SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ • ૧૨૯ ભાષા મેં ઉપગ રખકર યત બોલનેવાલા આરાધક હોતા હૈ, પરંતુ વિરાધક નહિ હોતા હૈ. ઉસસે અન્યથા પ્રકારક બોલતા હવા અસંયતિ, અવિરતિ, વ પ્રત્યાખ્યાનસે પાપ કર્મકા નાશ નહીં કરનેવાલા હૈ. વહ ફિર ચાહે સત્ય ભાષા બેલે, મષા બેલે, સત્ય મૃષા (મિશ્ર) ભાષા બેલે, યા અસત્ય મૃષા ( સત્ય નહિ-મૃષા નહિ-વ્યવહાર) ભાષા બેલે વહુ આરાધક નહિ પરંતુ વિરાધક હૈ ઈતિ લાલાવાળા છાપેલ પન્નવણા પદ ૧૧ મે. પ્રશ્ન ૮૮ મું–અહીં ઉગ સહિત ચારે ભાષા બોલવાવાળાને આરાધક કહ્યા તે ઉપયોગ કર્યો અને તેના સ્વામી કેણ ? ઉત્તર–મૂળ પાઠમાં કોઈ સ્વામી જણાવ્યા નથી. પણ પ્રશ્નવ્યાકરણના લખાણ ઉપરથી સ્વામીત્વ સાધુપણાનું જણાય છે અને દશવૈકાલિક સૂત્રમાં ૪ થા અધ્યયનમાં સાધુને ચાલતાં, ઉભા રહેતાં, બેસતાં, સૂતાં, ભેજન કરતાં અને ભાષણ કરતાં–લતાં એ છ બેલમાં જતનાં પ્રધાન કહી છે. જતના અને ઉપગને અર્થ એક હેવા સંભવ છે. જતના કહો કે ઉપયોગ કહો. ઉપગ સહિત જતનાએ બોલતાં પાપ કર્મને બંધ થતું નથી. માટે મુનિને જતના સહિત કહો કે ઉપગ સહિત ભાષા બોલતા આરાધક કહ્યો છે. પ્રશ્ન ૮૯ મું-જતના-ઉપગ સહિત ચારે જાતિની ભાષા બેલતાં આરાધક માનો ? અસત્ય અને મિશ્ર ભાષા બોલતાં આરાધક કેમ હોય ? અને શ્રી પન્નવણાજી સૂત્રમાં ઉપયોગથી ચારે ભાષા બોલતાં આધક કહ્યા છે તે વિષે શું સમજવું ? ઉત્તર–શ્રી દશવૈકાલિકજી સૂત્રના ૭મા અધ્યયનમાં ચારે પ્રકારની ભાષાનું સ્વરૂપ જણાવ્યું છે, તેમાં મુનિને માત્ર સત્ય અને વ્યવહાર બેજ ભાષા તે પણ નિર્વધ ભાષાજ બોલવી કહી છે, અને છેવટની ગાથામાં ભાષા સમિતિ વિચારીને બોલે તેને આરાધક કહ્યો છે. આને પરમાર્થ એ છે કે-શ્રી પન્નવણાજી સૂત્રમાં ચારે ભાષા ઉપગથી બોલતાં આરાધક કહ્યો. તે ચારે ભાષાનું સ્વરૂપ ઉપયોગથી– યતનાયુક્ત-વિચારીને શ્રી દશવૈકાલિકજી સૂત્રમાં કહ્યા મુજબ જણાવતાં ઉપદેશ દ્વારાએ બોલતાં, સત્ય તે સત્ય, અસત્ય તે અસત્ય, મિશ્ર ને મિશ્ર, અને વ્યવહાર તે વ્યવહાર. યથાતત્ય જેવું હોય તેવું કહેતાં ભગવંતે આરાધક કહ્યો છે. ઉપગવંતને ચારે ભાષા બોલવાની આજ્ઞા હોય નહિ. કારણકે-અસત્ય અને મિશ્ર એ બે ભાષાને માટે તે ભગવતે ચેકનું કહ્યું ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy