________________
જે આત્મા તેજ જાણનાર છે. જે જાણનાર છે. તેજ આત્મા છે. કિંવા જે જ્ઞાન વડે જાણી શકાય છે. તે જ્ઞાન જ આત્મા છે. એ જ્ઞાનને અનુસરીને તપ આત્મા બોલાય છે. એ રીતે જે જ્ઞાન અને આત્માનું એકપણું માને તે જ ખરો આત્મવાદી છે. ને તેવા પુરૂષનું જ યથાર્થ સંયમનુષ્ઠાન કહેલું છે. (૩ર૧)
આ કલમ એકાંત ભવ્ય જીવને જ ઉદ્દેશીને છે. અને આ પહેલાની કલમ પણ ભવ્ય જીવને લાગુ થતી છે.
આત્મ વાદી કેણ કહેવાય કે જે આત્મા અને પુગળની વહેંચણ કરી શકે છે, અને તેજ આત્મવાદી–ભવ્ય જીવ યથાર્થ સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્રનું રૂડી રીતે પ્રતિપાલન કરી સત્તામાં રહેલા કેવળ જ્ઞાનને પ્રગટ કરે છે.
પ્રશ્ન ૬૦ મું–શિખ્ય–ત્રીજો પક્ષ કહે છે કે-શ્રી ભગવતી સૂત્ર ચાતક ૧૨ મે-ઉદેશે ૧૦ મે-આત્મા આઠ પ્રકારના કહ્યા છે. તેનાં નામદ્રવ્ય આત્મા ૧, કષાય આત્મા ૨, જગ આમા ૩, ઉપગ આત્મા ૪, જ્ઞાન આત્મા ૫, દર્શન આત્મા , ચારિત્ર આત્મા છે, વીર્ય આત્મા ૮ દ્રવ્ય આત્મા સર્વ જીવને ૧, કષાય આત્મા કેઈને ન પણ હોય ૨, જેગ આત્મા સગિને ૩, ઉપગ આત્મા સર્વ જીવને ૪, જ્ઞાન આત્મા સમ્યક્ દષ્ટિને હેય પ, દર્શન આત્મા સર્વ જીવને દ, ચારિત્ર આત્મા વિરતિને ૭, વિર્ય આત્મા સર્વ સંસારી જીવને હોય ૮. શ્રી ભગવતી સૂત્રે શતક ૧૨ મે-ઉ. ૧૦ મે–પૃછા કીધી તે વિસ્તાર તે સૂત્રથી જે. થોડે અત્ર લખીએ છીએ–જેને દ્રવ્યાત્મા તે જીવત્વ, તસ્ય કષાયાત્મા સ્થાત્ અસ્તિ ઈત્યાદિ પૃચ્છા છે. જેને દ્રવ્ય આત્મા છે તેને કષાય આત્મા છે? તેને ઉત્તર શ્રી ભગવંતે કહ્યું છે—ત્રણ જણા સિર ગથિ સિક ચિ. એ સર્વ સૂત્ર પાઠથી જાણજે.
ના વિવાર તરH TIMવા મUTI-હવે વૃત્તિ-નરસ વિयाया तस्स णाणाया भयाणाए जस्सपुण नाणा या तस्स दवियाया नियम अथित्ति यस्य जीवस्य द्रव्यात्मा तस्यज्ञानात्मा स्यादस्ति यथा सम्यग्दृष्टीनां स्णन्नास्ति यथा मिथ्यादृष्टीना मित्येवं भजना. यस्यतु ज्ञानात्मा तस्य द्रव्यात्मा नियमादस्ति यथा सिद्धस्येति.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org