________________
ઉત્તર-સાંભળે-ઉત્તરાધ્યયન અધ્યયન ૧૯ મે-ગાથા ૬૯-૭૦-૭૧ માં મદિરા માંસના ભોગવવાવાળા નરકે ગયેલા ને પરમધામિઓ કેવા દુઃખ આપે છે? તે નિચેની ગાથાઓમાં જણાવે છે.
तत्ताई तंव लोहाई, तोयाई सीसगाणिय; पाइउ कलकलंताई, आरसंतोमु भेखं. ॥६९॥ तुहंपियाई मंसाई, खंडाई सोलगाणियः खाविउ मिस मंसाइ, अग्गिवमा इंणेगसो. ॥७०॥ तुहपिया सुरासीहू, मेर ओय महुणिय; पाइओमि जळतोओ, वसाओ रुहिराणिय ॥७॥
માંસ મદિરા વાપરનારને નરકમાં આવી શિક્ષા થાય છે–પરમધામિકો બોલે છે કે તને માંસ, માંસના કટકા તથા માંસના તળેલાં સેટા (સળા) પસંદ પડતાં હતાં (તને તળેલું-સેકેલું-ભૂજેલું–કારેલું માંસ પૂર્વ ભવે) પ્રિય હતું કેમ? એમ કહી કહીને-ઉદેરીને કહેતા કે-) માટે હવે તેને બદલે લે-એમ કહીને તેઓ તે નરકમાં પડેલા જીવના શરીરમાંથી જ માંસના કડક કાપીને આગમાં સેકી લાલચેળ બનાવીને તેને ખવરાવે છે. અથવા તે તાંબાનું, લેઢાનું, કલાઈનું, કે સીસાનું તપાવેલ અને ધગધગતું રસ જેર વાપરીને બલાત્કારે પીવરાવે છે, એ વખતે નરકને જીવ ભયંકર ચીસ પાડે છે ત્યારે તેને (પરમાધામિઓ તરફથી) કહેવામાં આવે છે કે તને ભાત ભાતની મદિરા તથા મધ પસંદ પડતાં હતાં, માટે તેના બદ– લામાં લે, તારૂંજ લેહી તપાવીને તેને પીવરાવીએ છીએ, એમ કહીને તેમ કરવામાં આવે છે.
ઉપર કહ્યા પ્રમાણે મદિરા માંસ અને મધને ભેગવવાવાળાને નરકાદિક ગતિને મહા દુઃખ પ્રાપ્ત થવાનું કહ્યું. તેમજ સુયંગડાંગ સૂત્રમાં માંસના ખાવાવાળા સાધુને અસાધુ તથા અબોધી (સમક્તિ રહીત) તથા રાક્ષસ તુલ્ય કહ્યા છે.
પ્રશ્ન ૧૭ મું-સુયંગડાંગ સૂત્રમાં, માંસ ખાવાવાળાને ઉપર કહ્યા પ્રમાણે દેષ કયે ઠેકાણે કહેલ છે તે જણાવશે?
ઉત્તર-સાંભળે-સુયંગડાંગ શ્રતસ્કંધ બીજે અધ્યયન દ ડે આદ્ર– કુમારના અધિકારે કહ્યું છે કે ગાથા ૩૦ મી—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org