમ છે ? ઉત્તર—હા, જી, સાંભળે-અદિ શબ્દે હાડકા, અને અઠિય શબ્દ ઠળિયા સૂત્રપાઠથી જષ્ણુાવીએ છીએ. (૧) ભગવતીજી સ. ૨ જે-ઉ. ૫મે –તુંગીયા નગરીના શ્રાવક કેવા છે અદિ મિંન તેમ્નાજી રાવ રા, હાડ અને હાડનીમિંજા ધર્મના ઉપર પ્રેમરૂપી રાગે કરીને રગાણા છે. (૨) ભગવતીજી સ, ૨ જે-ઉ. ૧ લે-ખ'ધકજીનુ' શરીર કેવું કહ્યું છેનિમ્મરે બકિ ચમ્મા વળખું. માંસ વિનાના અસ્થિ-હાડકાને ચમ તે બ’ધાણા છે. (૩) જ્ઞાતા અ. ૧ લે મેઘકુમારનું શરીર-કે ચશ્મા વળતું. લેહી માંસ રહીત કકડી યા હાડકા વ ચર્મથી યુદ્ઘ. (૪) અનુતરોવવાઇમાં—ત્રીજા વર્ગના પેલે ઉદેશે-ધના અણુગારનુ શરીર-નિમંñ ાંદ ચમ્મ છિન્નાપુ, માંસ રહિત અસ્તિકા હાડકા ચામડે કરી વિટાયેલા છે. (૫) ઠા. ઠા. ૩ જે-ઉ. ૪ ચે—તો તિયંના વાતા તં॰ ગદિ મિના, દેશ મયુરોમનદું-અડ્ડી કહેતાં હાડકા, હાડકાની મિા ને કેસાદિક એ ત્રણ માપના અંગ કહ્યા છે. Page #476 -------------------------------------------------------------------------- ________________ કપ (૬) ઠાણુગઠાણે ૪થે-ઉ. ૨ જે–રારિ મા ૧૦ સંસે છે, દિ અને સામે તિરિયા મે-તેમાં હાડકાનાથંભ સમાન માને કહ્યું. (૭) ઠાણાગઠાણે ૧૦ મે–તા િાિ ગરબા - ", ", fry ઈત્યાદિ. દશ પ્રકારે ઔદારિકની અસઝાય કહી છે તે એ કે-હાડકાં ૧, માંસ ૨ લેહી ૩, અશુચિ (મળમૂત્ર) ૪, મશાણભૂમિ પ, ચંદ્ર ગ્રહણ ૬, સૂર્ય ગ્રહણ ૭, ઉલ્કાપાત ૮, રાજ વિગ્રહ ૯, અને ઉપાશ્રયના અંદર પડેલું મૃતકલેવર ૧૦. આ દશ બેલમાં પહેલે બેલ અહિ શબ્દ હાડકા કહે છે. (૮) પ્રશ્ન વ્યાકરણના પહેલા અધ્યયનમાં-આશ્રદ્વારમાં વિવિધ કારણે હિંસા કરે છે તેમાં આદિ કિંગ હડી-હાડ ને હાડની મજા અર્થ હિંસા કરનારા કહેલ છે. (૯) તથા તેજ પ્રશ્ન વ્યાકરણ સૂત્રના પહેલા અધ્યયન-નારકીને– દિ પદાહ દ રોજ વાળા, હાડકા, સ્નાયુ, નખ, રેમ રહિત કહેલ છે. (૧૦) શ્રી આચારાંગ સૂત્રના ભાષાન્તરમાં દશમા અધ્યયનમાં (બીજા સુતસ્કંધના પહેલા અધ્યયનમાં) પિંડેષણ અધ્યયને શરૂઆતમાં-કલમ (૫૨૪ મી) તેમાં કહ્યું છે કે-સાધુને કદિ કઈ જીવજંતુવાળ આહાર મળે ને તે શુદ્ધ ન થાય તેવું હોય તે પરિકવવાના પાંચ સ્થાનક કહ્યાં છે તેમાં બીજું સ્થાનક ગ િ િસિવા, હાડકાની શસિ-હાડકાના ઢગલામાં પરિઠવે કહેલ છે. એ દશ દાબેલે સૂત્રની સાક્ષીએ-સૂત્રના મૂળ પાઠ અર્ફેિ શબ્દ હાડકા કો. પ્રશ્ન પર મું–અ િશબ્દ હાડકા કહ્યા; એટલે અડિને અર્થ જેમ હાડકા બતાવ્યા તેમ અડિયને અર્થ ઠળિયા થાય છે, એ દાખલ કઈ સૂત્ર પાઠથી જણ તેમ છે? જે અહિયંને અર્થ ઠળિયા સૂવ પાડથી સાબીત થાય તે (૩૦)મી કલમની શંકા દૂર થાય. ઉત્તર–સાંભળ-ફળાદિકના ધાવણમાં “અડ્ડિય’ શબ્દ ઠળિયા હોય તે તે પાણી સાધુને લેવું કલ્પ નહિ. તે સૂત્ર પાઠ– શ્રી આચારાંગ સૂત્રના પિંડેણ અધ્યયનના આઠમા ઉદેશે કલમ (૫૯૯ મી) તેમાં કહ્યું છે કે – Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર से भिक्खू वा (२) जाव पविहे समाणे सेज्जं पुण पाणग जातं जाणेज्जा तंजहा; अंब पाणगंवा अंबाड पाणगं वा, कविट्ठ पाणगं वा, मातुलिंग पाणगं वा,मुद्दिया पाणगंवा, दाडिम पाणगं वा, खज्जूर पाणगंवा णालिएर पाणगं वा, करीर पाणगंवा, कोल पाणगंवा, आमलग पाणगंवा, चिंचा पाणगंवा, अण्णतरं वा तहप्पगारं पाणगं जातं स अट्ठियं सकणुयं सबीयगं अस्ज ए भिक्खुपडियाए छब्वेण वा,दूसेण वा वालगेण वा,आवीलियाण पीलियाण आहटुटु दलएज्जा, तहप्पगारं पाणग जातं अफासुयं लाभे संते णो पडिगाहेज्जा । ५९९ આંબાના ધાવણનું પાણી તે આંબાનું પાણી, અંબાડગ તે બહેડાના વણનું પાણી, કેઠના વણનું પાણી, બીરાના વણનું પાણી, દ્રાક્ષનું પાણી, દાડમનું પાણી, ખજારનું પાણી, નાળિયેરનું પાણી, કેળાનું પાણી, બેરનું પાણી, આંમળાનું પાણી, આંબલીનું પાણી, તથા એવીજ જાતનું બીજું હરક પાણી, અઠિયં-કુલિયા-ઠળિયા સહિત, છાલ કે બીજ સહિત હવાથી ગૃહસ્થ સાધુને માટે વાંસની છાબડી કે કપડાં તથા વાળાથી બનેલું વાસણ (ચારણ) કે સુઘરીને ઘરે તેમાં ગળીને કુલિયા બીજાદિક ટાળીને મુનિને આપવા માંડે તે મુનિએ તેવું પણ અપ્રાસુક જાણીને ન લેવું. ફળાદિક દેવાંથી પાણી તે અચેત છે, સાધુને કપે તેવું છે, પણ ઠળિયા કે બીજ વગેરે તેમાં હોવાથી તે અકાલ્પનિક છે, માટે તે પાણી ના કપે. અહિંયાં અહિંય શબ્દ ઠળિયાજ ઠરે. ઉપર કહેલા ૧૨ પ્રકારનાં ફળમાં ઠળિયા કે બીજજ હોય તેમાં હાડકાં ન હોય, ફળ તા–ફળના વણનાં પાણીમાં દિશં શબ્દ ઠળિયા જાણવા એ પ્રથમ દાખલે. (૨) બીજો દાખલે—દશ વૈકાલિક સૂત્રના પાંચમાં અધ્યયનના પહેલા ઉદેશાને--વદ ગરિ પુના ઘણા ઠળિયાવાળા ફળ કહ્યાં છે. (૩) ત્રીજો દાખલ–શ્રી પન્નવણાજીના પેલા પદમાં વૃક્ષના અધિકાર एगहिआय, बहु बीयगाय. ।। से कितं एगठिया ? एगठिया अणेग विहा , તે. વિ વ ગંડુ વગેરે. અહિયાં એક ઠળિયાવાળા અને બહુ બીજવાળાં અનેક વૃક્ષ કહ્યાં અને એક ઠળિયાવાળા વૃક્ષ લીંબડ, આંબો, જાંબુ વગેરે ઘણાં કહ્યાં છે. ઉપરના ૩ ત્રણ દાખલે વનસ્પતિની જાતિમાં અયિં શબ્દને અર્થ ઠળિયા ત્રણ સૂત્રની સાખે કહી બતાવ્યા. Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૫૩ પ્રશ્ન પ૩ મુ’—અહિયાં એક સવાલ ઉઠે છે કે જ્યારે ફળના ધાયેલાં પાણીમાં ઠળિયા હાથાથી તે પાળી કલ્પે નહિ તેમજ ગાળીને ઠળિયા પ્રમુખ કાઢી નાખીને પાણી વેરાવે તે તે પણ સાધુને કલ્પે નહિ. તા ૬૩૦ મી કલમનો અર્થ વનસ્પતિના દળના ગીરના કેગના ઠરાવીએ તે સાધુ એમ કેમ કહે કે મને ઠળિયા કાઢી નાખી આપો. સાધુના કહેવાથી અગર સાધુની નજરે કોઇ ઠળિયાવાળી ચીજમાંથી ઠળિયા પ્રમુખ કાઢીને વારાવે તે ખપે કે કેમ ? ઉત્તર—અહિયાં તે એટલુ'જ સમજવુ' બસ છે કે કોઇ પણ ઠળિયા આજ વગેરે સચેત વસ્તુને સ ંગે ગમે તે ચીજ હોય તે સાધુને લેવી કલ્પે નહિ. માંસાદિકને તા સથા નિષેધજ છે માટે ૬૩૦ મી કલમને જ્યાં પ્રશ્ન ઉડયા છે, ત્યાં તેના ઉત્તરમાં અમેએ ચેકખું જણાવ્યુ છે કે-શાક, અથાણું કે મુર કોઇ દળવાળી–ગર્ભાવાળી ચીજનું નિસ્પન્ન થયેલુ હોય તે પણ વનસ્પતિની જાતિનું હોય તેમાં કી અફ઼્રિય શબ્દે ઠળિયા પ્રમુખ હાય પણ તે વસ્તુ અચેત–સાધુને આપે તેવું લેવા ચગ્ય હોય પણ ફળિયા પ્રમુખ પરિઠવવાની ઉપાધી વધવાના સખમે અથાણુ પ્રમુખ વેરાવનાર દાતારને સાધુ ચોકખા શબ્દમાં કહે કે હે ભાઈ ! હે વ્હેન ! જો તમારે તે વસ્તુ વારાવવા ઇચ્છા હોય તે તેમાંથી ગેાટલાં, છેડીયા, ફળિયા કે કાંટા વગેરે કાઢીને અને પુદ્ગલ વારાવા એવા ચાકખા પાડે છે ( એજ મુનિની ભાષા સુમતિ. ) દુનિયાની લાવણીમાં કદી અયોગ્ય શબ્દ હેાય તે તે શબ્દ સાધુ નહિ વાપરતા યોગ્યતાવાળા શુદ્ધ ને સરલ શબ્દ વાપરે. દાખલા તરીકે કાઠિયાવાડમાં એક જાતની વનસ્પતિનુ શાક થાય છે તેનું નામ એવું વિચિત્ર છે કે જો નીચ વરણમાં મ્લેચ્છ જાતિમાં તે નામનું શાક સાંભળ્યુ હોય તા ઉત્તમ જ્ઞાતિ તે તે નામના તિરસ્કારજ કરે; પરંતુ જ્યારે શ્રાવકનાજ ઘરે તે નામનું શાક સાધુને વારાવવા આમંત્રણ કરે અને સાધુ વારે પણ ખરા, પણ ઉપયાગવ ́ત સાધુ હોય તો એમ કહે નહિ કે-એટલે તેનુ નામ લઇ માગે નહિ, એવું શાક કર્યું ? તે સાંભળે-નેાળકાળનું શાક. જો આના લાક પ્રસિદ્ધ અર્થ કરીએ તેા ‘નાળ ’ એટલે નાળીયેા અને કાળ ’ એટલે 'સ (ઉંદરની જાતિમાં નેળિયા જેવડી ઘુસ થાય છે. ) એ બન્ને પચે દ્રિની જાતિ છે; તેનું શાક સાધુને બીલકુલ ખપે નહિ—પર'તુ તે બન્ને નામની નેાળકોળ એ નામની વનસ્પતિનુ શાક કાયિાવાડમાં વપરાય છે ને સાધુ પણ ખાય છે. ન્યાયે ૬૩૦ મી કલમમાં વપરાયેલા શબ્દનું સમજી લેવું. 6 Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ પ્રશ્ન ૫૪ મું–ઉપરના લખાણથી ૬૩૦ મી કલમના બે શબ્દને અર્થ તે બરાબર સમજાણે પરંતુ એક મત્સ્ય શબ્દના અર્થ માટે કેટલુંક તે સમજાયું છે તે પણ કોઈ વિશેષ જાણવા જેવું હોય તે તે પણ જણાવશે? ઉત્તર–મચ્છ એટલે મત્સ્યને અર્થ જળચર પચેદિય જીવને થાય છે, અને એ નામની કે એવા આકારની વનસ્પતિને પણ અર્થ થાય છે. સાધુને પદ્રિય જાતિના માંસને તે સર્વ નિષેદ્ધજ હોય છે તે પછી મચ્છના ભેગી હોયજ કયાંથી? મચ્છના ખાનારા તે કળી, નાળી, ભીલ થરી, વાઘરી વગેરે અનાર્ય પ્રજાજ હોય છે. સાધુને તે માંસ મચ્છ વપરાતા હોય તેવા રસ્તે નિકળવાની મના છે તે તેને ભક્ષ કરવાનું હેયજ કયાંથી ? પણ મચ્છ શબ્દ સાધુના પરિભેગમાં વપરાણે છે તે વનસ્પતિને આશ્રીને વપરાણે છે. જેમ મલ્યને કાંટા કહ્યા છે તેમ વનસ્પતિના કેટલીક જાતના ફળને પણ કાંટા થાય છે, કેટલાક ફળને અંદર કાંટા થાય છે ને કેટલાક ફળને બાહેર કાંટા થાય છે. બ્રહ્મદેશમાં “દુરજન” નામના ફળ થાય છે ને તે નાળીયેર જેવડા મોટાને ઘણુ કાંટાવાળા થાય છે દશવૈકાલિક સૂત્રના પાંચમાં અધ્યયનમાં અણમીસનામાં વૃક્ષના ફળને ઘણા કાંટા કહ્યા છે એમ ઘણા કાંટાવાળા ફળની જાતિ હોય છે, તેમાં કેટલાક ફળ મલ્યને નામે ય મત્સ્યને આકારે પણ હોય છે અને તેવા પ્રકારના શબ્દો પણ સૂત્રમાં તથા અન્ય શાસ્ત્રોમાં વપરાય છે. દાખલા તરીકે– (૧) શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રના ચેથા સંવરદ્વારમાં જર્જરી કહી છે. તે શું મચ્છની ઇડી તે ઇડું સમજવું ? સૂત્રમાં તે અત્યંડી શબ્દ સાકર કહી છે. તેમ “શબ્દ ચિંતામણી” (સંસ્કૃત-ગુજરાતી શબ્દકોષ) માં માંt આ શબ્દને અર્થ એક જાતને ગેળને વિકાર કહ્યો છે. મડી તે કાંઈ માછલાથી ઉત્પન્ન થઈ નથી. પણ વનસ્પતિની જાતિમાં ઈશુ શેરડીથી નિપજેલી, અને શેરડી તે લાંબી મચ્છને આકારે હોય છે હડે મચ્છના સરીખું પૂછડું તેમાં વળી કાંટા પણ હોય તે માટે શેરડીને ઉપમા વાચક મચ્છ કહીએ તે મચ્છથી ઈડ કહેતાં ઉપનિ તે તે મછડી સાકર તે બુરું તથા શુદ્ધ ઉજવળ સાકરનું નામ મચ્છડી એટલે શેરડીના રસની ઉત્પત્તિ હોવાથી તેને મચ્છડી કહી છે. તે માંછલાંથી ઉત્પન્ન થયેલી નથી, એ વાત ચોક્કસ છે. Page #480 -------------------------------------------------------------------------- ________________ RICA (૨) મળંગા- વનસ્પતિ, જલપીંપર અને વૈદ્યક શાસ્ત્રમાં માછલીના જેવી ગધવાળી વનસ્પતિ કહી છે (૩) મત્સ્ય વિજ્ઞા-વનસ્પતિ કટુરોહિણી, કડુ કહેલ છે. પરંતુ શબ્દ પ્રમાણે અર્થ કરીએ તે। મત્સ્યને પિતા તે પણ મત્સ્યજ કહેવાય, તેમ નહિ કહેતાં વનસ્પતિની જાતિ કહી. .... ૪૫૫ 1 (૪) મત્સ્યાક્ષી-૧ એક જાતની ધ્રો ૨ વનસ્પતિ મરાઠી ૩ વનસ્પતિ બ્રાહ્મી ૪ સામલતા કહેલ છે, પણ મત્સ્યની આંખ કહેલ નથી. મત્સ્યાક્ષી શબ્દે વનસ્પતિની જાત કહેલ છે, r '' (૫) મત્સ્યાંની–એક જાતની વનસ્પતિ કહેલ છે. આચારાંગજીની ૬૩૦ મી કલમમાં કહેલા અયિં તે હાડકાં નહિ પણ ઠળિયા, મંસ શબ્દ પાંચેન્દ્રિય તે માંસ નહિ પણ વનસ્પતિના ગીરદળ-ગભ વગેરે ફળની અંદરના કુણા ભાગ અને મચ્છ શબ્દે તેવા નામની કે તેવા આકારની કે તેવા ગુણવાળી વનસ્પતિની જાત કહી, મચ્છને આકાર વનસ્પતિ હોય તેનું નામ પણ મત્સ્ય કહેવાય ઉપમાવાચક શબ્દ ઉત્તરાધ્યયન અધ્યયન ત્રેવીશમે ગ થા ૧૯ મે સમા થયા વઘુ તત્ત્વ, પાસના જોડા મિયા; ધણાં પાખડી કૌતક જોવાને આવ્યા મિયા॰ મૃગ સરખા. મૂળ વા મા તે કાંઈ મૃગ નથી પણ મૃગ સરખા અવિનય્વત અને ધર્મના અજાણ માટે મૃગ કહીને ખેલાવ્યા. તેમ અત્ર પણ મચ્છુને આકાર તથા વળું તથા નામે વનસ્પતિ હોય તેને મચ્છ કહેવામાં આવે એવા શાસ્ત્રના નિયમ છે. તેના વિશેષ ખુલાસો આગળ પર આવશે. ' ! ', પ્રશ્ન ૫૫ મું—શિષ્ય-કેટલાક લોકો એવી શંકા ધરાવે છે કે ભગવત મહાવીરને મેઢી ગામમાં લેાહીખડવાડા થયા વિશેષ વ્યાધીને લઇને સિંહા અગારને ગુરૂભક્તિએ દિલગીર થવાથી તેને શાંત કરવા રેવતી ગાથા પત્નિને ત્યાં મોકલ્યા ને ભગવ’તે જણાવ્યુ કે–એ કપાત શરીરના ક પાક મારા માટે કરલા છે તે લઇશ નહિ, આદ્યામિ માટે અને મજ્જાર કડએ કુકુડમ’સએ એટલે કુકડાના માંસના પાક તે મારા માટે લેજે, અર્થાત્ તે પાક ભગવતે વાપર્યાં ને આરામ આવ્યે. આ પ્રકાર દુનિયામાં વાત ચાલે છે ને કેટલાક લોકો આક્ષેપો પણ કર છે, માટે આ સંબધી & * Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ કાંઈ જૈન શાસ્ત્રથી યા અન્ય શાસ્ત્રથી એ ખુલાસો થવે જોઈએ કે-વાચક વર્ગને તરતજ શંકાનું સમાધાન થઈ જાય. માટે કૃપા કરી–મારી અરજ ધ્યાનમાં લઈ ઉપરની શંકાનું સમાધાન કરવા સસ્તી લેશે. ઉત્તર–હે ભાઈ ! આ પ્રશ્ન ઘણે ગંભીર છે. શ્રદ્ધાવાનને તો એવી શંકા કદિ થાય નહિ કે મારા ભગવાન કુકડાના માંસને પાક ખાય; પરંતુ શબ્દ છળને લઈને સૂત્રમાં કઈ કઈ એવા શબ્દો રહેલા જોવામાં આવે કે સૂત્રના રહસ્યને નહિ જાણનારા અજ્ઞાત જનેને શંકા ઉત્પન્ન થાય તે સ્વાભાવિક છે; પરંતુ વાચક વર્ગને એક બાજુ જોવાનું નથી તેને હેતુ કારણ વસ્તુને સ્વભાવ તમામ વિચારવાનું છે. જેમ આચારાંગ સૂત્રના મૂળ પાઠમાં કિર્થ મંa મ-(૩૦)મી કલમને મૂળ પાઠ અર્થ સૂત્રના ન્યાયથી વનસ્પતિને જ લાગુ થયેલ છે તેમજ આ શબ્દને માટે પણ તેજ રીતે સમજી લેવાનું છે. જે શબ્દ તદાકાળે વનસ્પતિના સ્વરૂપમાં વપરાતે હતો તે શબ્દ આ કાળે પંચંદ્રિયના શબ્દમાં વપરાતે જાણીને શંકા ઉત્પન્ન થાય પણ જૈન ધર્મના સાધુ માંસભક્ષી નથી એ સંબંધે પ્રથમ ચોકખો ખુલાસો થઈ ગયો છે. તે પછી ખુદ અરિહંત ભગવંત પતે તે અયોગ્ય વસ્તુને પાક જમેજ કેમ? કદિ ન જમે. પ્રશ્ન પ૬ મું–આ વિષે મૂળ પાઠમાં શી રીતે કહ્યું છે? ઉત્તર–સાંભળે-ભગવતીજી સતક ૧૫ મુંઆ મૂળ પાઠ–આ રીતે છે. શ્રી ભગવત મહાવીર કહે છે કે तं गच्छहणं तुमं सीहा ! मिढिय गामं णयरं रेवतीए गाहावइणीए गिहे तत्थणं रेवतीए गाहावईए मम अटाए दुवे कवीय सरोरा उवक्खडिया तहिणो अटो भित्थ ॥ से अण्णे पारियासि मज्जार कडए कुकुड मंसए तमाहराहि, तेणं अट्ठो ॥ १४९ ॥ શ્રી ભગવંત કહે–અ સીહા ! તું મિંઢિય ગ્રામ નગરમેં રેવતી ગાથા પતિની કે ગૃહ જા, વહાં પર રેવતી ગાથા પતિનીને દો કપત શરીર મેરે લિયે બનાયે હૈ, ઇસકા યહાં મતલબ નહિ હૈ અર્થાત્ વહ મત લાના પરંતુ જે અન્ય કે લિયે માર (વાયુ વિશેષ) ક ઉપશમાને કે લિયે કુકકુડ માંસ બનાયા હૈ ઉસે લાના+૧૪૯, આ પ્રમાણે લાલાજી તરફથી છપાયેલ ભગવતીજીમાં લખેલ છે. અને + ચાકડીની કુટનોટ આગળપર લખવામાં આવશે. Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૫૭ પ્રશ્ન પણ સુ'—આ વિષે ટીકાકાર શું જણાવે છે ? ઉત્તર-ટીકાકાર આ પ્રમાણે જણાવે છે કે दुबे कबोया इत्यादि श्रूयमानामेवार्थ के चिन्मन्यते । अन्येत्याहुः । कपोतकः पक्षि विशेषः तद्व द्वीफले वर्णसात् । ते कपोत कूष्मांडे स्वेपोत तेचते शरीरे वनस्पति जीव देहत्वात् कपोतक शरीरे अथवा कपोतक शरीरे इव धूसर वर्ण साधर्म्यात् एत कपोतक शरीरे २ कुष्मांड फले एवते उपस्कृ ते संस्कृते ।। तेहिंनो अठोत्ति । बहु पापत्वात् । परिआसिएत्ति । परिवासिए ह्यस्तन मित्यर्थः । मज्जार कडए इत्यादि रपि केचित् श्रयमाण मेवा मन्यते ।। अन्येवाहुः मार्जा रोवायु विशेषः तदुपू शमनाय कृतं संस्कृतं मार्जार कृतं अपरेत्याहु मज्जरो विरालिकाभिधाना वनस्पति विशेष स्तेन कृतं भावितं यत तथा किं तदित्याह । कुकुट मांसकं बीजपूरकं ટાઢે દારાદિત્તિ । નિવધત્યાદ્વિતિ । અહિંયાં ટીકામાં એમ જણાવે છે કે એ કપાતક શરીર સરીખા એટલે કપાત પંખીના શરીર સરખા વરણવાળા એ કુષ્માંડ ફળ મે કેળાના ફળએટલે ભુરા કોળાના ફળના પાક મારા માટે કરેલો છે તે મારે ન ક૨ે તે લઇશ નહિ, અને તેમના ઘરને વિષે અન્યને માટે વાયુ હઠાવવાને બીજોરાના પાક કર્યાં છે તે મારા માટે લાવજે એમ સિંહા અણગારને ભગવંતે કહ્યુ' છે; એવા ભાવ ટીકામાં જણાય છે, તથા એમ પણ જણાય છે કે-બિરાલિકા નામની વનસ્પતિ અને બીજોરાના ગર્ભ સાથે કરેલા ઔષધીના પાક તે નિંદ્ય હાવાથી મારે આહાર કરવા ચેાગ્ય છે તે લાવજે. ઋત્ય પ્રશ્ન ૫૮ મુ’· —આ ઉપરના શ’કાવાળાં વાકય માટે–કપાત-માંજારને કુકકુડ માંસ આ ત્રણ શબ્દ માટે કઇ વિપરીત અર્થે તે કરતું નથી ના ? અને જો કરતું હોય તો કેવી રીતે કરે છે ? અને તેના ખુલાસો કેવી રીતે સમજવા ? તે તમામ પ્રગટ કરવા જરૂર છે. ઉત્તર--તે સાંભળે-સૂત્રનુ` રહશ્ય તે સમષ્ટિજ જાણે. બાકીને તા જેવુ' ભાસે તેવુ' લખે તે ઉપર લાંએ વિચાર નહિ કરતાં શ્રી નંદીજીના વાકયનું સ્મરણ કરવુ . .. ડોકટર હારલનલે ઉપાસક દશાંગ સૂત્રનુ ઇંગ્લિશમાં ભાષાંતર કર્યું છે તેમાં ગોશાળાના અધિકાર માટે શ્રી ભગવતીજી સૂત્રનુ` ૧૫ પન્નરમુ સતક આખુ` ઇંગ્લિશમાં દાખલ કર્યુ` છે, તેમાં ઉપરની ત્રણ બાબતમાં એમ ૫૮ Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ જણાવ્યું છે કે-રેવતીએ એ કપાત પક્ષીના કરેલા પાક-તે મહાવીર કહે મારે ન ક૨ે પણ બિલાડીએ મારેલા કુકડાના જે પાક કરેલા છે તે માટે કલ્પે. આવા અર્થ કર્યાં છે. સંવત્ ૧૯૭૪ ની સાલનું અમારૂં' 9 સાત ઠાણાનું ચામાસુ` શ્રી પાલણપુર હતુ, ત્યારે ત્યાંના ન્યાયાધીશ પાસેથી ઇંગ્લિશ ઉષાસક દશાંગના તરજુમા વંચાવતાં ભગવતીજીના પન્નરમાં સતકમાં ઉપરની બીના આવતા ન્યાયાધીશ ડુંગરશી ભાઈને શ'કા ઉત્પન્ન થવાથી તે વાક્યના સમાધાન માટે જુની ડીક્ષનેરીમાંથી શેાધન કરતાં જણાયું કે-કપાતના અથ બીજોર્ અને કકુંડના અથ ભુરૂ કાળુ થાય છે; માટે ખીજોરા પાક ભગવત માટે બનાવેલા ન લેવા અને કાળા પાક લેવા, તે નિષિ છે; માટે આ અથે બરાબર છે; એમ તેમનુ કહેવુ થયુ` હતુ`. આ સૂત્ર જ્ઞાનની ખુબી ડીક્ષનેરીના શબ્દો તે બુકની અંદર પડખે માનમાં ટાંકી લીધેલા છે કે જેથી તે મુક વાંચનારાને શ કા ઉત્પન્ન થાય નહિ. વિશેષ સમજુંતિને માટે જીઆ લાલાજીવાળા ભગવતીજીના પાને ૨૧૨૩ મે × ચોકડીવાળી કુટનેટ. પ્રશ્ન ૫૯ મું—લાલાજીવાળા ભગવતીજીમાં કુટનેટમાં શુ કહ્યું છે? તે જણાવશે ?’ ઉત્તર-ઉપરનાં ચાલતા અધિકારની કુટનેટમાં એમ જણાવે છે કે ચઢાં પર કપાતકા અર્થ, કપાત જસે આકારવાલે બીજોરકા ફૂલ જાનના કાંકિણુ સ્વધર્મ પનાસે ઇસે ગ્રહણ કિયા હૈ. ઔર કુકકુડ માંસકા અર્થ કાલેકા ગિર જાનના. માંજારકા કિતનેક વાયુ. વિશેષ અર્થ કરતે હૈં ઉસકા ઉપશમ કે લિયે બનાયા હુવા; ઔર કિતનેક માર એક થનસ્પતિ વિશેષ માનતે હૈં ઇસલિયે ઇસ વનસ્પતિ વિશેષ સે બનાયા હુવા. અહિંયાં કપાતના અથ શ્રીજેરૂ, અને કુકડાના અર્થ કહેછુ અને માંસના અર્થ તેના ગિર-દળ-ગર્ભ અને “માંજારનો અ વાયુના રોગ તથા વનસ્પતિની જાતિ જણાવી છે. ' ', ', પ્રશ્ન ૬૦ મુ—અહિંયાં કેઇ એમ કહે કે-માળવા દેશમાં ભુરા કછુતરને કેહલા કહે છે અને શબ્દ કોષમાં કમ્રુતર કમાતનુ નામ છે, એટલે કપાત શબ્દે કબુતર અને કબુતર રાખ્યું કેહલા કહેતાં કાલા પાકને ઉપરના શબ્દ લાગુ તે નહિ થાય ? - ઉત્તર-—માળવામાં જેમ ભુરા કબુતરને કહલા કહે છે, તેમ કેહલા જાતની વનસ્પતિ પણ એક મોટા ફળને નામે પ્રસિદ્ધ છે અને ટીકાકાર Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૫૯ પણ એજ જણાવ્યુ છે કે-કપાત શબ્દ ભુરા કમુતરના વરણે એટલે ધૂંસર વણે કુષ્માંડ ફળ-ભુરૂ કોહવુ' કહ્યુ છે. કહેવત પ્રમાણે-ખર કષી ભાષા બદલે, તરૂવર બદલે શાખા; કોઇ દેશમાં કોઇ વસ્તુને કેવા રૂપમાં ખેલાવે ને કોઇ દેશમાં તેની તે વસ્તુને બીજા શબ્દમાં ખેલાવે; માટે નામ ઉપર આધાર નહિ રાખતાં વસ્તુ ઉપર વિચાર કરવા જોઇએ. કેટલાક કપાત ત્રણે બીજોરાને કહે છે, અને કેટલાક કપાત વગે કહલાને કહે છે પણ એટલું તે ચેકસ છે કે ભગવ'તના અર્થે કરેલા પાક તા લેવા નિષદ્ધ છે. હવે માંજાર કુકકુડ માંસને માટે તે પાક લેવાના નિષેદ્ધ નથી. ભગવતે તે પાક લેવાની આજ્ઞા આપી છે અને તે પાક ભગવતે આાં પણ છે; પરંતુ આ બે શબ્દને માટે ઉપરના તમામના અભિ– પ્રાયથી કાંઇક બીજું જ સ્વરૂપ જોવામાં આવે છે. પ્રશ્ન ૬૧ મુ—માંજાર કડએ કુકકુડ માંસના રેવતી ગાથા પત્નીએ જે પાક કરેલા તે પાક ભગવ'તને કલ્પતા કહ્યો તે સંબધે પૂર્વે કરેલા નોખા નોખા અ, નાખા નાખા અભિપ્રાય જે કહેવામાં આવ્યા છે તેથી જાદો અર્થ કાંઇ થાય ખરો ? તે તે પણ જણાવશે ? ઉત્તર--માંજાર કડએ-માંજાર નામ ખીલ્લી-ખીલ્લી નામની વનસ્પતિના ફળ-ખીલ્લીના ફળમાં રહેલા ગર્ભને ખીલ્લીના ગર્ભ કહેવામાં આવે છે, ને તે ઉદરની ઔષધીમાં વપરાય છે તે, અને કુકકુડ એટલે કુકકુડવેલ વનસ્પતિની જાતિમાં કહેલ છે તેના ફળનો ગર્ભ તે પણ ઉદરના રોગપર ઔષધીમાં વપરાય છે, એટલે ખીલ્લીના ને કુકકુડવેલના ફળના ગર્ભના કડએ નાન કરેલો પાક તે રેવતીએ પ્રથમ ઘેાડા માટે કરેલે (એ વૃદ્ધ વાકય છે) તે પાક મારે કલ્પે એમ ભગવંતે કહ્યું. ન વૃદ્ધો પૂર્વાપા કહેતા આવ્યા છે કે-ભગવતે સિંહાં અણગારને કહ્યું કે-મારા અર્થે કરેલા પાક જે દો કપાત ફળના તે ન લઇશ. ખીલ્લી અને કુકકુડવેલના ફળનો ગર્ભ (મ'સ) ના પાક જે તેના ઘોડા માટે કરલા છે; તે લાવજે. સિંહા અણગારે તે પાક માગતા રેવતીએ કહ્યું કે, મહારાજ તે પાક થઈ રહ્યો છે. ત્યારે સિંહા અણગારને ભગવતે ધરાવ્યા પ્રમાણે કહ્યું કે—તે પાક ઘડાના પડખે ચાયા છે તે ભગવતને ક૨ે છે, માટે તે વેરાવે. રેવતીને આશ્ચય થયા કે એક તે ભગવ'તના અર્થે કરેલા પાકનુ રહસ્ય હુંજ જાણું છું, બીજું ઘડામાં રહેલા પાક હું જાણતી નથી, આ બન્ને વાત તમે શાથી જાણી ? તમે જ્ઞાન વડે જાણી કે તપના પ્રભાવે કોઇ દેવના Page #485 -------------------------------------------------------------------------- ________________ ४६० કહેવાથી જાણે છે ? સિંહાએ કહ્યું કે ભગવંતના કહેવાથી જાણું છું. રેવતીએ તે પાક શુદ્ધ નિર્દોષ લહેરાવ્યો તે વખતે દેવતાનું આઉખું અને પરીત સંસાર કર્યા. વિજયગાથા પતિની પેરે. ઉપર પ્રમાણે વૃદ્ધોનું કથન ચાલ્યું આવે છે ને તે વાત ન્યાયમાં પણ આવે છે. વૈદ્ય લેખકોને પૂછતાં ઉપરની બે ચીજો ઉદરના રોગ ઉપર અકસીર દવા છે. ઝાડાની વ્યાધિ, લોખંડવાળ, દાઘજવર વગેરે ઘણું રોગને મટાડનાર છે, અને જઠરાને પ્રદિપ્ત કરનાર છે ને વાયુને હઠાડનાર છે, એટલે તેને પાક ઘોડાના ઉપગમાં પણ વધારે આવે છે, એમ વેદ્ય લેકના મત લેતા મહાવીર ભગવાનને માટે આ પાક સાબીત થાય છે. પ્રશ્ન દ૨ મું–જેમ માર કડએ અને કુકકુડ માંસને અર્થ વનસ્પતિની જાતિમાં બલ્લીને અને કુકકુડવેલને ઔષધીને કર્યો તેમ કત શબ્દ વનસ્પતિમાં ઔષધીના અધિકારમાં કોઈ ઠેકાણે નીકળે છે? ઉત્તર–હા, છ, સાંભળો– “શાલિગ્રામ નિઘંટુ ભૂષણમ” એ નામના વૈદક શાસ્ત્રમાં પાને ૪૪૭ મે–ખડભરામી નામની ઔષધીમાં-ધણ નામ કહ્યાં છે તેમાં-પત વેગા, અને કપત વંકા, એ બે નામની વનસ્પતીની ઔષધી કહી છે. માટે કપત શબ્દ કપત પક્ષી, માં શબ્દ બિલાડી, અને કુકકુડ શબ્દ કુકડે પક્ષી એ અર્થ નહિ લેતાં એ ત્રણે વસ્તુ ઓષધીની વનસ્પતિની જાતિમાં વૈદ્યક શાસ્ત્રમાં કહેલી છે, માટે સૂત્રમાં આવા શંકાવાળા શબ્દો ઉપરથી કેઈએ ખરી તપાસ કર્યા વિના અભિપ્રાય આપી દે નહિ. પ્રશ્ન દદ મુ–માર અને બીલાડીને એકજ અર્થ થાય છે તે તે નામની ઔષધી વનસ્પતિની જાતિમાં કઈ વૈદ્યક શાસ્ત્રમાં કહી છે? હોય તે બતાવશે? ઉત્તર-સાંભળે- “શાલિગ્રામ નિઘંટુ ભૂષણમ વૈદ્યક ગ્રંથમાં પાને ૧૧ મે-ગંધ માંજર વીર્ય–કપૂર વર્ગમાં એ એક ઔષધીનું નામ છે. પાને ૧૨૧ મે-ચિતા નામની વનસ્પતિને-માર-કહેલ છે. પાને ૭૨૧ મે-ગંધકને-બેલ-કહેલ છે. પાને ૮૦૪ મે-ઉડદન–બલિ-કહેલ છે. પાને ૯૨૫ મે-ગુજરાતીમાં-માંદડાની બલી-તેના નામમાં ભૂમિછત્ર કહેલ છે. Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૬૧ પ્રશ્ન ૬૪ મું–કુકકુડ શબ્દ વનસ્પતિની જાતિમાં ઔષધીમાં વેધક શાસ્ત્રમાં કહ્યો હોય તે તે પણ જણાવશે ? ઉત્તર—સાંભળે-ઉપર કહેલા વૈદ્યક ગ્રંથમાં નિચે પ્રમાણે છે – પાને ૪પ૬ મે-ગુજરાતીમાં--કુકડેલ કહી છે. પાને ૪૬૫ મે–વનસ્પતિની જાતિમાં-(લાલ મુગ) કહેલ છે. હિંદીમે પાને પ૧ મે-હિંદી ભાષામેં–લાલમરગા-એ એક જાતની ઔષધી છે. (વનસ્પતિની જાતિ છે.) પાને ૬૫૫ મે-ગુજરાતિમાં-અરિઠા-તેલંગ ભાષામાં કુકડ કહેલ છે. પાને ૮૫૦ મે-એટીગણ નામની શાકની વનસ્પતિમાં-કુર્કટ, કુકુટનામ કહેલ છે. ઉપર કહ્યા પ્રમાણે કપોત, માં અને કુકકુડ ત્રણે તિર્યંચ પચંદ્રિયનાં નામે વનસ્પતિની જાતિમાં ઔષધીરૂપે વૈદ્યક શાસ્ત્રમાં કહેલ છે. તે ઉપરાંત વૈદ્યક શાસ્ત્રમાં મનુષ્ય તિર્યંચનાં નામની ઔષધીઓ વનસ્પતિની જાતિમાં પુષ્કળ કહેલ છે તેમજ શ્રી પન્નવણાજી સૂત્રમાં પણ વનસ્પતિના અધિકારે મનુષ્ય તિર્યંચ અને બીજા હાલતા ચાલતા ત્રસ જીવેનાં નામે વનસ્પતિઓ કહેલ છે. પ્રશ્ન ૬૫ મું–પન્નવણાજી સૂત્રમાં મનુષ્ય તિર્યંચ અને ત્રસ જીવનાં નામે વનસ્પતિ કઈ કઈ કહી છે તે જણાવશે? ઉત્તર–સાંભળે-શ્રી પન્નવણજી સૂત્રમાં પદ પહેલે વનસ્પતિના અધિકાર મનુષ્ય તિર્યંચ વગેર ત્રસ જીનાં નામ કહ્યા છે તે. (૧) વૃક્ષની જાતિમાં-પુ નીવ-પુત્ત જીવ તા-પુત્રને જીવ કહેવાય અને પત્ર શબ્દ મનુષ્યની જાતિમાં હેય. (૨) TIકવ–નાગ વૃક્ષનાગ તે સર્પ જાતિમાં હોય છે. એ એગડિયાની જાતિમાં કહ્યું-હવે બહુ બીયાને જાતિમાં કહે છે. (૩) મારિજ-બિજેને કહેલ છે ને માતા તે મનુષ્ય તિર્યંચને હોય. (૪) વિ -બિલ્લાને કહેલ છે ને તેને અર્થ બિલાડી પણ થાય. એ વૃક્ષની જાતિમાં ચાર નામ કહ્યાં-હવે ગુછાની જાતિ કહે છે. (૧) ગુરઝ તુક્ષ-વનસપતિ છે અને પુરૂષનું નામ પણ હે છે. (૨) માર્જિાય-માતુલિંગી-વનસપતિ. બાકી પૂર્વવતું— Page #487 -------------------------------------------------------------------------- ________________ (૩) છંમરિ–કોથમીર-કુંવ્યું તે હાલતા ચાલતા ઝીણાં જ હોય છે. (૪) પરિઝ-પિંપલીય વનસ્પતિ પિપિલિકા કિડીને પણ કહે છે. (૫) વિરી-બલ્લી-વનસ્પતિ-બિલાડીને પણ બલ્લી કહે છે. (૬) જીવન-વનપતિ છે ને એરાવણ ઇંદ્રના હાથીનું નામ છે. (૭) જય મળ-વનસ્પતિ છે-ગજ નામ હાથીનું છે. ગુલ્મની જાતિમાં–(૧) વંધુ જીવ-વનસ્પતિનું નામ-અને વરસાદમાં રાતા મલે હાલતા ચાલતા ત્રસ જાતિમાં પણ થાય છે. વેલડીની જાતિમાં વનસ્પતિનાં નામ નીચે પ્રમાણે છે – (૧) વાણીયા-વાગલિકા-વાડવાંગુલિકા ઝાડમાં અધર લટકી રહે છે તે પક્ષીની જાતનું નામ છે. અહીં વનસ્પતિની જાત કહી. (૨) સ્ત્રી-વનસ્પતિ બિલ્લી-બલાડીનું નામ છે. (૩) વિર વનસ્પતિ-બિરાલી-શબ્દ બીલાડી પણ થાય. (૪) નવા-ગોપાળી, વનસ્પતિ-અને ગોવાલણીનું નામ પણ થાય. (૫) શદિ-વનસ્પતિ-અને કાગડીનું નામ પણ થાય. ત્રણ જાતની વનસ્પતિમાં (૧) ગગુણ-અર્જુન-વનસ્પતિનું નામ છે અને અર્જુન એ પાંડુ પુત્ર-પાંડવનું નામ છે. હરી જાતની વનસ્પતિના અધિકારે નીચે પ્રમાણે નામ છે – (1) મન્નાર-માંજર-એ નામની વનસ્પતિ છે અને માંજર શબ્દ બીલાડી પણ થાય છે. (૨) પંડી મંડૂકી નામની વનસ્પતિ છે અને મંડુકી-દેડકીનું નામ પણ છે. (ઉપાસક દશાંગ સૂત્રમાં-આણંદજી શ્રાવકે વ્રત આદરતા મંકીનું શાક ખાવાને આગાર રાખે છે. તે તે નામની વનસ્પતિનું શાક શ્રાવક ખાય, પણ દેડકીનું શાક ખાય જ નહિ એમ નિશ્ચય જાણવું.) (૩) મન-એ નામની વનસ્પતિ છે. અને અજજ શબ્દ અજા બોકડો-ઘેટો પણ થાય છે હવે સાધારણ વનસ્પતિમાં (૧) ગon અવર્ણી. [૨? હિંદી સિંહકણ - આ બન્ને કંદમૂળની જાતિ-સાધારણ વનસ્પતિનાં નામ છે. અસ્વના કે સિંહના કાન નથી પણ તે નામની વનસ્પતિ કહી છે. [૩] Page #488 -------------------------------------------------------------------------- ________________ ४१३ વરી-બિરાલી, એવા નામની સાધારણ વનસ્પતિ છે. અને બિરાલીને અર્થ બિલાડી પણ થાય છે. તેમજ શ્રી આચારાંગજી સૂત્રમાં પિંડેષણ અધ્યયને--આઠમે ઉદેશેફળના વણ કહ્યા છે તેમાં પાળવા-કહેલ છે, એટલે કેલ નામના ફળ કહ્યા છે. અને કેલ શબ્દ ઉંદરની જાતિમાં શું થાય છે. તેમ નેળવેલ એ નામની વનસ્પતિ પણ થાય છે. અને નેળ, કેળ એ નામનાં ભુજપર પંચંદ્રિય જીવ છે. અને તે નામની વનસ્પતિ પણ કહેલ છે. તે વનસ્પતિનું એટલે ળકેળ નામની વનસ્પતિનું શાક હાલ કાઠિયાવાડમાં વપરાય છે. આ પ્રમાણે વનસ્પતિની જાતિમાં મનુષ્ય તિર્યંચ નામ રહ્યાં છે તે સૂત્રપાઠથી જણવ્યાં. તેમજ વૈદ્યક શાસ્ત્રમાં વનસ્પતિની ઔષધીઓનાં નામ ચાલ્યાં છે, ત્યાં પણ મનુષ્ય તિર્યંચ અને દેવેનાં નામ પણ ચાલ્યાં છે. પ્રશ્ન રદ મું–વૈદ્યક શાસ્ત્રમાં મનુષ્ય તિર્યંચાદિકનાં નામે ઔષધીઓ કેવી રીતે ને કઈ કઈ ને કયા શાસ્ત્રમાં કહેલ છે તે તમામ સ્વરૂપ જણાવશે? ઉત્તર–સાંભળે-વૈદ્યકશાસ્ત્ર “શાલિગ્રામ નિઘંટુ ભૂષણમ” અર્થાત્ બહુન્નિઘંટુ રત્નાકરાન્તર્ગત૭ મે ૮મે ભાગ (વૈદ્યbપયુક્ત સમસ્ત પદાર્થ નામ ગુણ કેષઃ) મુંબઈ-ખેમરાજ શ્રી કૃષ્ણદાસે વેંકટેશ્વર છાપખાનામાં સંવત ૧૯૬૧ માં એ ગ્રંથ ૧૨૧૬ પૃષ્ઠને છપાએલે છે તેમાનું કેટલુંક ઔષધીના શબ્દનું ટાંચણ કરેલ છે, તે ગ્રંથમાં આટલા પ્રકારની ભાષામાં ઔષધીઓનાં નામ દાખલ કર્યા છે. (૧) હિન્દી ભાષા, (૨) બંગ ભાષા, (૩) મહારાષ્ટ્ર ભાષા, (૪) ગુર્જર ભાષા, (૫) કર્ણાટકી ભાષા, (૬) તૈલંગ ભાષા, (૭) અંગ્રેજી ભાષા, (૮) લેટીન ભાષા, (૯) ફારસી ભાષા, (૧૦) અરબી ભાષા એ દશ ભાષામાનું કેટલાક શબ્દનું ટાંચણ નીચે પ્રમાણે આપવામાં આવ્યું છે. પાને ૬ ઠે-૭ મે-કરતુરીનાં નામ-મૃગ નાભિકા, અંડજા, મૃગ નાભી, મૃગમદ, મૃગ મૃગી, નાભિ, મારી, શ્યામા, કામા, મૃગાંડજા, કુરંગનાભિ, ગુર્જર ભાષામેં કસ્તુરી-બંગ ભાષામેં મૃગ નાભી. પાને ૧૧ મેન્ગંધ માર વીર્ય-કપૂર વર્ગમાં, એ એક ઔષધીનું નામ છે. પાને ૨૮ મે–તગરનું નામ હસ્તિ કહેલ છે. Page #489 -------------------------------------------------------------------------- ________________ ४६४ પાને ૪૦ –શેલારસને-કપિનામા, કપિલૈલ, કપિશ, સિદ્ધ, કપિ, કપિજ, કપિ ચંચલ કહેલ છે. (કપિને અર્થ વાંદરે પણ થાય છે.) પાને ૪ર મે—લવીંગને દેવકુસુમ કહેલ છે. પાને ૪૮ મે–એલચીને મહિલા, કન્યાકુમારી, કુમારિકા પૃથ્વી કાન્તા, ગર્ભસંભવા, બાળા, બળવતી, ગન્ધાળી ગર્ભ ઓર મહેલા (આટલાં નામ એલચીન કહેલ છે.) પાને ૫૧ મે–ચણકબાવાને કેલ કહેલ છે. (અને કેલ ઘુસને પણ કહે છે.) પાને પ૩ મે–નાગકેસરને-નાગ કહેલ છે. પને ૨૭ મે—ગુજરાતી ભાષામાં-ગે ચંદન-હીંદી ભાષામેગેલેચન (એ ગાયના મસ્તકનું પિત છે.) ઔષધી છે, એમ કહ્યું છે. પાને ૮૫ મે–ગુજરાતી ભાષામેં-મરમાંસી એ એક ઔષધિ છે. પાને ૧૦૦ મેગુજરાતી ભાષામાં-આંબળા-તામિલ ભાષા–અંડા કહેલ છે. પાને ૧૧૭ મે–ચવકને કેળ કહેલ છે. પાને ૧૧૮ મે–ગુજરાતી ભાષા-ગજપીપર-અને મરાઠી ભાષામાં મેરેલી કહેલ છે. પાને ૧૧૯ મે–સર્પદંડા, સગી, પાર્વતી, લંબદંતા, જીવનેત્રા એ ઔષધીનાં નામ છે. પાને ૧૨૧ મે-ગુજરાતીમે-ચિત્રો, સંસ્કૃતમે–ચિત્રક, રક્તચિત્રકહિંદી ભાષામેં ચીતા લાલચતા-બંગ ભાષામેં–ચિતા એ એક જાતની વનસ્પતિની ઔષધી કહી છે. તેજ પાને ચિતા નામની વનસ્પતિનેમાર્જર-કહેલ છે. પાને ૧૨૩ મે-ગુજરાતી-શૂવાદાણા-ફારસી ભાષામે શુત કહેલ છે. પાને ૧૮૭ મે– માલકાંગણીને બ્રાહ્મી-કહેલ છે. પાને ૧૮૯ મે-ગુજરાતી –દારૂડી-હિંદીમે-સત્યાનાસ-કહેલ છે. પાને ૨૨૪ મે ગુજરાતીમેં–અફીણ-સંસ્કૃતમે અહિરેન, નાગન, ભુજંગફેન-ઈગ્રેજીમેં ઓપિયમ્ કહેલ છે. પાને ૨૪૭ મે–ગુજરાતી નાગરવેલ-પાન-મરાઠીમે-નાગવેલ-- અરબી ભાષામેં-કાન કહેલ છે. Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૬૫ પાને ૨૫૩ મેં–ગુજરાતીમેં–બિલે-બિલું–હિંદીમે-બેલ બંગાલમેં બેલ કહેલ છે. પાને ૩૨૦ મેં–ગુજરાતી ગરણ-હિંદીમેં-સફેદ કોયલ, નીલી કેયલ-મરાઠીમે-ગેકણ–તેના વિવરણમાં–પાને ૩૧ માં કહ્યું છે કે કેયલ સફેદ ઔર નીલે કે ભેદસે દે પ્રકારકી હૈ. યહ બેત, બાગ ઓર ઉપવને હતી હું પતે છે. ગુલાબકી સમાન હેતે હૈ ઈસપર ફળી લંબી આતી હૈ. પાને ૩૨૨ મેંઈદ્રાણી, શકાણી–એ નામની વનસ્પતિની ઔષધી છે. પાને ૩૩૩ મેં–ગુજરાતી-કઉ, ભેરવની શીંગના બે સંસ્કૃતમેં કપિ કચ્છ, આત્મ ગુપ્તા, મર્કટી, સૂકા, ગાત્ર ભંગા, વાનરી, લાંગલી, બદરી, ગુરૂ, વરાહિકા, વનશ્કરી ઇત્યાદિ નામ છે. પાને ૩૩૫ મેં–મેંમાં રેહિણી–એ વનસ્પતિનું નામ છે. પાન ૩૬પ મેં–મેં-ગુજરાતી- કાંસડે-મરાઠીમેં–કસઈ કહેલ છે. - પાને ૩૭૬ મેં-શતાવરીનાં નામ-મહાશીતા, બહુશ્રુતા, નારાયણી, મહાપુરૂષ દંતા, શતપદી, વૈષ્ણવી, વાસુદેવ પ્રિયકરી, મહોદરી, ફણજિહવા, બહુપુત્રીકા. (એટલા શતાવરી વનસ્પતિનાં નામ છે.) પાને ૪૦૬ મેં–ગુજરાતીમે-એખ-સંસ્કૃતમેં-કોકિલાલ-તે માપણ લાલ કિલાક્ષ અને કવેત કકિલાક્ષ-એખરાને કહેલ છે. પાન ૪૧૬ મેં–પ્રસારણ વેલ્યને (નારી) કહેલ છે. પાને ૪૧૭ મેં–સંસ્કૃતમેં-સારવા-ગુજરાતીમેકપરી, કાળી વેલ્યતેનું નામ જિહવો કહેલ છે. પાને ૪૨૬ મેં–શિવલિંગી, ઈશ્વરી, સ્વયંભૂ, દેવી, ચંડા, શિવલી એ એક જાતની વેલીનું નામ છે. પાને ૪ર૭ મેં–દેવી, ગોકર્ણ, મરાઠીમેં-મરવેલ, કહેલ છે. પાને ૪૨૯ મેં–ગુજરાતીમેં પીલુડી-સંસ્કૃતમેં કાકમાચી-તેનાં નામ વાયસી, કાકા, વાયસા હવા, કોકમાતા, સુંદરી, કાકિની. એ વનસ્પતિની જાત છે. પાને ૪૩. મેં–ગુજરાતી-અઘેડી-સંસ્કૃતમેં-કાજઘા, કાકનાસિકા, કાકા, કાકાસા, કાકકળા, દાસી, નદીકાન્તા, કાકી, ૫૯ Page #491 -------------------------------------------------------------------------- ________________ પાને ૪૩૪ મેં–ગુજરાતીમેં-હસરાજ કાળી ડાંડલી-સંસ્કૃતહંસાદી, ગેધાપદી,હિંદીમેં-હંસપગી–તેના નામમાં કરમાતા. પાને ૪૩૯મું-મરચા વાર્જિા માપ મરઘાનીતિ અર્થ મહત્યાક્ષી, વાલિકા, મત્સ્યગન્ધા, મિસ્યાદની વિવરણમાં કહ્યું છે કે-મસ્યાક્ષી અર્થાત મછછી કે સુપ છેટે છેટે હેતે હૈ, પતે ઉડદ કે પત કે સમાન હેતે હૈ, ફૂલ-સફેદ ઔર પીલે રંગ હેતે હૈ, ઈસમે મછલી કે સમાન ગધ આતિ હૈ. પાને ૪૪. મેં–સપક્ષી–એક જાતની વનસ્પતિ છે. પાને ૪૪૭ મે-ત્રણ વથા મા મુર બ્રહ્મચારિ I અર્થ – બ્રહ્મી, વયસ્થા, મત્સ્યાક્ષી, સુરસા, બ્રહ્મચારિણી (મત્યાક્ષી, સરસ્વતી, સુરશ્રેષ્ટા કતવેગા, દિવ્યતેજા, મહેષધિ, સ્વયભુવી, સૌમ્યતા સુરેણ, બ્રહ્મકનકા, મંડુકમાંતા, મંડુકી, મેધ્યા, વિશ, ભારતી, વરા, પરમેષ્ટિની, દિવ્યા, શારદા, કપોતવંકા; સોમવલ્લી) એ ખડ ભરામીનાં નામ છેગુજરાતીમાં-બ્રાહ્મી-ખડભરામી–સંસ્કૃતમાં બ્રાહ્મી, બ્રહ્મમંડુકી–હિંદીમે-બ્રહ્મી બંગાળમેં–બ્રહ્મશાક-મરાઠીમેં–બ્રાહ્મી. (આ પ્રમાણે ખડમરામીનાં નામ કહ્યા છે. ) પાને ૪૪૮ મેં-“બ્રાહ્મી” ના શબ્દમાં-ગુજરાતિ ભાષામાં-ખડમરામીને બ્રાહ્મી વિદ્યા બ્રાહ્મી કહેલ છે. પાને ૪પ૬ મેં–ગુજરાતીમે કુકડવેલ્ય-(વનસ્પતિ છે.). પાને ૪૫૯ મે-ગુજરાતીમે-ભોપથારી-સંસ્કૃતમેંગેજિહવાક. પાને ૪૬૪ મેં ગુજરાતીમે-ઉદકની-સંસ્કૃત-મૂષાકણ-હિંદીમૂસાકાની–બંગાલમેં-ઉંદરકાનપાના-મરાઠી-ઉંદરકાની (એ પણ વનસ્પતિની જાતિ છે.) પાને ૪૬પ મેં-ગુજરાતી- મોરેશિખા-સંસ્કૃત-મયૂરશિખાહિંદીમોરશિખા લાલમુર્ગા) બંગાલમેં-મયૂરશિખા-મરાઠીએજ, (એ એક જાતની વનસ્પતિની જાતમાં ઓષધી છે.), પાને પ૧ મે-હિંદી ભાષામેં–લાલમુંગ–એ એક જાતની ઓષધી છે. પાને પ૮૭ મેં-સોપારીને-કપીતન, કહેલ છે. પાને દ-૭ મેં–ચારોલીને-રાજતન કહેલ છે. પાને ૬૧૧ મેં–અન્નના સને-પારવતી, કહેલ છે. Page #492 -------------------------------------------------------------------------- ________________ ४६७ પાને ૬૨૫ મેં–કાજુકલિયાને પાર્વતી, કહેલ છે. પાને ૩૧ મેં–પીપળાને અશ્વત્થ, ગજાશન, ત્યદ્રમ. બોષિતરૂ. કૃષ્ણાવાસ, ચૈત્યવૃક્ષ, નાગબવું, દેવાત્મા, કપીતન, બોષિદ્રમ, કુંજરાન, પવિત્રક, બેધિવૃક્ષ, યાજ્ઞિક, વિપ્ર, મંગલ્ય, સત્ય, શુચિદ્રમ, ધનુર્વેક્ષ, એવા એવા પીપળાનાં નામ કહેલ છે. પાને ૬૭ર મેં–ગુજરાતમેં–-પારસ પીપળે-તેનેહિંદી-ગાજદંડબંગાળી ભાષામે-ગજશુંડી--કહેલ છે. પાને ૬૪૨-૬૪૩ મેં–અવકર્ણ—અજકર્ણએ નામનાં વૃક્ષ કહ્યાં છે. પાને ૨૪૪ –અપુત્રી-ગજવલ્લભા- એવા નામનાં વૃક્ષ કહ્યાં છે. પાને ૬૪પ મેં_ગુજરાતીમેં-કડાયે-સંસ્કૃતમેં–અર્જુન-તેને પાર્થ, પાંડવ, કોત્તેય, કૃષ્ણ સારથિ, વીર, વીરવૃક્ષ, અર્જુન વૃક્ષનાં એ નામ. પાને ૬૫૩ મેં–બાવળને–ોગ, કહેલ છે. પાને ૬૫૫ મેં–ગુજરાતીમે-અરિઠા- તૈલંગ ભાષામેં–કુકુડ કહેલ છે. પાને ૬૫૬ મેં–પત્ર જીવ-એવું વૃક્ષનું નામ છે. પાને ૬૬૩ મેં–ખાખરાને-બ્રહ્મવૃક્ષ કહેલ છે. પાને ૭૩ મેં–સાગને-કેલફલ કહેલ છે. પાને ૬૮૦મેં–બીજડાના વૃક્ષને-મંગલ્યા, સુભદા, લક્ષમી, પવિત્રા, પાપ નાશિની, (એવાં એવાં નામથી લાવેલ છે). પાને ૬૯૬ મેં–ધાતુની જાતમાં ગુજરાતી ભાષામાં સીસું તેને સંરક તમાં–નાગ, સીસક કહેલ છે. પાને ૭૧ર મેં–મેરથથાને-મયુર ગ્રીવક, મયુરક કહેલ છે. પાને ૭૧૭ મેં—બેદારને-સંસ્કૃતમાં-નાગાસત્વ કહેલ છે. પાને ૭૨૧ મેં–ગંઘકને-બલિ, બલરસ, કહેલ છે અને લૈટિન ભાષામે–સકકર કહેલ છે. પાને ૭૨૪ મેં–મણશલને સંસ્કૃતમાં-મનઃશિલા, નાગજિલ્લિકા, નાગ માતા, કહેલ છે. પાને ૭૯૮ મેં–ધાનની જાતમાં-જુવાર-લેટીન ભાષામાં હલકસ બલગેરી, કહેલ છે. પાને ૮૦૪ મેં_ઉડદને-બલિ કહેલ છે. Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ પાને ૮૫૦ મેં-હિલ મોચી નામની વનસ્પતીમાં-મસ્યાગી-મસ્યાક્ષી જળબ્રાહ્મી, બ્રાહ્મી-હિંદીમે-હુરહુલ-તેના કુલાદિ કહેલ છે. પાને ૮૫૦ મેં_એટીગણ નામની શાકની વનસ્પતિમાં-કુર્કટ, કુકુટએવું પણ નામ છે. પાને ૮૫૫ મેં–ગભીક શાકને–ગોજિહવા કહેલ છે. (શ્લેકમાં) પાને ૮૬૪ મેં–ગુજરાતીમાં-કડવી તુંબડી–તેને રાજપુત્રી, ન પાત્પના કહેલ છે. પાને ૮૬૯ મેં-ગુજરાતીમાં-તાસંતિ–એ નામની વનસ્પતિ શાકની તેને બંગ ભાષામાં શંશા કહેલ છે. પાને ૮૭૦ મેં–ગુજરાતીમાં—ચિભડાં, રાજગર, કોઠીંબા-સંસ્કૃતમાં-મૃગેશ્ર્વર, મૃગાક્ષી, મૃગાદની, કપિલાક્ષી, મૃગેક્ષણ, ચિત્રા, મૃગ ચિલિંટા, દેવી એવાં નામ લેકમાં કહ્યાં છે. પાને ૮૭૩ મેં–કલિંગાને—ગુજરાતીમાં–તબ્બયને–માં સફળ કહેલ છે. પાને ૮૮૯ મેં–ભીંડાને-ચતુષ્પદ કહેલ છે. પાને ૮૯૩ મેં–ગુજરાતીમાં–ગુવાર–સંસ્કૃતમે-ગોરાણી કહેલ છે. પાને ૯૦૦ મેં–લસણને–સ્વેચ્છકન્દ કહેલ છે. પાને ૯૧૦ –રતાળુને—લૌહિત, લોહિતાલું કહેલ છે. પાને ૯૧૧ મેં–હસ્તિકણ–ગજકર્ણ—એ કંદના નામ છે. પાને ૯૧૩ મેં–મહિષકન્દ, ભેંસકન્દ–કહેલ છે. પાને ૯૧૪ મેં–હસ્તિકંદ, ગજકન્દ, નાગકદ, કોળકન્દ, કહેલ છે. પાને ૧૫ મેં–ગુજરાતીમેં–વાહી કન્દ–સંસકૃતમે–વારાહીદ મરાઠીમેદુકકન્દ–ગુજરાતીમાં સુઅરીયા-તેનાં નામમાં–વારાહી, કરી. કડકન્યા, વિશ્વન કાંતા, વરાહી, કૌમારી, ત્રિનેત્રા, બહાપુરી, કન્યા, સૂકરકન્દ, શબરકત્વ, બ્રાહ્મીકન્દ, વરાહકન્દ, સુકકન્દ ( એ બધા કદનાં નામ છે. ) પાને ૯૧૬ મેં–વિશુકંદ; ધરણીન્દ કહેલ છે. - પાને ૯૧૯ મેં–ચંડાળદ કહેલ છે. પાને ૯૨૦ મેં–લક્ષ્મણ, પત્રકન્દ, પુત્રદા, નાગિની ઇત્યાદિ કન્દમાં નામ કહેલ છે. Page #494 -------------------------------------------------------------------------- ________________ પાને ૯૨૫ મેં–ગુજરાતીમેં-મીંદડાની બલી–તેના નામમાં ભૂમિ છત્ર કહેલ છે. પાને ૧૦૧૧ મેં—એરંડ તેલને અંડક તેલ, અંડક તેલ કહ્યા છે. પાને ૧૦૨૮ મેં–બેલકા અક, કહ્યા છે તે વનસ્પતિ છે. પાને ૧૨૯૧૦૩૦ મેં–સફેદ અંડકા અર્ક, લાલડકા અર્કએ વનસ્પતિની જાતિ છે. (એરંડ જણાય છે.) * પાને ૧૦૩ર મેં–કોયલીકા અર્ક–એ વનસ્પતિની જાત છે-વૃધુચીકા અર્ક–એ જુના ચઠીકા અર્ક, સફેદ ઘુઘુચીકા અર્ક કહ્યા છે. પાને ૧૦૩૬ મેં–કાકાસાકી અર્ક-વનપતિની જાતિને એ અર્ક, પાને ૧૦૩૭ મેં–મહેછીક અર્ક એવી વનસ્પતિના નામને અર્ક, પાને ૧૦૩૮ મેં–બ્રાહ્નકા અર્ક-બુદ્ધિ વર્લ્ડક, ઇસકે છ મહીને સેવન કરને સે કવિ હે જાતા હૈ. . પાને ૧૦૫ –ગૌડ દેશમેં-મસ્યડીકે ગુડ કહતે હૈ. પાને ૧૦૫૪ મેં—સાકરને-મીનાંડી, મર્ચંડિકા કહેલ છે. પને ૧૧૦૮ મે–વૃક્ષાદિકમે સ્ત્રી, પુરૂષ ઔર નપુંસક યે તીન પાને ૧૧૧૨ મેં–ઔષધી ઉષ્ણ વચ્ચે, શીતવીર્ય, કહી છે. (ભૂમી આશ્રી.) પાને ૧૧૮૮ મેં–અધપુષ્પી નામની વનસ્પતિનું નામધેનુ જિહાં છે. ગુજરાતીમાં અંધાકુલી કહી છે. પાને ૧૧૯૬ મેં—એકવીર, મહાવીર, સમૃદ્ધીર, વીર એને ગુજરાતીમાં -એકલકટ-એ નામનું વૃક્ષ કહેલ છે. પાને ૧૧૯૮ મેં–ભમરછાલ્ય-સંસ્કૃતમેં-જમરછલી, હિંદીમેં– ભમરછલ્લી-એ નામનાં વૃક્ષ કહેલ છે. પાને ૧૧૮ મેં–અજગંધા, ખરપુષ્પા, કાબરી, પૂતિમપૂરિકા, બ્રહ્મગભ, બ્રાહ્મી, તેને ગુજરાતીમેં–તલવ-સંસ્કૃતમાં-અજગંધાહિંદીમેં–તિલવન-મરાઠીમેં–કાનફેડી, કહેલ છે. પાને ૧૨૦૪ –ગોરક્ષી, સર્પદંડી, ગેપાળી તેને ગુજરાતીમે– રૂબો કહેલ છે. Page #495 -------------------------------------------------------------------------- ________________ ४७० પાને ૧૨૦૪ મે’—ગુજરાતીમાં પાતળ તુંબડી—સરકૃતમે પાતાલ તુંબી, મરાઠીમે’—નાગ તુ ખી—તથા દેવી, દિવ્ય તુ'બી, કહેલ છે. પાને ૧૨૧૦ મે’—ગુજરાતીમે —મામેજવા—સંસ્કૃત તથા અ`ગાલી ભાષામે’—નાગજિહ્ના કહેલા છે. પાને ૧૨૧૩ મે —ગુજરાતીમે—ઝુમખડાં—સંસ્કૃમે —સપુત્રી— હિંદીમે -સતપુતી તારઇ, અંગાલમે... તથા મરાઠીમેં—સતપુતી કહેલ છે. -O શ્રી આચારાંગ સૂત્રના પિંડેષણા અધ્યયમાં મંન મચ્' વિષે શંકાશિલ કલમા તથા શ્રી ભગવતીજી સૂત્રમાં કપાત, માર, અને કુકુડ શબ્દ માટે ખાટી શકાઓ જે ઉદ્ભવેલી છે તેને દૂર કરવાને પ્રથમ પુષ્કળ લખાણ થઈ ગયુ છે. તથાપિ આ છેવટના ચાલતા પ્રશ્નમાં બૈદ્યક શાસ્ત્રના નિયમ પ્રમાણે જેટલા તકરારી શબ્દો છે તેનુ સમાધાન આજ પ્રશ્નના ઉત્તરમાં થઈ જાય છે. કારણ કે જે શબ્દો સૂત્રમાં કહ્યા છે તેજ શબ્દો વનસ્પતિની જાતિમાંથી નીકળી આવે છે, માટે શ'કાશિલ જનોએ ઉપરનુ તમામ લખાણુ મનન કરીને વાંચવું અને શંકાને દૂર કરવી. શુદ્ધ પવીત્ર આત્મા જૈનના સાધુ ઉપર ખાટા આક્ષેપ મુકવાના અઘાર પાપના ( કર્યું– બંધના ખાજામાંથી બચાવવાને માટે ખાસ કરીને આ ઉલ્લેખ કરવાની જરૂર પડી છે. આટલા લખાણ ઉપરથી એમ તે ખાત્રીજ થઇ હશે કે–જૈનના સાધુ પૂર્વ માંસાહારી હતા નહિ, અને અત્યારે પણ નથી આ વાત ચેકસ છે. જૈનના સાધુ જો માંસાહારી હોય અને સૂત્ર તેનુ' ફરમાન કરતું, હૈય તો પછી તેજ સુત્રો તેજ ધર્માંના મુનિએ તેના નિષેદ્ધ કેમ કરી શકે ? પ્રશ્ન ૬૭ સું—કયા સુત્રમાં, અને કેણ મુનિએ માંસના નિષેધ કરેલા છે એવા નામવાર કોઇ દાખલો છે ? ઉત્તર—હા, જી, સાંભળે ઉત્તરાધ્યયન સત્રના ૧૩મા અધ્યયનમાં ૩૨ મી ગાથામાં ચિન્તમુનિએ બ્રહ્મદત્ત ચક્રવર્તિને કહ્યું છે કે–હે રાજન્ ! જો તુ કામ ભેગ છાંડવાને અસમર્થ હો તે, અન્નારૂ રખાયું તે દિયું; આય ક કર. એટલે મદિરા માંસના ત્યાગ કર. મદિરા માંસના ત્યાગ કરીશ તા હે રાજન્ ! તને સમકિતની પ્રાપ્તિ થશે, અને સમકિતની પ્રાપ્તિ થયે ધર્મીને વિષે દૃઢ રહીને જીવ ઉપર અનુકંપા લાવી ( શિકારાદિ ( નહિં કરીશ તે ન્યાય માર્ગ ચાલીશ તે મનુષ્યદેહ મૂકવા પછી તું વૈક્રિય શિરીરવાળા શકિતવાન મોટો દેવતા થાઇશ. એમ મુનિએ કહ્યુ છે. Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૭૧ અહિંયાં આય ક ને માટે માંસાદિકના ત્યાગ ગર્ભિતપણે જણાવ્યે છે. જ્યાંસુધી માંસાહારમાં વૃદ્ધિપણું હાય—જેને માંસાહારની ટેવ પડેલી હાય છે તેના કાઠામાં દયાના વાસ થઇ શકતા નથી તેમજ ત્યાસુધી સમકિતની પ્રાપ્તિ પણ થાતી નથી તેપછી ધનુ' તે પ્રતિપાલન કરી શકેજ કયાંથી ? માંસાહારીને બધા ગુણેાની નાસ્તિ છે. પ્રશ્ન ૬૮ મું—સમકિતી જીવ માંસાહારી ન હાય ઍવે કોઇ દાખલે છે? ઉત્તર——હા, જી, સાંભળેા “જૈન ગ્રંથ રત્નાકર”રત્ન ૩ રા-સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા અથ ધર્માનુપ્રેક્ષા-પાને ૧૧૬ મેં કહ્યુ છે કેसम्यग्दर्शन शुद्धः, रहितः मद्यादि स्थूल दोषै સમ્યક્દર્શન હૈ શુદ્ધ જાકે ઐસા મઘમાંસાદિ સ્થૂલ દોષ રહિત હતે હું. એટલે સમિદિષ્ટ જીવ હાય તે દ્વિરા માં િમોટા મોટા દોષોથી રહિત હાય. એટલે મદિરા માંસ ખાય નિહ, પરદારા ગમન કરે નહિ, અર્થાત્ સાત વ્યસન માંહેલું કોઈ વ્યસન સેવે નહિ. દુનિયામાં નિંદાય તેવુ કાર્ય સમકિતી કરે નહિ. માંસાહારથી થતી નુકસાની તેનું સ્વરૂપ જાણનારા સમષ્ટિ જીવા તેનુ સેવન કર્દિ કરે નહિ. તે પછી સાધુને માટે સવાલ ઉòજ શાના ? સાધુને તે જ્યાં મંદિરમાંસ વપરાતે હેાય તેવે રસ્તે પણ જવાની ભગવંતની આજ્ઞા નથી. પ્રશ્ન ૬૯ મુ—માંસાહારથી શું નુકસાન થાય છે તે જણાવશે ? ઉત્તર—સાંભળે હિતશિક્ષા' પૃષ્ટ ૪૭ મે -લખ્યું છે કે-માંસ ખારાકથી જે ભયંકર બગાડ થાય છે. તે ધ્યાનમાં લેવા જોગ છે. ડો, ટી, એલ, નીકોલ્સ, એમ્. ડી. કહે છે કે “માસ ખોરાક કૃત્રિમ જુસ્સા ઉત્પન્ન કરે છે, એ કૃત્રિમ જુસ્સાના પરિણામે માણસ વિષય લુબ્ધ અને છે—એથી થાક ઉત્પન્ન થાય છે. થાક દૂર કરવા જીસ્સાની જરૂર પડે છે. અને જુસ્સા માટે તે માણસ પાછે માંસ ખાય છે, અને પરિણામે ગેાળ કુંડાળામાં ફર્યાંજ કરે છે, અને વિનાશનુ કામ ચાલ્યાં કરે છે.” આ પ્રમાણે માણસને તામસી વૃત્તિના બનાવનાર એ (માંસ) ખારાક મનુષ્યનું મનુષ્યપણું છીનવી લે છે અને નિર્દયતાને શ્રીજી કુદરત જેવી બનાવી દે છે. એથી વધારે—માંસ ખારાક (૧) ઘણાં દરદ ઉત્પન્ન કરે છે, (૨) માણસને તામસી વૃત્તિના બનાવી નીતિ ભ્રષ્ટ કરે છે, (૩) અને શાસ્ત્રના ન્યાયે ગતિના પણ બિગાડ કરે છે. Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ પ્રશ્ન ૭૦ સુ` માંસાહારીની ગતિ કઈ થાય ? આ વિષે શાસ્ત્ર કાંઇ જણાવે છે ? ઉત્તર—હા, જી, સાંભળેા-શ્રી ભગવતીજી સૂત્રનું' આઠમું શતક નવમા ઉદ્દેશો-તેમાં ગૌત્તમ ગણધરે નૈયિક ( નારકીનું ) આયુ તથા તેવા કાણુ શરીર પ્રયાગબંધ-બાંધવાનુ` કાંરણ પૂછતાં શ્રી મહાવીર ભગવાને માંસાહારને ' પણ તેનાં કારણ તરીકે ખુલ્લી રીતે જણાવેલ છે, તે સંબંધમાં આ રીતે છેઃ-મૂલપાઠ रइयाउ कम्मा सरिरप्पओग बंधेण भंते ॥ पुच्छा ॥ गोयमा, મદારમયા, મદાળિયાળુ, પંવિત્તિ વહેળ, કુળિમાદારેળ, ગેરકयाउय कम्मा सरिरप्पओग णामाए कम्मस्स उदयेणं णेरड्याउय कम्मा सरिरजाव पओग बंध. ।। ગૌત્તમ પૂછે છે કે હે ભગવન, નરક યેાગ્ય આયુ તથા કાણુ શરીર પ્રયાગ શી રીતે બધાય ? એના ઉત્તરમાં ભગવાન કહે છે કે હે ગૌત્તમ, મહાઆરંભ, મહાપરિગ્રહ, 'ચેન્દ્રિય જવાનો વધ, અને માંસાહાર. એ ચાર કારણેાથી જીવ નરકનું આયુષ્ય તથા કાણુ શરીર પ્રયોગ ખાંધે છે. અને તેના ઉદયથી નરકમાં જાય છે. અહિંયાં ભગવતીજીમાં ચેકબુ` કહ્યું છે કે માંસના આહાર કરનાર મરી નરકમાં જાય છે. તેમજ ઠાણાંગ સૂત્ર પણ એજ જણાવે છે. પ્રશ્ન ૭૧ મુ—ઠાણાંગ સૂત્રમાં માંસાહાર વિષે શું કહ્યું છે ? તે પણ જણાવશે ? ઉત્તર---સાંભળેા-ઠાણાંગ સૂત્ર-હાણે ચેાથે-માંસ ભક્ષીને નસ્ક ફળ છે તે સૂત્રપાઠ~~~ કહ્યુ` 'चउहि ठाणेहिं जीवा जेरहयत्ताए कम्मं पकरेति तंजहा महारंभयाय, महापरिग्राहयाए पंचिदिय वहेणं कुणिमाहारेणं' इति . || कुणिम शब्दस्तु मांसार्थ: प्रसिद्ध एव ॥ ચાર સ્થાનકે જીવ નરકને વિષે ઉપજવાનુ` કમ ઉપજે છે. તે કહે છે. મહા આર’ભ કરવા થકી, મહા પરિગ્રહ થકી, 'ચે દ્રિય છવના વધ કરવાથી, અને માંસ ભથ્થુ કરવાથી, એ ચાર કારણે જવ નરકમાં જવાનું કર્યું ઉપરાજે તેમાં માંસાહાર કહેલ છે. તેમજ ઉવવાઇ સૂત્ર પણ એજ જણાવે છે. Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૭૩ પ્રશ્ન ૭૨ મું–માંસાહારી વિષે વિવાઈ સૂવ શું જણાવે છે ? ઉત્તર–ઉવવાઈ સૂત્રમાં પણ માંસ ભક્ષણ કરનારને નરક ગતિની પ્રાપ્તિનું વર્ણન કરેલ છે તે સાંભળો સૂત્રપાઠ– चउहि ठाणेहिं जीवा णेरइयत्ताए कम्मं पकरें ति, णेरइयत्ताए कम्मं पकरेत्ता,एरइएसु उववनंति तंनहा महारंभयाए महापरिग्गहयाए पंचिंदिय वहेणं कुणिमहारेणं ॥ इति. આ સ્થાનકે જવ નરકમાં જવાનું કર્મ ઉપરાજે છે, નરકમાં જવાનું કર્મ કરીને નરકમાં ઉપજે છે તે કર્મ ક્યા ? તે કહે છે. મોટા આરંભના કરનાર મોટા આરંભે કરી મહા પરિગ્રહના મેળવનાર, પંચેન્દ્રિય જીવના વધને કરનાર, અને માંસ ભક્ષણના કરનાર. ઉપર કહેલા ત્રણ સૂત્રમાં નરકે જવાના ચાર કારણોમાં શું કારણ માંસ ભક્ષણનું જણાવ્યું છે. જૈન સૂત્રોના પાઠક જૈન સાધુ યા શ્રાવક, ભગવંત મહાવીરના વચનાનુસાર વર્તનારા પિતે સારી રીતે જાણનારા, સૂત્ર વચનને આગળ કરી ચાલનારા ચારે ગતિના ઉત્પત્તિના સ્થાનકના તથા મેક્ષ ગતિની પ્રાપ્તિના તમામ ઉપાયના જાણ પુરૂષે મદિરા માંસનું સેવન કરી નરક ગતિને સ્વીકાર કેમ કરે ? અર્થાતુ કદી ન કરે. સાધુની ગતિ તે મોક્ષની કે દેવલેકની જ હોય છે અને શ્રાવકની ગતિ પણ દેવલની કહી છે માટે જૈન ધર્મના સાધુ ત્રણ કાળમાં પણ માંસાહારી હોયજ નહિ. આ વાત સિદ્ધાંત છે. | મધ માંસાદિ અગ્ય વસ્તુના ભક્ષના નિષેધક વચનામૃતથી જેમનું અંતઃકરણ સીંચાયેલું હોય છે તેવા નરકાદિ દુર્ગતિમાં નહિ જનાર મેક્ષાથી જે મધ માંસ ભક્ષણ કર્યા વગર જ નિર્દોષ સાદા અને સાત્વિક ખોરાકથી જ પિતાના જીવન નિર્વાહ કરી લે છે. બાકી જેઓ જીભની લાલસાના દાસ થઈને તેનું (માંસનું) ભક્ષણ કરે છે તેઓ બે બાજુથી કર્મબંધ કરીને નરકમાં પડી પરમાધામીને હાથે ભયંકર દુખે ભગવે છે. પ્રશ્ન ૭૩ મું–કોઈ એમ કહે કે અનાજની જાતિમાંથી બનાવેલા ખોરાકને માટે અનેક જીને વિનાશ કરે પડે છે તેના પરિમાણમાં એક મેટા જીવને વિનાશ કરી ઘણ જણને ખોરાકના કામમાં આવે તેમાં ઘણું ઓછું પાપ લાગે. આ અભિપ્રાય અમારો ખરે છે કે બેટા ? Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ ઉત્તર—આ અભિપ્રાય તમારા તદ્ન ખાટા છે. મેટા જીવાને હણ– નારના હૃદયમાં કોઇ પણ જીવની દયા રહેતી નથી, તેનુ હૃદય કઠોર અને નિ ય બને છે. માંસાહારીએ પેાતાના ખારાક માટે શિકારી બને છે ત્યારે તે હિંસકાને દેખી ઘણા જીવા ભયભ્રાંત થઇ ત્રાસ પામી નાશ ભાગ કરે છે. પોતાના ખાળ બચ્ચાથી પણ વિખુટા પડે છે. કોઈ જીવ વધકોને હાથ પડે તે તે વખતે તે જીવ કાંપી ચાલે છે. હિંસકાને એટલે વિચાર થત નથી કે–જ્યારે હું પ્રાણ જવાના કટ્ટમાં આવી પડું ત્યારે મારા પ્રાણ અચાવવાને જેટલો હુ પ્રયત્ન કરૂ અને હું જેમ મરણના ભયથી ત્રાસ પામુ` છું તેમ તેવીજ રીતે બીજા જીવાને કેમ ન હેાય ? એટલા વિચાર પણ ઘાતકી જનાને આવે નહિ . એક એ-અને બીજું' એ કે–માંસના ખારાક લાગણી ઉશ્કેરનાર, દુષ્ટ વિચાર ઉત્પન્ન કરનાર અને ગ ંદો તથા ઘણી વખત ઝેરી હોય છે. માંસાહારી લેાકોને તાવ, મરડો વગેરે રોગા વારવાર થાય છે. પ્રાણીખારાક વિકાર ઉત્પન્ન કરે છે; તેથી તે ખાનાર--માંસોહારી વિષય લુબ્ધ અને દુરાચરણી બને છે વગેરે માંસ ભેગીને ઘણા દોષો ઉત્પન્ન થાય છે. માંસ ભક્ષીએ અજ્ઞાનતાને લઇને કદ્રી ઉધમાં બકવાની પેઠે બાલે કે અમને એકજ જીવનુ` પાપ લાગે તેવાઓને કોઇ પણ શાસ્ત્રનું જ્ઞાન હોય એમ જણાતું નથી. શાસ્ત્રમાં તે ચોકખુ` કહ્યું છે કે-માંસની અંદર અસખ્યાસ`ખ્ય જીવની ઉત્પત્તિ થાય છે. પ્રશ્ન ૭૪ —એવું વળી કયા શાસ્ત્રમાં કહ્યું છે તેતા જણાવે ? ઉત્તર—સાંભળે!–સ મેધ સતરિ આદિ જૈન શાસ્ત્રમાં કહ્યુ` છે કેઃ आमासु पकाय, विपच्य माणासु मंस पेसीसु; सययं चिय उबवाओ, भणियोय निगोय जीवाणं ॥ १ ॥ અ—અગ્નિથી નહિ પકવેલા-કાચા તથા પકવેલા-પાકા માંસ તથા અગ્નિથી પચતા માંસ--માંસના પિંડમાં સદા અંતર રહિત જ્યાં સુધી માંસ રહે ત્યાં સુધી તેમાં નિગોષ્ક્રિયા (ઝીણુ માં ઝીણાબારિક-તરણા–અસખ્યાસંખ્ય) જીવ ઉપજે છે એમ કહેલું છે, આ પ્રમાણે જૈન મત અને અન્ય મતના શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-મધાદિચારે એલમાં જીવની ઉત્પત્તિ કહી છે, પ્રશ્ન ૭૫ મુ’——જૈન મત અને અન્ય મતના શાસ્ત્રમાં શી રીતે કહ્યું છે ? તે પણ જણાવશે ? ઉત્તર—પ્રવચન સારાસાર ગ્રંથમાં ચાર ખોલમાં જીવની ઉત્પત્તિ કહી છે તે નીચે પ્રમાણે છે. Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫ मज्जे महु मिसंमि, नवणीयमिय चउध्थए; उव वज्र्ज्जति असंखा तव्वन्ना तत्थ जंतुणो ॥ १ ॥ અર્થ—દારૂ, મધ, માંસ ને માખણમાં તે વર્ણા અસખ્યાતા જીવ ઉપજે છે. સૂક્ષ્મ શરીરવાળા છે માટે દેખાય નહિ અને અન્ય મતના નગ પડલ ગ્ર'થમાં કહ્યુ` છે કે-મઘ મારું મધુત્તિ ચ, નવનીતે તેિ; પર્યંતે વીજ્યને, સૂક્ષ્માનંત રામય || અ:-મધ, માંસ ને મધુ ( મધ ) એ ત્રણેને વિષે નિત્ય કહેતાં સદાયે અને નવનીત તે માખણ છાશથી આળશુ' કર્યાં પછી એ ચારે પદાને વિષે સૂક્ષ્મમાં સૂક્ષ્મ (તરણા) જીવાની રાસી ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે. અર્થાત્ જ્યાં સુધી તે પદા રહે ત્યાં સુધી તેમાં અસંખ્યાસખ્ય જીવાની ઉત્પત્તિ અને વિનાશ-ચય ઉપચય થયા કરે છે ( એમ પુરાણ સારમાં કહ્યું છે. ) અહિંયાં માંસને વિષે પણ અસ`ખ્યાસબ્ય જીવની ઉત્પત્તિ કહી છે. અનાજના જીવની સંખ્યા કરતાં માંસમાં ઉત્પન્ન થતા જીવોની સંખ્યા; ઉપર કહેલા શાઓના ન્યાયે વધી જવાથી માંસ ભક્ષણમાં વિશેષ વિશેષ પાપ રહેલુ છે. વળી માંસના ખારાક નીચમાં નીચ ગણાય છે. કનિષ્ટમાં કનિષ્ટ કહેવાય છે. સર્વ ધર્મવાળાએ માંસ ભક્ષણને નિંદેલ છે. આ ખારાક જૈન સાધુને સર્વથા નિષદ્ધ છે. અને ઉત્તમ વર્ગના મનુષ્યો પણ આવા અભક્ષાલક્ષથી વિમુખ રહે છે. આવા અાગ્ય ખારાકના અધિકારી તે નરકગામી અનાય વૃતિવાળાજ હેાય છે. આ વિષે જૈન સિદ્ધાંતાના પુષ્કળ દાખલા અપાઇ ગયા છે. તેમજ અન્ય શાસ્ત્રમાં પણ માંસ ભક્ષણના કરવા વાળાને મહા માઠાં ફળ કહ્યાં છે. પ્રશ્ન ૭૬ મું —અન્ય શાસ્ત્રમાં માંસ ભક્ષણ વિષે શુ કહ્યુ છે ? તે જણાવશે ? ઉત્તર-સાંભળે!-માંસ ભક્ષણના કરવાવાળાને-મહાભારતમાં કહ્યું છે यावंति पसुरोमाणि पसुगात्रेण भारतः तावद्वर्ष सहस्त्राणि, पच्यते नरके नरः || १ || શ્રી કૃષ્ણોવાચ-હે ભારત ! જે માંસાહારી પશુને વધ કરે છે, તે પશુનાં શરીરમાં જેટલાં રૂવાડાં હોય તેટલા સહસ્ર વર્ષ લાગે તે પશુવધક નરકને વિષે પચે છે, એટલે પશુનાં જેટલાં રૂવાડા હોય તેટલા હજાર વ સુધી નરકના મહાદુ:ખને ભોગવે. Page #501 -------------------------------------------------------------------------- ________________ ४७६ પ્રશ્ન ૭૭ મું–કોઈ એમ કહે કે અમે પશુવધ કર્યા વિના તૈયાર મળેલા માંસને ખાઈએ તને તે નરકમાં જવું ન થાય કે ના? ઉત્તર–ઉપર કહેલા ચાલતા અધિકારમાં તે પણ જણાવ્યું છે કે तिल सर्षप मात्रंतु, यो मांसं भक्षते नरः; ते यांति नरकं घोरं, यावच्चंद्रदीवाकरौ. ॥२॥ તલ અને સરસવ જેટલું પણ માંસ કદાપિ કેઈ નર ખાય તે તે ખાનાર મનુષ્ય ઘોર નરકને વિષે જાય, અને જ્યાં સુધી ચંદ્રમા અને સૂર્ય તપે અર્થાત્ જ્યાંસુધી ચંદ્રમા સૂર્ય રહે ત્યાં સુધી તે માંસાહારી નરકના દુઃખ ભગવે. એમ મહાભારતમાં કહ્યું છે. (પુરાણ સાર) અને માંસાહારી ઘણા કાળ સુધી નરકના દુખ ભેગવીને કદી મનુભવમાં આવે છે કે થાય ? તે જણાવે છે. अल्पायूषो दरीद्रश्च, परकर्मोंप जीविनः; कुकुलेष्वेव जायंते, ये नरा मांस भक्षका. ॥३॥ અર્થ– માંસાહારી જીવ નરકનાં દુઃખ ભેળવીને કદી મનુષ્યપણું પામે છે તે અલ્પ આયુષ્ય પામે, દરિદ્ર થાય, પારકા કમેં જીવન ગાળે, અને નીચ કુળમાં ઉત્પન્ન થાય; જે નર માસનું ભક્ષણ કરે તે નરક ગતિનરકનાં દુબ ઉપરાંત મનુષ્યને ભવ પામે તોપણ દુઃખી સ્થિતિને પામે, અને તે ઉપરાંત જીવના વધ કરનારને વિશેષ ફળ કહ્યું છે. સાંભળે પ્રાણી જીવના વધ કરનારને પૂર્વ કહ્યા ઉપરાંત વિશેષ ફળ નીચે પ્રમાણે અતિહાસ પુરાણમાં કહ્યું છે. स्वल्पायु विकला रोगी, विचक्षु बधिर खलः; वामनः पामन पंढो, जायते स भवोभवे. ॥४॥ અર્થ– આઉખું પામે, વિકલ તે ઘેલે–ગાંડ-બાવરે થાય સદાય રેગી રહે, આંધળો થાય, બહેરે થાય, ખલ થાય, વામને થાય, કુણી-કઢીયે થાય, નપુંસક થાય. એટલાં વાનાં જીવહિંસાના પ્રભાવે પ્રાણી વધકે ભવભવ જ્યાં જ્યાં ઉત્પન્ન થાય ત્યાં ત્યાં તે પ્રમાણે પામે. અર્થાત માંસાહારી પ્રાણીવધકોને ઉપર પ્રમાણે ફળ પ્રાપ્ત થાય એમ શાસ્ત્ર જણાવે છે. (પુરાણ સાર) પ્રશ્ન ૭૮ મું–માંસાહારીને માટે જ્યારે ઉપરોકત ફળ કહ્યું તે માંસના ત્યાગીને માટે શાસ્ત્રમાં શું ફળ કહ્યું છે? Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૭૭ ઉત્તર–સાંભળે-મહાભારતમાં માંસના ત્યાગીને માટે નીચે પ્રમાણે याव जीवं च यो मांग, विषवत् परीवर्जयेत, विसीष्टो भगवानाह, स्वर्गलोकेस्य संस्थिति. ॥१॥ અર્થ– શ્રીકૃષ્ણ ભગવાન વિશિષ્ટ પ્રત્યે કહે છે કે-વિશિષ્ટ! જે મનુષ્ય જીવિતપર્યત માંસ ને વિષ સમાન જાણી તેને ત્યાગ કરે તે મનુષ્ય સ્વર્ગલેકમાં જાય છે અર્થાત્ તે પુરૂષને વાસ સ્વર્ગમાં થાય છે. એ માંસ ત્યાગનું ફળ કહ્યું. ( પુરાણ સાર.) પ્રશ્ન ૭૯ મું–કેઈએ પેલું માંસ ખાધું હોય અને પછી ત્યાગ કરે તેને કઈ ફળ ખરું કે કેમ? ઉત્તર–એજ અધિકારે નીચે પ્રમાણે કહ્યું છે. સાંભળે यो भक्षयित्वा सांसानि, पश्चादपि निवत्तत यमस्वामि रुवाचेदं, स्तोपि स्वर्गति मान्पुयात्. ॥२॥ અર્થ—અજ્ઞાનપણે કોઈએ પેલું માંસ ખાધું હોય અને પછી તે માંસથી નિવર્સે તે યમ સ્વામી જે વિષ્ણુ ભગવાન એમ કહે છે કે–તે. પણ સ્વર્ગને પાસે. (પુરાણસાર) માંસ ભક્ષણથી અળગાં રહેતાં આ દુનિયામાં આપણી પ્રશંસા થાય છે. અને પહેલી દુનિયામાં સ્વર્ગ અને મુક્તિ મેળવી શકાય છે, એમ શાસ્ત્રકાર જણાવે છે આચારાંગ સૂત્રના ભાષાંતરમાં-પરિહાર્ય મિમાંસામાં પાને (૪૧) મે श्रुत्वादुःख परंपरा मतिघृणां मांसाशिनां दुर्गति, ये कुवैति शुभोदयेन विरति मांसादन स्यादरातः सदीर्घायु रदूषितं गदरुजा संभाव्य यास्यंतिते, मर्येषद्भट भोग धर्ममतिषु स्वर्गापवर्गेषु च માંસ ખાઉઓની દુઃખમય અને કરૂણ જનક વર્ગતિ (દુરવસ્થા તથા નરક પ્રાપ્તી) થતી સાંભળીને જે ભાગ્યશાળી પુરૂષ હિમ્મત ઘર માંસ ભક્ષણને ત્યાગ કરે છે, તેઓ નીરોગી રહીને લાંબુ આયુષ્ય પુરૂં કરી વળતા જન્મમાં સખી બર્મિક અને બુદ્ધિશાળી કુટુંબમાં અવતરશે અને અનુક્રમે સ્વર્ગ તથા મોક્ષ મેળવશે. Page #503 -------------------------------------------------------------------------- ________________ ४७८ પ્રશ્ન ૮૦ મું–કદાપિ કેઈ એમ કહે કે-યજ્ઞાદિ અર્થે પશુવધ તથા માંસાદિક ભક્ષણ કરવાને નિષદ્ધ નથી. તેનું કેમ? ઉત્તર-દરેક ધર્મ દયાને ઉપદેશ કરે છે-હિંસાને નિષેધ કરે છેહિંસા માટે તિરસ્કાર બતાવે છે. હિંદુ ધર્મમાં દયા દાન દમન એને મુસલમાન ધર્મમાં બેર-મેર ને બંદગી, કહેલ છે. એમ સૌ કોઈ જાણે છે. છતાં તેજ ધર્મના ઉપદેશકે અમુક અમુક નિમિત બતાવીને હિંસાની છુટ આપે અરે ! હિંસાને આદેશ કરે તે કેવી સંતાજનક વાત? આ કેવળ સ્વધર્મની હલકાઈ કરાવવાનું કામ નહિ તે બીજું શું ? અહિંસાના પાયા ઉપર ચણાયેલા ધર્મો ધર્મ ખાતરજ હિંસા કરવાનું ફરમાવે એવું શું કોઈ વિચારવાન મનુષ્ય માની શકશે? શું એવા ફરમાન કાઢી બતાવનાર જનોને ગત સ્વાર્થ છાને રહેશે. બન્યું છે એમ કે-કેટલાંક ઉપદેશકોએ અજ્ઞાનતાથી, ધર્મ પુસ્તકને મર્મ બરાબર નહિ સમજવાથી, અર્થને અનર્થ કર્યો છે અને કેટલાક ઉપદેશકે એ માંસ મદિરાની લાલચથી બીજાઓ તેનખાય અને ગુરૂ ખાય તેથી પિતાની હલકાઈ કહેવાય-નિંદા થાય અને માન દ્રવ્ય આદિ મળતું બંધ થાય તેમ સમજીને-ધર્મપુસ્તકમાં પાછળથી અમુક શબ્દો ઉમેરી દીધા હોય તે ના કેમ કહી શકાય? ધર્મ અર્થે હિંસા (દાખલા તરીકે યજ્ઞ, બકરી ઈદ આદિ) કરવા સંબંધમાં તે ધર્મો ખુદ પિતે શું મત આપે છે તે હું તમને કહીશ. આપના કેટલાક બ્રામ્હણ બંધુએ અશ્વમેઘ, ગેમેધ, અજમેઘ, વિગેરે યજ્ઞોની હિમાયત કરે છે તે સ બંધમાં શ્રીમદ્ ભાગવત્ કે જે તેમનું પવિત્ર પુસ્તક ગણાય છે, અને માણસ મરી ગયા પછી તેને કલ્યાણ અર્થે જે પુસ્તક વંચાવવામાં આવે છે, તેમાં જે હકીક્ત છે તે ખાસ જાણવા ગ્ય છે. પ્રશ્ન ૮૧ મું- ભાગવતમાં શું કહ્યું છે? તે જણાવશે? ઉત્તર–શ્રીમદ્ ભાગવત પુરાણ કે જે પ્રમાણભૂત પુસ્તક ગણાય છે તેના ૪ સ્કલના ૨૫ મા અધ્યયનના ૭-૮ મા કલેકમાં કહ્યું છે કે પ્રાચીન બહી નામના રાજાએ પિતાની ઈચ્છા પરિપૂર્ણ કરવા સારૂ ય કરી હુજારે પશુઓને મારેલાં તે જે તે પ્રમાણે ન કરવા શ્રી નારદજીએ તે રાજાને કહ્યું કે भो भो प्रजापते राजन्, पशून् पश्यत्वयाध्वरे; संज्ञा पिता जीवसंधान, निर्धणेन सहस्रशः. Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૭૯ एते त्वां संप्रतीक्षते, स्मरंतो वैशसं तब सपरेत मयः कूटैः, छिदंत्युत्थित मन्यवः ભાવાર્થ “હે રાજન્ ! તેં યજ્ઞમાં હજારો પશુઓને માર્યા છે, તે સઘળાં તારી વાટ જોઇ રહ્યાં છે, અને તને વારવાર સંભાળે છે સમય તું મરી જઈશ ત્યારે તેઓ તને તેવાંજ હથિયારો વડે કાપશે ” આ પ્રમાણે કહી નારદજીએ પ્રાચીન અહીં રાજને પશુએ નજરે દેખાડ્યાં, તે જોઇ એ રાજાએ ભયભિત થઇ કહ્યું કે “હુંવેથી હું તે પ્રમાણે નહિ કરૂ'. 73 (હિતશિક્ષા.) આ પ્રમાણે હિંદુ ધર્મ શાસ્ત્રના મોટામાં મોટાં પુસ્તક શ્રીમદ્ ભાગવતમાં કહેલું છે તે તેનુ ઉલ્લુ'ધ કરી યજ્ઞ નિમિતે તથા બીજી કોઇપણ પ્રકારની દેવ નિમિત્તે હિંસા કરવી એ કોઇપણ સમજી માણસને યાગ્ય નથી. આ વિષે શિવ પુરાણમાં પણ કહ્યું છે. પ્રશ્ન ૮૨ મું-શિવ પુરાણમાં શું કહ્યું છે ? તે જાણવુ' જોઇએ. ઉત્તર-સાંભળે!–ઉપરના ચાલતાં અધિકારે કહ્યું છે કે-આ ઉપરાંત શિવપુરાણ નામના ગ્રંથ શ્રીમદ્ ભાગવત તથા ભારતના તારણરૂપે છે. તેમાં યજ્ઞ અ થતી હિંસા તથા માંસ ભક્ષણ સંબધે, તેમજ હરકોઇ પ્રકારની જીવ હિંસા સંબંધે, પદેષદે નિષેધ કરેલ છે. તે ટાંકવાથી અગે વિશેષ લખાણ થવાના ભય રહે છે. ( આચારાંગ ભાષાંતર-શબ્દો વિવેક. ) સ્વામીનારાયણની શિક્ષાપત્રીમાં પણ શ્રી સહેજાન દજીએ તે વિષે સારી શિક્ષા આપી છે. પ્રશ્ન ૮૩ મુ–સહેજાનંદજીની શિક્ષાપત્રીમાં શુ કહ્યુ છે ? તે પણ જણાવશે ? ઉત્તર–સાંભળે–શ્રીમદ્ સહેજાન દજી પેાતાની ૧૯૫૫ માં છપાએલી છે તેમાં શ્લોક ૧૧ મે-કહ્યું છે કે कस्यापि प्राणिनो हिंसा, नैवकार्यात्र मामकैः, सूक्ष्म यूका मत्कुणा दे, रपि बुद्धया कदाचन. ११ અર્થ : તુવે તે વર્તવાની રીત કહિયે. જેઃ- અમારા જે સત્સંગી તેમણે કોઇ જીવ પ્રાણિમાત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તે ઝીણા એવા જા ; માંકડ; ચાંચડુ; આદિક જીવ તેમની પણ હિંસા કયારૈય ન કરવી. તેમજ શ્ર્લોક ૧૨ મે’-યજ્ઞાદિ અર્થે પણ હિંસાના નિષેધ કર્યાં છે. શિક્ષાપત્રી સંવત્ Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ સહજાનંદજી પિતાની શિક્ષાપત્રીમાં કહે છે કે-કલેકदेवता पित्यागार्थ, मध्यजादेश्च हिंसनम ; नकर्त्तव्यमहिंसैव, धर्मःप्रोक्तोऽस्तियन्महान्. ॥१२॥ અર્થ—-અને દેવતાને પિતૃ તેનાં યજ્ઞને અર્થે પણ બકરી મૃગલાં શશલાં માછલાં આદિક કેઈ જીવની હિંસા ન કરવી. કેમ કે અહિંસા છે તેજ મેટો ધર્મ છે. એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે. તેમજ પન્નરમાં શ્લેકમાં માંસને પણ સર્વથા નિષેધ કર્યો છે. સહજાનંદજી પિતાની શિક્ષાપત્રીમાં કહે છે કે-કन भक्ष्यं सर्वथा मांसं, यज्ञ शिष्टिमपि कचित् ; न पेयंच सुरा मद्य, मपि देव निवेदितम् ॥१५॥ અર્થ–માંસ સર્વથા ખાવું નહિ, અને જે માંસ યજ્ઞનું શેષ હેય તે પણ અથવા આપતકાળમાં પણ કયારેય ખાવું નહિ. અને ત્રણ પ્રકારની સુરાને અગિયાર પ્રકારનું મઘ તે દેવતાનું નૈવેદ્ય હોય તે પણ ન પીવું. વળી ક ૨૨ મે-કહે છે કે देवतायै भवेद्यस्यै, सुरा मांस निवेदनम् । यत्पुरोऽजादि हिंसाच, न भक्ष्यं तन्निवेदितम् ॥२२॥ અર્થ – અને જે દેવતાને સુરા માંસનું નૈવેદ્ય થાતું હોય અને વલિ જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતિ હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું. (ઈતિ શિક્ષાપત્રી.) પ્રાણીવ અને માંસાહાર-માંસ ખેરાક નિષેધને હિંદુ ધર્મના પવિત્ર પુસ્તકમાંથી પુષ્કળ નીકળી આવે છે તેમજ મુસલમાન, પારસી અને અંગ્રેજ વગેરેના ધર્મ પુસ્તકમાં પણ પ્રાણી હિંસા ને માંસ ખેરાક વિષે સખ્ત મનાઈ કરેલી જોવામાં આવે છે. પ્રશ્ન ૮૪ મું–મુસલમાન ભાઈઓના ધર્મ પુસ્તકમાં પ્રાણી હિંસા અને માંસાહારને નિષેધ કેવી રીતે કર્યો છે તે જણાવશે? ઉત્તર–સાંભળ-મુસલમાનોને “આઈને અકબરી” માં લખેલું છે કેઅકબર બાદશાહ દર શુક્રવારથી રવિવારે, ગ્રહણને દિવસે, તીર રેજના જશનને દિવસે, અને આખા ફરવરદીન તથા આવા માસમાં બીલકુલ માંસ ખાતે નહિ. તેવી જ રીતે આજ પણ કોઈ મુસલમાન “શાલેક શરીઅતી માંથી “ટરપીટ” માં પેસે તે તુરતજ માંસ ખાવું છેડી દે છે. Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૮૧ વળી રાવજી વેરા જેઓ લેટીઆ વેરા-કહેવાય છે, તેઓ બીલકુલ માંસ ખાતા નથી, તેથી તેઓ-નગોસી અથવા નમસીઆ-કહેવાય છે. તેઓની વસ્તી વડેદરામાં પણ છે તેમજ તેમજ ધર્મ પુસ્તકમાં ફરમાવેલું છે કે-૨છા તન મંજૂ સુદૂર સુમ વિણવાના અર્થતું પશુ-પક્ષીઓની કબર તારા પેટમાં કરીશ નહિ અર્થાત્ તેમને મારીને ખાઈશ નહિ. કુરાને સરીફના–સુરાઅન–આમની આયત ૧૪ર માં–અલ્લાતાલાએ સાફ ફરમાવેલું છે કે--: પિન ગન મા દમ તં ૨ Hai | कुमिम्मा रजक कुमुल्ला हो ।। અર્થ—અલવાએ ચોપગાં જાનવરોમાંથી કેટલાંક ભાર ઉપાડવા માટે પેિદા કીધાં છે અને આવામાટે જમીનને લગતી વનસ્પતિ તથા અનાજ ઉત્પન્ન કર્યું છે તે તમે ખાઓ-વળી તેજ સૂર-અન-આમમાં લખેલું છે. કે–તમે ન ખાઓ-લેહી અને ડુકકરનું માંસ, ઘાથી મારવામાં આવે તેનું માંસ અથવા બીજા કેઈ પ્રાણીના મારવાથી મરે તેનું માંસ. બદરી ઇદને દિવસે બકરી ને મારવા વિષે હુશનમાં સુરાહહજની ૩૬ મી આયાતમાં અલ્લાતલ્લાએ ખુદ ફરમાવેલું છે કે-માંસ અગર લેહી મને પહોંચશે નહિ પણ એક પરહેજગારી પહોંચશે. ( આચારાંગના ભાષાન્તરમાં શબ્દાર્થ વિવેક પાને ૩૮ મેં). પ્રશ્ન ૮૫ મું–ઉપરની હકીકત માટે બીજા કોઈ દાખલા છે? ઉત્તર- હિત શિક્ષા” માં-પૃષ્ઠ ૨૪-૨૫ મેં કહ્યું છે કે – કુરાન કહે છે કે “માંસ અગર લેહી મને પહેચશે નહિ પરહેજગારીજ માત્ર મને પહોંચશે.” (સુરહ હજ ) बमामिन् दान्बतिन् फिल अर्देवला तैरुन यतीरोवजनाहीय्ये ईल्लाउममूअमसालाकुम् અને જે પશુ પૃથ્વી ઉપર ચાલે છે અને જે પક્ષી પિતાની પાંખે વડે ઉડે છે તે બીજું કાંઈજ નહિ પણ તમારા જેવા લે છે. ” – (કુરાન-સૂરે આનું આમ) માટે પેગંબર હઝરત મહંમદ નબીસાહેબના ખલીફા હજરતઅલ્લી સાહેબે ફરમાવ્યું છે કે “તું પશુ કે પક્ષીની કબર તારા પેટમાં કરીશ નહિ મુસલમાન ભાઈએ બકરી ઈદ કરે છે. તેના માટે હિતશિક્ષા પૃષ્ટ ૩૩-૩૪-મેકહ્યું છે કે Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ મુસલમાનભાઇએ મકરી ઇદ કરે છે પણ વાઘ ઇઉ કોઈ કરતું નથી. રાંક ખીચારાં બકરાં ! આટલાં બધાં પશુ-પક્ષીઓ અને માનવામાંથી દયાળુ અલ્લાતાલ્લાએ તમનેજ પેાતાના ભક્ષ માટે શેાધી કહાડયાં ? નહિ, નિહ, એ દયાળુ દેવનાં નામ ઉપરે હું ! મુસલમાનભાઈ તમે ખાટુ' કલક ચડાવશો નિહ. તમે તે સાહેબનો હુકમ બરાબર સમજવા કોશીશ કરો. "" ઇબ્રાહીમ પેગમ્બર જ્યારે ઇમાનમાં આવ્યા ત્યારે તેમના ઇમાનની પરીક્ષા કરવા સારૂ અલ્લાએ તેમને કહ્યું કે—“ તારી વડાલામાં વહાલી ચીજના ભાગ આપ. ” તે ઉપરથી ઈબ્રાહીમ પેગબરે પેાતાના એકના એક કરા ઈસ્માઈલને મારવા તૈયાર કર્યો અને જેવા તે પેાતાની આંખે પાટ બાંધી તેને છરી વડે મારવા જાય છે તેવાજ અલ્લાએ તે છેકરાની જગ્યાએ ઘેટું (દુમ્બે ) લાવી મૂક્યું. આમાં હકીકત એવી છે કે, અલ્લાનો વિચાર ઘેટાના ભાગ લેવાનો ન હતા પણ ઇબ્રાહીમના પાતા ઉપરના પ્રેમ કેટલા દરજ્જે છે તે જોવાના હતા, તેણે તે ઘેટાંને પણ સજીવન કર્યું હતું. હિંદુ ભાઇઓમાં પણ એવીજ કથા ચાલે છે કે, સગાળશા શેઠે કલૈયા કુંવરને ખાંડણીમાં ઘાલી ખાંડ્યો હતા, પણ શ્વરે તેને સજીવન કર્યો હતા. આ સુ દાખલામાં ઈશ્વરના હેતુ માંસ ખાવાનો નિહ પણ ભકતાની કસોટી કરવાનેાજ હાવા જોઇએ. ઈદ કરનારા ભાઈઓએ મન સાથે એટલેજ વિચાર કરવા જોઇએ છે કે જ્યારે આપણે છંદના તહેવાર ઉપર કહેલા બનાવને લીધે કરીએ છીએ, ત્યારે ઘેટાંના નહિ પણ ઇબ્રાહીમની માફક પોતાની વહાલામાં વહાલી ચીજનો ભેગ આપવા જોઇએ. શું તે આપણાથી બની શકશે ? કુરાનમાં સૂરા ઉલમાયદ સિપારા ૪, મજલ ૨, આયામ ૩ માં લખ્યુ` છે કે “ મક્કામાં તેની હદ સુધીમાં કોઇએ જનાવર મારવું નહિ, અને કોઇ ભૂલથી મારે તો તેને બદલે પેાતાનું પાળેલુ' જનાવર મૂકી દેવુ અથવા તે તે ડાહ્યા માનસે જે કીંમત ઠરાવે તેટલી કિંમતનું ખાણુ ગરીબોને ખવરાવવું. ” હિંસા એ નાપાક ન હેાત તા ધમ ક્ષેત્રમાં તેની ખાસ મના શ। માટે હોઇ શકે ? ( હિત શિક્ષા ) પ્રશ્ન ૮૬ મુ—મુસલમાન કોને કહુંયે તેના અર્થ શું? ઉત્તર-મુસ”માન તારો દો, માન. મુદે માર; જે માનના ત્યાગ કરે-માનને મુસળે–મસલે તેને મુસલમાન કહીએ. Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૮૩ પ્રશ્ન ૮૭ મું——પીર કોને કહીયે, પીરના અર્થ શું ? ઉત્તર- ર્ તાજો ગાળીપ, બાને પત્ની પીય.જે પારકી પીડા જાણે તેને પીર કહીએ. કિસનબાવનીમાં કહ્યું છે કે-જૂદા પર નોંપેપર્_પીર ન વિચારી હૈ. ।। જે પારકી પીડાને વિચાર ન કરે તેને પીર કેમ કહીએ? અર્થાત્ જે દુનિયામાં પીરપણે પૂજાય તે પરપીડાના જાણુ હાય. કોઈ પણ જીવને દુ:ખી દેખી જેનું હૃદય કંપી ચાલે તે પીરપણાની પદવીને લાયક હાય અને સર્વ જીવ ઉપર દયાવાન હોય તેજ પીર કહેવાય. પ્રશ્ન ૮૮ મું—અલ્લા કાને કહીએ ? ઉત્તર-બડ્ડા આાદ પુન્નાવતા, નમ દા ઔર મરળ, આ દુનિયામાં જન્મ જરા ને મરણની લા લાગી રહી છે તે પલીતાને મુઝાવી જન્મ જરા તે મરણના દાડુમાંથી નીકળી અખ`ડ સુખની પ્રાપ્તિ મેળવે તેને અલ્લા કહીએ. પ્રશ્ન ૮૯ મું—મુદ્દા કોને કહિએ ? ઉત્તર-જીતા સુનથી ઉપર, વાવ મુને ટીપ સરળ. દયાનિ એવા અધર્મીઓના હાથથી કપાતા પ્રાણીઓને ઉદ્ધાર કરે—તેને મરણના ભયથી બચાવે, તથા નિરપરાધિ પ્રાણીઓની દાદ સૂણે તેની અરજ સાંભળે, અને તેને અભય પદનું સરણું આપે એવા દયાળુ દેવને ખુદા કહીએ. પ્રશ્ન ૯૦ મું—કીર કોને કહીયે અને ફકીરનું લક્ષણ શું ? ઉત્તર—કીર અને ફકીરનું લક્ષણ નીચે પ્રમાણે કહેલ છે. કીરા ફકીરી કઠન હૈ, જેશી દૂર ખજુર; ચડે તે ચાખે પ્રેમ રસ, પડે તેા ચકના ચુર. ફાકા ફક્ત ફાક દિલ, આશન દ્રઢ ગ’ભીર; કિરી ફારી કફની કરે, તિસકો કહી કીર. મન મારું તન વશ કરે, ખાજે સકલ શરીર; દયારૂપ કથાની કથે, તાકો નામ ફકીર. પ્રશ્ન ૯૧ મુ—કાજીને કલમા શું કહે છે ? ઉત્તર-કાજી, એ, ઉપદેશક ધર્મ ગુરૂકલમાના વાંચનાર-લમાના પઢનાર તેને કલમા કહે છે કે ૧ કાજી કલમા મત પઢો, કલમા તમકુ બેલે; સાહેબ દાતણુકા હિસાબ માગે, તે જીવ મારે કયું છેાડે. ૧ ૩ Page #509 -------------------------------------------------------------------------- ________________ - ૪૮૪ પ્રશ્ન ૯૨ મું–અજાને શું ઉપદેશ છે? ઉત્તર–અજા-બકરા-મુસલમાનને ઉપદેશ કરે છે કે અજા મુસલમાન અવલકા, આપ કરે ઉપદેશ શીર કાઢ્યા સે કટાઉગા, દેખે દાઢી કેશ. ૧ પ્રશ્ન ૯૪ મું–મુસલમાન અને કાફિરમાં શું તફાવત ? ઉત્તર–મુસલમાન અને કાફરવચ્ચે હદયના દિલને તફાવત હોય તે જણાવે છે. મેમ દીલ મુસલમાન, કઠણ દીલ કાફર; કાફર મારે જીવકું, એ સબ ખુદાકી મુસાફર. ૧ મુસલમાનનું દિલ મેં કેતા મીણ જેવું નરમ હોય, અને કાફરનું દીલ કઠણ હોય. જીવને મારે તે કાફિર કહેવાય. ખરે મુસલમાન હોય તે તે સર્વ જીવ ખુદાને મુસાફર છે એમ માને અથતુ દુનિયા પર રહેલા તમામ પ્રાણી માત્ર ખુદાની ઓલાદ છે, ખુદાને બાલબચાં છે એમ માની તેનું રક્ષણ કરવું. પ્રશ્ન ૯૪ મું–બકરી ઈદને દિવસે કેવી રીતે વર્તવું? ઉત્તર—બકરી ઈદને દિવસે મુસલમાન ભાઈઓને કેવી રીતે વર્તવું જોઈએ કે તે દિવસે ખેરીયાદ કરવી જોઈએ એટલે ખેરીયાદને અર્થે દાન દેવાને કહેવાય, અને દાનમાં શ્રેષ્ઠ દાન તે અભયદાન કહેવાય છે માટે સર્વ જીવને અભયદાન આપવું તેજ ખરી ખેરીયાદ છે માટે બકરી ઈદને દહાડે કેવી રીતે વર્તવું તે તે કહેલ છે. બકરી ઈદને દહાડવે, થઈએ ગરીબ કંગાલ આપ સમ જાણે અજા, તે ખુદાકા બાળ. ૧ જયારે બકરી ઇદને દિવસ આવે ત્યારે પિતે ગરીબ અને કંગાલ બની જાવું. અને પરમાર્થ એ છે કે--તે દિવસે પિતાનું હૃદય મ (મીણ) જેવું નરમ અને સરળ બનાવી દેવું જરા પણ માન કે અભિમાન નહિ રાખતાં પિતાના બરાબર સર્વ જીવને જાણી એમ માનવું કે જેમ હું એક ખુદાને બાળક છું તેમ આ અજા વગેરે સર્વ પ્રાણ ખુદાના બાળક છે માટે મારે ધર્મ–મારે મુસલમાન ધર્મ –મેર નેઅંદગીને છે. એમ જાણે સર્વ પ્રાણીઓને પિતાને બરાબર માની સર્વ જીવ ઉપર મહેર લાવી દયા Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ લાવી—તેનું રક્ષણ કરવું–સર્વ જીવને અભયદાન દેવુ' તેજ ખુદાની ખરી અંદગી કરી કહેવાય. અને આ પ્રમાણે વર્તે તેજ ખરેા મુસલમાન કહેવાય એમ કુરાનનુ ફરમાન છે. અને દાદુનું વાકય પણ ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવુ છે. પ્રશ્ન ૯૫ મું—દાદુનું વાકય શુ તે પણ જણાવશે? ઉત્તર—દાદું એક જબરો નેતા ગણાઈ ગયા છે તેના કેટલાક વાકયે અનુભવીએ ગૃહણ કરે છે. તે એમ જણાવે છે કે— દાદુ એક દય વિના, ખત્રીશ લક્ષણ બહાર; સરોવરમાં નીર નહિં, પછી મર ઉંચી બાંધે પાળ ૧ દયા વિના લક્ષણ, ગુણુ, ચાતુરી કે જ્ઞાન અથવા કોઇ પ્રકારની ક્રિયા વગેરે કાંઇ પણ તેમાં ફળીભૂત થતાં નથી.ભલે ઊંંચી ને મજબુત પાળતુ' તળાવ હાય પણ તેમાં પાળી ન હોય તેા તે તળાવ નકામુજ ગણાય, તેમ યા વિના સર્વ નકામુ જ જાણવું. સર્વ ધર્મ સત્ય અને અહિંસાના બોધનેજ મેાખરે મૂકે છે અને તે ઉપદેશની સફળતા ઉપરજ પોતાના ધર્મના વિજયના આધાર માને છે. તેમાં પણ સર્વ ધર્મ દયાને પ્રધાન પદ આપે છે. તેમાં પણ વિશેષે કરીને જૈન ધર્મના મૂળપાયા દયા ઉપરનેાજ છે, અને શાસ્ત્રકાર પણ મુખ્યત્વે કરીને જ્ઞાની પુરૂષોને જ્ઞાનના સાર પણ યાજ જણાવી છે. પ્રશ્ન ૯૬ મું—જૈન સૂત્રોમાં દયા માટે જ્ઞાનીને શું કહ્યું છે ? ઉત્તર—સાંભળે!–સુયંગડાંગજી સૂત્રના અધ્યયન પહેલે–ઉદ્દેશે ૪ થ ગાથા ૧૦ મી—તમાં કહ્યું છે કે— एवं खु नाणिनो सारं, जंन हिंसई किंचणः अहिंसा समयं चेव, एतावत वियाणिया ॥१०॥ “ જ્ઞાની પુરૂષના જ્ઞાનના સાર એ છે કે કોઇ પણ જીવને હણવા નહિ અને જીવ દયા એજ પ્રધાન એવુ` વિવેકવત હોય તે જાણે ’” અને વેદ પણ એજ જણાવે છે કે अहिंसा परमो धर्म, स्तथा हिंसा परमोदमः अहिंसा परमं दानं, महिंसा परमं तपः ॥ १ ॥ અહિંસા એજ મેટો ધર્મ છે, એજ દમ છે, એજ માટુ' દાન છે અને એજ મેાટો તાપ છે. ” ( હિતશિક્ષા. ) Page #511 -------------------------------------------------------------------------- ________________ ४८६ આ પ્રમાણે હિંદુ ધર્મ અને મુસલમાન ધર્મમાં પ્રાણ હિંસા અને માંસાહારના નિષદ્ધ સાથે અહિંસા ધર્મનું સ્વરૂપ બતાવ્યું. તેમજ પારસી ધર્મમાં પણ પ્રાણી વધ તથા માંસાહારને નિદ્ધ કરવા સાથે તેમના ધર્મ પુસ્તકમાં સખ્ત મનાઈ કરેલી જોવામાં આવે છે. આ પ્રશ્ન ૭ મું—પારસી ભાઈઓના ધર્મ પુસ્તકમાં શું કહ્યું છે ? તે જણાવશે ? ઉત્તર–સાંભળો–પારસી ભાઈઓના “શાહનામા” નામનાં પુસ્તકમાં લખેલું છે કે – બેત. નસ્ત છંદ ખુરેને જાનવર જી. ચિનીન અસ્તઢીને ઝર દુતને; અમારો રસ્તી ધર્મ એ નેક છે કે પશુઓને મારીને ખાવા નહિ. અને જનાવરોને શિકાર કરે નહિ. પારસીઓના ધર્મ પુસ્તક ઈજનેના ૩ર માં તથા ૩૩ માં હામાં લખેલું છે કે– (અવિસ્તા ભાષા) मनदाओ अकामरोद् ईओ गेओश मरें दान ओरु आखश ओखती अएरीअ भनश्चा न देन तो गेओश्चा वाशतराद अवेशतम मनतु ईअशते विशपे-जेशतेम शराशम जबीया अउ अंबानो ॥ જેઓ ગેપદા (ચોપગાં જનાવર) ને બરાબી આપવામાં–તેને મારવામાં ખુશી ભરેલી જીદગી કહે છે. અથવા કાપવાને કે ખાવાને હુકમ આપે છે તેઓને હોરમજદે (પારસીઓના પરમેશ્વરે) મારવા કહેલું છે. (અથવા તેવા બુરા લેકેને દૂર રાખવા કહેલું છે. જે માણસે નેક ફરમાનેને કબુલ નહિ રાખતાં, ગોરપદો (પગાં જાનવર) ની પરવશ (ચારા-પાણીથી સંભાળ) નું કામ બુરા (તે જનાવરને કાપી ખાવાના વિચારથી કરે છે તેઓ કયા મતને (પુન્ય પાપના ઈનસાફને દિવસે) દહાડે પિતાના છુટકારા માટે અશે મરદો પાસે દાદ મ ગતા રહેશે અર્થાત્ તેઓને કોઈ દાદ નહિ આપે. આ સિવાય જીયાદયસ્તના ૫૮ મા ફકરામાં તેમજ જરથુસ્ત નામા વગેરે તેમના ધર્મ પુસ્તકમાં પશુ હિંસા કરવાની તથા માંસ ખાવાની સખ્ત મનાઈ કરેલી છે, તેઓ પિતાના પરવરદિગારને પશુપાલક-પશુપ્રેમી એવી સંજ્ઞાથી હજુ પણ યાદ કરતાં Page #512 -------------------------------------------------------------------------- ________________ ४८७ આપણે સાંભળીએ છીએ. કુટસ એન્ડ ફેરીનેશીયા નામના પુસ્તકમાં લખેલું છે કે પારસીઓના કદીમ (અસલી) ધર્મગુરૂઓ પિતાપિતાને રાક હંમેશા હિંમેશા ફળકળાદિકને જ રાખતા. પ્લેલી નામને પ્રખ્યાત તત્વજ્ઞાની પિતાના ૧૧ માં મુકતકમાં લખે છે કે જરથોસ્ત અલબરૂઝ પહાડની ગુફામાં ખુદા તાલ્લાની બંદગી અને મને જાનને સારૂ વીશ વર્ષ સુધી ગુંથાએલે હતા, અને પિતાનું ગુજરાન માત્ર પનીર દૂધને ખેરાક ખાઈને કરતે. વધારે જુના વખતની વાતે ન શોધતાં હાલ તુરતજ મુંબઈ સમાચારના તા. ૨૫ જુલાઈ સને ૧૯૦૨ ના અંકમાં છપાએ એક ફકરો જે ભાજી પાલાને ખોરાક સંબંધનેજ છે તે વાંચવાની અમે ભલામણ કરીએ છીએ. (આચારાંગજીના ભાષાંતરમાં-શબ્દાર્થ વિવેક-પાને ૩૬ મેં.) પ્રશ્ન ૯૮ મું—પારસી ભાઈઓના ધર્મ પુસ્તક સંબંધે વિશેષ કાંઈ જાણવા જેવી બીન છે? ઉત્તર—છે, સાંભળો-હિતશિક્ષા” નામનાં પુસ્તકમાં પાને ૨૫-૨૬ મેં નિચે પ્રમાણે કહ્યું છે. પારસી ભાઈઓનાં ધર્મપુસ્તક ઈજરને મળે કહ્યું છે કે – જેઓ દુનિયાની પેદાશ ઉપર દયા લાવતા નથી તેઓ વગર દયાના “દેવે” તથા દેખી આદમીઓ છે. ” તેમજ વળી તે ભાઈઓનાં જરથોસ્તનામામાં લખ્યું છે કે , बकु शतन नीयारंद कसकु दरेह । न आगुस फंदा के बासद बरेह ॥ “ કદી કોઈપણ જાનવર મોટું અથવા વૃદ્ધ થયું હોય તેને અથવા નાનાં બચ્ચાંને અથવા કોઈ પ્રકારના જીવતા પ્રાણીને મારવાની સાફ મનાઈ છે. જેમ જૈન ધર્મના શાસ્ત્રમાં જીવ છવાની છેલ્લી ઘડીયે ક્ષમાપના માગવાનો રિવાજ છે. તેમ પારસીના ધર્મશાસ્ત્રમાં પણ તે પ્રમાણે માફી માગવાનું કહેલ છે. હિતશિક્ષા પાને ૩પ મેંથી ૩૭ સુધીમાં કહ્યું છે કે – પારસી ભાઈઓ આપણું હિંદુભાઈઓને ઘણી બાબતમાં આચાર વિજ્ઞારમાં મળતા આવે છે. તે પણ હિંદુધર્મ જે નેક ધર્મ છે. જૈન ધર્મની માફક તેમાં તે એટલે સુધી કહેલું છે કે, “એ જ સ્ત ! તારો જીવ જવાની છેલ્લી પળ આવી લાગે ત્યારે તું મને આરાધજે ! અને તે Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ સાથે વળી મારી તમામ પેદાશને આરાધજે ! તે સાથે વળી તમામ ગેસ્પંદને, પાણીમાં રહેનારાં તમામ પ્રાણીઓને, જમીન પર વસતાં તમામ પ્રાણીઓને હવામાં ઉડતાં તમામ પ્રાણીઓને તથા ખરીવાળા તમામ પ્રાણીએને આરાધજે. (ક્ષમાપના માગજે) તે હું તને જખ (નક) થી બચાવીશ” આવા નેક ધર્મમાં હિંસાની હિમાયત કે પરવાનગી હવાને સંભવ જ કેમ હોય? અજરતે અમુક કામ કરવા માટે અવતાર લીધે હતું કે જે કામમાં પશુ રક્ષા એ એક હતું. અને એ કારણથી “પશુરક્ષક જસ્તી દિન” એમ કહેવાય. પારસી ધર્મશાસ્ત્રો જે હિંસા અને માંસ ભક્ષણની તરફેણમાં હોત તે દર મહીનાના બમન, મહેર, ગેશ અને રામ એ ચાર દિવસમાં, બમન માંસના જસણના દિવસમાં અને સગાના મૃત્યુથી ૩ દિવસ સુધી પારસી ભાઈઓ માંસથી ખાસ દૂર રહે છે તેનું કારણ શું ? જરથોસ્તનાજ વખતમાં ગુસ્તાપ બાદશાહને પિત્ર બહમન અન્ન-ફળ અને શાક સિવાય બીજું કાંઈજ ખાતો નહિ, અને ઈરાની પરહેજગારોની બુઝરગી જોઈને ડાયેજીનીસ, પીથોરાસ, પ્લેટો, સ્કુટાક આદિ મહાપુરૂષે પણ માંસ ખોરાક ખાતા નહિ. ઈરાનને પ્રખ્યાત મુસાફર સર જહોન માફકમ લખે છે કે, “મેં ડાહ્યા અને પરહેજગાર મેબેદ શરોશથી સાંભળ્યું છે કે, જરતના બાપ પાસે એક ગાય હતી, તે ઝાડ ઉપરથી ખરી પડેલાં પાંદડાં સિવાય બીજું કાંઇજ ખાતી નહિ અને આ ગાય જે દૂધ આપતી તે સિવાય બીજે ખોરાક જરસ્તને બાપ કાંઇજ લેતે નહિ. આ ઉપરથી જણાશે કે, પારસી ધર્મ નેકીના રસ્તે છે; પરંતુ પાછળથી કેઈએ બેટી બૅત પુસ્તકોમાં ઉમેરી અને ખોટો ઉપદેશ કરી માંસાહાર ઘુસાડી દીધેલ. વિદ્વાન પારસી ગૃહ આ મત કબુલ રાખે છે. ( હિત શિક્ષા) પ્રશ્ન ૯૯ મું–પ્રાણી હિંસા અને માંસ ખોરાક નિષેધ વિષે – જના “બાઈબાલ” માં કોઈ કહ્યું છે? ઉત્તર–સાંભળ–અંગ્રેજના “બાઈબલ” ના પ્રકરણ ૨૦ મામાં કહેલું છે કે–તું હત્યા કરી ના-પ્રકરણ ૨૨ મામાં કહેવું છે કે અને તું મારી તરફ પવિત્ર રહેજે-વગડાના પશુને મારી તેનું કોઈ પણ જાતનું માંસ ખાતે નહિ. બાઈબલના પહેલા જેનીસીસમાં લખેલું છે કે – Page #514 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વી ઉપર જે ભાજી પાસે તથા ફળ તને મેં આપેલા છે તેને તું બરાક તરીકે ઉપગ કરજે. વળી હસીયા અધ્યાય ૮ આયત ૧૫ મામાં પણ કહેવું છે કે જ્યારે તમે તમારા હાથ (પ્રાર્થના માટે) લાંબા કરશો ત્યારે હું (ઈશ્વર) મારી આ તમારા તરફથી બીજી બાજુ ફેરવીશ અને તમારા હાથ (પ્રાણીને મારવાથી) લેહલેહાણ છે. (આચારાંગનું ભાષાંતરમાં શબ્દાર્થવિવેદ પાને ૩૭ મેં) (તથા હિત શિક્ષામાં પણ પ્રાણી હિંસા અને માંસાહારના નિષદ્ધ વિશે ઘણું લખાણ છે) “દયા” એ જૈન લેકેને મુદ્રાલેખ છે. આવા પવિત્ર માગને વિષે-જ્યાં ઝીણા જીવને પણ સહેજ કલામના થાય ત્યાં જેનીપણું ગ્ય નથી એવું જેના આગમનું પ્રમાણ છે. તે પછી તે માર્ગમાં પ્રવર્તતા સાધુ મુનિરાજ પિતાના દેહને અર્થે મત્સ્ય માંસવાળા આહાર ગૃહણ કરે એવી માન્યતા કરવી એ જૈન સિદ્ધાંત પર પગ મૂકવા જેવું છે અને જૈન સાધુને મોટું કલંક આપવા જેવું છે. ઉપર જણાવેલા હિંદુ ધર્મના તેમજ મુસલમાન, પારસી અને અંગ્રેજ ધર્મના અને તેમના ધર્મ શાસ્ત્રના દાખલા આપી, પ્રથમ આપેલા જૈન ધર્મના સૂત્રોના માંસાહાર નિદ્ધના દાખલાને આ બધા દાખલા ખરી રીતે માંસાહાર નિષેધને પુષ્ટી કરતા થવા સાથ જૈન ધર્મના સૂત્રના દાખલને ટેકો આપનારા થાય છે અને આ ઉપરથી વાચક વર્ગને ખાસ કરીને ધડો લેવાને છે કે-આવા સાધારણ ધર્મમાં જ્યારે માંસાહારને નિષેધ ઠારહાર જણાવે છે ત્યારે દયના મોખરે રહેલે એવો જૈન ધર્મ કે તેમાં વળી માંસાહારની સાધુ કે શ્રાવકને છુટ હોયજ કયાંથી ? અર્થાત્ સ્વમામાં પણ ન હોય એ વાત ચેકસ માનવી. જ્યાં માંસને ત્યાગ ત્યાં મદિરાને ત્યાગ તે સાથેજ સમજી લે. જૈન સૂત્રોમાં મદિર ને માંસ બન્નેને સાથેજ નિષેધ કર્યો છે. આ બન્ને વસ્તુ શાસ્ત્રમાં અયોગ્ય અને અપવિત્ર ગણેલ છે તેમજ લેક વ્યવહારમાં પણ તે વસ્તુને ડારહાર નિષેધ કરવામાં આવે છે. તેમાં પણ જૈન સૂત્રોમાં મદિથા માંસના ભેગીને નરકની માઠી ગતિ ખુલ્લી રીતે કહી છે અને તેને ત્યાગના કરનારા ઉત્તમ ગતિના અધિકારી થાય છે એમ પણ દરેક શાસ્ત્ર જણાવે છે. Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ પ્રશ્ન ૧૦૦ મું—અહિયાં એક સવાલ ઉભા થાય છે કે–જૈન ધર્મના સાધુને માટે જૈન સૂત્રોમાં ( પર ) બાવન બેલ અનાચીણુ –અને–આચરણીય કહેલ છે તેમાં કહેલ છે તેમાં મદિરા માંસ વગેરે કેટલાક શબ્દો જોવામાં આવતા નથી તે તે વિષે શું સમજવું ? 4 ઉત્તર—શ્રી દશવૈકાલિક સૂત્રમાં ૩ જા અધ્યયનને વિષે સાધુને અનાચી બાવન ખેલ આચરવા જોગ્ય નહિંતે અનાચીણું કહેલ છે તેમાં ત્રીજી ગાથાના બીજા પદને વિષે “ ાર્યાપ ” કહેલ છે. તે રાજપિંડમાંમદિરા૧, માંસર, મઘ૩ અને માખણ૪ આ ચાર ખેલનો સમાવેશ થાય છે. કારણ કે પિંડ શબ્દે આહાંર અને આહારમાં જે આહાર રાજા સમાન એટલે પ્રધાન આહાર તે ‘ રાજપિંડ ’ • વિટાનાં મળ્યે રાત્ર કૃતિ રાત્રપિંડ જો કે આ ઠેકાણે રાજપિંડ શબ્દ કહ્યો છે તેના ઘણાં અર્થ થાય છે પણ બીજા અર્થ કરતાં આ ચાર બોલ સાધુને આચરણીય ઠરે તે ઘણાં ખોલમાં વાંધા ઉઠે. બાવન બેલમાં કોઇ કોઇ સાધારણ ખેલને જ્યારે આચરવાની ભગવંતની મનાઇ હોય ત્યારે આવા મહાન દોષવાળા મદિરા માંગાદિક અનાચીણ કેમ ન હોય ? અર્થાત્ હાવાજ જોઇએ. માટે આ એકજ એલ કે જે ‘રાજપિંડ’ અનાચી કહેવામાં આવ્યે છે તે મદિરા, માંસ, મધ, અને માખણને માટેજ સંભવે છે. અને આ ચાર ખેલને સૂત્રમા મહાવિગય કહેલ છે, મહાલિંગય સાધુને વાપરવાના નિષેદ્ધ છે. પ્રશ્ન ૧૦૧ મું—રાજપિંડને કેટલાક રાજાના પિંડ ઠરાવે છે એટલે રાજાના પિંડ આચારાંગાદિક સૂત્રમાં લેવાની ભગવતે ના કહી છે તેનુ'કેમ ? ઉત્તરરાજપિંડના ઘણા અર્થ થાય છે એવુ’ઉપર જણાવ્યુ` છે પરંતુ બાવન અનાચીમાં ‘ રાજપિંડ ’લેવા નહિ તે સતિ કરના સાધુના એકજ આચાર સરખા હૈાવા જોઇએ. સર્વ સાધુને અનાચી સરખાજ હોય માટે મહાવિગય જે મદિરા, માંસ, મધ અને માખણ રૂપ ‘ રાજપિંડ ' સર્વ સાધુને અનાચીણું – -આચરવા જોગ નથી રવે રાજપિંડના ભાંગા જણાવવામાં આવે છે. (૧) પહેલે ભાંગે-ઠા૦ઠા ૪ થે-કહેલી મહાવિજ્ઞય મદિરા, માંસ, મધ, અને માખણ આ ચાર સ પિંડમાં પ્રધાન પિંડ હાવાથી તેને રાજપિંડ કહેલ છે, તે સર્વ સાધુને અનાચી. (૨) બીજે ભાંગે-આચારાંગના પિંડેષણા અધ્યયનમાં–ઉદેશે. ત્રીજેકલમ (૫૬૦ મી) ના ભાષાંતરમાં કહ્યું છે કે— Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૯૧ મુનિએ ચક્રવતિ પ્રમુખ ક્ષત્રિય, રાજાઓ, ઠાકર, સરદારે, કે રાજવંશી લેકે, જેઓ શહેરમાં કે શહેર બાહેર રહેતા હોય યા રસ્તે પ્રયાણ કરતા હોય તેમને ત્યાંથી નિમંત્રણ છતાં યા નહિ છતાં આહાર ગ્રહણ ન કરે. (પ૬૦) આ પણ રાજપિંડ સાધુને સેવે ન કપે. ત્રીજે ભાગે-રાજાને અભિષેક થતો હોય તે અર્થે આહાર નિષ્પન્ન થતું હોય તે પણ રાજપિંડ સાધુને લેવે ન કપે. ચોથે ભાગે-દશ વૈકાલિકમાં રાજપિંડના અર્થમાં રાજા ચક્રવર્તિ વાસુદેવાદિકને જમવાને અર્થે કીધે તે આહાર પણ રાજપિંડ કહ્યો એ બલિઇ આહાર મહાવીરના સાધુને તે કલ્પ નહિ, પણ વચલા તિર્થંકરના સાધુને લેવે નિષદ્ધ જણાતું નથી. કારણકે તેમનાથ ભગવાનના સાધુ છે અણગારે શ્રીકૃષ્ણ મહારાજને જમવાનાં સિંહકેશરીઆ લાડુ વહાર્યા છે. આ અપેક્ષાએ અનાચી રાજપિંડ મહા વિગય કરે છે. અને મદિરા માંસાદિક મહા વિગય સર્વ તિર્થંકરના સાધુને નિષેઘજ હોય, કારણકે તે ચારે મદિરા, માંસ, મધ અને માખણ. મહા વિકાસના કરવાવાળા માટે નવા વિષયમાં ચાર મહા વિગય પ્રધાન વિગય હોવાથી તેને રાજપિંડમાં ગણેલ છે. હવે નવ વિગય કઈ કહી છે તે જણાવે છે. ઠાણાંગજીના નવમાં હાણને વિષે નવવિગય કહી છે, નવિનયી vમાતંગદા વાં, દંર, જવાં રૂ, gિ 8, તિ , ૬, મંદ ૭, મદ્ ૮, પં . એ નવમે ઠાણે નવ વિગય કહી. તે મથે ચાર વિગય તે મહા વિગય તે મદિરા ૧, માંસ ૨, મધુ ૩, ને માખણ ૪. તે મહા વિગય તે મહા વિકૃતિ મહાવિકારની કારણહારી તે માટે ન લેવી. વલી મદિરા માંસ સહિત ચાર વિગય કહી તેણે કરીને મહા વિગય માટે રાજપિંડ તે માટે તે પણ અગ્રાહ્યા-અનાચીણ. વળી બીજા પણ અવગુણ હશે તે તે વિતરાગ જાણે. પણ આ ચાર વસ્તુને નિદ્ધ જણાય છે. પ્રશ્ન ૧૦૨ મું–માંસના નિષદ્ધની તે પુષ્કળ વ્યાખ્યા કહી તેમ મદિરાના નિષદ્ધ વિષે સૂત્રમાં કાંઈ જણાવ્યું છે. ઉત્તર–સૂત્રમાં જ્યાં જ્યાં માંસને નિષદ્ધ ચાલે છે ત્યાં સાથે મદિરાને પણ નિષેધ કર્યો છે. અને મદિરા ન પીવા માટે સાધુને ને બોધ શ્રી દશવૈકાલિક સૂત્રના (૫) માં અધ્યયનના બીજા ઉદેશાની ૩૮ મી ગાથાથી ૪૩ મી ગાથા સુધીમાં આપેલ છે. તે નીચે પ્રમાણે છે. Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ ગાયા सुरं वा मेरगं वावि, अन्नं वा मल्लग रसं; ससरखं न पिबेभिक्खु, जसं सारक्ख मप्पणी. पीया एगइउ तेणो, नमे कोइ बियाणई; तस्स परसह दोसाह, नियडिंच सुणेहमे वाई सुंडिया तस्स, माया मोसंच भिक्खुणो; अयसोयं अनिव्वाणं, सययंच असाहुया निच्चु विग्गो जहा तेणो, अत कम्मेहिं दुम्मंई तारिसी मरणं तेवि, माराहेइ संवरं. आयfre aries, समणे आणि तारिसो; गिहित्था विणं गरहंति, जेण जाणंति तारिंसं. एवं तु अगुण पेही. गुणांण च विवजउ तारिसों मरणं तेवी, नाराहेई संवरं. ३८ ३९ ?? ४३ ભાવાર્થ :-પેાતાના આત્મા વસ કરીને, જે સ’જમના રાખણહારને વિતરાગની શિખામણના માનવાવાળા સાધુ, દાના દારૂ, આટાના દારૂ, મહુડાના દારૂ, તે સીવાય ખજુરીના રસ તાડ વૃક્ષને રસ ( તાડી, ) કેવલીની સાક્ષીએ કરી છાના તથા પ્રગટ પણ એવા દારૂ પીએ હિ ॥ ૧ ॥ બીજા કોઇ સાધુ મુજને જાણતા નથી, એમ જાણીને પૂર્વોકત દારૂ પીએ તે તેને ચાર કહીએ ( કેમકે મદિરા પીવાની તિર્થંકરની આજ્ઞા નથી, માટે તિર્થંકરના ચાર કહીએ.)તે મદિરા પીનારને કેટલા પ્રકારના દોષ ઉત્પન થાય તે દેખા !! તે હું કહું છું તે સાંભળે !!! પ્રથમ તેા નિવડ માયા ( જાણી ન શકાય તેવુ કપટ ) કરે. ॥ ૨ ॥ વલી લેલુપ્તા તૃષ્ણા તેની વૃદ્ધિ થાય. જુહુ એલે, ધથી ભ્રષ્ટ થાય, મદીરા પીયે તેને કુસાધુ કહીયે. તે દ્રવ્યે વૈષધારી સાધુની દુનીયામાં અપકીર્તિ થાય ને તેને મુકિતની ગતિ પણ ન હોય. ૩ ॥ તે પૂર્ણાંકત સાધુ સ ંવરને આરાધે નહિ સાધુને આચાર પાળે નિહ. વળી મરણાંત સુધી વિભ્રમ ચિત્ત વડે કરી જેમ ચાર પારકા ધનને તાકે તેમ મદિરાને ઇચ્છતા થકા નિત્ય પ્રત્યે ઉદ્વેગ ચિત્તમાં ભમે. તે હૃદ્ધિના પણી પોતાના કર્મ કરી ઘણીજ દુઃખની અવસ્થા પામે. ॥ ૪ ॥ તે દ્રવ્ય વેશધારી સાધુ, આચાય ઉપાધ્યાયને, તથા બીજા ४२ Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪૯૩ સાધુને આરાધે નહિ, તેહની શિખામણ પણ માને નહિ તેવા મદરાને પીનાર દુષ્ટ આચારના ધણી જાણીને ગૃહસ્થી પણ તેહની નિંદા કરે. ॥ ૫ ॥ એ પૂર્ણાંકત પ્રમાદાદિક અવગુણુના સ્થાનકના સેવણુ હાર, અનેરાના છીદ્રરૂપ અવગુણના દેખણહાર વિનાયાદિક ગુણના વ ણુહાર તેહવા વેષ ધારી સધુ મરણાંત લગે પણ સાધુપણાને અરાધે નહિ. (એ પૂર્વોકત મદિરાના અવગુણ જાણીને સાધુ પીએ નહિ. ॥ ૬॥ પ્રશ્ન ૧૦૩ મું -“અહિંયાં કોઇ કહે કે–શ્રી જ્ઞાતાજીના પાંચમાં અધ્યયનમાં શેલગરાજ ઋષીએ માંદગી વખતમાં મદિરાપાન વૈદ્યની દવારૂપે વાપરેલ છે તેવુ કેમ ? ઉત્તર—સેલગરાજ ઋષીને શરીર પિત્તજવરની વ્યાધી કહી છે. અને તેને માટે વૈદ્ય નિચે પ્રમાણે ઉપચાર કરવા કહ્યું છે. उसह भेसज्जेण भत्तपांणेहिं तिगिच्छ आउटेइ, मज्ज पाणयंच से उवदिसंति અહિંયાં ઔષધ તે એક વસ્તુ, ભેષદ તે ઘણી વસ્તુ ભેલવીને નિપજાવેલી. તથા ભાત પાણી હળવા આહાર પાણીએ કરી વૈદું કરે. 7 પુન : મજ્જા પાનના ઔષધીના પાણીના મન કરવાનું કહે. તથા મજ્જ શબ્દે ટ્વીલે મન કરવાનું, ચાપડવાનું, મસળવાનું અને પણ શબ્દે પીવાનુ` ઔષધીનુ` પાણી તે બતાવે તેમ કરવા કહે. એટલે શરીરમાં તથા દીલે પીત્તજ્વરને થતા દાડ તે ટાળવાને માફક આવે એહુવા એટલે ઉપરની ત્વચાની થતી બળતરા ટાળવાને માટે મરદન કરવાની દવા ઔષધી. અને અભ્ય’તરના–કોડાના દાહ–બળતરામટે તેના માટે પીવાની દવા. એહવા ઔષધ ભેષધ કાલ્પનિક તે વૈદ્યે કહ્યો. પણ મા વાળંગ તે મદિરાપાન અહિં લેવા નહિ. મદિરાપાનથી તે ઉલટી બળતરા વધે-દાડુ–પીત જવરને વિશેષ બળવાન કરે પણ મટાડે નહિ, વળી સૂત્રમાં સાધુને ઠારડાર મદિરા પીવાનો નિષેધ છે. મદિરા સાધુને અકાલ્પનિક કહેલ છે. ૧.શ્રી દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનના બીજા ઉદેશે ગાથા ૩૮મીથી ૪૩ સુધીમાં એકત મદિરા પીવાના સાધુને નિષેધ કર્યાં છે. ૨. શ્રી દશવૈકાલિકના ત્રીજા અધ્યયને રાજપિંડ અનાચીણું કહેલ છે અને રાજપિંડ તે મહાવિગયમાં મદિરા કહેલ છે, તે સાધુને અનાચી. ૩. શ્રી આગારાંગજીનાં પિંડેષણા અધ્યયનમાં ૮ મે ઉદેશે મિદરામાં સદાય જીવની ઉત્પતિ કડી છે માટે પણ સાધુને લેવુ કલ્પે નહિ. Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ ૪ શ્રી ઠાણુગજીના પાંચમે ઠાણે-ઉદેશે બીજે-રાજપિંડ ભેગવતા અનુદ્દઘાતિમ દેષ તે મેટ લાગવે કહ્યો છે. એટલે મદિરાદિક મહાવિનય ભેગવતા મહાદોષ કહ્યો. ૫. સૂત્રમાં ઘણે ઠેકાણે માંસની બરાબર મદિરાને ગણ મદિરા માંસના સરખા દેષ ગણ્યા છે અને મદિરા માંસના ભેગવવાવાળાને માઠી ગતિ પણ સરખી જ કહી છે તેના દાખલા પૂર્વે ઘણુ લખાઈ ગયા છે. આ વખતે જ્યારે દવાનું કહ્યું ત્યારે તે મહા વૈરાગ્યવાન હતા વળી પાંચસે મુનિઓ પણ મહા વૈરાગ્યવાન સાથેજ છે તે કદિ વૈદ્ય લોકો મદિરે પાન બતાવે છે તે કબુલ કદિ કરેજ નહિ મંડુક રાજાએ પણ વૈદ્યને પ્રથમથી જ જણાવ્યું છે કે ફાસુક નિર્દોષ મુનિને કલ્પે તેવી દવા કરવી, અને મુનિએ પણ નિર્દોષ જાણ દવા શરૂ કરી છે. માટે મદિરાપાન નિર્દોષમાં ન ગણાય તે તે સદોષ જ છે મુનિને સદાય અકલ્પનીય છે માટે મજ પાણ શબ્દ મદિરા પાન કદિ સમજવું નહિ પણ મર્દન કરવાનું દવાનું પાણી અથવા મર્દન કરવાની તથા પીવાની દવા વૈદ્ય બતાવી. મજ શબ્દને અર્થ સ્નાન મંજન પણ થાય છે. જુઓ આજ જ્ઞાતા સૂત્રના પહેલા અધ્યયનમાં મેઘ કુમારની માતા વરસાદ મધ્યે ડહુલો પુરો કરવા ચાલી તિહાં જનમાળી એ પાઠ છે. તેના અર્થમાં સ્નાન કરતી હતી. એમ કહે છે. એટલે મન શબ્દને અર્થ સ્નાન મંજનમર્દને શરીર કરવાને થાય છે. એટલે સેલક રાજાષીને શરીરે લગાડવાની મર્દન કરવાની દવા સૂત્રના ન્યાયથી સાબિત થાય છે. આ ઉપરથી સેલક રાજ રષિએ મદિરાપાન કર્યું નથી એમ સૂત્ર સાક્ષી આપે છે. પ્રશ્ન ૧૦૪ મું–મદિરા માંસને નિષેધ તે તમામ શાસ્ત્રમાં તમામ ધર્મમાં કર્યો છે એ વાત તે સૌ કે કબુલ કરી શકે પણ મધ અને માખણને નિષેધ કરવામાં આવે છે તેનું શું કારણ ? ઉત્તર–મધ અને માખણને નિષેધ કરવામાં આવે છે તેનું ગંભીર કારણ કેઈપણ પ્રકારનું હોવું જોઈએ. જૈન શાસ્ત્રમાં જેમ નિષેધ કરવામાં આવેલ છે તેમ અન્ય શાસ્ત્રમાં પણ વિશેષ નિષેધ કરવામાં આવેલ છે તે એટલે સુધી કે મદિરા અને માંસની સાથે મધ અને માખણને ગણેલ છે. ૧. જૈનસૂત્રમાં ઠાણાંગજીમાં મદિરા, માંસ, મધ, અને માખણને મહાવિનયમાં ગણેલ છે. Page #520 -------------------------------------------------------------------------- ________________ કલ્પ ૨. ચારે મહાવિગયને રાજપિંડમાં ગણી દશવૈકાલિક સૂત્રમાં રાજપિંડ અનાચીણું કહેલ છે. ૩. શ્રી સમવાયંગસૂત્ર તથા દશાસુતસ્કંધમાં સૂત્રમાં સબળા દેષમાં કહ્યું છે કે- રા િયું માને છે તેના અર્થમાં રાજપિંડ તે ચાર મહાવિજય ભગવે તે સાબળે મેટો દોષ લાગે એમ કહ્યું છે, અને ઠાણાંગજીમાં અણુથતિમ માટે દેવ કહેલ છે. ૪. લાલાવાળા છાપેલા દશાસુતસ્કંધમાં પાને ૪ મે લખ્યું છે કેસાgિo મહાપરાક્રમી આહાર માંસ મદીરાદિ (આદિ શબ્દ મધ, માખણ) ભગવે તે સબલ દોષ લાગે. એમ કહ્યું છે. ૫. આચારાંગ સૂત્રમાં પિંડેષણ અધ્યયનમાં-ઉદેશે ૮ મે-મધ અને મંદિરમાં સદાય ત્રસ જીવની ઉત્પતિ મુળેથીજ-તે વસ્તુ ઉત્પન્ન ઘઈ ત્યાંથી જ તવરણ ત્રસ જીવની ઉત્પતિ કહી છે તે વસ્તુ સાધુને લેવા વ્યાજ નથી. પ્રશ્ન ૧૦૫ મું–અહિયાં કઈ એમ કહે કે-તે સૂત્રે તે એમ કહ્યું છે કે-મધ, મદિરા, ધૃત અને બળ. એ ચાર જુના થયે ત્રસ જીવની ઉત્પતિ થવા કહેલ છે માટે તાજું– નવું મધ હોય તેમાં જીવની ઉત્પતિ ક્યાંથી હોય? અથવા ઉનું કરેલું મધ તે નિદોષજ કરે તે ખાવામાં દોષ નથી એમ કદિ કેઈ કહે તેનું કેમ ? ઉત્તર–એમ કહે તેને કહેવું કે–તે પછી મદિરામાં જીવની ઉત્પતિ તાજામાં માનશે કે જુનામાં? મધને મદિરા બન્ને બેલ ગુડચારી છે. અને બન્ને મુળથીજ ચલિત રસ છે, મુળથી જ વિણઠા છે, મુળથીજ ત્રસ જીવની ઉત્પતિ કહી છે તેમાં જીવ વિણઠાજ નથી એમ મુળપાઠમાં જણાય છે અને ધૃત તથા ખળ એ બે બોલમાં પુરાણુ શબ્દ લખેલ છે. અને વૃત પુરાણને માટે વૈદક શાસ્ત્રમાં “શાલીગ્રામ નિઘંટુ ભૂષણમ ” અર્થાત બૃહન્નિઘંદ્ર રનાકરાન્તર્ગ-૭ મે ૮ મે ળાગ. (વૈદ્યકોપયુક્ત સમસ્ત પદાર્થ નામ ગુણ કેષઃ) આ ગ્રંથ ૧૨૧૬ પૃષ્ઠને છપાયેલ છે. તેને પાને મે કહ્યું છે કે— उग्रनन्ध पुराणस्या, दश वर्ष स्थितं घृतम्: સાક્ષાર નિમંતિ, પુરા મતઃ પરમ | Page #521 -------------------------------------------------------------------------- ________________ દશ વર્ષા રખા હવા ઔર ઉગ્ર ગંધવાળા તથા લાખ કે રંગાકી સમાન લાલ રંગકા એસેહી ધીક પુરાના ધૃત કહતે હૈ દશ વર્ષ સે અધિક રખે હુવે ધીકે પ્રપુરાના વૃત કહતે હૈ-માતાન્તરે-વારે સૂર્ય મક, પુરા તત્ર વોrd-ભાવ મિશ્રમેં એક વર્ષ બીત ને પર ધકે પુરાના જૈન સૂવ–“ઉપાશક દશાંગ” માં–આણંદજી શ્રાવકે શ્રી મહાવીર દેવ પાસે વૃત આદરતા-સાદvજ જોવા મvi વસંવાદિ વજાતિ. શરદ ઋતુ-આશ્વિન–આ કાર્તિક માસનું નિષ્પન્ન થયેલું ગાયનું ધૃત-ઘી ખપે, ઉપરંત વૃતના પચ્ચખાણ-આ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે-એક વર્ષ ઉપરાંતનું ઘી પુરાણું ગણાય છે અને તેમાં લાલ રંગની છાંયા પડે ત્યારે તે ઘી વિણઠું-ચલિત રસ થયેલું ગણાય, તેમાં ત્રસ જીવની ઉત્પતિ શાસ્ત્રકારે કહી. એટલે જુના ઘીમાં અને જુના ખોળમાં ત્રસ જીવની ઉત્પત્તિ કહિ છે, તેમ મધ અને મદિરામાં પુરાણુને શબ્દ લાગુ થતું નથી. તેમાં તે મુળેથીજ ત્રસ જીવની ઉત્પતિ કહી છે. અને નગરપલ ગ્રંથમાં તે ખુલ્લી રીતે જીવની ઉત્પતિ જાણાવે છે— मद्य मांसं मधुनिच, नवनीत बहिर्कते ; उत्पते बीपयंते, सूक्ष्मा जंतु रासय. મધ માંસ અને મધને વિષે નિત્ય નામ મૂળમાંથી જ સદાયે અને નવનીત એટલે માણસમાં છાસથી બહાર નિકળ્યા પછી ( થોડા વખતમાં અંતર્મુહૂતને આંતરે) સૂકમ તવરણાઇવની રાણીનું અસંખ્યસંખ્ય જીવની ઉત્પતિ અને વિનાશ એટલે ઉત્પન્ન થવું અને ચવવું એમ ચય ઉપચય થયા કરે તે વસ્તુ રહે ત્યાં સુધી-અહિયાં તે મદ્ય માંસ ને મધ એકજ દરજજાના મૂલથી જ કહ્યા છે. એટલાજ માટે મધના બાવાવાળાને માથે મહા પાપ મૂક્યું છે— सप्त ग्रामेषु यत्पापं, अग्रिना भस्म सात् कृते ; तत्पापं जायते पार्थः, मधु विंदुश्च भक्षणे, ३ શ્રીકૃષ્ણ ભગવાન પ્રત્યે અને પ્રશ્ન કર્યું કે મધ ભક્ષણમાં કેટલું પાપ છે ? ત્યારે શ્રીકૃષ્ણ મહારાજે ઉત્તર આપ્યું છે કે-હે પાર્થ છે અર્જુન ! સાંભળ-સાત ગામ અગ્નિએ બાળીને ભસ્મ કરે તેમાં જેટલું Page #522 -------------------------------------------------------------------------- ________________ ૪૯૭ પાપ લાગે તેટલું પાપ મધના એક બિંદુનું ભક્ષણ કરે તેને લાગે. એટલું પાપ મધ ભક્ષણમાં કહ્યું છે. માટે બ્રાહ્મણે તે મધ ખાવુંજ નહિ. કારણકે તેની ઉત્પત્તિ પણ કનિષ્ટ પદાર્થથી જ થાય છે. मेद मुत्र पुरिषा धैः, रसादै वैद्धितं मधुः छर्दि लाला मुख श्रावैः, न भक्षं ब्राह्मणै मधुः ३ ચબ, મુંત્ર, વિષ્ઠા આદિ અપવિત્ર રસ, તથા રસવાળી અને પ્રવાહી દરેક ચીજ, ઉલટી-વમન થયેલી વસ્તુ અને મુખની લાળ વગેરે અશુભ અને અપવિત્ર કનિષ્ટ વસ્તુને માખીઓ મુખમાં લહી મધને વધારો કરે છે મધના પુડાને વધારે છે અર્થાત્ અપવિત્ર વસ્તુથીજ મધ બને છે માટે બ્રાહ્મણોએ મધ ખાવું નહિ. અહિંયાં બ્રાહ્મણ શબ્દ જૈનના સાધુ અને શ્રાવક પણ ગણાય છે, માટે જૈન ધર્મમાં મધ ખાવાને નિષદ્ધ છે. પ્રશ્ન ૧૦ મું–જૈનધર્મમાં જે મધુ શબ્દ મધ ખાવાને નિષેધ હોય તે ભગવતીજીમાં શ્રી મહાવીર મધવાળું ભેજન જમ્યા છે અને શ્રી દશવૈકાલિકમાં તેવું ભેજન જમવાની સાધુને છૂટ આપી છે, એમ કોઈ કહે તેનું કેમ ? ઉત્તર–એ સમજુતિ વિનાનું બોલવું છે. શાસ્ત્રમાં તે પ્રમાણે છેજ. નહિ શ્રી ભગવતીજીના શતક ૧૫ મે–ભગવત મહાવીરની દિક્ષાના બીજા ચોમાસે રાજગૃહી નગરીમાં ચેથા માસખમણે ચેમાસું પૂરું થયે કાર્તકી પુનમન પડેવે વિહાર કરી કેલ્લાગ સન્નિવેશમાં ગયા ત્યા બહુલ બ્રાહ્મણને ત્યાં કાર્તિકી ચૌમાસીની પ્રતિપદા-પડવાને દિન એત્સવને કારણે બ્રાહ્મણને જમાડવા માટે મદદ કુત્તે પરમmi-મધુવ્રત સહિત (એટલે ખાંડ, સહિત) વિપુલ પરમ અન્ન (ક્ષીર) કરીને બ્રાહ્મણોને જમાડ્યા બાદ ભગવંતનું ત્યાં પધારવું થયું અને ભાગવતને પણ મધુ વૃત યુકત ક્ષીર પ્રતિલાશી વગેરે. અહિયાં મધુ શબ્દ મધ નહિ પણ ગળપણવાળી ચીજ ખાંડ-સાકર અને ઘી સહિત ક્ષીર સમજવી. ખીરમાં મધ હોય નહિ પણ ખાંડ હોય એટલે ખીરમાં ખાંડ ઘી નાખવાને સ્વિાજ હોય છે. અહિયાં કોઈ કહે કે-ક્ષાર શબ્દ કયાંથી નિકળે ? તેને ઉત્તર એ કે-ભગવતીજીની લખેલ ટીકામાં કહ્યું છે કે તેના પરિબળomતિ | પરિમાને વ્યા એટલે પરમ અક્ષરને કહેલ છે. Page #523 -------------------------------------------------------------------------- ________________ ४८८ વળી દશવૈકાલિક સૂત્રના પાંચમાં અધ્યયનની ૯૭ મી ગાથામાં સાધુને માટે કહ્યું છે કે-હે મારા મુનિએ ! તમને કદી– तित्तगंच कडुयं च कसायं, अंबीलं च महुरं लवर्ण वा; एय लद्ध मन्नठ पउत्त, महु घयंव भुजिज संजए. ॥१७॥ તિખું, કડવું, કસાયલું, ખાટું, મીઠું, અને ખારૂં એવા પ્રકારનું ભેજન–અનેરાને અર્થે નિપજેલે એ આહાર સાધુને સૂત્રોક્ત પ્રાપ્ત થયે તેને ખાંડ-સાકર, ઘીની માફક લેખવી ને આહાર કરે એમ કહેલ છે, પણ મધ ખાવું કહેલ નથી. મધને તે સૂત્રમાં મદિરાને માંસ બરાબર ઉત્તરાધ્યયનમાં નરકગતિ કહેલ છે, તે ગાથા – तुहं पिया सरासीह, मेरओय महुणियः पाइओमि जळंतीओ, वसाओ रुहिराणिय. ॥७१॥ વૈરાગ્ય પામેલા એવા મૃગાપૂત્રને જાતિ સ્મરણ જ્ઞાન વડે જે નરકના દુઃખ અનુભવેલા તે પિતાના માતા પિતા પ્રત્યે કહી જણાવતા પોતે કહે છે કે મને નરકને વિષે પરમધામીએ ઉદેરીને કહેતા કે કેતુ વિશા બંar ઈત્યાદિતને માંસ (પૂર્વભવે) પ્રિય હતું કેમ? એમ કહી કહીને મને મારૂં પિતાનું જ માંસ તેડી તેડીને અને લાલચેળ કરીને અનેક વાર આવડાવવામાં આવ્યું છે. (એમ ૭૦ મી ગાથામાં કહેલ છે તે પ્રથમ માંસાધિકાર કહેવાઈ ગયું છે. તેમજ મદિરા અને મધ વિષે ૭૧ મી ગાથામાં કહેલ છેકે-) તને સુરા, મધ, મદિરા અને મધુ (મધ) પ્રિય હતાં કેમ? એમ કહી કહીને મન ઉકળતી ચરબી અને રૂધીર પાથામાં આવ્યા છે. ૭૧ એમ બે ગાથામાં માંસ, મદિરા અને મધ બે ત્રણેના ભક્ષણના કરનારને સરખું ફળ કહ્યું છે. અને માખણને પણ આ ત્રણની બરાબર ગણી સૂત્રમાં મહાવિગય અને રાજપિંડમાં લખી ચારે વસ્તુ સાધુને ખાવી વરજી છે. પ્રશ્ન ૧૦૭ મું–મધુને અર્થ કેટલાક એકલો મધ જ કરે છે તેનું કેમ ? ઉત્તર–મધુને અર્થ એક મધ જ થાય છે એમ નથી. મધુના અર્થ ઘણું થાય છે, એમ શબ્દકેષથી માલમ પડે છે. જુઓ શબ્દ ચિંતામણિ સંસ્કૃત-ગુજરાતી શબ્દકોષ પાને ૧૦૦૨-૩ મે. Page #524 -------------------------------------------------------------------------- ________________ ૪૯૯ મધુ−૧ મધ, ર મદ્ય, ૩ પુષ્પના રસ, ૪ મીઠા રસ, ૫ પાણી, દ પ્રાણીનું... શુભાશુભ કર્મી, ૭ દૂધ. મધુ-૧ વિષ્ણુના કાનના મેલમાંથી પેદા થયેલો એક રાક્ષસ, ૨ તે નામનો એક દૈત્ય, ૩ વસ ́ત ઋતું, ૪ ચૈત્ર માસ, ૫ એક જાતનુ' ઝાડ, મહુડાનુ ઝાડ, ( અશેક વૃક્ષ, ૭ જેઠીમધ, ૮ એક જાતનું પ્`ખી ૯ દિ ભેદ. મધુ-મીઠું', મધુર-મધુ-જીવતી ઔષધ, ‘ન કોષ’–ગુજરાતી શબ્દ કોષમાં મધુ વિષે કહ્યું છે કે— મધુ-૧ મધપૂડાનું મધ, ૨ ફૂલનું મધ, મકરન્દ્ર, ૩ અમૃત, ૪ મૌડાનું ઝાડ. મધુ-૧ મઘ, દારૂ, ૨ વસન્ત ઋતુ. મધુ-મિઠું, ગળ્યુ', ઉપર કહેલી તમામ વસ્તુને સમાવેશ મધુ શબ્દમાં થાય છે, માટે મધુ શબ્દના ઉપર કહેલા અર્થમાં જૈનના સાધુને મધ, મદ્ય દારૂ વગેરે વસ્તુ અકલ્પનીય છે અને કેટલીક વસ્તુ કલ્પનીય છે; પર’તુ માંસ, મદિરા, મધ અને માખણ ( છાસથી અલગ થયેલુ' ). આ ચારે પદાર્થના તે સૂત્રમાં સથા નિદ્ધ છે, જૈન મુનિને આગ્રાહ્ય છે, ખાવા જોગ નથી. પ્રશ્ન ૧૦૮ મું– એક વાત યાદ આવે છે કે–ઉત્તમ દેવ દેવીના ઉપાશા ઉત્તમ કામમાં ઉત્પન્ન થયેલા-આય નામ ધરાવનારા, દેવ દેવીને નામે ઘેટાં એકડાને ભેગ આપી તે ઈચ્છીત વસ્તુની માગણી કરે છે, તે શું દેવ દેવી તેવા ભાગ માગતા હશે ? અને તેવા ભેગ આપનારને ઇચ્છીત વસ્તુ મળતી હશે ? ઉત્તર—હે ભાઇ ! એ તે એક જાતની ભ્રમણા છે. દુનિયામાં એવી એક તૃતની અજ્ઞાનતા છે. ઉત્તમ દેવ દેવી કાંઇ નિર્દય પ્રણામી હાય નહિ કે ગરીબ અને રાંક બિચારા ઘેટાં એકડાના ભાગ માગે અને કદાપિ નીચ જાતના દેવતા એવા નીચ ભાગ માગે એમ કદાપિ કઈ માને તા તે વાત પણ ખેાટી છે. શું પાતાના ભક્ષ લેવાને પોતે અશક્તવાન છે કે બીજા પાસે ભેગ માગે ? એ તા માંસાહારીઓએ પેાતાનાજ ભક્ષ માટે દેવ દેવીનાં નામને આગળ કરી ઘેટાં બકરાનો વધ કરી તેના ભાગ પાતેજ લીએ છે. Page #525 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ જો એમ ન હોય તે કેમ કે દેવ દેવીએ સિંહ, વાઘ કે ચિત્રા દીપડાને ભંગ ન માગે ? એ ભગ કોઈ દેવ માગનાર નીકળે છે તે ભેગના આપનારને ખબર પડતી કે કેટલી વીસીએ સો થાય છે? વાઘને ભેગ આપતા પિતાને ભેગ અપાઈ જાય એમ સૌ કઈ સારી રીતે જાણી શકે છે, માટે રાંક બીચારા ઘેટાં બકડાને નામે દેવતા દેવી ઠગાય છે અને તેવા અમિં–પાપિષ્ટના આશ્રય રહેલા દેવ દેવી પણ નિંદાને પાત્ર થઈ વગેવાય છે ને તે પણ દુર્બળના ઘાતકી ગણાય છે. જુઓ અતિત્ય પુરાણમાં કહ્યું છે– न सिंहो नच शार्दूलो, न व्याघ्र शरभो नच; अजा पुत्रो वलिं दद्यात् , देवो दुर्बळ घातक. १ કોઈ સિંહનું, શાર્દુલનું, વાઘનું, અષ્ટાપદનું, ચ શબ્દ કે દીપડાનું, ચિત્રાનું બલીદાન આપતું નથી અને દેવ પણ તેનું બલીદાન માગતા નથી. બલીદાનના દેવાવાળા અજાપુત્ર-ઘેટાં બેકડાનું બલીદાન દે છે અને દેવ દેવી પણ તેના ગરીબનું બલીદાન માગે છે. આ ઉપરથી એમ જણાય છે કે, દેવે પણ દુર્બળની વાતને ઈચ્છે છે. જેમ મુસલમાન ભાઈએ બકરી ઈદ કરે છે પણ કઈ વાઘ ઈદ કરતું નથી, તેમ હિંદુ કેમમાં દેવ દેવીને ઘેટાં બકરાનું બલીદાન દેવાય છે. પણ સિંહ વાઘનું બલીદાન કઈ માગતું નથી કે દેતું નથી. આને હેતુ એમ જણાય છે કે-માંસાહારી લેકેએ પિતાના ગૃદ્ધીપણાને લઈને દેવ દેવીઓને નામે-અમુક દેવી અમુક ભાગ માગે છે એમ તપતાની ઇચ્છા માકડ ગરીબ બિચારા ઘેટાં બેકડાનો વધ કરી યા તેને હવન હેમ કરી હવનનું માંસ પવિત્ર ગણી માંસાહારીઓ પિતાના ગૃથ્વીપણાને લઈને પિતાની ઈચ્છાને તૃપ્તિ કરે છે, પણ તેનું ફળ તે કનિષ્ટજ સમજવું. અજ્ઞાની લેક કે જેને ધર્મ અધર્મ–પૂન્ય કે પાપનું જ્ઞાન હેતું નથી તેવાઓ પણ કે પુત્રાદિકની ઈચ્છાએ કે કોઈ શરીર સુખની ઇચ્છાએ પણ પચેદિય જીવે ને વધ કરી પુત્રાદિક સુખને માગે છે. અહહહ !!! કેવી અજ્ઞાનતા? જોજો દુનિયાનું અજ્ઞાન, આપસ્વાર્થ સાધવા કારણ લુંટે પરના પ્રાણ—એ ટેક. દેવી પાસે બેટો માગે, અજા સુતને સાટે; અપના પુત ખીલાયા ચાહે, ગળા પારકા કા–જે. ૧ જીવને સાટે જીવજ આપે, આપ બચવાને માટે, દેવ દેવી આડા નાવે, પરભવ કોઈ સિર કા–જે૨ Page #526 -------------------------------------------------------------------------- ________________ ૫૦૧ શરીર સૂખને કારણે કોઇ, કરે પ્રાણીના નાશ; સુખ તો મળવું દ્વ રહ્યું; પણ હાય નરકમાં વાસ.જોજો૦ ૩ શેર અનાજની એજરી માટે, કરે અનેક જીવ હાણુ; ગરીબ વનચર કેરા ત્રાસે, પડે નરકની ખાણ.—જોજો ૪ છપયછંદ મારંગા ગરીબ તો આપ માર ખાવેગા, ખાયગા હરામકા તે હેરાની મિલેગા, ચદા ચાર સૂરા સેા તે સાહેબસે ડરતાહે', તેરી કહાં ગુજાશ ગળે બાંધ કે લાવેગા. કહે હરદાશ હુસેન હિસાબ કરે, જમકે હજુર કહ્યુ એલ બીન પાવેગા. ૧ ઇતિ શ્રી પરમપૂજ્ય શ્રી ગોપાલજી સ્વામી તત્ શિષ્ય મુનિ શ્રી મેહનલાલજી કૃત શ્રી “ પ્રશ્નોત્તર મેાહનમાળા ”–ઉત્તરારૢ -ભાગ ૧૦ મા સમાસઃ ॥ Page #527 -------------------------------------------------------------------------- ________________ Page #528 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ પૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી ગ્રંથમાળા-મણકો ૧૧ મે. - - - - પરમ પૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી તત્ શિષ્ય મુનિ શ્રી મોહનલાલજી કૃત. શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા ઉત્તરાર્દ ભાગ ૧૧ મો. 0 - Page #529 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા. ઉત્તરાદ્ધ ભાગ ૧૧ મે. પ્રશ્ન ૧ લું–કેટલાક કહે છે કે જૈન ધર્મ વેદ ધર્મમાંથી નીકળે છે. કેટલાક કહે કે બૌદ્ધ ધર્મમાંથી જૈન ધર્મ નીકળે છે. અને કેટલાક એમ પણ કહે છે કે જૈન ધર્મ ગૌતમે ચલાવ્યું છે. આ વિષે શું સમજવું ? ઉત્તર–જૈનધર્મ અનાદિ છે. કોઈ પણ ધર્મમાંથી જૈનધર્મ નીકળે એવી કલ્પના કરવી તે આકાશ પુષ્પવત્ છે. વેદ વગેરે દરેક ધર્મનાં શાસ્ત્રોમાં જૈનધર્મની શાક્ષી મળી આવે છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે વેદ વગેરે રચાયેલાં શાસ્ત્રોથી પહેલા જૈનધર્મ અનાદિથી ચાલ્યો આવે છે એમ ઘણા પ્રકારની સાબીતી મળી આવે છે. પ્રશ્ન ૨ –વેદ પહેલાને જૈનધર્મ છે એવી શાક્ષી વેદમાંથી નીકળી આવે તે વેદ પહેલાને જૈનધર્મ છે એમ એકે અવાજે કબુલ કરવું પડે માટે એ કઈ વેદ ધર્મને દાખલ હોય તે પ્રગટ કરી બતાવશે ? ઉત્તર–સાંભળે-જૈનધર્મની પ્રાચીનતાની શાક્ષી “સનાતન જૈન” પુસ્તક ૧ લું-ડસેમ્બર ૧૯૦૫–અંક ૫ મે-જૈનની પ્રાચીનતા અને સમી ચીનતા અર્થે, અન્ય દર્શનોનાં શાસ્ત્રો પરથી કેટલીક શાક્ષીઓ અહિં મૂકીએ છીએ. શીતમાં–આ પ્રમાણે કહ્યું છે. ॐ त्रैलोक्य प्रतिष्टितानां, चतुर्विंशति तीर्थकराणां; ऋषभादि वर्द्धमानान्तानां, सिद्धानां शरणं प्रपद्ये. ॥ અર્થ –ષભથી વમાન પર્યત જે “સિદ્ધ” ત્રિકર્મા પ્રતિષ્ઠા (માન) પામે છે, અને ચોવીશ તીર્થોની સ્થાપના કરનાર છે તે સિદ્ધોનાં શરણને પ્રાપ્ત થાઉં છું; અર્થાત્ તે રાષભાદિ સિદ્ધ મને બચાવે. ઉપર પ્રમાણે ગવેદમાં-અષભદેવથી માંડી વર્ધમાન સ્વામી (મહાવીર સ્વામી) સુધીના વીશ તીર્થકરની સાક્ષી આપે છે કે તેઓ સિદ્ધ થયા એવી સાબીતી કરી આપે છે. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે-વેદ પહેલા ચોવીશે તીર્થકર થઈ જવા જોઈએ, તેમજ વ્યાખ્યા વિલાસમાં પણ ઉપર કહેલા વેદમાં મહાવીરનું નામ દાખલ કર્યું છે. Page #530 -------------------------------------------------------------------------- ________________ પ૦૫ પ્રશ્ન ૩ જું-વ્યાખ્યા વિલાસમાં શી રીતે કહ્યું છે ? ઉત્તર–વ્યાખ્યા વિલાસ ગ્રંથ-વીર સંવત ૨૪૫૫ માં છપાયું છે તેમાં નીચે પ્રમાણે કહ્યું છે. ॐ पवित्रं नग्नमुष विप्रसामहे एषा नग्ना (नग्नये) जातिपूर्णा वीराः इत्यादि વળી વ્યાખ્યા વિલાસમાં યજુર્વેદને દાખલે આપ્યો છે તેમાં બાષભદેવ અરિહંતનું નામ છે. પ્રશ્ન ૪ થું-યજુર્વેદમાં શી રીતે કહ્યું છે. ઉત્તર–ગુર્વેઃ ર૧ અધ્યાય ૨૧ મો મંત્ર ॐ नमो अहंतो ऋषभो ॐ ऋषभ पवित्रं पुरुहूत मध्वरं यज्ञेषु नम्र परमं माह संस्तुतं वरं शत्रु जयंतं पशुरिंद्र माहु रिति स्वाहा दीर्घायुस्तायु बलायु वा शुभ जातयु. ॥ (વ્યાખ્યા વિલાસ) તેમજ યજુર્વેદમાં-અરિષ્ટનેમીનું નામ પણ જણાવ્યું છે. પ્રશ્ન ૫ મું– યજુર્વેદમાં અરિષ્ટનેમીનું નામ કેવી રીતે જણાવવામાં આવ્યું છે ? ઉત્તર–યજુર્વેદના ઉપર કહેલા ૨૫ મા અધ્યાયમાં ॐ रक्ष रक्ष अरिष्टनेमिः स्वाहाः वामदेव शान्त्यर्थमनु विधीयते । રોડwા રિમિક વાદાર (આ અરિષ્ટનેમી જૈનધર્મમાં બાવીશમાં તીર્થકર થઈ ગયા છે. (વ્યાખ્યા વિલાસ) વળી ટ્વેદમાં પણ અરિષ્ટનેમિનું નામ જણાય છે. પ્રશ્ન દ હું–ક્વેદમાં અરિષ્ટનેમિ વિષે શું કહ્યું છે? ઉત્તર—સાથે દવા ? . ૬ વર્ષ કદ્દ ॐ स्वस्ति न इंद्रो वृद्ध श्रया स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ता क्यों अरिष्टनेमिः स्वस्तिनो बृहस्पतिदधातु इत्यादि ' (વ્યાખ્યા વિલાસ) ઉપરનાં વેદના દાખલાથી નિશ્ચય થાય છે કે વેદ રચાયા પહેલા જનધર્મ મજીદ હસે તેજ જૈનધર્મનું તીર્થકરોનાં નામ તેમાંથી નિકળે છે, તેમજ પુરાણમાં પણ જૈનના તીર્થકરોના નામ મળી આવે છે. પ્રશ્ન છ મું–પુરાણમાં તીર્થકરોનાં નામ કેવી રીતે મળી આવે છે ? Page #531 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર–“સનાતન જેન” પુસ્તક ૧ લું–અંક ૫ મે-જૈનની પ્રાચીનતા વિષે પ્રથમ વેદના દાખલાથી જણાવ્યું હવે પુરાણના દાખલાથી જણાવે છે. પ્રભાસ પુરાણુને વિષે કહ્યું છે કે रैवताद्रो जिनो नेमिः युगादि विमलाचले; ऋषीणा श्रमा देव, मुक्ति मार्गस्य कारणम् ॥ અર્થ –શુદ્ધ રૈવત નામના પર્વતમાં યુગના આદિભૂત નેમિનાથ” નામવાળા જિનદેવ ઋષિઓના આશ્રમથી મુક્તિ માર્ગ (રીતિ) અથવા રસ્તાનું કારણ છે. વગેરે તેમજ વળી ગવાશિષ્ટમાં પણ રામચંદ્રજીના ઉદ્ગારો જિનદેવ સંબંધી જાણવા જેવા છે. પ્રશ્ન ૮ મું–રામચંદ્રજીએ ગવાશિષ્ટમાં શું કહ્યું છે ? ઉત્તર-છત્રીશહારી લેકવાળા ગવાશિષ્ટમાં પ્રથમ વૈરાગ્ય પ્રકરણ છે. તેમાં અહંકાર નિષેધાદિ વિષે વશિષ્ટ અને રામ સંબંધમાં આમ કહ્યું છે. રામ ઉવાચनाहं रामो नमे बाच्छा, भावेषु च नमे मनः; शान्तिमास्थातु मिच्छामि, चात्म न्येव जिनो यथा. અર્થ –રામે કહ્યું નથી હું રામ કે નથી મારી કર્માદિકમાં ઈચ્છા અને મારું મન ભાવ પદાર્થોમાં નથી. જિન દેવની પેઠે પોતાના આત્મામાં શાન્તિ પામવા ઈચ્છું છું. (રામચંદ્રજી જૈનના વશમાં તીર્થકરના શાસનમાં થયા છે, અને તેમણે જિન દેવ જેવી દિક્ષા ધારણ કરી એક્ષપદ લીધુ છે.) ઉપરના લેકથી પણ સાબિત થાય છે કે-રામચંદ્રજીના વખતમાં પણ જૈનધર્મ હતો, અને નગર પુરાણમાં પણ અર્હત મુનિ વિષે લખ્યું છે. પ્રશ્ન ૯ મું–નગર પુરાણમાં શું લખ્યું છે? ઉત્તર-નગર પુરાણમાં કહ્યું છે કે-શ્લેક दश मिर्मा जितै विप्रेः, यत्फलं जायते कृते; मुनिमर्हन्त भक्तस्य, तत्फल जायते कलो. ॥ અર્થ–સત્યયુગમા દશ બ્રાહ્મણને ભોજન દેવાથી જે ફળ થાય છે તેજ ફળ કળિયુગમાં અહંત ભકત મુનિને ભેજન દેવાથી થઈ શકે છે. વળી પ્રભાસ પુરાણમાં પણ જૈન સંબંધી હકીકત છે. Page #532 -------------------------------------------------------------------------- ________________ ૫૦૭ પ્રશ્ન ૧૦ સુ-પ્રભાસ પુરાણમાં જૈન સંબંધી શુ લેખ છે ? ઉત્તર—પ્રભાસ પુરાણમાં-વ્યાસકૃત સૂત્રને વિષે કહ્યું છે કેजैना एकस्मिन्नेव वस्तुनि उभये निरुपयन्ति । અ— જેની લેાક એકજ વસ્તુ (ઈશ્વર ) માં કૃતત્વ ભોકતાત્વનુ નિરૂપણ કરે છે અર્થાત્ એક પરમાત્માને કર્તા અને ભાકતા માને છેઃ— વળી હનુમાન નાટકમાં પણ જૈનશાસનમાં અદ્ભુત વિષે કહ્યું છે. પ્રશ્ન ૧૧ મુ—હનુમાન નાટકમાં અંત વિષે શુ કહ્યુ છે ? ઉત્તર--હનુમાન નાટકમાં જૈન શાસનમાં અદ્ભુત વિષે નીચેનાં લખા– ણુમાં ષડ દેનનુ સ્વરૂપ જણાવતા કહે છે કે— शैः समुपासते शिव, इति ब्रह्मेति वेदान्तिनोः बौद्धा बुद्ध इति प्रमाण पटवः कर्त्तेति नैयायिकाः ॥ अनित्यंथ जैन शासम रत्ताः कर्मेति मीमांसकाः; सोयंबो वि विदधातु वांच्छित फलं त्रैलोक्य नाथः प्रभुः ॥ અર્થ : જેવી રીતે શૈવ લેક શિવ ( મહાદેવ ) જાણી ઉપાસે છે. વેદાન્તિ લોક જેને બ્રહ્મ ( વ્યાપક પરમેશ્વર ) જાણી ધ્યાવે છે. મેધદેવ જાણી જેને પૂજે છે, પુનઃ પ્રમાણુ ( યુકિત શાસ્ત્ર ) માં ચતુર નૈયાયિક લેાક જેને કર્યાં કચ્છે છે, તથા જૈનશાસનના પ્રેમવાળા લેક જેને અત્ માને છે, અને મિમાંસક જેથી કરૂપ વર્ણન કરે છે. તે ત્રણ લોકના સ્વામી પ્રભુ ઇશ્વર તમારા લોકોના વાંછીત ફળ (કામના સિદ્ધિ ) તે પુર-વળી મનુસ્મૃતિમાં યુગની ાદિના કરનાર પહેલા જિન કહ્યા છે. પ્રશ્ન ૧૨ મુ—મનુસ્મૃતિમાં શી રીતે કહ્યું છે. ઉત્તર—મનુસ્મૃતિમાં નીચે પ્રમાણે કહ્યુ` છે કે લેક~ दर्शन वर्त्म वीराणां सुरासुर नमस्कृतः; नीति त्रितय कर्त्तायो, युगादौ प्रथमो जिनः ॥ અર્થ :——વીરાના માર્ગને દર્શાવતા હતા, દેવ અને દૈત્યથી નમસ્કાર પામવાવાળા અને યુગની આદિમાં ત્રણ પ્રકારની નીતિના કરનાર પહેલા જિત થયા. ભર્તૃહરિએ પણ જિનદેવ માટે ચા નખરના અભિપ્રાય જણાવ્યા છે. Page #533 -------------------------------------------------------------------------- ________________ પ૦૮ પ્રશ્ન ૧૩ મું–ભતૃહરિએ જિનદેવ માટે શું કહ્યું છે? ઉત્તર–ભર્તુહરિએ વૈરાગ્ય પ્રકરણમાં કહ્યું છે કે एको रागिषु राजते प्रियतमा, देहार्द्धधारी हरी; निरागेषु जिनो विमुक्तललना, संगीन यस्मात्परः ॥ અર્થ:-રાગી પુરૂષોમાં પ્રિયતમા (સ્ત્રી) નું અર્થો શરીરને ધરવાવાળા (જેનું વામાંગ ગોરી સ્ત્રી છે એવા) શિવજ શોભે છે. વિરકત વીતરાગીઓ) માં જેણે ત્યાગે છે સ્ત્રીઓને સંગ એવા જિનદેવથી વિશેષ કંઈ નથી. બ્રહ્માંડ પુરાણોમાં બાષભદેવ ભગવાને જૈનધર્મ ચલાવવા સબંધી જણાવ્યું છે. પ્રશ્ન ૧૪ મું-બ્રહ્માંડ પુરાણમાં કષભદેવ ભગવાન માટે શું કહ્યું છે ? ઉત્તર–“તત્વનિર્ણય પ્રસાદ” –પૃષ્ઠ ૫૦૧ મે-કહ્યું છે કે બ્રહ્માંડ પુરાણમાં નીચે પ્રમાણે કહ્યું છે કે नाभिस्तु जनयेत्पुत्रं मरु देव्यां महाद्युतिः ऋषभं क्षत्रिय ज्येष्टं, सर्वक्षत्रिस्य पूर्वजं. १ માદાર નો, વીર પુત્ર શતાવના अभिषिच्य भरतंराज्ये, महाप्रवज्य माश्रितः २ इहहि इक्ष्वाकु कुल वंशोद्भवेन नाभिसुतेन मरुदेवव्या नंदन महादेवेन ऋषभेण दश प्रकारो धर्मः स्वयमेवा चीर्णः केवल ज्ञान लाभाच्च प्रवर्तितः।। અને શિવ પુરાણમાં પણ અષભદેવ ભગવાન માટે કહ્યું છે. પ્રશ્ન ૧૫ મું—ધિવપુરાણમાં ત્રષભદેવ ભગવાન માટે શું કહ્યું છે? ઉત્તર–ઉપરોકત ગ્રંથમાં–શિવ પુરાણમાં નીચે પ્રમાણે જણાવે છે. कैलासे पर्वते रम्ये, वृषभोय जिनेश्वरः; વાર પાવતા, વૈજ્ઞઃ નઃ શિવઃ 'l તેમજ સકંદ પુરાણમાં ઋષભદેવ ભગવાન માટે સારું લખ્યું છે.? પ્રશ્ન ૧૬ મું – કંદ પુરાણમાં રૂષભદેવ ભગવાન માટે શું લખ્યું છે ? ઉત્તર–સાંભળ–સ્કંદ પુરાણમાં ઉષભદેવ ભગવાન માટે ઉપરના ગ્રંથમાં નીચે પ્રમાણે લખ્યું છે. Page #534 -------------------------------------------------------------------------- ________________ परमात्मान मात्मनं, लसत्केवल निर्मलम् । निरंजनं निराकारं, ऋषभंतु महा ऋषिम्. १ અને નાગ પુરાણમાં ત્રષભદેવ સ્વામી માટેનું લખાણ છે. પ્રશ્ન ૧૭ મું–નાગ પુરાણમાં ત્રાષભદેવ સ્વામી માટે કહ્યું શું છે? ઉત્તર–અષભદેવ ભગવાન (આદિનાથ ભગવાન માટે નીચે પ્રમાણે કહ્યું છે. સાંભળે. अष्ट पष्टिषु तीर्थेषु, यात्रायां यत्फलं भवेत् ; आदिनाथस्य देवस्य, स्मरणे नापि तद्भवेत् ॥ १ ॥ અઠશઠ તીર્થની યાત્રામાં જેટલું ફળ પ્રાપ્ત થાય છે તેટલું ફળ આદિનાથદેવત્રષભદેવ ભગવાનના સ્મરણથી થાય છે. (ઇતિ તત્ત્વ નિર્ણય પ્રાસાદ,). પ્રશ્ન ૧૮ મું–શ્રી રાષભદેવ ભગવાનથી જૈન ધર્મની પ્રવૃત્તિ થઈ છે એવો કોઈ દાખલે છે? ઉત્તર–હા, છ, સાંભળ–શ્રી માલપુરાણમાં અધ્યાય ૭૩ મે-ગાથા ૧૧ મી-૧૫ મીમાં–કહ્યું છે કે – प्रथमं ऋषभो देवो, जैन धर्म प्रवर्तकः ॥११॥ एकादश सहस्त्राणि, शिल्याणां घारितो मुनिः; जैन धर्मस्य विस्तारो, करोति जगतितले. ॥१२।। અર્થ–પ્રથમ કષભદેવ જૈન ધર્મને પ્રવર્તાવનાર અગિયાર હજાર શિવે સાથે જગતમાં જૈન ધર્મને ફેલાવશે. - આટલા દાબલે વેદ અને પુરાણમાં જૈન ધર્મ શ્રી કષભદેવ ભગવાનથી તે અદ્યાપી ચાલ્યો આવે છે, એટલે શ્રી રાષભદેવ સ્વામીથી માંડી શ્રી મહાવીર સ્વામી સૂધીમાં વીશ તીર્થકરની પ્રવૃત્તિ અનુક્રમેનમે નવીના તિથવા વસમા મદાવા વઝવતા ઇત્યાદિ જૈન ધર્મ પ્રવતવનારા કહ્યા છે, એટલે જે પ્રમાણે જૈનસૂત્રોમાં શ્રી કષભદેવ ભગવાનથી શ્રી મહાવીર દેવ પર્યત જૈિન ધર્મના પ્રવર્તક કહેલ છે તેમજ વેદ પુરાણમાં પણ કહેલ છે. પ્રશ્ન ૧૯ મુંકેટલાક એમ કહે છે કે જૈન ધર્મ ગમે ચલાવ્યું છે. એટલે ગૌત્તમથીજ જૈન ધર્મ પ્રવત્યાં છે તેનું કેમ? Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ ઉત્તર-વાંચક વગેરે ઉપરના વેદ પુરાણના દાખલાથી ખાત્રી થઈ હશે કે જૈન ધર્મ શ્રી કષભદેવ ભગવાનથી ચાલ્યો આવે છે અને ગૌતમે જૈન ધર્મ ચલાવ્યું નથી પણ જૈન ધર્મના વીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીની પાસે દિક્ષા લઈ ગોત્તમ શ્રી મહાવીરના શિષ્ય થયા છે એમ શ્રી માલપુરાણ સાક્ષી આપે છે. પ્રશ્ન ૨૦ મું–શ્રીમાલ પુરાણમાં ગોત્તમ મહાવીરના શિષ્ય થયા તે સંબંધે શું લખ્યું છે તે જણાવશે ? ઉત્તર–સાંભળ-શ્રીમાલ પુરાણના અધ્યાય ૭૨ માં લેક ૧૨૧ મે. કહ્યું છે કે गोतमो पिततो राजन् , गतो काश्मिर केततः; महावीरा दीक्षया च, धने जैनं मने प्सितम्. ॥१२॥ અર્થ– હે રાજન ! ગોત્તમ પણ કાશ્મિર ગયે અને મહાવીર પાસેથી દીક્ષા લઈ મનને ધારેલ જેનધર્મ ધારણ કર્યો. પ્રશ્ન ૨૧ મું–ગોત્તમે મહાવીર પાસે કયારે દિક્ષા લીધી? ઉત્તર–તે વિષે અધ્યાય ૭૪ મે-નીચે પ્રમાણે પુછા કરી છે સાંભળ–કલેક किं युगे च महा वीरो, जन धर्म च कारह; गौतमश्च कदा तस्माद् , दीक्षा जग्राह वाडव. १ અર્થમાંધાતા વિશિષ્ટ પ્રત્યે કહે છે-હે મહારાજ ! ક્યા યુગમાં મહાવીર જૈનધર્મ કરતે હવે અને ગત્તમ તેની પાસેથી કયારે દિક્ષા ગ્રહણ કરતું હતું ? તેના ઉત્તરમાં વસિષ્ટજી કહે છે. આ વિશિષ્ટ ઉવાચ द्विसहस्रा गता राज, छद्वाः कलियुगे यदा; । तदा जातो महावीरो, देशे काश्मिरके नृप. ३ गौतमो पितदा तत्र, धारितुं जैन धर्मकम् . श्रिया वाक्येन संतुष्टो, जगाम श्री निकेत नात्. ४ અર્થ: –વશિષ્ટ કહે છે રાજા ? કળિયુગને જ્યારે બે હજાર વર્ષ ગયાં ત્યારે કાશિમર દેશમાં મહાવીર ઉત્પન્ન થયે અને જૈનધર્મ ધારણ Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૧૧ કરવા ગૌત્તમ પણ તે વખતે લક્ષ્મીજીના વાકયથી સંતુષ્ટ થઈ શ્રીમાલથી ત્યાં ગયે. પ્રશ્ન ૨૨ મું–મહાવીર પાસે જઈને ગૌતમે શું કહ્યું ? ઉત્તર–શ્રી મહાવીર પાસે ગૌત્તમ જઈને નીચે પ્રમાણે કહે છે. भो भो स्वामिन्महावीर, दीक्षा देहि मम प्रभो। जन धर्मसंगृहीतु, मागत स्तव संनिधौ. ॥६॥ અર્થ—ગૌત્તમ કહે, હે સ્વામી મહાવીર અને દીક્ષા આપે હું જૈનધર્મ ગૃહણ કરવા તમારી પાસે આવ્યો છું. गौतमो ऽहिल्ययासाक, जैउ दीक्षा दवे नृपः । गौतमोह्य भवेत् साधु, रहिल्या आर्यका भवत् , ॥२२॥ गौतमो वत्सरा राजन् , द्वधिका नवति स्तदा; साघुपुरुपेण भुडवाच, मन्ते मुक्ति मवायुयात्. ॥२३॥ અર્થ:–વસિષ્ટ કહે છે રાજા ગોત્તમ અહિલ્યા સાથે જન દીક્ષા ધારણ કરતું હતું અને ગોત્તમ સાધુ થયે તથા અહલ્ય આર્યા થઈ હે રાજા ગૌત્તમ બાણું વર્ષ જૈન ધર્મ ભેગવી અંતે મોક્ષને પામે. પ્રશ્ન ર૩ મું––ગોત્તમે મહાવીર પાસે દીક્ષા લીધી ત્યારે તેણે કે વેશ ધારણ કર્યો અને કેવી રીતે વિચર્યા ? ઉત્તર—તે પણ નીચેના બે શ્લેકથી જણાવે છે સાંભળે शिष्ये सहस्र; सहितो, जैन धर्मः प्रवर्तकः; आर्यया संडतो राजन . दया धर्मेण संयुतः ॥३२॥ दधानो मुमति मुखे, विम्राणो दण्ड कंकरे; शिरसो मुण्डनं कृत्वा, कुक्षौ च कुजिकां दधन्. ॥३३॥ અર્થ–વશિષ્ટ-હે રાજન ત્યાર પછી હજાર શિષ્યો સાથે તથા આર્યા અતુલ્યા સાથે દયા ધર્મ યુકત થઈ જૈન ધર્મને પ્રવર્તાવનાર ગત્તમ પણ શ્રીમાલ નગરમાં આવ્યા. મેઢે મુમુચી બાંધનાર હાથમાં દંડ ધારણ કરનાર માથાનું મુંડન કરાવનાર કાખમાં પીછી ધારણ કરનાર–(ગોત્તમ હ.) ઇતિ. એ પ્રમાણે શ્રીમાલ પુરાણમાં-મૂળ લેક અને તેના અર્થમાં કહ્યું છે. શિવ પુરાણમાં પણ ગત્તમ વિષે અધિકાર છે ખરો પણ તેમાં ઘણો તફાવત જોવામાં આવે છે. Page #537 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ પ્રશ્ન ૨૪ મું–શિવ પુરાણમાં ગૌતમ વિષે શું કહ્યું છે ? શ્રીમાલ પુરાણમાં અને શિવ પુરાણમાં કહેલા ગૌતમ તે એક છે કે જુદા છે? ઉત્તર–શ્રી માલપુરાણમાં કહેલા ગૌતમ તે અહલ્યાવાળા અને બ્રાહ્મણોએ તેને ગૌ હત્યા કરાવવાથી તેને તિરસ્કાર કરવાથી તે ગૌતમે અહલ્યા સહિત મહાવીર પાસે દિક્ષા લીધી એમ શ્રી માલપુરાણમાં કહ્યું છે, તેમજ શિવપુરાણમાં અહલ્યાવાળા ગૌતમને ઋષિએ ગે હત્યારે ઠરાવ્યું છે ખરો પણ મહાવીર પાસે દીક્ષા લીધાને કે-જૈન ધર્મ સ્વીકાર– વને કાંઈ પણ હેવાલ છેજ નહિ તે આ બેમાં કઈ વાત સત્ય માનવી ? તે તે વાંચક વર્ગનું કામ છે. અમે તે જે વસ્તુ જોવામાં આવે તે રજુ કરી વાંચક વર્ગની પાસે મુકીએ અને તેને વિચાર પણ તેમનેજ કરવાને છે. શ્રી માલપુરાણમાં ઉપરની હકીકત છે, તેમ શિવપુરાણમાં પણ જ્ઞાન સંહીતામાં-અધ્યાય ૫૩ મે-૧૪ મે-ગંગા મહાઓમાં જુઓ. પ્રશ્ન ૨૫ મું–શિવપુરાણમાં જૈન ધર્મ વિષે કંઈ કહ્યું છે. ઉત્તર–શિવપુરાણ જ્ઞાન સંહિતા અધ્યાય ૨૧ મે-તેમાં નીચે પ્રમાણે કહ્યું છે. मुण्डं मलिन वस्त्रं च, कुंडि पात्र समन्वितं; दधानं पुश्चिक हाले, चालयन्ते पदे पदे. ॥२॥ वस्त्र युक्त तथा हस्तं, क्षिप्पमाणं मुखे सदाः धम्मति व्याहरन्ततं, नमस्कृत्यस्थितं हरे. ॥ ३ ॥ ' અર્થ–ઉપરના બે લેકને અર્થ શિવપુરાણના ભાષાન્તરમાં આ પ્રમાણે લખ્યું છે. માથે મુંડો જેને, મલિન વસૂવાળો, કાષ્ટમય પામ્યુકત હાથમાં પંજણ લઈ તેને વારંવાર હલાવતે મુખ ઉપર વસ્ત્ર બાંધેલ. ધર્મ ધર્મ એ રીતે ભાષણ કરતે એ સનાતન ધર્મ નાષિ, યતિ, આચાર્ય તથા ઉપાધ્યાય એ રીતે એ નામ પ્રસિદ્ધ છે. વળી તેજ અધ્યાયના લેક ૨૫ મે-પ્લેકાર્થ છાપેલા પાને ૬૪ મેનીચે પ્રમાણે લખ્યું છે. તે પત્ર પાન, તુંરે વસુ પાક मलिना न्येव वासांसि, धारयंतोल्प भाषिण : ॥२५॥ અર્થ –હાથમાં પાત્ર લઈને મોઢે નાનું વસ્ત્ર બાંધીને મેલાં વસ પહેરીને ડું બોલતાં સતાં. (એવા જૈનના મુનિ કહ્યા છે.) ૨૫ Page #538 -------------------------------------------------------------------------- ________________ પ૧૩ શિવપુરાણમાં ઉપર પ્રમાણે જિન ધર્મની વ્યાખ્યા છે ખરી અને જૈન ધર્મને સનાતન ધર્મ માન્ય છે. પ્રશ્ન ૨૬ મું–શિવપુરાણ અને શ્રી માલપુરાણમાં કહેલા ગૌતમ અને જૈન ધર્મમાં કહેલા ગૌતમ એક છે કે જૂદા છે? - ઉત્તર–પુરાણે પુરાણના ગૌતમની વ્યાખ્યાં મળતી નથી તે પછી જૈનધર્મના ગૌતમની વ્યાખ્યા પૂરાણ સાથે મળેજ કયાંથી? પરાણવાળાએ ગાયને વધને આપ મૂકેલે અને અહલ્યા સ્ત્રીવાળ ગૌતમ કહ્યો છે, અને જૈન ધર્મના ગૌતમ વિષે શાસ્ત્રમાં એથી બીજીજ વ્યાખ્યા છે. આ ગૌતમ તે શંકરાચાર્ય એટલે શ્રીપાદ પદવીના ધણી હતા, તે સ્ત્રી પરણ્યા હતાજ નહિ. સન્યાસવ્રત પાળતા હતા, અખંડ બ્રહ્મચારી હતા, પતે ત્રણ ભાઈ સહિત અગ્યાર શ્રીપાદ પદવીવાળા–અપાપા નગરીમાં યજ્ઞાથે મળેલા તેમણે મહાવીરને કેવળ ઉત્પન્ન થયાને બીજે દિવસે તેજ નગરીના પરિર આવ્યા જાણીને તેમની સાથે વિવાદ કરતા તથા તેમના દરેકના હૃદયને શંસય દૂર થતા વેદવાકય પ્રમાણે જૈને અહંતે જાણી અગ્યારે જણ પિતાપિતાના શિષ્યના ચુંમાલીસૅના પરિવાર સહિત મહાવીરની પાસે દીક્ષા લીધી તેમાં પહેલા શિષ્ય ઇદ્રભૂતિ, કે જે ગૌતમનાં નામથી ઓળખાય છે અને મહાવીરના ચૌદ હજાર શિષ્યાના પરિવારમાં જેમણે અપદ ભગવ્યું અને છેવટે મોક્ષપદ મેળવ્યું તે ગૌતમ જુદા અને પુરાણમાં કહેલા ગૌતમ પણ જૂદા. ઉપરના વેદ અને પ્રાણના દાખલાથી એટલું તે સિદ્ધ થયું કેજૈનધર્મ કષભદેવ ભગવાનથી ચાલ્યા આવ્યા છે, અને પ્રાણમાં કહેલા ગૌતમે પણ મહાવીરની પાસે દિક્ષા લીધી છે ને આ શાસન પણ મહાવીરનું ચાલે છે, માટે જૈનધર્મ ગૌતમે ચલાળે આ વાત કપિત છે. પ્રશ્ન ર૭ મુંકે એવી કલ્પના કરે છે કે-એન ધર્મ બૌદ્ધ ધર્મમાંથી નીકળે છે તેનું કેમ? ઉત્તર—એ વાત તે કલ્પના માત્ર છે. પ્રથમ વેદ પુરાણના દાખલાથી સિદ્ધ કરી આપ્યું છે કે-જૈન ધર્મ શ્રી રાષભદેવ ભગવાનના વખતથી ચાલ્યો આવે છે, પરંતુ તીર્થકર મહારાજાઓના બંધારણ પ્રમાણે દરેક તીર્થકર ચાર તીર્થનું સ્થાપન કરનારા હોવાથી ધર્મની આદિના કરનાર કહેવાય છે, એટલે થઈ ગયેલા તીર્થંકરના શાસનમાં કંઈ ઢીલાશ યા ફેરફાર થઈ ગયેલ હોય તે જ્યારે તીર્થકરને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે થઈ Page #539 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ ગયેલા તી કરની મૂળ પ્રવૃત્તિ પ્રમાણે પોતાના શાસનને પ્રચલિત કરી તમામ ધેારણુ નવુ' સ્થાપન કરે. મહાવીર તીર્થંકરે ઋષભદેવ ભગવાનની નકલ લઈને પૂર્વે થઈ ગયેલા ખાીશ તીર્થંકરનાં બાંધેલા ધોરણમાં-અર્થાત્ ત્રેવીશમાં પાર્શ્વનાથ તીર્થંકરના ચાલતા શાસનમાં જે પ્રવૃત્તિ ચાલતી હતી તેમાં કાંઇક સુધારા વધારા કરી પેાતાનુ શાસન મજબુત કર્યું; તેથી તે ધની આદિના કરનારા કહેવાય પણ જૈન ધર્મ તે ઋષભદેવ ભગવાનના વખતથીજ ચાલ્યા આવે છે તેને ને બૌદ્ધ ધર્મને કાંઇ પણ સબંધ નથી. પ્રશ્ન ૨૮ મુ—ૌદ્ધ ધર્મ મહાવીર પહેલાંના તે ખરા ના ? ઉત્તર—મહાવીર પહેલાના કદિ કાઇ કહેતુ હોય તા મહાવીરને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પહેલાના કદિ હાય શકે પણ ઘણુ કરી અને ચાલતા સમયમાં થોડાક આંતરે એક બીજાની હયાતિમાં થયા હોય એમ જણાય છે. જેમ ગેાશાળે મહાવીરના કેવળ પહેલા બે વર્ષ અગાઉ કેવળ પદ ધારણ કરી ચ` જિન થયેા તેમ ગૌતમ બુદ્ધ એથી પણ અગાઉ થયા હોય તે તેમ બનવા સભવ છે. એટલે બૌદ્ધ ધર્મનું સ્થાપન મહાવીરે ચાર તીર્થનું સ્થાપન કર્યાં પહેલાં કર્યું. હૈય એમ કદિ કહેવું હાય તા કહી શકાય અને જ્યારે મહાવીરને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયુ' ત્યારે તેમણે ચાર તીનું સ્થાપન કર્યું અને જૈન ધર્મની મૂળ પ્રવૃત્તિ ચલાવી; તેથી તે બૌદ્ધમાંથી નીકળ્યે કે બૌદ્ધ ધર્મના ફાંટો માનવા તે કલ્પિત છે. પ્રશ્ન ૨૯ મુ—મહાવીરને યુદ્ધ એક અરસામાં હતા એમ માનવુ' સંભવીત છે ? ઉત્તર —સાંભળવા પ્રમાણે મહાવીર અને બુદ્ધને એક બીજાને સમેલન થયેલ અને પાંચ સ્થાવરકાય 'બ'ધીની ચર્ચા થયેલી હતી. બુદ્ધનું કહેવુ હતું કે દુનિયાને પાંચ સ્થાવરકાય ઉપર નિર્વાહ રહેલા છે. અને અમે તેને ત્યાગ કરાવા છે તે વાત ઘટીત નથી. મહાવીરે ઉત્તર આપ્યા કે પાંચ સ્થાવર અને છઠ્ઠી ત્રશ કાયના આરભના તા ભિક્ષાવૃત્તિથી નિર્વાદુ કરવાવાળા સાધુને અવશ્ય ત્યાગ હાવાજ જોઈએ. અને જે ગૃહસ્થાધમ માં રહેલા હાય તેને ત્રશકાયને આકુટીને (ઈરાદાપૂર્વક ) હિંસા કરવાને તે। ત્યાગ હોયજ પરંતુ પાંચ સ્થાવરકાયને માટે ગૃહસ્થાશ્રમીને તેના પિરભાગમાં આવતી વસ્તુ સિવાયના ત્યાગ કરાવીયે છીએ. આ પ્રમાણે શ્રી મહાવીરે બુદ્ધને ઉત્તર આપ્યા છે, એમ સાંભળવામાં આવ્યું છે. જો એ પ્રમાણે હેાય તે બન્નેના ધર્મ સ્વતંત્ર હાવા જોઇએ. એમ તેની સાબિતીને માટે જૈનેત્તર દૃષ્ટિએ જૈન” એ નામના પુસ્તકમાં તે વિષે Page #540 -------------------------------------------------------------------------- ________________ ૫૧૫ ( જૈન અને બૌદ્ધ વિષે) સારા ખુલાસા આપ્યા છે, તે પુસ્તક આખું વાચવા જેવું છે. પ્રશ્ન ૩૦ મું–તે પુસ્તક કયારે અને તેના તરફથી બહાર પડયું છે. અને તેમાં શી શી હકીકત છે તે જણાવશે? ઉત્તર—નેત્તર દષ્ટિએ જૈન” આ પૂસ્તકમાં અમર વિજ્યજી તરફથી રચવામાં આવ્યું છે. છપાવી પ્રસિદ્ધ કરનાર શાહ–ડાહ્યાભાઈ દલપતભાઈ–ભરૂચવાળાએ-સંવત ૧૯૭૯ માં છપાવી બહાર પાડયું છે. તેની પ્રસ્તાવના' માં પણ ૧૩ મે-પ્રથમ જૈન ધર્મની પ્રાચીનતા જણાવ્યા બાદ જૈન અને બૌદ્ધ ધર્મની તારતમ્યતા જણાવી છે. અને તે સંબંધે મેટા મેટા વિદ્વાનેના અભિપ્રાય દાખલ કરવામાં આવ્યા છે. પ્રશ્ન ૩૧ મું–પ્રથમ જૈન ધર્મની પ્રાચીનતા વિષે શું લખ્યું છે. તે તે જણાવો? ઉત્તર–ઉપરોકત પસ્તક-પૃષ્ટ ૧૩ મે-મિ. કનુલાલજી જોધપુરી– મહે-ડિસંબર-સને ૧૯૦૬ અને જાન્યુવારી સને ૧૯૦૫ (ધી થિઓફિસ્ટ) પત્રના અંકમાં લખે છે કે-જૈનધર્મ” એક એસા પ્રાચીન ધર્મ હૈ કિજિસકી ઉત્પત્તિ તથા ઇતિહાસના પત્તા લગાના એક બહુતી દુર્લભ વાત હૈ ઇત્યાદિ. પ્રશ્ન ૩ર મું–જૈન અને બૌદ્ધ વિષે શું લખ્યું છે ? ઉત્તર–જર્મનીના-ડે. જોહનસ હર્ટલ તા. ૧૭-૬-૧૯૦૮ ના પત્રમાં કહે છે કે મેં અપને દેશવાસિક દિખાઉંગા કિ-કૈસે ઉત્તમ નિયમ, ઔર ઉચે વિમાર. જન ધર્મ ઔર જૈન આચાર્યોમેં હૈ. જનકા સાહિત્ય બૌદ્ધો બહુત બડકર હૈ ઔર જ્યાં જ્યાં મેં જન ધર્મ ઔર ઉસકે સાહિત્ય સમઝતા હું ત્યાં ત્યાં મેં ઉનકે અધિક પસંદ કરતા હું” ઇત્યાદિ. પ્રશ્ન ૩૩ મું–આ વિષે બીજા કોઈ અભિપ્રાય છે ખરા? હોય તે તે પણ બતાવશે. - ઉત્તર–ઉપરોકત પુસ્તકમાં-પાને ૧૩ મેથી–લખે છે કે-પેરિસ (ફ્રાસની રાજધાની) ના ડે. એ. ગિરનાર પોતાના પત્ર તા.૩-૧૨-૧૯૧૧ માં લખે છે કે-“મનુષ્ય કી તરીકે લિયે જૈન ધર્મકા ચારિત્ર બહુત લાભકારી હૈ, યહ ધર્મ બહતી અસલી સ્વતંત્ર સાદા બહુત મુલ્યવાન તથા બ્રાહ્મણે મતસે ભિન્ન હૈ તથા યહ બૌદ્ધ કે સમાન નાસ્તિક નહીં હૈ.” ઈત્યાદિ તે વળી નીચેને લેખ જાણવા જે છે. Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ પ્રશ્ન ૩૪ મું–નીના લેખમાં શું કહ્યું છે? ઉત્તર–કપરોક્ત ગ્રંથ પૃષ્ઠ ૧૪ મે-લખે છે કે – શ્રીયુત નથુરામ પ્રેમી દ્વારા અનુવાદિત હિંદી લેખથી— ૧ “જૈન ધર્મ હિંદુ ધર્મને સર્વથા સ્વતંત્ર હૈ. ઉસકી શાખ યા રૂપાંતર નહીં હૈ. ૨ પાર્શ્વનાથ જૈનધર્મ કે આદિ પ્રચારક નહિ થા, પરંતુ ઇસકા પ્રથમ પ્રચાર કષભદેવજીને કિયા થા. ઈસકી પુષ્ટીકે પ્રમાણેક અભાવ નહિ, ( ૩ બૌદ્ધલેગ મહાવીરજી નિકા (દૈનિકા) નાયક માત્ર કહતે હૈ, સ્થાપક નહિ કહતે હૈ ઇત્યાદિ. વળી પૃષ્ટ ૧૮ મે-ઉપરોક્ત ગ્રંથમાં પણ જાણવા જેવું છે. પ્રશ્ન ૩૫ મું–શા વિષે જાણવા જેવું શું છે? તે જણાવશે. ઉત્તર–ઉક્ત ગ્રંથે પાને ૧૮ મે-નીચે પ્રમાણે લખે છે. અમ્બજાક્ષ સરકાર એમ. એ. બી. એલ લિખિત “ જૈન દર્શન જૈન ધર્મ જૈન હિતૈષી ભાગ ૧૨ અંક ૯-૧૦ માં છપાવેલ છે તેમાં ૧ “ધડ અછી તરહ પ્રમાણ પ્રમાણિક હે સૂકા હૈકિ જૈનધર્મ બૌદ્ધ ધર્મકી શાખા નહિ હૈ ઉન્હોને કેવળ પ્રાચીન ધર્મકા પ્રચાર કિયા હૈ. ( ૨ જૈનદર્શનમેં જીવતી જૈસી વિસ્તૃત આલેચના હૈ ઐસી ઔર કિસભી દર્શનમેં નહિ હૈ ઈત્યાદિ” વળી એજ ગ્રંથના પાને ૨૦ મે-જૈન અને બૌધ વિષેને પરંતરે સારી રીતે દર્શાવ્યો છે. પ્રશ્ન ૩૬ મું–જૈન અને બૌદ્ધ વિષે શું પટરે જણાવ્યું છે? ઉત્તર–યુકત ગ્રંથમાં પૃષ્ઠ ૧૯ મેં થી ૨૦ મીમાં લખે છે કે વળી રા. રા. વાસુદેવ ગોવિંદ આપ. બી. એ. ઈન્દોર નિવાસી એક વખતના વ્યાખ્યાનમાં લખે છે કે હમારે હાથસે જીવહિંસા ન હોને પીવે ઇસકે લિએ જૈની જિતને ડરતે હૈ ઇતને બૌદ્ધ નહિ ડરતે બૌદ્ધ ધર્મ દેશે માંસાહાર અધિકતા જારી છે આપ સ્વતઃ હિંસા ન કરકે દૂસરે કે દ્વારા મારે હુએ બકરે આદિકા માંસ ખાને મેં કુછ હજ નહિ એસે સૂતિકા અહિંસા તત્વ જે બૌદ્ધોને નિકાલા થા, વહ જૈનિકે સર્વથા સ્વીકાર નહિ. Page #542 -------------------------------------------------------------------------- ________________ ૫૧૭ પૃષ્ટ ૨૫ મેથી-વાસુદેવ નરહર ઉપાધ્યાયના બીજા લેખમાં જેન અને બૌદ્ધ સંબંધી કેટલીક હકીકત લખેલી છે ને તેમાં બંને ધર્મની ભિન્નતા જણાવી છે. પ્રશ્ન ૩૭ મું–ઉપાધ્યાયજી શું જણાવે છે ? ઉત્તર–ઉપાધ્યાયજી પિતાના બીજા લેખમાં સાર રૂપે પ્રસ્તાવના પૃષ્ટ ૨૫ મેથી ૨૮ મા સુધીમાં નીચે પ્રમાણે લખ્યું છે કે ' ઘણા પંડિત સાશંક લેખ લખતા રહ્યા છે, એમ કરવાને બીલકુલ કારણ નથી. કારણ જૈનગ્રંથની યેગ્યતા જોતાં તેના ઉપર અવિશ્વાસ રાખવાને બીલકુલ કારણ જણાતું નથી. સાધારણપણે સંસ્કૃત ભાષાના ગ્રંથો પ્રાચીન હોય છે. જૈનધર્મના ગ્રંથે તેનાથી પણ પ્રાચીન છે. બૌદ્ધના ગ્રંથ નિર્વિવાદપણે સાધન મનાય છે, ત્યારે બૌદ્ધ ગ્રંથે કરતાં વિશેષ કરી ઉત્તરીય બૌદ્ધ ગ્રી કરતાં જૈનગ્રથનુ ધેરણ ઘણું જ જુદું જણાય છે. જૈનધર્મના ગ્રંથની જે વાસ્તવિક ગ્યતાં છે તેનું તેવા પ્રકારનું સ્વરૂપ લેઓના સમક્ષ મૂકવું અગત્યનું છે. (તે વિષે પૃષ્ઠ ૨૬ મે-વિશેષ જાણવા જેવી બીના છે.) પ્રશ્ન ૩૮ મું–પૃષ્ટ ૨૬ મે-જાણવા ગ્ય શી બીન છે? ઉત્તર–ઉપરના ચાલતા લખાણમાં ઉપાધ્યાયજી લખે છે કે–એ સંબધી શેખેળ કરતાં જૈનધર્મના સંસ્થાપક છેલા તીર્થકર “મહાવીર નામની ખરેખર કઈ વ્યકિત નથી પણ જૈનધર્મના અનુયાયીઓમાંની આ એક વ્યકિત છે. તેનું નિરાકરણ સયુકિતક થઈ શકે તેવી માહીતી ઉપલબ્ધ થઈ છે આ પ્રમાણે અનેક યુકિત પ્રયુક્તિ બતાવી જૈનધર્મના નાયક મહાવીરની અને બૌદ્ધધર્મના નાયક ગૌતમની સર્વ પ્રકારથી ભિતા બતાવી અંતમાં લખ્યું છે કે મહાવીરના ચરિત્રનું વિવેચન કરવાનું કારણ એટલું જ છે કે જૈનધર્મની ઉત્પત્તિ બુદ્ધ ધર્મમાંથી ન હોઈને બીલકુલ સ્વતંત્ર છે. એને નિકાલ કરતી વખતે ઉપયેગી થશે, ઈત્યાદિ કહીને પ્રોફેસર બેવરને બૌદ્ધની શાખા તરીકેનો મત, અનેક પ્રમાણેથી અગ્ય થએલે જણાવ્યું છે. પ્રોલેસન પણ જેને કરતાં બૌદ્ધને પ્રાચીન ઠરાવવા પ્રમાણે આપ્યાં છે તે ગ્ય થએલાં નથી. + + + પ્રશ્ન ૩૯ મું-આ સંબંધે વિશેષ કાંઈ જાણવા જેવું છે? 1 ઉત્તર–ઉપરના ચાલતા અધિકારમાં પૃષ્ઠ ૨૭ માં લખે છે કે – Page #543 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ જૈન ધર્મ બૌદ્ધ ધર્મમાંથી નીકળે એમ કહેવાને બિલકુલ કારણ મળતું નથી. જુવે કે હિંદુ તત્વજ્ઞાનમાં જ્ઞાનની સંપૂર્ણ અવસ્થા સુધીનાં જાદાં જુદાં પગથીયાં માનેલાં છે, પણ એ વિષે જેનેને મત સ્વતંત્ર છે. તેઓની પરિભાષા બ્રાહ્મણે કરતાં અને બૌદ્ધો કરતાં બિલકુલ જુદી જ છે. જૈનેના મત પ્રમાણે યથાર્થ જ્ઞાનના પાંચ પ્રકાર છે. તે આ પ્રકારે— ૧ મતિ જ્ઞાન, ૨ શ્રત જ્ઞાન, ૩ અવધિ જ્ઞાન, ૪ મનઃ પર્વય જ્ઞાન, અને કૈવલ્ય જ્ઞાન, એવા પ્રકારનું સામ્ય દર્શાવનારું વર્ણન બૌદ્ધોના અધ્યાત્મ ગ્રંથમાં કંઈ પણ દેખાતું નથી. આગળ જતાં જૈન અને બૌદ્ધોના કેટલાક વિચારે બ્રાહ્મણની સાથે મળતા છે તે બતાવ્યા છે. જેમકે-પૂર્વ જન્મ, પૂર્વ જન્મનાં કરેલાં કર્મ ઇત્યાદિ પુનઃ જૈનેના તીર્થકરે એવીશ, તે બૌદ્ધોના પચીશ, આમાં પણ વીશાની કલ્પના જ પ્રાચીન ઠરાવી જૈનેને પ્રાચીન ઠરાવ્યા છે. આમ ઉપર જણાવ્યા પ્રમાણે કેટલીક વાતે જન ધર્મવાળાની બૌદ્ધોથી અને બ્રાહ્મણથી સરખી અને કેટલીક જૈનેની સ્વતંત્ર બતાવી છેવટમાં નિકાલ કરતાં જણાવવામાં આવ્યું છે કે જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મમાંથી નીકળેલું નથી. તેને ઉદ્ભવ સ્વતંત્ર હવાથી બૌદ્ધ ધર્મ માંથી વિશેષ લીધું પણ નથી ઇત્યાદિ–(પૃષ્ટ ૩૦ મે-રામમિશ્ર શાસ્ત્રીને લેખ જાણવાજોગ મૂકયા છે). પ્રશ્ન ૪૦ મું–રામમિશ્ર શાસ્ત્રીજી શું જણાવે છે ? ઉત્તર–રામમિશ્ર શાસ્ત્રીજીના વ્યાખ્યાનને સાર– જૈન મત સૃષ્ટિકી આદિસે બરાબર અવિચ્છિન્ન ચલા આયા હે. આજકલ અનેક અલપઝ જન બૌદ્ધ મત ઔર જૈન મતકો એક જાનતે હૈ યહ મહ બ્રમ હૈ. પ્રશ્ન ૪૧ મુંજૈન અને બૌદ્ધ વિષે ડે. હર્મન જેકબને છે અભિપ્રાય છે ? ઉત્તર—ડો. હર્મન જેકેબી-જૈન સૂત્રની પ્રસ્તાવનાના પ્રથમ ભાગમાં લખે છે કે – - મહાવીર કેઇ એક નવા ધર્મના સંસ્થાપક ન હતા, પરંતુ જેમ મેં સિદ્ધ કરેલું છે કે, તેઓ એક પ્રાચીન ધર્મના સુધારક માત્રજ હતા. જૈન ધર્મ એ સ્વતંત્ર રીતે ઉત્પન્ન થયેલ છે. પરંતુ કોઈ અન્ય ધર્મની અને ખાસ કરીને બૈદ્ધ ધમની શાખારુપે બિલકુલ પ્રવર્તે નથી. (એમ જૈનેત્તર દષ્ટિએ જૈન” પૃષ્ટ ૪૨ મે-પ્રસ્તાવનામાં લખ્યું છે.) Page #544 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૪૨ મું–હર્મન જેકોબ આ સંબંધે કાંઈ વિશેષ જણાવે છે? ઉત્તર–ઉપરોક્ત ગ્રંથમાં પ્રસ્તાવનામાં પૃષ્ટ ૪૨ થી-૪૬ સુધીમાંનીચે પ્રમાણે જણાવે છે કે પૃષ્ઠ ૩૦ થી–ડો. હર્મન જેકેબીની જૈન સૂત્ર પરની પ્રસ્તાવનાના બીજા ભાગને સાર-(તેમાં ડેહર્મન જેકેબી લખે છે કે-). જૈન સૂત્રોના મારા ભાષાંતરના પ્રથમ ભાગને પ્રગટ થએ દશ વર્ષ થયાં. તે દરમ્યાન–પ્રો. લ્યુમન, પ્રો. હર્નલ, હેટપેટબુલ્હર, ડોકુહરર, એમ. એ. બાથ. મિ. લેવીસ રાઈસ, આદિ યુરોપિયન અનેક વિદ્વાન દ્વારા જૈન સૂત્રોનાં ભાષાંતર શિલાલેખો વિગેરે બહાર પડવાથી, જૈન ધર્મ અને તેના ઈતિહાસ વિષયક આપણું જ્ઞાનમાં ઘણા મહત્વને વધારે થયે છે. હવે માત્ર કલ્પનાને-આ વિષયમાં જ અવકાશ રહેશે. અહીં કેટલાક વિવાદ ગ્રસ્ત મુદાઓનું સપષ્ટીકરણ કરવા ઈચ્છું છું. જેઓ જૈન અથવા આહુતના નામથી પ્રસિદ્ધ છે. તેઓ જ્યારે બૌદ્ધ ધર્મ સ્થપાઈ રહ્યો હતો, ત્યારે એક મહત્વશાલી સંપ્રદાય તરીકે કયારનાએ પ્રસિદ્ધ થઈ ચુક્યા હતા. આ વિષયની સિદ્ધિમાં બૌદ્ધનાજ પ્રાચીનમાં પ્રાચીન ગણાતા ૧ અંગુત્તરનિકાય, ૨ મહાવચ્ચ, ૩ દીધનીકાય, ૪ બુદ્ધઘષની ટકા આદિ અનેક ગ્રંથોના ઉદાહરણ આપી, સર્વ પ્રકારથી સિદ્ધ કરીને બતાવ્યું છે. જેમકે બૌદ્ધ ગ્રંથમાં લખ્યું છે કે “નાતપુતસર્વ જ્ઞાન અને સર્વ દર્શન પ્રાપ્ત કરવાને દેવે કરે છે એ પ્રકારનું જે કથન છે. તેને પ્રમાણ આપવાની જરૂર નથી. કારણ કે-આ જન ધર્મનું ખાસ એક મૌલિક મંતવ્ય જ છે. પાપ આચરનાર બૌદ્ધના આશય વિષે જનેનો અભિપ્રાય ડે હર્મન જેકેબીએ સારો આપે છે. પ્રશ્ન ૪૩ મું—પાપ આચરનાર બૌદ્ધ વિશે શું કહ્યું છે ? ઉત્તર–બીજા ભાગના પૃ. ૪૧ માં લખ્યું છે કે-“પાપ” એ આચરનારના આશય ઉપર આધાર રાખે છે. બૌદ્ધના આ એક મહાન સિદ્ધાંતને જએ મિથ્યા કલ્પિત અને મૂર્ખતા પૂર્ણ ઉદાહરણ સાથે મેળવી ઉપહાસ્યપાત્ર બનાવી દીધો છે. અને પાને (૪૩) ગ્રંથકર્તાએ કુટનેટમાં પાપ સંબંધી જણાવ્યું છે કે Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ ૧ જૈનાના સ`કેત (પાપ વિષે) અસત્ય નિરૂપણ કરેલું નથી પણુ સત્યરૂપેજ થયેલુ છે કેમકે સૂક્ષ્મ નિગોદના, પૃથ્વી, જળ, આદિ પાંચ સ્થાવરના, એઇંદ્રિય, તેરે દ્રિય, ચારે દ્રિય અને છેવટ સન્સૂન પચેદ્રિયના જીવાને મન હાતુ નથી, છતાં પાપના અંધ ા થાય છે; તેથી પાપનુ બંધન કેવળ આશાયથીજ થાય છે તેમ નથી, પણ મિથ્યાત્વ આવૃત્તિ આદિના ચેાગે આશય વિના પણ પાપ બંધાય છે; તેથી તે વિષયનું ખંડન અયેાગ્યપણે થયેલુ નથી, એમ ખાસ ધ્યાનમાં રાખવા જેવુ છે. સ’ગ્રાહક. (ઇતિ કુનિટનું ટાંચણ). વળી જૈન વિષે બૌદ્ધોએ કરેલી ભૂલ પણ હ ન જેકષીએ ખુલ્લી કરી છે, પ્રશ્ન ૪૪ મું-ઔદ્ધોએ જૈન વિષે કયા પ્રકારે ભૂલ કરેલી છે ? ઉત્તર-જૈન વિષયે બૌદ્ધોએ કરેલી ભૂલ પૃ. ૪૭ માં—“ચાતુર્યામ” પાર્શ્વનાથને લાગુ પડે છે તેને મહાવીર ઉપર આરેષિત કરવામાં ભૂલ કરેલી છે. ખૌદ્ધોની આ ભૂલ દ્વારા મહાવીરના સમયમાં પણ પાર્શ્વનાથના શિષ્યા વિદ્યમાન હતા. વળી બીજી ભૂલ-પૃ. ૪૮ માં-નાતપુત્તને અગ્નિવેસન કહેલ છે પણ મહાવીરના એક મુખ્ય શિષ્ય જે સુધાં હતા તે અગ્નિવેશ્યાયન હતા; તેથી શિષ્યનું ગોત્ર ગુરૂને લગાડી બેવડી ભુલ થવાથી મહાવીરના શિષ્ય સુધર્માંની સાક્ષી આપે છે. પ્રશ્ન ૪૫ સુ——-ૌદ્ધ પહેલાં જૈન ધર્મ ચાલ્યા આવે છે એમ કેટલીક સાબીતી તે થાય છે, પણ વિશેષ દાખલા મળી આવે તે વધારે મજબુતીને માટે જણાવશે ? ઉત્તર--ડો. હન જેકોબીની જૈનસૂત્રોની પ્રસ્તાવનામાં ખીજા ભાગમાં પૃ. ૫૦ મે-લખે છે કે બૌદ્ધ ધર્મના પ્રાદુભાવ થયા ત્યારે નિગ્રથના (નાના ) સંપ્રદાય એક મેટા સ’પ્રદાયરૂપે ગણાતા હેાવા જોઇએ, કેમકે બૌદ્ધ પિટકામાં એ નિશ્વથામાંના કેટલાકને વિરોધી અને કેટલાકોને અનુયાયી થયેલા વધુ વેલા છે, પણ નિષ્ઠાના એક નવીન સ`પ્રદાય છે એમ સૂચના માત્ર પણ નથી આ ઉપરથી અનુમાન કરી શકીએ છીએ કે-નિગ્રંથ બુદ્ધના જન્મ પહેલાં ઘણા લાંબા કાળથી અસ્તિત્વ ધરાવતા હશે, Page #546 -------------------------------------------------------------------------- ________________ પર૧ પુનઃ પૃ પર માં-મક્ઝિનિકાયથી સચ્ચકને દાખલે આપી જણાવવામાં આવ્યું છે કે-નિગ્રંને સંપ્રદાય બુદ્ધના સમયમાં સ્થાપિત થયે હોય તેમ ભાગ્યે જ માની શકાય. પૃ૦ ૭૨ થી- જૈનધર્મ એ એક પ્રાચીન કાળથી ચાલતે આવેલ ધર્મ હય, મહાવીર બુદ્ધ કરતાં વધારે જુને છે. કેમકે-સઘળી વસ્તુ ચૈતન્ય યુકત છે એમ બતાવતે સચેતન વાદ છે. ઉપરની હકીકત “ જૈનેત્તર દષ્ટિએ જૈન” ની પ્રસ્તાવના મુનિ શ્રી અમરવિજયજીની લખેલી તેમાંથી સાર સાર રૂપે જોઈતી અત્ર ટાંકવામાં આવી છે. હવે “જૈનેત્તર દ્રષ્ટિએ જેન” પ્રથમ ભાગ–હિંદુ વિદ્વાનોના અભિપ્રાય માંથી જોઇતા દાખલા પ્રશ્ન રૂપે આની નીચે લેવામાં આવ્યા છે. પ્રશ્ન ૪ મું–મહાવીર અને બુદ્ધ એક છે કે બંને જુદા છે? ઉત્તર–પ્રથમ ભાગમાં-વાસુદેવ નરહર ઉપાધ્યાયજીએ-“જૈન ધર્મની ઉત્પત્તિ’ ના સંબંધે-કેટલુંક લખાણ લખ્યા બાદ પૃષ્ઠ ૩૪ મે-લખે છે કે જૈન ગ્રંથ સિવાય મહાવીરના ચરિત્રની માહીતી બૌદ્ધોના ગ્રંથમાં પણ મળી આવે છે. બૌદ્ધ લેકેએ તેને નટ પુત્ર એવું નામ આપીને તે નિગ્રંથને મુખ્ય અને બુદ્ધિને પ્રતિસ્પધી હતે એવું વર્ણન કર્યું છે. બૌદ્ધ માં મહાવીરનું ગોત્ર અગ્નિશાયન એમ આપ્યું છે. તે હવે ખરું જોતાં તેમના શિષ્ય જે સુધર્મા તેનું તે ગોત્ર હતું. મહાવીર અને બુદ્ધ બન્ને સમકાલીન હેવાથી બિંબિસાર અને તેના અભયકુમાર, અજાતશત્રુ, લિખિવામલ, ગોશાલ (મુંબલી પુત્ર) વિગેરે રાજપુત્રે પણ તેઓનાજ સમકાલીન હતા. જૈન લેકે તેની જન્મભૂમિ વિશાલીની આસપાસ હતી એમજ કહે છે. તેને તેની સાથે સારી રીતે મેળ ખાય છે. ઉદક સર્વ જીવમય છે. વગેરે જૈન ધર્મના મતને અનુવાદ બૌદ્ધ ગ્રંથમાં કરેલે મળી આવે છે. બૌદ્ધ લોકોએ નટ પુત્રના મૃત્યુનું પંપ (પાવાપુરી) નામનું જે સ્થાન આપ્યું છે તે અચુક બરાબર છે. મહાવીરની બુદ્ધની સાથે સરખામણી કરીએ તે બુદ્ધના અને મહાવીરના આયુષ્ય ક્રમમાં જે વિલક્ષણ સરખાપણું મળી આવે છે તેનું સાહજીક કારણ એવું હતું કે તે બંને સંન્યાસીઓ હતા. પ્રશ્ન ૪૭ મું–ઉપરના લેખથી અથવા તે સ્વભાવે છે તે જુદા પણ મહાવીરના અને બુદ્ધના કેટલાક શબ્દ મળતા આવે છે તેનું કેમ? ઉત્તર–ઉપરના ચાલતા અધિકારે પૃ. ૩૫ મે-લખ્યું છે કે Page #547 -------------------------------------------------------------------------- ________________ પરર મહાવીરના કેટલાક આપ્ત સંબંધીઓનાં નામે બુદ્ધના આત સંબંધીઓની સાથે સારી રીતે મેળ ખાય છે. મહાવીરની સ્ત્રીનું નામ યશોદા ત્યારે બુદ્ધની સ્ત્રીનું નામ યશોધરા હતું. મહાવીરના જેષ્ટ બંધુનું નામ નંદિવર્ધન હતું ત્યારે બુદ્ધના સાવકા ભાઈનું નામ નંદ. એ બુદ્ધ રાજા હતે તે વખતે તેનું નામ સિદ્ધાર્થ હતું. ત્યારે મહાવીરના પિતાનું નામ સિદ્ધાર્થ હતું. નામમાં સામ્ય હેવાનું કારણ એટલું જ કે તે વખતે એવા પ્રકારના નામે રાખવાને વિશેષ રિવાજ હતું. બન્ને ક્ષત્રિય પુત્રોએ બ્રાહ્મણના ધર્મ વિરૂદ્ધ ધર્મ સ્થાપન કર્યો એમાં આશ્ચર્ય માનવાને બીલકુલ કારણ નથી બ્રાહ્મણે જેમને મિથ્યા સંન્યાસીઓ માનતા હતા તે એ બૌદ્ધોજ હતા. પ્રશ્ન ૪૮ મું–ઉપરના લખાણથી મહાવીર અને બદ્ધ કઈ કઈ શબ્દથી એક ઠરે છે અને કેઇ શબ્દથી જુદા કરે છે. જો કે છે તે જુદા પણ તે બને તફાવત ખુલ્લી રીતે સમજાવવું જોઈએ? ઉત્તર–ઉપરના ચાલતા અધિકારમાં તે પણ જણાવ્યું છે કે બંનેમને તફાવત ખોળી કાઢવા માટે હવે આપણે બુદ્ધ અને મહાવીરના જીવન ક્રમમાંની કેટલીક બાબતે વિચાર કરીશું. ૧ બુદ્ધને જન્મ કપિલવસ્તુ શહેરમાં | ૧ મહાવીરને જન્મ વિશાલીનગરીની | પાસે થયે. ૨ બુદ્ધની માતા તેને જન્મ થતાંજ | ૨ મહાવીરને મા બાપ ઘણે મોટો મૃત્યુ પામી. થતાં સુધી હૈયાત હતા. ૩ બઢે પિતાના વડીલેની પરવાનગી | ૩ મહાવીરે પિતાના વડીલેની પર ન લેતાં અને તેમની હૈયાતી છતાં વાનગી લઈ તેમની સમક્ષ સંન્યાસ સન્યાસ લીધે. લીધે. ૪ બુદ્ધે ૬ વરસ તપશ્ચર્યા કરી. | ૪ મહાવીરે ૧૨ વરસ તપશ્ચર્યા કરી. ૫ તપશ્ચર્યાને કાળ ફેગટ છે એમ પ તપશ્ચર્યા જરૂરી છે એમ મહાબુદ્ધને મત હતો. વીરને મત હત માટે જ તેણે ૬ બુદ્ધનું દેહાવસાન કુડિગડમાં થયું. | તીર્થકરના નિર્વાણ પછી તપશ્ચર્યાનું વ્રત પાળ્યું. એટલે તેમના અનુયાયીઓએ તપશ્ચર્યા કરવાનું કાયમ રાખ્યું. ૬ મહાવીરનું દેહાવસાન પંપા (પાવાપુરી) શહેરમાં થયું. Page #548 -------------------------------------------------------------------------- ________________ પર૩ : મહાવીરના ચરિત્રનું એટલું વિવેચન કરવાનું કારણ એટલું જ કે, જૈન ધર્મની ઉત્પત્તિ બુદ્ધ ધર્મમાંથી ન હઈને બીલકુલ સ્વતંત્ર છે કે નહિ એને નિકાલ કરતી વખતે તેમાંની ઘણી બાબતે ઉપયોગી થઈ પડશે. કેટલાક પંડિત મહાવીર અને બુદ્ધ એ બન્ને જુદા જુદા મહા પુરૂષ હતા એમ તે માને છે. આ સંબંધે આ પુસ્તકના ચાલતા લખાણના બન્ને ભાગમાં ઘણું લખાણ છે, પરંતુ જે વિષયની જરૂર છે તેને કેટલેક વિભાગ પ્રસ્તાવનામાંથી મળી આવ્યો, એટલે પિષ્ટપેષણ કરવું ઠીક નહિ લાગવાથી જરૂરની બાબત ગ્રહણ કરી છેવટને સારરૂપે દ્વિતીય ભાગમાં એક યુપીયન વિદ્વાનને દાખલો આપી વિરમું છું.. પ્રશ્ન ૪૯ મું–તે દાખલે કેવા પ્રકાર છે તે જણાવશે? ઉત્તર–તે દાખલે મહાવીર અને બુદ્ધના સંબંધને જ છે. તે (ડે. એ. પટોલ્ડ એમ. એ. પી. એચ. ડી. સાહેબે ધુલિયા મુકામે તા. ૨૧-૮-૨૧ ના રેજે આપેલું ભાષણ) કેટલુંક લખાઈ ગયા બાદ પૃષ્ઠ ૯૭ મે-થીલખે છે કે – આ વિચારને અધિક સ્પષ્ટ કરવા સારૂ આ વિષયના સંબંધે અનેક મતે એકત્ર કહેવાની જરૂર છે. યુરોપીય પંડિતે પૈકા જુની શાખાના વિદ્વાન લેકે એવું માનતા હતા કે મહાવીર એ ગૌત્તમ બુદ્ધ કરતાં જરાક ઉમરથી મેટા સમકાલીન હતા અને તેમણે જ જૈન ધર્મની સ્થાપના કરી, પરંતુ આજકાલમાં આ મત ભૂલ ભરેલે છે એમ સિદ્ધ થયેલ છે. હાલમાં યુરોપીયન પંડિતમાં પ્રચલિત થયેલે આ વિષયને મત એ છે કે, જૈન ધર્મને સંસ્થાપક પાર્શ્વનાથ હોઈને મહાવીર એ એક તે ધર્મની જાગૃતિ કરનાર પુરૂષ હતું, પણ ખુદ જૈન ધર્મિઓના પરંપરાગત મત એથી જૂદ છે. તેઓના મત પ્રમાણે જૈન ધર્મ અનાદિ (ઈને તે ધર્મને જે અનેક વ્યક્તિઓ તરફથી જાગૃતિ મળી છે તેજ ચાવીશ તીર્થકરે અથવા જિને છે. આ જૈનેને પરંપરાગત મન લક્ષમાં રાખવા જે હેઈને તેને નિઃસંશય અસલ ઇતિહાસને આધાર મળે છે અને મને એમ પણ જણાઈ આવ્યું છે કે હિંદુસ્થાનમાં પ્રત્યેક પ્રત્યેક સાંપ્રદાયિક અને ઐતિહાસિક આધાર હોય છે. હવે જૈન ધર્મના સંબંધે આ મતને કર્યો આધાર છે એ કહેવું અત્યારે ઘણું કઠીન છે, કારણકે આ સંબંધને શોધ મેં હમણાં જ શરૂ કર્યો છે તે પણ જૈન ધર્મ અને નીતિ એ વિષય ઉપરના હેરિટગ્સ સાહે Page #549 -------------------------------------------------------------------------- ________________ પ૨૪ બના વિસ્તૃત વિવેચનવાળા ગ્રંથમાં અને પ્રો. જેકેબીના નિબંધમાં જે એક વિધાન જોવામાં આવે છે તેના ઉપરથી પ્રસ્તુત વિષયના શેધની એગ્ય દિશા સમજી શકાય તેમ છે. આ નિબન્ધમાં “જૈનધર્મે પિતાના કાંઈક મતે પ્રાચીન છવદેવના સ્વરુપવાળા ધર્મમાંથી લીધેલા હોવા જોઈએ.” એવું કહેલું હોવાથી પ્રત્યેક પ્રાણું તે શું પણ વનસ્પતિ અને ખનિજ પદાર્થો પણ જીવ સ્વરુપજ છે. એ જે જૈન ધર્મને વત્વ છે તેની સાથે તે મળતું હોવાના કારણથી તે ઘણું મહત્વને છે. આ કારણથી જૈન ધર્મએ અત્યત પ્રાચીન છે (કઈ પણ ધર્મ અનાદિને છે એમ કેઇ પણ વિચારી પંડિત કહેતા નથી) એમ મને ભાસમાન થવાથી તેજ વાતને હું શીધ્રપણે શાસ્ત્રીય દષ્ટિથી સિદ્ધ કરવાને છું. આ ધર્મનું મૂળ હિંદુસ્થાનમાં આર્ય પૂર્વ કાલના પ્રાચીન લેકે સુધી પહોંચીને આગળ જતાં તે ધ આર્ય ધર્મમાંથી જેટલું જેટલું અત્યુત્તમ અથવા છેવટે જે આપણુથી સારું દેખાયું તે બધુએ ગ્રહણ કર્યું અને આર્યધર્મના બ્રાહ્મણીય પંથની બરાબર તેમણે પિતાની વૃદ્ધિ કરી લીધી. જેના નિને ઉલ્લેખ વેદમાં પણ છે તે ઉપરથી આ મારા કથનની પ્રતીતિ થશે, પરંતુ જૈન ધર્મની ઉત્પત્તિના સંબધે પહેલાં કહે તે મત ગ્રહણ કરીએ કિંવા અત્યારે કહેલે આ મારે નવીન મત ગ્રહણ કરીએ તે પણ તેના ઉપરથી તે ધર્મ વિષે આગળ હું જે અનુમાને બતાવવાને છું તેમાં કઈ પણ પ્રકારથી ફરક પડવાને નથી. ઈત્યાદિ– - અહિં સુધીમાં જૈન ધર્મના ચલાવનાર ગૌતમ નથી તેમ જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મને ફોટો પણ નથી એમ નિશ્ચય કરી બતાવ્યું. જૈન ધર્મ અનાદિ છે એમ પણ ઉપરના લેખે શાક્ષી આપે છે. એટલું નહિ પણ વેદ અને પુરાણમાં સ્પષ્ટ જણાવે છે કે જૈન ધર્મ ગ્રાષભદેવ ભગવાનથી ચાલ્યો આવે છે. તેની વિશેષ શાક્ષીને માટે અત્યારના હિંદુસ્થાનના તથા યુરોપીયનના મહાન વિદ્વાને ઘણુ પ્રયાસે શાસ્ત્રોની શેધ ખેળ કહી જૈન ધર્મ અસલને જુને–પ્રાચીન-અનાદિ છે, એમ જણાવી આ ચાલતી વીશીને માટે રાષભદેવ ભગવાન જૈન ધર્મના પિલા તીર્થકર થયા એવી પણ સાબીતી કરી આપે છે. પ્રશ્ન ૫૦ મું–જૈનધર્મ, 2ષભદેવ ભગવાનથી ચાલ્યા આવે છે એવા દાખલા કેઈ પ્રામાણિક વિદ્વાના હોય તે તે જણાવશે ? ક ડે ઓ પટોલ્ડ સાહેબ-જૈન દષ્ટિએ જનના બીજા ભાગમાં-પૃષ્ટ ૯૫ મું-જીવદેવ અને દેવનું સ્વરુપ જણાવ્યું છે. તે લક્ષમાં લેવા જેવું છે. Page #550 -------------------------------------------------------------------------- ________________ પર૫ ઉત્તર–સાંભળે–પ્રથમના પ્રશ્નોત્તરમાં વેદ અને પુરાણના દાખલાથી સાબીત તે કરી આપ્યું છે. હવે વિશેષ સાબીતીને માટે-“જૈનેત્તર દ્રષ્ટિએ જૈન” આ પુસ્તકની પ્રસ્તાવનામાં પૃષ્ઠ ૧૪ મે– લખ્યું છે કે શ્રીયુત તુકારામકૃષ્ણ શર્મા લદ બી. એ. પી. એચ. ડી. એમ. આર. એ. એસ. એમ. એ. એસ. બી. એ. એમ. પ્રોફેસર-સંસ્કૃત શિલાલેખાદિકના વિષયના અધ્યાપક કીંગ્સ કેલેજ બનારસ કાશીને દશમ વાર્ષિકોત્સવ ઉપર આપેલા વ્યાખ્યાનમાંથી–“સબસે પહેલે ઈસ ભારત વર્ષમેં અષભદેવ નામકે મહર્ષિ હુએ, વે દયાવાન, ભદ્રપરિણામી, પહેલે તીર્થકર હુએ. જિાને મિથ્યાત્વ અવસ્થાકે દેખકર-સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન, ઔર સમ્યગચારિત્ર રૂપી મેક્ષશાસ્ત્રકા ઉપદેશ કિયા. બસ યહહી જિનદર્શન ઈસ કલ્પમેં હુવા. ઇસકે પશ્ચાત્ અજિતનાથસે લેકર મહાવીર તક તેઈસ તીર્થકર અપને અપને સમય અજ્ઞાની જીવાંકા મોહ અંધકાર નાશ કરેતે રહે.” ઉપરની હકીક્તને લાગતે એક બંગાલી બેરિષ્ટને લેખ છે. પ્રશ્ન પ૧ મું–બંગાળી બેરિસ્ટરને લેખ કેવા પ્રકાર છે? ઉત્તર–પ્રસ્તાવના પૃષ્ઠ ૧૭ મે-નીચે પ્રમાણે લખ્યું છે કે-એક બંગાળી બેરિસ્ટરે પ્રેકટિકલ પાય” નામક ગ્રંથ બનાવેલ છે તેમાં એક સ્થાન ઉપર લખ્યું છે કે “રાષભદેવકા નાતી મરીચી પ્રકૃતિવાદી થા ઔર વેદ ઉસકે તત્વનુસાર તેનેક કારણ હી ગવેદાદિ ગ્રંથકી ખ્યાતિ ઉસકે જ્ઞાન દ્વારા હુઈ હૈ. ફલતઃ મરીચી ઋષીકે સ્તોત્ર, વેદપુરાણાદિક મેં . યદિ સ્થાન સ્થાન પર જૈન તીર્થકરેકા ઉલ્લેખ પાયા જાતા હૈ તે કોઈ કારણ નહીં કિ હમ દિક કાલમેં જૈન ધર્મકા અસ્તિત્વ ન માને. સારાંશ યહ કિ ઈન સબ પ્રમાણે જૈનધર્મક ઉલ્લેખ હિંદુઓકે પૂન્ય વેદમેલી મિલતા હૈ. ઈસ પ્રકાર વેદોમે જૈનધર્મકા અસ્તિત્વ સિદ્ધ કરનેવાલે બહુત મંત્ર હૈ વેદકે સિવાય અન્ય ગ્રં ભી જૈનધર્મક પ્રતિ સહાનુભૂતિ પ્રગટ કરનેવાલે ઉલ્લેખ પાયે જાતે હૈ સ્વામીજીને ઇસ લેખ વેદ, શિવપુરાણદિક કઈ સ્થાનેકે મૂલલેક દેકર ઉસ પર વ્યાખ્યા ભી કી હૈ. ભાગવતદિ મહાપુરાણમે અષભદેવકે વિષયમેં ગૌરવયુકત ઉલ્લેખ મિલ રહ્યા હ, ઇત્યાદિ– લંડનમાં છપાયેલાં પુસ્તકને લેખ પણ જાણવા જેવું છે. Page #551 -------------------------------------------------------------------------- ________________ પર૬ પ્રશ્ન પર મું–લંડનમાં છપાયેલ પુસ્તકમાં શું લખ્યું છે? ઉત્તરપ્રસ્તાવના પૃષ્ટ ૧૯ મે-નીચે પ્રમાણે લખ્યું છે કે- મિ. આવે. જે. એ. વાઈ (ડીશન ઓફ ધી કેરેકટર મેનર્સ એન્ડ કસ્ટમ્સ ઓફ ધી પીપલ ઓફ ઈન્ડિયા એન્ડ ઓફ ઘેર ઈન્સ્ટીટ્યુશન એન્ડ સીરિલ) આ નામના પુસ્તકમાં જે સન ૧૮૧૭માં લંડનમાં છપાયેલ છે તેમાં એમણે જૈનધર્મને ઘણેજ પ્રાચીન જણાવેલ છે, અને જેનેના ચાર વેદ ૧ પ્રથમાનુગ, ૨ ચરણનુગ, ૩ કરણાનુગ, ૪ દ્રવ્યાનુયેગને આદીશ્વર ભગવાને રચ્યા એમ કહ્યું છે અને આદીશ્વરને જેનીઓમાં ઘણા પ્રાચીન અને પ્રસિદ્ધ પુરૂષ જૈનીઓના ૨૪ તીર્થકરોમાં સહુથી પહેલા થયેલા જણાવ્યો છે. વળી એક પરમહંસે જૈન ધર્મ વિષે સારા ઉદગાર કાઢ્યા છે. પ્રશ્ન પ૩ મું–પરમહંસે જૈનધર્મ વિષે કેવા ઉદગાર કાઢ્યા છે? ઉત્તર–સાંભળ-પ્રસ્તાવના પ્રષ્ટ ૩૦ મે–પ્રથમ ભાગ પૃષ્ટ ૮૦ મેયેગ છવાનંદ પરમહંસે કહ્યું છે કે પ્રાચીન ધર્મ, પરમ ધર્મ, સત્ય ધર્મ, રહા હો તે જૈનધર્મ થા. ઉપરના લેખે-જૈનેત્તર દ્રષ્ટિએ જેન” પુસ્તકમાંથી લીધેલ છે. આ પુસ્તક જૈનધર્મની પ્રાચીનતાને માટે બહુજ ઉપયોગી છે અને દરેક જૈને આ પુસ્તકનું વચન કરવા ભલામણ છે. પ્રશ્ન ૫૪ મું–જ્યારે જીવ નિવૃત્તિ પામવાને સન્મુખ થાય છે અથવા તે કઈ પણ પ્રકારના પરિશ્રમથી થાકે ત્યારે ભગવંતને અથવા તેમને સંબધેલ નામને યાદ કરે છે યા તેમને મોટા ઉચારથી કેમ જાણે બેલાવતા હોય તેમ હે ભગવંત! એ શબ્દ કહે છે તે ભગવંત શબ્દને અર્થ શું ? ઉત્તર–હે ભગવંત ! એટલે જ્ઞાનવંત અર્થાત સર્વ પ્રકારે કરી કાલેકના સ્વરૂપના જાણ છે તેને ભગવાન કહિયે. ૧ આ પ્રશ્ન પપ મું–જિનરાજ કોને કહિયે ? - ઉત્તર–હે જિનરાજ ! ત્યાં જિન એટલે રાગદ્વેષ રહિત એવા જે સામાન્ય કેવળી તેને વિષે રાજા સમાન તેને જિનરાજ કહીએ. ૨ પ્રશ્ન પદ મું—અલખ એટલે શું ? તેને અર્થ છે? Page #552 -------------------------------------------------------------------------- ________________ પર૭ ઉત્તર–હે અલખ ! એટલે નું સ્વરૂપ કોઈ પ્રકારે લખ્યામાં આવે નહિ તેને અલખ કહિયે. ૩ પ્રશ્ન પ૭ મું–ચિઘન કેને કહીયે? ઉત્તર–હે ચિઘન ! એટલે ચિત્ કહેતાં જ્ઞાન તેને ધન કહેતા સમૂહ એવું જેનું સ્વરૂપ તેને ચિદૂઘન કહીયે. ૪ પ્રશ્ન પ૮ મું–ચિદાનંદ કેને કહીએ ? ઉત્તર–હે ચિદાનંદ ! ત્યાં ચિત્ એટલે જ્ઞાન અને આનંદ એટલે ચારિત્ર, એટલે જ્ઞાન અને ચારિત્રમય જેનું સ્વરૂપ છે તેને ચિદાનંદ કહીયે. ૫ પ્રશ્ન ૫૯ મું–નિરંજન એટલે શું? ઉત્તર–હે નિરંજન! એટલે જેના આત્મ પ્રદેશને વિષે કર્મ રૂપ અંજન નથી તેને નિરંજન કહીયે. ૬ પ્રશ્ન ૬૦ મું–વીતરાગ કેને કહીયે? ઉત્તર–હે વીતરાગ ! એટલે વાત કહેતાં વીત્યા છે રાગ અને દ્વેષ જેના તેને વીતરાગ કહિયે. ૭ પ્રશ્ન ૬૧ મું–સચિદાનંદ કેને કહેવા? ઉત્તર–હે સચ્ચિદાનંદ! એટલે (સત્ કેટ) દર્શન અને ચિદુ કે) જ્ઞાન તથા (આનંદ કે.) ચારિત્ર એટલે દર્શન, જ્ઞાન અને ચારિત્રમય જેહનું સ્વરૂપ છે તેને શિવાનંદ કહિયે. ૮ પ્રશ્ન ૬૨ મું—અરિહંત કેને કહિયે? ઉત્તર–હે અરિહંત ! એટલે (અરિ કેટ) કર્મ વેરી તેને દ્રવ્ય થકી અને ભાવ થકી જેણે (હંત કે.) હણ્યા છે તેને અરિહંત કહિયે. ૯ પ્રશ્ન ક મું–તીર્થકર કેને કહિયે? ઉત્તર–હે તીર્થકર ! એટલે (તીર્થ કે૦) સાધુ, સાધવી, શ્રાવક અને શ્રાવિક રૂપ ચતુર્વિધ સંઘ, તેની સ્થાપનાના (કર કેટ) કરનાર તેને તીર્થ કર કહિયે. ૧૧ પ્રશ્ન ૬૪ મું– પરમાત્મા કેને કહિયે? ઉત્તર–હે પરમાત્મા ! એટલે (પરમ કેટ) ઉત્કૃષ્ટ ત્રણ જગતને પૂજવા ગ્ય છે આત્મા જેને (અથવા પરમ નામ ઉત્કૃષ્ટ કેવળ જ્ઞાન કેવળ દર્શનમય આત્મા છે જેને) તેને પરમાત્મા કહીએ. ૧૧ Page #553 -------------------------------------------------------------------------- ________________ પ૨૮ પ્રશ્ન ૬પ મું–પરમેશ્વર કેને કહિયે ? ઉત્તર–હે પરમેશ્વર ! એટલે (પરમ કે.) ઉત્કૃષ્ટી (ઈવર કે.) ઠકુરાઈ અર્થાત્ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ જે લક્ષ્મી, તે જેણે પ્રગટ કરી છે તેને પરમેશ્રવર કહીએ. ૧૨ (અધ્યાત્મ સાર પ્રશ્નોત્તર) - પ્રશ્ન રદ મું–કાર શબ્દ જે બોલવામાં આવે છે તે કેવી રીતે ઉત્પન્ન થયા છે ? ઉત્તર–કાર શબ્દ પંચ પરમેષ્ટીના પંચપદમાંથી ઉત્પન્ન થયે છે એમ દીગમ્બર મતને “જૈન ગ્રંથ રત્નાકર” રત્ન ૩ . સ્વામી કાર્તિકેયાનું પ્રેક્ષા–અથ ધર્માનુપ્રેક્ષામાં કહ્યું છે કે अरहंता असरीरा आइरिया, तह उवज्झया मुणिणो; पढमक्खर णिप्पएणो, ओंकारो पंच परमेष्ठी. १ અરિહંત અસરોરા (સિદ્ધ), આચાર્ય, ઉપાધ્યાય, મુનિ આ પાંચ પદના પ્રથમના એકેક અક્ષરની સંધી કરવાથી પાચ પદને એક કાર શબ્દ થાય છે, તેજ પંચ પરમેષ્ટી છે. ઇતિ. ॐकार बिंदु संयुक्तं, नित्यं ध्यायन्ति योगिनः; कामदं मोक्षदं चैव, ॐकाराय नमो नमः २ પ્રશ્ન ૬૭ મું–વીતરાગનું લક્ષણ શું? ઉત્તર–વીતરાગનું લક્ષણ (ગીતામાં) ની સાથે કહ્યું છે. दुःखेष्वनु द्विग्नमना, मुखेषु विगत स्पृहः । वीतरागभय क्रोधः, स्थित धीर्मुनि रुच्यते. १ અર્થ –દુઃખમાં જેનું મન વ્યાકુળ ન હોય અને સુખમાં નિસ્પૃહતા આશા રહિત અર્થાત્ અભિલાષા રહિત હોય, તેમ કિસી વસ્તુ ઉપર રગ ન હોય, ભય અને ક્રોધ રહિત હોય, એવા સ્થિર બુદ્ધિવંત મુનિ હોય તે વીતરાગ કહેવાય છે. અર્થાત્ આવા ગુણવાળા મુનિ હોય તેને વીતરાગ દશાનું લક્ષણ સમજવું. તે વિષે દેહા In બ્રહ્મા ઇદ્રહિ આદિજે, હોતા દેહ ધરિ ભેગ; કાક વીટ સમ ભેગને, બીતરાગ સે લેગ. ૨ વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યા ભાસ; ઉદય થાય ચારિત્રને, વીતરાગ પટ વાસ. ૧ (આત્મસિદ્ધિ) Page #554 -------------------------------------------------------------------------- ________________ પર૯ પ્રશ્ન ૬૮ મું—-અરિહંતને અર્થ પ્રથમ જણાવ્યું છે કે કર્મરૂપ વરી તેને દ્રવ્ય થકી અને ભાવ થકી જેણે હસ્યા છે તેને અરિહંત કહિયે. તે તે ઠીક પણ પિતતાના શત્રુને હણે તે અરિહંત કેમ ન કહેવાય ? ઉત્તર–આત્માને શત્રુ કઈ છેજ નહિ, આત્માને શત્રુ તે કર્મજ છે. જે દ્રવ્ય શત્રુ છે તે પણ કર્મ કરીને થાય છે. દ્રવ્ય શત્રુ હોય તે કઈ વખત મિત્ર પણ થાય છે તે મિત્ર હોય તે શત્રુ પણ થાય છે, એ શુભાશુભ કર્મની ઘટના છે, માટે ખર શત્ર, ખશે દમન, ખરો વૈરી તે કર્મ જ છે. તે કર્મ આઠ પ્રકારના કહ્યા છે. તે વિષે ભગવતીજીની ટીકામાં કહ્યું છે કે अठ विहंपि कम्मं, अरिं भूयं होइसव्व जीवाणं; तं कम्ममरिहंता, अरिहंता तेण वुचंति. આઠ પ્રકારના જે કર્મ કહ્યા છે તે સર્વ જીવને વૈરી સમાન છે તે કર્મને હણનારા તેને અરિહંત કહીએ. પ્રશ્ન ૬૯ મું–આઠ કર્મને સર્વથા નાસ કેવી રીતે થાય? ઉત્તર–આઠ કર્મને નાસ સર્વથા કેવી રીતે થાય તે ઉપર છાંત શ્રી ભગવતીજીની ટીકામાં કહેલ છે કે दग्धे बोजे यथात्यंतं, प्रादुर्भवति नांकुरः; ___ कर्म बीजे तथा दग्धे, नरोहंति भवांकुरः યથા દષ્ટાંતે જે જે પ્રકારના બીજે રહે છે તેને અગ્નિ વડે દગ્ધ કરે અર્થાત્ બાળી નાખે તે બીજેને અંકુરો પણ પ્રગટ થાય નહિ અર્થાત્ ઉગે નહિ. તેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ વડે કર્મનાં બીજેને દગ્ધ કરેલા એવા અરિહંત ભગવંતતે ફરી ભવરૂપી અંકુરા ઉત્પન્ન થાય નહિ. અર્થત્ કમરૂપી અંકુર ફુટે તે ભવાંકુર થાયજ કયાંથી અર્થાત્ નજ થાય એમ સૂત્ર ફરમાવે છે, વળી બીજે દષ્ટાંત કહે છે કે મારા અગ્નિ અરીથી નીકળી, બાળે અરણી જેમ દેહથી જ્ઞાન પ્રગટ કરી, દગ્ધ બીજ કરે તેમ ૧ પ્રશ્ન ૭૦ મું–બ્રહ્મા કેને કહીએ ને તેનું સ્વરુપ શું ? ઉત્તર–બ્રહ્માનું સ્વરુપ નીચે પ્રમાણે કહેલ છે. ભ્રમ જાળને છાંડીને, તન્ય સંસાર ભવકુપ - બ્રહ્મ જ્ઞાનને પામીયા, તેહ બ્રહ્મા સ્વરૂપ. ૧ Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ પ્રશ્ન ૭૧ મું–વિષ્ણુ કેને કહીએ ને તેનું સ્વરુપ શું ? ઉત્તર–વિષ્ણુ (વસનવ) નું સ્વરૂપ નીચે પ્રમાણે છે. ઈદ્રિ વિષય ચાર કષાય, જાને વિષ સમાન; મન વચ કાયાએ તજે તે વિષ્ણુ ભગવાન. • પ્રશ્ન ૭૨ મુ–મહેશ્વર સ્વરૂપ કેને કહીએ ? ઉત્તર–મહેધર સ્વરુપ નીચે પ્રમાણે કહેલ છે – महत्वादी श्वरत्वाच्च, यो महेश्वर तांगतः; राग द्वेष विनिर्मुक्तं, वंदंऽहंतं महेश्वरम्. १ ઉપર કહ્યા પ્રમાણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેધરનું સ્વરૂપ જણાવ્યું. પ્રશ્ન ૭૩ મું–કેટલાક કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ તે મહેશ્વરની એકજ મૂર્તિ છે એકજ સ્વરૂપ છે સદાકાળ ત્રણે સહચારી છે તેનું કેમ ? ઉત્તર–તે વિષે શાસ્ત્રકાર એમ જણાવે છે કે--નીચે कृते जातो भवेद् ब्रह्मा, त्रेतायां च महेश्वर ; द्वापरे जनितो विष्णु. रेक मूर्तिः कथं भवेत्. १ કૃત યુગમાં બ્રહ્મા થયા ત્રેતા યુગમાં મહેર થયા, અને દ્વાપર યુગમાં વિષ્ણુ થયા. એ ત્રણે એક મૂર્તિરૂપે એકજ સ્વરૂપે (મૂળ સ્વરૂપે) સહચારીપણે કેવી રીતે થઈ શકે? માટે અને પરમાર્થ બીજે છે. પ્રશ્ન ૭૪ મું–આને પરમાર્થ શું છે તે જણાવશે? ઉત્તર–આને પરમાર્થ યુક્તિવાળે છે સાંભળે एक मूर्तिस्त्रयो भागा, ब्रह्मा विष्णु महेश्वरः; तान्येव पुनरुक्तानि, ज्ञान चारित्र दर्शनात. २ ज्ञान विष्णु स्सदा प्रोक्तं, चारित्रं ब्रह्म उच्यते सम्यक्तं नु शिवं प्रोक्त, महेन्मूर्तिस्त्रयात्मिका. ३ બ્રહ્મા, વિષ્ણુ, ને મહેશ્વર એ ત્રણ સ્વરૂપ એક અત્ સ્વરૂપમાં મળી જાય છે. એટલે જ્ઞાન ચારિત્ર દર્શન (સમતિ ) રૂપ અહંત સ્વરૂપ હોય છે એટલે જ્ઞાનરૂપી વિષ્ણુ, ચારિત્રરૂપ બ્રહ્મા અને સમ્યકત્વરૂપી શિવ એ ત્રણે મળી અહંત મૂર્તિ અહંત સ્વરૂપ અહંતુ આત્મસ્વરૂપ રહેલ છે. Page #556 -------------------------------------------------------------------------- ________________ પ૩૧ “જૈન તત્વસાર” માં લખ્યું છે કે-આત્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે સર્વ કલેકનું સ્વરૂપ જેના જાણવામાં આવે છે. અર્થાત્ જ્ઞાન એજ આત્મા તે વડે સર્વત્ર વ્યાપવાપી આત્મા વિષ્ણુ છે. નિજ શુદ્ધ આત્મભાવ જેને પરબ્રહ્મ એવી સંજ્ઞા આપવામાં આવે છે તેની ભાવના ભાવવાથી આત્માજ બ્રહ્મા છે, શિવ-નિર્વાણ પ્રાપ્ત કરવાથી અને શિવનું કારણ હોવાથી આત્માજ શિવ છે. (આ ત્રણે શબ્દ અહંત પદનેજ લાગુ છે.) પ્રશ્ન ૭૫ મું–મહાદેવ કોને કહીએ ને તેનું સ્વરૂપ શું ? ઉત્તર–મહાદેવનું સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છે.– માં જ્ઞાનં મઘા, રજાજ કર્યું ? महा दया दमोध्यानं, महादेवः सउच्चते. १ राग द्वेषो महा मल्लो, दुर्जेयौ येन निर्जितौ; महादेवं तु तं मन्यं, शेषावै. नाम धारकाः. २ અર્થ–મહા જ્ઞાન એવું કૈવળ જ્ઞાન જેને પ્રાપ્ત થયેલું છે કે જે વડે કરીને લેક અને પરલોકમાં જેને પ્રકાશ પ્રસરી રહ્યો છે અર્થાત્ લોકાલોક પ્રકાશીતવા મહા દયાના સિધુ, ઇંદ્રિયેને દમનારા, મહાધ્યાની હોય તે મહાદેવ કહેવાય. કે જેણે રાગ અને દ્વેષ રૂપી મહા મલ કે જેને જીતવા દુર્જય મહા કઠીન તેને જીતીને જેણે જય મેળવ્યું છે તે જ મહાદેવ કહેવાય. બાકી તો નામ માત્ર જાણવા. પ્રશ્ન ૭૬ મું—સ્વયંભૂ કેને કહીએ ને તેનું સ્વરૂપ શું? ઉત્તર–સ્વયંભૂ સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છે- સાંભળે स्वयंभूतं यतो ज्ञानं, लोकालोक प्रकाशकम् ; . अनन्तं वीर्य चारित्रं, स्वयंभूः सो मिधीयते १ અર્થ–સ્વયં-પોતાના આત્મજ્ઞાન વડે કરીને ભૂત એવા પ્રાણજીવના સ્વરૂપને જાણનારા, અથવા પિતાનાજ આત્મ બળે અનંતજ્ઞાન કૈવળ જ્ઞાન મેળવી લોકાલોક પ્રકાશીત અનંત આત્મશક્તિવાળા અને ક્ષાયક યથાપ્યાત ચારિત્રવંત હોય તે સ્વયંભૂ કહેવાય. - પ્રશ્ન ૭૭ મું–શિવ કેને કહીએ ને તેનું સ્વરૂપ શું? ઉત્તર—શિવનું સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છે-- Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ प्रशांत दर्शनं यस्य, सर्व भूताऽभयप्रदं; मांगल्यं च प्रशस्तंच, शिवस्तेन विभाव्यते. १ અ—પ્રશાંત જેવું દર્શન છે અર્થાત્ જેની શાંત મૂર્તિ રહી છે એવા, અને સર્વ પ્રાણી ભૂત જીવ સત્યને અભયદાનના દેવાવાળા, સર્વ માંગલ્યમાં શ્રેષ્ટ મંગળ-આત્મ કલ્યાણના કરવાવાળા ઉપદ્રવ્ય રહિત પ્રશસ્ત ગુણુ પ્રગટ કરી શિવ પદને પામેલા અર્થાત્ અચલ પદને પામેલા તે શિવ કહેવાય. પ્રશ્ન ૭૮ મું—ત્રિવિધ શિવ સ્વરૂપ કહ્યું છે તે કેવી રીતે ? ઉત્તર—ત્રિવિધ શિવ સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છે परमात्मा सिद्धि संप्राप्तो, बाह्यात्मा तु भवान्तरे. અન્તરામાં મવેવેદ, રૂત્યેવ, ચિવિધઃ શિવઃ અð:—શિવ પદની પ્રાપ્તિ થનાર જીવને ત્રણ સ્વરૂપ થાય છે. પ્રથમ ( શિવપદ પ્રાપ્ત થયા પહેલા) ભવના આંતરે બ્રાહ્માત્મા-અહિરાભા હાય છે, અને મોક્ષ પ્રાપ્ત થવાવાળા જીવને તદ્ભવે રહેલા દેહને વિષે રહેલો આત્મા તે અંતરાત્મા કહેવાય છે, અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયે સિદ્ધિ ગતિ-સિદ્ધ પદ પ્રાપ્ત થાય ત્યાંસુધી પરમાત્મા કહેવાય છે. અર્થાત સિદ્ધિ પદ પ્રાપ્ત થયે પણ પરમાત્મા કહેવાય છે. એ પ્રકારે શિવ સ્વરૂપ ત્રિવિધ શિવ કહેવાય છે. પ્રશ્ન ૭૯ મું—જીવ અને શિવમાં તફાવત કેટલે ? ઉત્તર---જીવ અને શિવમાં તફાવત નીચે પ્રમાણે કહેલ છે. जिव शि शिव जिव, नान्तरं जिव शिवयो; कर्मवध्वे भवेत् जीव, कर्ममुक्तो सदाशिवः १ અર્થ જીવ એજ શિવ છે અને શિવ જીવ છે, જીવ શિવમાં અંતર નથી. માત્ર અંતર એટલોજ છે કે-જ્યાંસુધી કમના અંધનમાં હોય ત્યાંસુધી જીવ અને કર્માંથી મુકત એટલે સદાકાળ શિવ. એટલે સિદ્ધ ગતિને પ્રાપ્ત થાય તે જીવ શિવ કહેવાય છે. પ્રશ્ન ૮૦ મું-પરમાત્મા કેને કહીએ ને તેનુ સ્વરૂપ શું ? ઉત્તર--પરમાત્માનું સ્વરૂપ નીચે પ્રમાણે કહેલ છે. दर्शन ज्ञान योगेन, परमात्मायमव्ययः ; परा क्षान्ति अहिंसाच, परमात्मा सउच्चते. १ Page #558 -------------------------------------------------------------------------- ________________ પ૩૩ અર્થ—કેવળ જ્ઞાન અને કેવળ દર્શનના ગે રહેલે જે આત્મા તેને શાસ્ત્રમાં પરમ નામ ઉત્કૃષ્ટ આત્મા કહેવાય છે. તે પરમ ફાતિ એટલે ઉત્કૃષ્ટી ક્ષત્તિ કે જેણે સેળ કષાય એને નવનેકષાય એ પચીસ ચારિત્ર મેહનીની પ્રકૃતિને સર્વથા ત્યાગ કરી ઉત્કૃષ્ટી ક્ષાન્તિ નામ ક્ષમા પ્રાપ્ત કરી પરમ અહિંસા રૂપ ક્ષાયક યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરે તેજ પરમાત્મા કહેવાય છે. અર્થાત્ તેમને જ પરમાત્મા કહેલ છે. ઈત્યર્થ પ્રશ્ન ૮૧ મું–કેવળ જ્ઞાનનું સ્વરૂપ કેવી રીતે જાણવું ? ઉત્તર-કેવળ જ્ઞાનનું સ્વરૂપ “આત્મસિદ્ધિ” માં નીચે પ્રમાણે કહ્યું છે. કેવળ નિજ સ્વભાવનુ, અખંડ વતે જ્ઞાન, કહિયે કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ, ૧ પ્રશ્ન ૮૨ મું-જ્ઞાની કેને કહિએ ને જ્ઞાનીનું સ્વરૂપ શું ? ઉત્તર–જ્ઞાનીનું સ્વરૂપ “આત્મસિદ્ધિ” માં નીચે પ્રમાણે કહ્યું છે. કેટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય તેમ વિભાવ અનાદિને જ્ઞાન થતા દૂર થાય. ૧ પ્રશ્ન ૮૩ મું-જ્ઞાનીની દશા કેવી હોય ? ઉત્તર–જ્ઞાનની દશા નીચે પ્રમાણે કહી છે. સાંભળો મેહ ભાવ ક્ષય હોય જ્યાં, અથવા હેય પ્રશાંત તે કહિયે જ્ઞાની દશા, બાકી કહિયે ભ્રાંત. ૧ સકળ જગત્ તે એઠવત; અથવા સ્વપ્ર સમાન; તે કહિયે જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. ૨ (આત્મસિદ્ધિ.) પ્રશ્ન ૮૪ મું-જ્ઞાનીનું લક્ષણ શું ? ઉત્તર–શ્રી ઉપદેશ સાગરમાં-પાને ૧૦૧ મે-ઉપદેશ શતકમાં શ્લેક ૭૭ મે-જ્ઞાનીનાં દશ લક્ષણ નીચે પ્રમાણે કહ્યાં છે. લેક अक्रोध वैराग्य जितेंद्रियत्वम्, क्षमा दया सर्व जनः प्रियतम् । निलोभ दाता भय शोक हर्ता, ज्ञानि नराणाम् दश लक्षणानी. १ ભાવાર્થ...કોધ રહિત હોય, વૈરાગ્યવાન હોય, જિતેંદ્રિય હોય, ક્ષમાવાન હોય, દયાળુ હોય, સર્વને પ્રીયકારી હોય, નિર્લોભી હોય, દાતાર હાય, ભય રહિત હોય, અને શોક રહિત હોય એ દશ લક્ષણે કરીને જ્ઞાની પુરૂષ સમજવા. Page #559 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ પ્રશ્ન ૮૫ મું—-સમકિતનું સ્વરુપ શું ? ઉત્તર–સમકિતની પ્રાપ્તિનું સ્વરુપે ઉત્તરાધ્યયના ૨૮ માં અધ્યયનની ગાથા ૧૪ મી-૧૫ મી માં કહ્યું છે કે जीवा जीवाय बंधोय, पुन्नं पावा सवो तहाः संवरो निज्जरा मोक्खो, संतिए ए तहिया नव १४ तहियाणं तु भावाणं, संझावे उव एसणं; भावेणं सद्दहं तस्स, समत्तं तं विया हिय. અર્થ –૧ જીવ, ૨ અજીવ, ૩ બ, ક પુણ્ય, ૫ પાપ, ૬ આશ્રવ, ૭ સંવર, ૮ નિર્જરા અને ૯ મેક્ષ. એ નવ તત્વ નવ પદાર્થ. તે નવે પદાર્થને શુદ્ધ આત્મ ભાવે–આત્મ સ્વભાવે અથવા સદ્દગુરૂના ઉપદેશે શુદ્ધ ભાવથી સદંહે તેને સમકિતની પ્રાપ્તિ હેય એમ ભગવતે કહ્યું છે. પ્રશ્ન ૮૬ મું–કઈ એમ કહે કે શુદ્ધ દેવ ગુરૂને ધર્મની ઓળખાણ તેને પણ સમકિત કહિયે તેનું કેમ ? ઉત્તર—એ વાત પણ સત્ય છે તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કેहिंसा रहिओ धम्मो, अठारस्स दोस विरहिओ देवो; निग्गंथे पवयणे, सदृहणे होइ सम्मत्तं. હિંસા રહિત એટલે અહિંસામય ધર્મ, અઢાર દોષ રહિત દેવ અને નિર્ગથ પ્રવચન શુદ્ધ ભાવે સહે તેને સમતિ હેય. પ્રશ્ન ૮૭ મું–આમાં નિશ્ચય વ્યવહાર સમકિત વિષે કાંઈ જાણવા ઉત્તર–ઉપરોકત બે ગાથાના સંબંધે તેમાં બન્ને કાંઈ રહેલા છે. અનેકત જીવાદિક નવ પદાર્થ તેને સ્વભાવે એટલે આત્મભાવે તથા જાતિ સ્મરણાદિક, અથવા જિનેક્ત ઉપદેશ વડે શુદ્ધ આત્મભાવે સર્જે છે તેને સનકિત કહ્યું છે. તેમાં એટલું સમજવાનું છે કે-નિશ્ચયથી જાણે સદંહે તેનું નિશ્ચય સમકિત અને વ્યવહારથી જાણે સદંહે તેનું વ્યવહાર સમિતિ. અથવા શુદ્ધ દેવ ગુરૂને ધર્મની ઓળખાણ તે વ્યવહાર સમકિત. અને અનંતાનુબંધીની ચેકડી તે દર્શન મેહનીયની ત્રણ મળી સાત પ્રકૃતિને ક્ષય ઉપશમ કે પશમ તે નિશ્ચય સમકિત. પ્રશ્ન ૮૮ મું–સમકિત સાથે દર્શન અને શ્રદ્ધાને કંઈ સંબંધ ખરો કે કેમ ? Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૩૫. ઉત્તર–સમક્તિ કહે કે દર્શન કહે કે શ્રદ્ધા કહો. એ ત્રણ એકજ છે. તે પણ નિશ્ચયને વ્યવહારના ભેદથી જાણવું. જે જ્ઞાન કરીને જાણિયું, તેની વતે છે શુદ્ધ પ્રતિત; કહ્યું ભગવંતે દર્શન તેહને, જેનું બીજું નામ સમકિત. ૧ વ નિજ સ્વભાવને, અનુભવ લક્ષ પ્રતિમ, વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત. ૨ પ્રશ્ન ૮૯ મું–શ્રદ્ધા સમાધાન કેને કહિયે ? ઉત્તર–શ્રદ્ધા સમાધાનનું સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છે. સત્ય દેવ ગુરૂ વાક્ય હૈ. શ્રદ્ધા શાસ્ત્ર વિશ્વાસ સમાધાન તાકે કહત, મલ વિક્ષેપ નાશ. પ્રશ્ન ૯૦ મું—મુમુક્ષુ કોને કહિયે ને તેનું સ્વરૂપ શું ? ઉત્તર–નિચેના ગુણવાળાને મુમુક્ષુ કહેલ છે. દયા, શાંતિ, સમતા. ક્ષમા, સત્ય. ત્યાગ, વૈરાગ્ય, હાય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાવ્ય. જન્મ મૃત્યુ સંસારતે. કેસે છુટિયે નિત; સે મુમુક્ષુ કહિયે સદા, યહ વિચારે ચિત્ત. પ્રશ્ન ૯૧ મું—જિજ્ઞાસુ કેને કહિયે ને તેનું લક્ષણ શું? ઉત્તર—જિજ્ઞાસુ નીચેના ગુણવાળાને કહ્યા છે. કષાયની ઉપશાંતતા, માત્ર મિક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહિયે જિજ્ઞાસુ. તે જિજ્ઞાસ જીવને, થાય સદ્ગુરૂ બંધ, તે પામે સમક્તિને, તે અંતર શોધ, (આત્મસિદ્ધિ.) પ્રશ્ન ૯૨ મું–આત્માથી કેને કહિયે ? ઉત્તર–આત્મસિદ્ધિમાં આત્માથી નીચે પ્રમાણે કહેલ છે. જયાં જ્યાં જે જે ગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ, કષાયની ઉપશાંતતા, માત્ર મિક્ષ અભિલાષા ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૨ પ્રશ્ન ૯૩ મું–શુરૂનું લક્ષણ શું ? Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬. ઉત્તર–આત્મ સિદ્ધિમાં સદ્ગુરૂનું લક્ષણ નીચે પ્રમાણે કહ્યું છે. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રવેગ; અપૂર્વ વાણી, પરમત. સદગુરૂ લક્ષણ યોગ્ય ૧ પ્રથમ મૂળ પ્રાણી વ્યા, જુઠ ન બેલે જેહ ચરી ત્રિયા પર હરે, દામ ન રાખે એહ. ૧ કોધ માન માયા તજે, લેભને છડે જેહ પાંચે ઇદ્ધિ વશ કરે, સદગુરૂ કહિએ તેહ. ૨ પ્રશ્ન ૯૪ મું–મુક્તિને ઉપાય શું? ઉત્તર–મુક્તિનો ઉપાય નીચે પ્રમાણે કહ્યો છે.— મુકિત ચહે, જે તાત, વિષયનકે ત્યજી વિષ સરિસ, દયા સરલતા શૌચ, ક્ષમા સત્ય પ્રિય અભિય સમ. ૧ પ્રશ્ન ૯૫ મું–રામ કેટલા પ્રકારના ? ઉત્તર–રામ ચાર પ્રકારના કહ્યા છે તે નીચે પ્રમાણે છે. એક રામ દશરથ ઘર ડેલે, એક રામ ઘટોઘટ બેલે; એક રામ તે જગત પસારા, એક રામ જગતમેં ન્યારા, ૧ દેવ રામ દશરથ ઘર ડોલે, રૌતન્ય રામ ઘટ ઘટ બેલે, તેજ રામ તે જગત પસારા, નીરંજન રામ જગતસે ન્યારા. ૨ પ્રશ્ન ૯૬ મું–સમદમનું લક્ષણ શું ? ઉત્તર–સમદમનું લક્ષણ નીચે પ્રમાણે કહ્યું છે કે– મન વિષયને તે રોકને, સમિતિહિં કહત સૂધીર; ઈદ્રિય ગણુક રોકને, દમ ભાષત બુધ વીર ૧ પ્રશ્ન ૯૭ મું–વિવેકનું લક્ષણ શું? ઉત્તર–વિવેકનું લક્ષણ નીચે પ્રમાણે કહેલ છે દેહ પ્રપંચ અનિત્ય હૈ, આતમ નિત બખાનિ, સારાસાર હિ જાનિ, યહ વિવેક સમાનિ પ્રશ્ન ૮ મું—નકવાસીઓનું ચિન્હ શું ? ઉત્તર–નર્કવાશીઓનું ચિન્હ નીચે પ્રમાણે કહ્યું છે. અતિહિ કેપ કટુ બચનહુ, દારિદ્ર નચ મિલાન. સ્વજન બૈર અકુલિનટહલ, યહ ષટ નરક નિશાન. ૧ પ્રશ્ન ૯૯ મું–હિંદુ કેને કહિએ ? Page #562 -------------------------------------------------------------------------- ________________ ૫૩૭ ઉત્તર–નિચેના ગુણવાળને હિંદુ કહિએ હિંસાથી જે દુર રહે, હણે ન પરના પ્રાણ; અભક્ષા ભક્ષ જે ને ભખે, આર્ય હિંદુ તસ જાણ. પ્રશ્ન ૧૦૦ મું–મુસલમાન કેને કહીએ ? ઉત્તર–નિચેના ગુણવાળને મુસલમાન કહીએ મુકે સલ્ય ને માન ઈમ, દેહાત્મ અભિમાન; હૃદય સદાય સરલતા. તે ચેક મુસલમાન. પ્રશ્ન ૧૦૧ મું–રહિમાન કેને કહિએ? ઉત્તર–રહિમાન નિચેના ગુણયુકતને કહિએ રાખે રહેમ–દયા સદા, સર્વ જીવ આત્મ સમાન; મહેર દિલ દમ દીનતા, તે કહિએ રહિમાન. પ્રશ્ન ૧૦૨ મું—પીર કેને કહીએ ? ઉત્તર–નિચેના ગુણ જેમાં હોય તે પીર કહેવાય છે દયા રહેમ અરૂ દીનતા, મમ દિલ ફકીર પીડા જાણે પર તણી. તેહ હમારા પર કિસનબાવનીમાં કહ્યું છે કે-કહા પીર જે પે પર પીર ના બિચારી હૈ. એટલે જે પરની પીડા જાણે નહિ-પર પીડા વિચારે નહિ તે પર શાને? અર્થાત્ પરની પીડા જાણે-વિચારે તેજ પીર કહીએ. પ્રશ્ન ૧૦૩ મું–અલ્લા-ખુદા-કેને કહીએ ? ઉત્તર–અલ્લા-ખુદાનું સ્વરૂપ નિચે પ્રમાણે કહ્યું છે અલા લાહ મુઝાવતા, જન્મજરા ઔર મરણ ખુદા ખુનથી ઓધરે દાદ સુને દીએ શરણ. પ્રશ્ન ૧૧૪ મું–ફકીર કેને કહીએ ને ફકીરનું લક્ષણ શું ? ઉત્તર–નિચેના ગુણવાળાને ફકીર કહેલ છે. સાંભળે ફકીરા ફકીરી કઠન હૈ, જેશી દૂર ખજુર; ચડે તે ચાખે પ્રેમ રસ, પડે તે ચકના મુર; ફકા ફત ફરાક દિલ, આશન દ્રઢ ગંભીર ફિકિરી ફારી કફની કરે, તિસકે કહી ફકીર. મન મારે તને વશ કરે. જે સકલ શરીર દયા રૂ૫ કથની કથે, તાકો નામ ફકીર. ૩ પ્રશ્ન ૧૦૫ મું–કાજીને કલમાં શું કહે છે. ઉત્તર-- કાજીને કલમા નીચે પ્રમાણે કહે છે કે Page #563 -------------------------------------------------------------------------- ________________ પિ૩૮ કાજી કલમા મત પઢે, કલમા તમકુ બેલે સાહેબ દાતણુકા હિસાબ માગે તે જીવ મારે કર્યું છોડે. ૧ પ્રશ્ન ૧૦૬ મું–અજા કોણ છે ને તેને ઉપદેશ શું છે? ઉત્તર–અજા પિતાનું સ્વરૂપ ઉપદેશે કરી જણાવે છે. અજા મુસલમાન અવલકા, આપ કરે ઉપદેશે; શીર કાઢ્યા તે કટાઉગા, દેખે દાઢી કેશ. ૧ પ્રશ્ન ૧૦૭ મું–મુસલમાન અને કાફરની ઓળખાણ શી ? ઉત્તર–મુસલમાન અને કાફેની ઓળખાણ નીચે મુજબ કહી છે અને તેની સાથે બકરી ઈદનું સ્વરૂપ જણાવ્યું છે. મેંમદીલ મુસલમાન, કઠણ દીલ કાફર; કાફર મારે જીવ, એ સબ ખુદાકી મુસાફર. ૧ બકરી ઈદને દહાડેલે થઈએ ગરીબ કંગાલ; આપ સમ જાણે અજા. તે સબ ખુદાકા બાલ. ૨ પ્રશ્ન ૧૦૮ મું– દાદું વાક્ય શું કહે છે ? ઉત્તર– દાદુ વાક્ય નીચે પ્રમાણે કહેલ છે. સાંભળો દાદુ એક દયા વિના, બત્રીસ લક્ષણ બહાર સરેવરમાં નીર નહીં, પછે ભર ઉંચી બાંધે પાળ. ૧ ઇતિ શ્રી પરમ પૂજ્ય શ્રી ગોપાલજી સ્વામી તત્ શિષ્ય મુનિ શ્રી મેહનલાલજી કૃત શ્રી “પ્રશ્નોત્તર મહતમાળા” ઉત્તરાદ્ધ એકાદશ ભાગ સમાપ્તા સંવત ૧૯૮૨ માગસર સુદ ૩ ને વાર ગુરૂ. લી. મુનિ મોહનલાલજી. સમાપ્ત. Page #564 -------------------------------------------------------------------------- ________________ પ૩૯ દેહરા. અન્ય ગ્રંથ દેહન કરી, જૈન સૂત્ર અનુસાર, પ્રશ્નોત્તરના રૂપમાં, ગુંથી મેહન માળ. એગણીશ એશિયે રાજકેટ ચોમાસ; પૂર્વાદ્ધ પ્રકાશમાં, પ્રીતે કર્યો પ્રયાસ. ઉત્તરાદ્ધ રચવા તણી, હતી હાંસ અપાર; ઓગણીસે ખાસીમાં, ઉત્તરાદ્ધ તૈયાર. અગ્યારસે ઈસી છે, પ્રશ્નો અતિ રસાળ; અગ્યાર ભાગે ગોઠવી, મનહર મોહનમાળા. જૈનેતરના શં , તર્ક વિતર્ક અપાર; દૂર કર્યા આ ગ્રંથથી, ભવ્ય જીવ હિતકાર. ભર્યું સરવર જ્ઞાન નીર, અખૂટ ઝરણું એક પિપાસુ જનને પિષવા મેહનમાળ વિશેષ. ગુરૂ ગોપાળજી સ્વામીના, સુશિષ્ય મોહનલાલ જ્ઞાન દાન દેવા રચી, સુંદર મેહનમાળે. જ્ઞાન દાન મહાન છે, ગુણગંભીર રસાળ; પીએ પિવાડે પ્રીતથી, મુનીશ્રી મેહનલાલ. અધિક ઓછું વિપરિત કદી, જે ભેખાયું હોય, અજ્ઞપણે ઉસૂત્રને. મિથ્યા દુષ્કૃત મેય. અરિહંત સિદ્ધની સાક્ષીએ ક્ષમા યાચના હોય; દેષ જણાયે જે કદી મિથ્યા દુષ્કૃત મેય. દોષ દષ્ટિને પરહરી, વાંચે ધરીને હાલ. સારા સાર સમજી લઈ, ગુથ ગ્રહે તત્કાળ. મનહર મેહનમાળ. કરે સદા અભ્યાસ મેહનલાલ મુની તણ, થાય સફળ પ્રયાસ. Page #565 -------------------------------------------------------------------------- ________________ પેઇજ ન.પ`ક્તિ ન. ૨૩ 3 ૫ ૫ ७ ૯ ૧૭ ૧૭ ૨૦ २० > > ? ૨૬ ૨૭ ૨૯ ૨૯ ૨૯ ૨૯ ૨૯ ૨૯ ૨૯ ૨૯ ૨૯ ૩૦ ૉ ઙે છ २० એક હ ૮ ૧૫ ૧૫ હ ૧૪ ૧૯ ૧૭ ७ છ ૧૩ ૧૭ ૧૯ ૧૯ ૨૧ ૨૧ ૧૯ ૧૪ ૧૭ શુદ્ધિપત્રક. ૫૪૦ અશુદ્ધ હાય સુપગડાંગજી अकज्झत्थ કાયાદિ ક यत्तारो ક્ષાંત્યાહિ અકથ મીઠશ ગયોકાળ सुहसा रगया એક વાલાગ રેક અ નમાં મઠળાકાર યારે ગૂણા મેમન્યૂ દિવ્યૂ परित्राया जिणतम, सुतहा सोंगइतारिगल યાગી ત્રણે ઘેય સામ मयुणरावति ખુણહિં कट्टण પારાકાર યુદ્ધ હાય સૂગડાંગજી अज्झत्थ ક્રોધાદિ કર્યું.... चचारी ક્ષામત્યાદિ અધ્ય મીઠાંશ ગયેાકાળ सुह सागर એક વાલાશ્ર દરેક અદ્વિચનમાં મંડળાકાર ત્યારે ગુણા મેળવ્યુ દિવ્ય परिणाया जिणन्तस्स, सुल्लहा सुगई तारिसगस्स ત્યાગી ત્રણે ધૈર્ય માયા म पुणरागति ગુદ્ધિ गट्टण પાપકાર Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૪૧ ७४ ૮૭ ૧૦૫ કલાકે ૧૦૯ ૧૦૯ ૧૧૭ ૧૨૦ ૧૨૪ ૧૨૫ ૧૩૩ ૧૩ ૧૨૫ શ્રી પશ્નોત્તર મહનમાળા ઉત્તરાદ્ધ ૨૨ . કદા બુરાડી બુડાડી ७ ત્તિપમ त्तिबेमि ૨૨ चरेमिहावु चरे भिक्खु બાષાનું ભાષાનું ૫ एतत्वण्डित एतत्पण्डित ૨૭ આસતિ આસક્ત ૧૯ મેળની મેળવી ૧ કલા ૨૫ પિચાયી, પિશાચી ૧૫ अज्कत्थं अज्झत्यं ૨-૩ સ્થાન સંસ્થાન સપનાં સમયના અવાચ અવાય ધારણ ભેજનને જનને निरगणि निरहाणि ૧૭ પ્રાસ્કૃત પ્રાકૃત ૨૮ સત્રમાં સૂત્રમાં ૨૦ આશમના ટતશે આશાતના ટળશે દેવદ્ધિ ક્ષમાશ્રમણ દેવદ્ધિક્ષમાશ્રમણ વૃ૯૫ બૃહત્કપ ૯ सामायिक सामायिक ૧૬ अमिग्गहें अभिग्गहे पिण्डेषणा ૨૩ યક્ષાક્ષાત યથાખ્યાત ૩૦ पकुघड पकुवा ૯-૧૨ ગુલ્પિ ગુપ્તિ ૨૫ पुवज्झायाणं उपजायाणं ૧૩ સૂત્ર સૂત્ર રણું ૧૩૫ ૧૩૫ ૧૩૬ ૧૪૬ ૧૬૩ ૧૬૬ ૧૭૬ ૨૦૭ ૧૮૫ ૧૮૬ पिण्डेषणा ૧૯૭ ૨૦૧ ૨૦૨ ૨૧૯ ૨૨૦ ૨૩૩ ચાં જા Page #567 -------------------------------------------------------------------------- ________________ પર ૨૬૦ રહ્યો ૧૪ ૧૭ ૩૨ o શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા ઉત્તરાદ્ધ ૨૪૫ ૨૨ નરસૈવેયક નવરૈવેયક ૨૪૫ ૨૯ શાસક नासोसु પ્રણામ પરિણામ ૨૬૩ રહે ૨૬૩ ત્રણ ૨૬૪ ખેલ બેલ બને ૨૭૦: કૃપયેગ ઉપગ ૨૭૫ ચાફાસિયા ફાસિયા ૨૮૨ જીત-ને જીવને ૨૮૩ જીવન માટે જીવને માટે ૨૫ તેપ સત્તામાં તેમને સત્તામાં ૨૯૫ લખે છે લખે છે ૩૧૦ વર્તમાન કાળને વર્તમાન કાળને ૩૧૨ અને કાળે અનંત કાળે ૩૧૮ ૧ ખાહર બાદર ૩૩૧ ૧૨ સમ્યકત્વ વમર સમ્યક્ત્વનુ વમન ૩૩૫ ૧ સાને માને ૩૩પ ૨ રાયક ૩૩૫ અંગારમર્દિદકાયાર્ય અંગારમર્દિદકાચાર્ય ૩૩૫ સામાયિઠાણને સામાયિક ઠાણના ૩૪૫ ૨૪ पीति प्रीति ઉપર ૨૨ પૃથ્વી પૃથ્વી ૩૭૭ ૧૭–૧૮ પ્રબદા પ્રખદા ૩૭૮ ૧૨ બહુ વચને બહુવચને ૩૮૮ ૩૦ કેળ કાળ ૩૯૦ ૨૨ જમાં જવા ૩૯૭ ૧૪ સુધી સુધી સ્તિતિવાળાને સ્થિતિવાળાને ૪૦૫ ૧૪ અપ્રયાપ્તા અપર્યાપ્ત ૪૨૨ ૨૭ બુદ્ધિવાળા બુદ્ધિવાળા ૪૨૫ ૨૧ चिरसोणिए चियसोणिए : ૩ - - - ૮ - 6 દ ક જ ૮ + ૮ ૪ o o ચક . 9 છે, Page #568 -------------------------------------------------------------------------- ________________ ૫૪૩ ૪૨૫ ૪૨૮ ૪૩૨ ૪૩૩ ૪૩૪ ૪૩૪ ૪૩૫ ૨૪ ૧૩ ૧૦ ૨૮ ૫-૬ ૧૦ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા ઉત્તરાદ્ધ અપયશ વર્બક અપયશવર્ધક અનાર્થ અનાર્ય લખે છે સંભવ માટે સંભવ છે માટે સંબડીમાં સંખડીમાં ફુલોમાં કૂલોમાં ૧૦ મીમાંસાદિ- ૧૦ મી માંસાદિ ૪૩૯ ૪૪૦ ૨૩ સાધન मिक्खायरियाए ૧૨-૧૫ કૃતવ્ય ૧૮ ઠબકે ૧૮ ખબ્દ ૧૮ ભાષા સુમતિ મhirt. ૪૪૫ ૪૪૭ ૪૫૩ ૪૫૫ ૪૫૭ ૪૫૭ ૪૫૮ ૪૫૯ ૪૬૨ ४६८ ૪૭૦ સાધના भिक्खाय કૃત્ય ઠપકે શબ્દ ભાષા સમિતિ કૃપા श्रयमाण બે કેળાના કતિનું ૧૪ ૨૭ ૩૧ श्रयमाण મે કોળાના કતનું ઠેઇ ર૭ અશ્વ અસ્વ – પા૫જા નૃપાત્મા ૪૭૨ ન& ૨૯ ૨૨ ૨૮ ૨૯ નરક જીવને ४७२ ૪૭૭ ૧૨ 899 ૪૭૩ છવને જીવાનું ચાર જીવ सांसानि વર્ગતિ દયાદિન , કયા મતને જવાનું यावज्जीव मांसानि દુર્ગતિ દયા હિન ૪૮૩ ર૪ કયામતને માંગતા ૪૮૬ માતા Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ૪૯૫ ૫૨૪ ૫૦૫ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા ઉત્તરાર્ધ ૪૮૯ ૨૮ પદિયા મધ ૪૯૦ ૧૪ માંગાદિક માંસાદિક रायपिंड रायपिड ૪૯૫ ૫ વિજય વિગગ . દેરી ઉદ્દેશી ४८८ ૨૧ મન મને ૪૯૮ પાથામાં પાવામાં ૫૦૦ - ૧૨ ચા પુત્ર અજાપુત્ર ૫૦૪ ૯-૧૪ શાક્ષી સાક્ષી ૫૨૪ ૨૨, ૨૪ ત્રિકમ ત્રિલેકમાં - ૨૫ જૈન સાબિત સાબિત ૫૦૮ ધિવ પુરાણ શિવપુરાણ મહાવીર મહાવીરે ૫૧૦ કરતે હવે કર્યો હતે. ૫૧૧ મુમુચી મુમતિ ૧૧૫ વિમાર વિચાર ૫૧૭ ૨૨ ભિનૈતા ભિન્નતા ૫૨૦ આવૃત્તિ અવિરતિ પર૫ પર૬ કજૈનધર્મની જૈન ધર્મની ૫૨૭ સાધવી પ૨૮ ૧૮ રગ રાગ પરલ ૨૧ ભગવંતતે ભગવંતને ૨૩ સનક્તિ મનશક્તિ પ૩૯ ૨૨ ગ્રહ જ ૦ ૦ ૦ ૨ ૨ ૨ = 'e # # e = = = = = = = + + + ૫૧૦ ૧૯ ૨૫ ૨૪ સાથ્વી ૫૩૪ ગુણો - THE Page #570 -------------------------------------------------------------------------- ________________ Forvale & Personen