SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ परमात्मान मात्मनं, लसत्केवल निर्मलम् । निरंजनं निराकारं, ऋषभंतु महा ऋषिम्. १ અને નાગ પુરાણમાં ત્રષભદેવ સ્વામી માટેનું લખાણ છે. પ્રશ્ન ૧૭ મું–નાગ પુરાણમાં ત્રાષભદેવ સ્વામી માટે કહ્યું શું છે? ઉત્તર–અષભદેવ ભગવાન (આદિનાથ ભગવાન માટે નીચે પ્રમાણે કહ્યું છે. સાંભળે. अष्ट पष्टिषु तीर्थेषु, यात्रायां यत्फलं भवेत् ; आदिनाथस्य देवस्य, स्मरणे नापि तद्भवेत् ॥ १ ॥ અઠશઠ તીર્થની યાત્રામાં જેટલું ફળ પ્રાપ્ત થાય છે તેટલું ફળ આદિનાથદેવત્રષભદેવ ભગવાનના સ્મરણથી થાય છે. (ઇતિ તત્ત્વ નિર્ણય પ્રાસાદ,). પ્રશ્ન ૧૮ મું–શ્રી રાષભદેવ ભગવાનથી જૈન ધર્મની પ્રવૃત્તિ થઈ છે એવો કોઈ દાખલે છે? ઉત્તર–હા, છ, સાંભળ–શ્રી માલપુરાણમાં અધ્યાય ૭૩ મે-ગાથા ૧૧ મી-૧૫ મીમાં–કહ્યું છે કે – प्रथमं ऋषभो देवो, जैन धर्म प्रवर्तकः ॥११॥ एकादश सहस्त्राणि, शिल्याणां घारितो मुनिः; जैन धर्मस्य विस्तारो, करोति जगतितले. ॥१२।। અર્થ–પ્રથમ કષભદેવ જૈન ધર્મને પ્રવર્તાવનાર અગિયાર હજાર શિવે સાથે જગતમાં જૈન ધર્મને ફેલાવશે. - આટલા દાબલે વેદ અને પુરાણમાં જૈન ધર્મ શ્રી કષભદેવ ભગવાનથી તે અદ્યાપી ચાલ્યો આવે છે, એટલે શ્રી રાષભદેવ સ્વામીથી માંડી શ્રી મહાવીર સ્વામી સૂધીમાં વીશ તીર્થકરની પ્રવૃત્તિ અનુક્રમેનમે નવીના તિથવા વસમા મદાવા વઝવતા ઇત્યાદિ જૈન ધર્મ પ્રવતવનારા કહ્યા છે, એટલે જે પ્રમાણે જૈનસૂત્રોમાં શ્રી કષભદેવ ભગવાનથી શ્રી મહાવીર દેવ પર્યત જૈિન ધર્મના પ્રવર્તક કહેલ છે તેમજ વેદ પુરાણમાં પણ કહેલ છે. પ્રશ્ન ૧૯ મુંકેટલાક એમ કહે છે કે જૈન ધર્મ ગમે ચલાવ્યું છે. એટલે ગૌત્તમથીજ જૈન ધર્મ પ્રવત્યાં છે તેનું કેમ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy