________________
૪૨૭
अजोगरूवं इह संजयाणं, पावंतु पाणा णय संझकाउं;
अबोहिए दोएहवितं असाहु, वयंति जेवा विपडिस्सुणंति ॥३०॥ અર્થ બૌદ્ધદર્શની પિતાના ધર્મનું રહસ્ય, આદ્રકુમાર પ્રત્યે દેખાડીને તેને કહેવા લાગ્યા કે, અહીં આદ્રકુમાર? તું અમારે ધર્મ માન્ય કર ? એવું કહે કે, હવે આદ્રકુમાર તેમને કહે છે કે, અહીં શાકય દર્શનીએ? (મનોરા નવા ) અહીં તમારા દર્શનને વિષે જે પૂવે ભેજન આશ્રી વચન કહ્યું તે, સંતપણાને અગ્ય છે કારણકે, અહિંસાને અર્થે પ્રવર્તમાન, સમિતિ અને ગુણિયે કરી સહિત, એવા સાધુ હોય, તેને ભાવ શુદ્ધિ ફળદાયિની થાય એ વાત ખરી છે, પરંતુ તમારી વતવ્યતા, ખલા અને પુરૂષની વ્યક્તિ પણ જે ન જાણે તેનેજ ભાવ શુદ્ધિ કહી. એ કારણેજ બૌદ્ધ મતિઓ ખેલપિંડીની બુદ્ધિયે પુરૂષને વિનાશ કરીને તેના ગુરૂને માંસ ભક્ષણ કરાવે, તે અત્યંત અયુક્ત છે, તેજ કહે છે. (વંતુ પાળા સંશr ) પ્રાણી એટલે જીવ, તેના વિનાશરૂપ પાપ કરીને, પ્રકર્ષે રસ થકા વલી તેનેજ પુણ્ય બેલે માટે (વોદિv ઢોદ વિત્ત મસાદ ૦) એ પાપ, અધીનું કારણ છે તેથી તે બેહને અસાધુ જાણવાં, તે બેઉ કેશુ? તે કહે છે. (વયંતિ જેવા વિપર @nત ) એક તે જે ખલપિંડીની બુદ્ધિએ પૂરૂષને પચાવે, અને તે મહે પાપ નથી એમ કહે, અને બીજે જે તેમનું એવું વચન અંગીકાર કરે, એ બેહને ભલું નથી. એવી ભાવ શુદ્ધિએ મેક્ષ નથી.
__ ये एवं पूर्वोक्तं वदति येच तेभ्यः शूएवंति तयोर्द्धयोरपि असाध्वेतत् ગણાનવૃત પૂજન માવશુદ્ધ શુદ્ધિચારિત્ર: રૂ ઈતિવિપિજાવ. (બાબુવાળા છાપેલ પાને ૯૨૯૩૦ મેં. )
પ્રશ્ન ૧૮ મું–માંસાહાર નિદ્ધ વિષે સુયંગડાંગજીને બીજો દાખલ છે? હોય તે તે પણ જણાવશે ?
ઉત્તર–હા, છ, સાંભળે-માંસભક્ષીને માટે મહાવીર પરમાત્માના શિષ્ય આદ્રકુમાર શું કહે છે. ગાથા
शुलं उरभ्पं इह मारियाणं, उदिठ भतं च पगप्पएत्ता; तं लोण तेल्लेण उनरकडेत्ता, सपिप्पलीयं पगरंतिमसं ॥३७॥ तं मुंजमाणा पिसितंपभूतं, णउवलिप्पामो वयं रएण; इच्चेव माहंभु अणझधम्मं, अणारिया बाल रसेसु गिद्धा ॥३८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org