________________
૧૨૮
" પ્રશ્ન ૮૫ મું–સોળ પ્રકારની ભાષા વિષે વિશેષ કાંઈ જાણવા
ઉત્તર–પન્નવણાજીમાં એજ ચાલતા અધિકારે કહ્યું છે કે –
इच्चेयं भंते ! एगवयणं वा जाव परोक्खवयणं बदमाणे - पण्णवणीणं एसा भासाण एसा भासा मोसा ? गोयमा ! इच्चेयं एगवयणं वा जाव पोरक्खवयणं वां वयमाणे पण्णवणीणं, एसा भासाण एसा भासा मोसा.
અર્થ—અહો ભગવાન્ ! ઈસ તરહ એક વચન બોલતા હુવા યાવત્ પક્ષ વચન બોલતા હુવા પ્રજ્ઞાપની ભાષા હવે કયા યહભાષા મૃષા નહિ હૈ ? અહો ગૌતમ ! એક વચન યાવત્ પક્ષ વચન બોલતા હુવા યહ પ્રજ્ઞાપની ભાષા હૈ પરંતુ મૃષા ભાષા નહિ હૈ.
પ્રશ્ન ૮૬ મું– ભાષાની જાતિ કેટલા પ્રકારની ?
ઉત્તર–ઉપર ચાલતા અધિકારે ભગવંત પ્રત્યે ગોતમ સ્વામીએ ભાષા વિષે પ્રશ્ન કર્યું છે કે –
कतिणं भंते ? भासजाया पण्णत्ता गोयमा ! चत्तारि भासनाया पण्णत्ता तं जहा सच्चमेगं भासंजायं वीय मोसंभासजाय, तइय सच्चामोसंभासजायं चउत्थ असच्चामोसंभासजायं ॥
અર્થ—અહો ભગવન ! ભાષાકી કીતની જાતિ કહી હૈ ? અડો ગોતમ ભાષાકી ચાર જાતિ કહી હૈ ૧ સત્ય ભાષા, ૨ મૃષા ભાષા, ૩ સત્ય મૃષા, (મિશ્ર) ભાષા, ઓર જ અસત્ય મૃષા, ( વ્યવહાર) ભાષા.
પ્રશ્ન ૮૭ મું–એ ચાર પ્રકારની ભાષા બોલતાં આરાધક હોય કે વિરાધક ?
ઉત્તર—આ વિષે પ્રથમ કેટલુંક લખાણ થઈ ગયું છે. પરંતુ પ્રશ્નાકારને પ્રથમ મૂળ પાઠ અર્થ જણાવવાને માટે લખવા જરૂર પડે છે કે મૂળ પાઠ -- __इच्चेयाई भंते ? च सारि भासजायाई भासमाणे किं आराहए विराहए? गोयमा? इच्चेयाइं चत्तारि भासजायाई आउत भासमाणे आराहए णो विराहए तेणं परं असंजय अविरय ॥
ઈત્યાદિ પર્વે લખાઈ ગયું છે.
અર્થ—અહો ભગવદ્ ! ઇન ચાર પ્રકારની ભાષા બોલનેવાલા કયા આરાધક હોતા હૈ યા વિરાધક હોતા હૈ? અહો તમ ! ઈન ચાર પ્રકારક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org