________________
૪૨૮
અર્થ - વળી પણ આદ્રકુમાર તે કુમતિના મતની વાત કહે છે કે, (ધૂર૦) મહટી કાયાએ ઉપસ્થિત માંસ શોણિત યુકત એ, (૩૫) ઉરણ (બકરે-ઘેટો) તેને (ાર ) આ શાકયના શાસનને વિષે સંઘની ભકિતને અર્થે (મારિયા ) વિનાશીને માંરીને (મિરજાપત્તા ૦) ઉદ્દિષ્ટ ભેજન કલ્પીને (તંરોળ તે કવરવત્તા ) તે માંસને લુણ, અને તેલ સાથે પચાવીને, (વિજળીવંnniતિ ) પિપ્પલી સહિત માંસ કરે ૩ણા એવું માંસ કરીને પછી શું કરે ? તે કહે છે, (તં ન મr ક્ષિત્તિ ) તે માંસ, પ્રભુત એટલે ઘણું જમતાં થકા ભેગવતાં થકા એમ કહે છે કે, (Mવવજિનવાં રૂof ૦) અમે એની પાપરૂપ રજે કરી લેવાતા નથી. (
ફવમાë ગણપH૦) એવું વચન કહે, તે અનાર્ય ધમી જાણવા, કારણ કે, તે ધૃષ્ટપણે આદરે છે. ગારિયાવાળા ) તે અનાચારી બાલ, એટલે અજ્ઞાની રસ ગૃદ્ધી થકા એવાં વચન કહે છે. ૩૮
અહિંયાં તે માંસ ભક્ષીને અનાર્થ, બાળ, અજ્ઞાની વૃદ્ધા, અનેચારી વગેરે કહીને બોલાવ્યા અને એવા ધર્મને પણ અનાર્ય ધર્મ કહ્યો.
પ્રશ્ન ૧૯ મું–માંસ ભક્ષી વિષે વિશેષ કાંઈ જાણવા જેવું છે? ઉત્તર—તેજ ચાલતા અધિકારે ૩૯ મી ગાથામાં કહ્યું છે કેजे यावि भुंजंति तहप्पगारं, सेबति ते पावमजाण माणा; मणं न एयं कुसला करेंती, वायावि एसा बुझ्याउ भिछा ॥३९॥
અર્થ – હવે તે માંસાશીને એને વિપાક કહે છે. શાવિ સુનંતિ તારવાર જે રસ પૃદ્ધ છતા તથા પ્રકારે માંસને જમે, (સેવંતિ તે પશ્વિમના માળા ) તે અજ્ઞાની પુરૂષે નિ કેવળ પાપનું સેવન કરે છે. (Hot ન પ્રશંસા જતિ ૦) જે કુશળ એટલે પંડિત હોય તે માંસ ભક્ષણ કરીયે એવું મન પણ ન કરે. તથા (વાયાવિયા મિજા ) માંસ ભક્ષણથી દેષ નથી એવી અસત્ય વાણી પણ બેલે નહિ. કિ બહનાઃ વધારે શું કહીયે ૩૯ (બાબુવાળા છાપેલ પાને ૯૩૬ મે).
પ્રશ્ન ૨૦ મું–માંસાહાર વિષે ટીકાકાર કાઈ જણાવે છે ?
ઉત્તર—દીપિકા તથા ટીકામાં નીચે પ્રમાણે કહ્યું છે. સાંભળ-બાબુવાળા છાપેલ સુયંગડાંગ પાને ૯૩૭ મે કહ્યું છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org