________________
૪૨૫
ઉત્તર–સાંભળે-ઉત્તરાધ્યયન અધ્યયન ૫ મે-ગાથા ૯-૧૦ મી.
हिंसे बाले मुसावाइ, माइल्ले पिसुणे सढे मुंजमाणे सुरं मंसं, सेय मयंति भन्नई ॥९॥ कायसा वयसा मरो, गिद्धेव इत्थिसः
दुहओ मलं सांचिणइ, सिसुना गोव्य मट्टियं ॥१०॥ અજ્ઞાની માણસ હિંસા કરે છે, અષાવાદ (જુઠું) બેલે છે, કપટ આદરે છે, પારકી નિંદા કરે છે, ઠગબાજી રમે છે, મદ્ય માંસ સેવે છેભગવે છે–ખાય છે, કે અને એમ માને છે કે આ બધું હું બહુ સારું કરૂં છું. હા એ માણસ મન, વચન અને કાયાથી ઉન્મત્ત બન્યું કે સ્ત્રીઓમાં ગૃદ્ધ રહી જેમ અણુસી માટી ખાય છે, માટીમાં રહે છે અને માટીમાંજ સુકાઈને મરે છે. તેમ રાગ દેષ કરીને બંને પ્રકારે ( મનથી અને કાયાથી) પાપ બાંધે છે કે કર્મ મળ એકઠું કરે છે.
મદિરા માંસ ખાવાવાળાને ઉપર પ્રમાણે કહેલ છે. તેમજ સાતમા અધ્યયનમાં માંસાહારીને બેકડાના દષ્ટાંતે નરક ગતિનું ફળ કહ્યું છે.
પ્રશ્ન ૧૫ મું—સાતમા અધ્યયનમાં માંસાહારીને માટે શું કહ્યું છે તે સવિસ્તર જણાવશે ?
ઉત્તર-સાંભળો–ઉત્તરાધ્યયન સૂત્રના ૭મા અધ્યયનની ગાથા ૬ ઠી તથા ૭ મી તેમાં નીચે પ્રમાણે કહ્યું છે. ગાથા--
इत्थी विसय गिद्धेय, महारंम परिगहे; भुंजमाणे मुरं मंसं, परिवूढे परं दमे. ॥६॥ अयकक्कार भोइय, तुं दिल्ले चिरसोणिए;
आउयं नरए कंखे, जहा एसें व एलए. ॥७॥ સ્ત્રીઓમાં અને ખાવા પીવામાં ફરી પડેલે, મહા આરંભ અને મહા પરિગ્રહમાં મૂકાયેલો, મદિરા માંસ વાપરનાર–ખાનાર, બીજાઓ પર જુલમ ગુજારનાર, અપયશવર્ધક આહાર કરનાર, પેટભરૂ અને ઠંધથી લાલચળ બનતે માણસ કસાઈખાનામાં કાપવા માટે મચાવેલા બકરાની માફકની નરકે જવાની જ તૈયારી કરે છે.
પ્રશ્ન ૧૧ મું-મદિરા માંસને ભેગી શું નરકમાં જાય છે ? એ નરકમાં ગયાનો દાખેલે સૂત્ર પાઠથી જણાવશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org