SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ કર૨ જીવ જ્યારે પિતાની સત્તા ફેરવે ત્યારે મહાદિ સર્વ કર્મદલને ચુરી આપોઆપ નિજ સ્વરૂપને પ્રગટ કરે. અર્થાત્ મિથ્યાત્વ ટાળી સમ્યકત્વ પ્રગટ કરે. પ્રશ્ન ૭૪ મું–જીવને સમક્તિની પ્રાપ્તિ થયા પહેલાં શા શા ગુણે ઉત્પન્ન થાય ? ઉત્તર–“સમ્યકત્વ સ્વરૂપ સ્તવ માં પૃષ્ટ પ૮૪મે-કહ્યું છે કે–આઠે કર્મની પ્રકૃતિ સ્થિતિ રસ અને પ્રદેશ બંધના પરવશપણે અનંતાનંત પુળ પરાવર્તન થયા જન્મ મરણાદિ રુપ, ભીષણ કાંતારમાં ભયે, એમ ભમતાં ભમતાં કેઇક વારે દુર્લભ મનુષ્ય ભવાદિ સામગ્રી યંગ મલ્ય પણ મિથ્યાત્વની પ્રબળતા હેતએ અથવા પાંચ કારણના પરિપાક વિના કયાંય પણ સમ્યકત્વની પ્રાપ્તિ ન થઈ, કેવળ ભવપૂર્ણ થયે. અહિં પ્રસ ગે ગ બિંદુ ગ્રંથમાં કહેલી સમ્યકત્વ પ્રાપ્તિની શૈલી લખીએ છીએ. જે ભવ્ય જીવ છે તેને ભવ્યતાના ઉદયે કરી અકામ નિર્જરા વડે કમ ખપાવતાં પાંચ કારણની અનુકૂળતાએ કરી બે પુદ્ગળ પરાવર્તન શેષ સંસાર રહે, તેવારે ધર્મ શબ્દ સામાન્ય સદહે, જે ધર્મ શબ્દ સાંભળવા સન્મુખ નિર્વિકપણે હોય તેને શ્રવણ સન્મુખી ભાવ કહીએ પણ તથા વિધ આદર પીપાસા કાંઈ હેય નહિ પણ સહજ મળે તે વિમુખ નહિ. પ્રશ્ન ૭૫ મું–જ્યારે જીવ ધર્મ શબ્દ સાંભળવા સન્મુખ થયે ત્યારે તે માર્ગાનુસારી થયે કે કેમ ? ઉત્તર–માર્ગાનુસારી થયા નથી પણ જે જીવને બે પુગળ પરાવર્તન કાળ સંસાર રહ્યો હોય તે જીવ માર્ગાનુસારી થવાને સન્મુખ થયે કહેવાય. તે વિષે તેજ ઉપર કહેલા ચાલતા અધિકારમાં નીચે પ્રમાણે કહ્યું છે. પછી ત્યાંથી સંસાર પરિભ્રમણ કરતે જીવ ઉ૭ ભાવમાં આવે, તેવારે દેઢ પુદુગળ પરાવર્તન રહે. માર્ગ ગષણ, માર્ગ શ્રવણ, માર્ગ સન્મુખ, માર્ગાનુંસારી, માર્ગ પ્રાપ્તિ ઈત્યાદિક નામ અહિંથી આગે થાય, ધર્મ ભણી ધસે, જિનક્તિ માર્ગનું શ્રવણ હોય, કોઈક રીતે રૂચિ થાય, પણ તીવ્ર ભાવે વેણુ ન હોય એને માર્ગ પતિત કહિયે, અટલે માગે પડ્યો કોઈ ભવે એવી રૂચિ થઈ પડે - સંસાર પરિભ્રમણ કરતાં એક પુદ્ગળ પરાવર્તન રહે તેવારે જિન માનુસારીપણું શુદ્ધાસુદ્ધની ગવેષણ માત્ર હોય, એ રીતે કરતાં અહિં ધર્મ વનકાળ આવે ન્યાય સંપન્ન વિભવ પ્રમુખ પાંત્રીશ ગુણ પામે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy