________________
પ૦૮
પ્રશ્ન ૧૩ મું–ભતૃહરિએ જિનદેવ માટે શું કહ્યું છે? ઉત્તર–ભર્તુહરિએ વૈરાગ્ય પ્રકરણમાં કહ્યું છે કે
एको रागिषु राजते प्रियतमा, देहार्द्धधारी हरी;
निरागेषु जिनो विमुक्तललना, संगीन यस्मात्परः ॥
અર્થ:-રાગી પુરૂષોમાં પ્રિયતમા (સ્ત્રી) નું અર્થો શરીરને ધરવાવાળા (જેનું વામાંગ ગોરી સ્ત્રી છે એવા) શિવજ શોભે છે. વિરકત વીતરાગીઓ) માં જેણે ત્યાગે છે સ્ત્રીઓને સંગ એવા જિનદેવથી વિશેષ કંઈ નથી.
બ્રહ્માંડ પુરાણોમાં બાષભદેવ ભગવાને જૈનધર્મ ચલાવવા સબંધી જણાવ્યું છે.
પ્રશ્ન ૧૪ મું-બ્રહ્માંડ પુરાણમાં કષભદેવ ભગવાન માટે શું કહ્યું છે ?
ઉત્તર–“તત્વનિર્ણય પ્રસાદ” –પૃષ્ઠ ૫૦૧ મે-કહ્યું છે કે બ્રહ્માંડ પુરાણમાં નીચે પ્રમાણે કહ્યું છે કે
नाभिस्तु जनयेत्पुत्रं मरु देव्यां महाद्युतिः ऋषभं क्षत्रिय ज्येष्टं, सर्वक्षत्रिस्य पूर्वजं. १
માદાર નો, વીર પુત્ર શતાવના
अभिषिच्य भरतंराज्ये, महाप्रवज्य माश्रितः २ इहहि इक्ष्वाकु कुल वंशोद्भवेन नाभिसुतेन मरुदेवव्या नंदन महादेवेन ऋषभेण दश प्रकारो धर्मः स्वयमेवा चीर्णः केवल ज्ञान लाभाच्च प्रवर्तितः।।
અને શિવ પુરાણમાં પણ અષભદેવ ભગવાન માટે કહ્યું છે. પ્રશ્ન ૧૫ મું—ધિવપુરાણમાં ત્રષભદેવ ભગવાન માટે શું કહ્યું છે? ઉત્તર–ઉપરોકત ગ્રંથમાં–શિવ પુરાણમાં નીચે પ્રમાણે જણાવે છે.
कैलासे पर्वते रम्ये, वृषभोय जिनेश्वरः;
વાર પાવતા, વૈજ્ઞઃ નઃ શિવઃ 'l તેમજ સકંદ પુરાણમાં ઋષભદેવ ભગવાન માટે સારું લખ્યું છે.? પ્રશ્ન ૧૬ મું – કંદ પુરાણમાં રૂષભદેવ ભગવાન માટે શું લખ્યું છે ?
ઉત્તર–સાંભળ–સ્કંદ પુરાણમાં ઉષભદેવ ભગવાન માટે ઉપરના ગ્રંથમાં નીચે પ્રમાણે લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org