________________
૪૨૪
૩. ત્રીજે લેસાધુ કલ્પતી વિગય લીએ તે નવળું. કહેતા કંદર્પાદિક વધારવાને અર્થે ન લીએ, નવદુો॰ કહેતા અતિ ધણેા ન લિએ, નસાદ પુષ્પાદર કહેતા સાક સુષાદિકે (ઉકારાદિકે) કરી અધિક ન લીએ, નણવું કહેતા ઘણા ઘણા ઠાંસી ઠાંસી ન જમે માટે તદા મોતયં બહાને બાતિ માતાર્ મતિ. કહેતા જેમ સ’યમની યાત્રાના નિર્વાહ થાય તેને અર્થે મર્યાદાએ લીએ. એ ત્રીજે અધિકારે એમ કહ્યું .
પ્રશ્ન ૧૨ મું—અહિંયાં કોઇ કદી એમ સમજે છે કે-જે મદિરાદિક ચાર મહા વિગય છે પણ તે માંહેથી થેડી ઘેાડી લેવાતી હાવે તે શુ' ? ઇતિ શ’કા-
ઉત્તર-તેડુ સંદેહ નિવારવાને અર્થે -નિય નિમિત્તે ચઉથે અધિ કાર તીર્થકર મહારાજ કહે છે.
૪. ચાથે બેલે- नय भवति विभ्पमो भंसणाय धम्मस्सनय० न सीखेल સ થા મદ્ કહેતા હેય થાય જે થકી વિશ્મનો॰ કહેતા વિભ્રમ વિકક્ષતા. પણું મંભળાય ખમ્મા॰ કહેતા વીતરાગની આજ્ઞાનો તથા ધર્મના વિભ્રસ થાય ભંગ થાય, તે। વિગય કેમ લીધે ? અર્થાત્ એમ હોય તે સાધુ સર્વથા ન લીએ. એ ચેાથે અધિકાર કહ્યો.
પ્રશ્ન ૧૩ મું—ઉપર કહેલી વિગયમાં એવી કઇ કઇ વિગય છે કે જે વિગય ભોગવવાથી વિભ્રમ વિકલતાપણું પામે ?
ઉત્તરર-ચાર મહા વિગય મધ્યે વિભ્રમ વિકલતાપણુ તથા વિષય અલિષ્ટપણું. ઉપજાવે. તેમાં પણ મદિરા અને માંસ તે પ્રત્યક્ષ પ્રસિદ્ધ દીસે છે. વળી સૂત્રની સાખે પણ ના કહી. મુવા મેળવવી ઇત્યાદિ ૧૦ ગાથા એ મિરા વારયુ'. મિદરા પીધે ઉન્માદપણું વધે ૧,લુલતા ૨,મૃષા ૩,વિકલતા૪, ગઢ઼િલાપણુ` વધે ૫, તથા આચાર્યાદિકને આરાધિ ન શકે ૬, ગૃહસ્થાર્દિક જાણે તા હિલેન દે ૭, વળી શ્રી ભગવત તીથંકરની આજ્ઞાના ભંગ થાય ૮, સ’વરપશું પણ આધિ ન શકે ૯ ઇત્યાદિ ઘણા અવગુણુ મદિરાના સૂત્ર મધ્યે કહ્યા છે. ૧ અથવા માંસ છે તે નરકના આઉષાના હેતુ છે, તથા સહાયા મિત્ર સરિસવા અભખેયવા, તથા ઉત્તરાધ્યયનમાં-તથા આદ્રકુમારના અધ્ય– યનમાં માંસ ખાવાવાળાને મહિંસક, અજ્ઞાની મૃષાવાદિ તથા અસાધુ કહ્યાછે.
પ્રશ્ન ૧૪ મું -ઉત્તરાધ્યયન સૂત્રમાં માંસના ખાવાવાળાને કેવા કહ્યા છે ને તેને શુ ફળ કહ્યું છે. તે જણાવશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org